________________
છે. ૧–૧૧૪૯ તા. ૧૬-૧૧-૮૯
પ્રબુદ્ધ જીવન ::
परस्परोपग्रहा जीवानाम् । + !: ! . * સ્વ. પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી જીવન એ લક્ષણ
છે. આ
માત્ર એક ગણાય છે. - ‘૩યોનો સફળ' અને “રારોપગ્રહો નયનાન્ આ બને આ રીતે પ્રત્યેક જીવનો બધા જ છે સાથે જીવવા સુત્ર જીવન અનુક્રમે. અતરંગ અને બહિરંગ લક્ષણના જાતિને ગાઢ સંબંધ છે એમ સિદ્ધ થાય છે. અને ઘોનક છે !: : : ' ,
“વવો ઇ જીવાનામ્” આ સૂત્ર એમાં પ્રમાણું આપે છે કોય લક્ષણ :
: ' , , * ઉપયોગ’ એ જીવનનું અંતરંગ લાક્ષણ છે. એનાથી
, જીવનું પિતાનું સ્વરૂપ કેવું છે? એને બોધ થાય છે. અને
- પરરપર (હિતાહિતમાં) ઉપગ્રાહક થવું એ છવદ્રવ્યનું ઉપગ્રહ એ જીવનું બહિરંગ લક્ષણ છે. એનાથી દરેક જીવને
આ કાય લક્ષણ છે. બીજા બધા છે સાથે શો સંબંધ છે? તેને બંધ થાય છે.
: - ટુંકાણમાં એમ કહી શકાય કે “ઉપયોગ એ જીવનું સ્વરૂપ
તેને વિશેષભાવ એ છે કે એક જીવે પિતાની વાણી, દર્શક લક્ષણ છે અને “ઉપગ્રહ’ એ સંબંધ દર્શક
વિચાર અને વર્તન દ્વારા બીજા જીવોના અનુગ્રહ કે ઉપઘાત લક્ષણ છે.
કરવામાં જેવી રીતે નિમિત્ત બને છે તેવા પ્રકારના અનુગ્ર કે
ઉપધાત એ સ્વયં પામે છે. ચાહે નિગોદના જ હોય કે સિદ્ધના જ હોય પણ ઉપયોગ (જ્ઞાન દર્શન રૂપ જીવને વ્યાપાર) અને ઉપગ્રહ
એવા પંરપર ઉપગ્રાહ્ય (ઉપગ્રહ પામવાનો અને ઉપર (પરસ્પર એકબીજા ના હિતાહિતમાં અનુગ્રહ-ઉપદ્યાતમાં
ગ્રાહક (ઉપગ્રેડ કરવાનો સ્વભાવ માત્ર જીવ દ્રવ્યમાં છે. તે નિમિત્તભૂત બનવું) આ બન્ને લક્ષણે જીવમાત્રમાં સદા
સિવાય બીજ પાંચ (ધમસ્તિકાયાદિ, દ્રવ્યો જીવ દ્રવ્યને
ઉપગ્રહકારક બને છે. પણું જીવ કય બીજા કોઈ દ્રવ્ય પર વિદ્યમાન હોય છે.
ઉપગ્રહકારક નથી. અર્થાત્ જીવ દ્રવ્ય સિવાયના દ્રવ્યોનો | મૈતન્ય શક્તિના વિકાસના તારતમ્મને લઇને જેમ
ઉપગ્રહ એક પાક્ષિક છે. ઉપયોગમાં તારતમ્ય હોય છે એમ ઉપગ્રહમાં તારતમ્ય હેદી શકે છે. પરંતુ ઓછાવત્તા અંશે આ બને ધર્મો સદા
‘qોકો નવાન' સૂત્રમાં વપરાયેલ પરપર શબ્દ મર્યાદા સર્વત્ર સર્વ જીવમાં હોય છે.
અતિ મહત્વના છે. એનાથી જીવ દ્રવ્યને ઉભા પાક્ષિક
ઉપકાર છે એ વાત સ્પષ્ટ થાય છે. જગતમાં પિતા-પુત્રના, પતિ-પત્નીના, શ૩-મિત્રના, સ્વામિ-સેવકને અને પૂ–પૂજકના આવા અનેક પ્રકારના
એક જીવ બીજ જીવ ઉપર ઉપકાર કરે છે. તેનાથી લૌકિક અને લકત્તર સંબંધે તે પ્રસિદ્ધ છે. પરંતુ સર્વ
- જેમ સામા છવને .ઉપકાર થાય છે એમ ઉપકાર કરનાર ઇને પરસ્પર જે સંબંધ છે તેનું જ્ઞાન બહુ જ વિરલ
જીવને પણ ઉપકાર થાય છે. જીવ પ્રત્યેની મન, વચન અને વ્યકિતઓને હોય છે. અને એ જ્ઞાનને અનુરૂપ સવ છે
કાયાની શુભાશુભ પ્રવૃત્તિની અસર બીજાની જેમ જીવને સાથે ઉચિત વ્યવહાર કરનાર મહાતમા પુરુ તે એનાથી
પિતાને પણ થાય છે. પણ વિરલ હોય છે.
અહી ઉપકારને તાત્પર્ય અથ" હિન-અહિતમાં કે અનુગ્રહ સંસાર અને દુઃખનું મૂળ:
ઉપઘાતમાં નિમિત્તભૂત થવું એ છે. “પરસ્પ” શબ્દ છના
ઉપગ્રાહ્ય અને ઉપગ્રાહક સ્વભાવને જ સૂચિત કરે છે. જીવને પિતાના સ્વરૂપનું અને સર્વ જીવો સાથેના સંબંધનું
અહીં એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જીવને આ અજ્ઞાન અને તદનુરૂપ ઔચિત્ય વ્યવહારનું પાલન ન હોવાના કારણે જ જીવનું વાસ્તવિક હિત થઈ શકતું નથી અને
. રવભાવ સર્વ જીવન સર્વકાળ વિદ્યમાન હોય છે કે અમુક તેથી જ તેને જ ભવમાં ભટકવું પડે છે. અત્યન્ત દુખમય
છામાં અને અમુક કાળમાં જ.
' જીવન જીવવું પડે છે.
' આ પ્રશ્ન અતિ મહત્ત્વનું છે. શાસ્ત્ર સાક્ષેપ વિચારણા દ્વારા સંસારને દુઃખનું મૂળભૂત કારણ કે હોય તે આ
તેનું સમાધાન આપણને મળી શકે એમ છે અને તે આ છે.
ઉપગ” લક્ષણ છવના સ્વરૂપને બતાવે છે અને તે સવજીમાં જીવના સ્વરૂપનું તથા તેના સ બંધનું અજ્ઞાન (મિથ્યાત્વ)
સવકાળ હોય છે. એમ ‘ઉપગ્રહ’ લક્ષણ પણ જીવોને પરસ્પર અને તદનુરૂપ ઔચિત્ય પાલનને અભાવ (બરિતિ) જ છે.
સંબધના દ્યોતક છે તે એ સર્વ જીવોમાં સર્વકાળ શા માટે વનું સ્વરૂપ – પ્રત્યેક આત્મા પૂર્ણજ્ઞાન દર્શન અને ચારિત્રમય છે. પૂર્ણ આનંદ અને ઉ ગમય છે. ટૂંકમાં જીવનું શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ મય છે. જીવન સંબંધ-જી અનંતા ' જ લક્ષણ છે તેને જ કહેવાય છે કે જે લક્ષ્ય માત્રામાં છે. વ્યકિત (દ્રવ્ય પ્રદેશ)ની અપેક્ષાએ પણ જીવવ- વ્યાપીને રહે છે. જાતિની દષ્ટિએ જીવમાત્ર એક છે. દરેક જીવમાં જીવ જાતિ
સવ માં ઉપગ્રાહુક સ્વભાવનું એક જ છે.
છે . ઉપગ્રાહ્ય-ઉપગ્રાહક સ્વભાવ સર્વ માં છે કેમકે સવ" . જેમ દેશ, વર્ણ, જ્ઞાતિ વગેરેની અપેક્ષાએ માનવના અનેક છ સાથેનો જીવ-જાતિને સંબધ નિત્ય છે, શાશ્વત છે. પ્રકાર પડી શકે છે. પણું માનવ-જાતિની દૃષ્ટિએ તે મે નંવ ઈપણું ‘ઇવ કઈ પણ અવસ્થામાં હોય છે પરંતુ એનામાં