Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
स्थानाङ्गसूत्रे ____टीका-' तो अच्छेज्जा' इत्यादि । त्रयः अच्छेयाः-छत्तुमशक्या बुद्धधा क्षुरिकादि शस्त्रेण वेति तथा, तानेवाह-समय:-कालविशेषः प्रदेश:-धर्माधर्माकाशजीवपुद्गलानां निरवयवोंऽशः, परमाणुः-परमः-आत्यन्तिकः, अणुः-सूक्ष्मः द्वयणुकादिस्कन्धानां कारणभूतः प्रदेशरहितः पुद्गलः । उक्तश्च परमाणुलक्षणम्
" सत्थेण सुतिक्खेणवि, छेत्तुं भेत्तुं च जं किर न सका।
तं परमाणुं नाणी वयंति आई पमाणाणं ॥ १॥" छाया-शस्त्रेण सुतीक्ष्णेनापि, छेत्तुं भेत्तुं च यः किल न शक्यः ।
तं परमाणुं ज्ञानिनः वदन्ति आदि प्रमाणानाम् ॥ १ ॥ ___ 'एवं' इत्यादि, एवम् पूर्वोक्ताऽच्छेद्यसूत्रबद् अभेद्यादयोऽपि बोध्याः। अभिलापो यथा-" तो अभेज्ना पण्णता, तं जहा-समए पएसे परमाणू" एवं अमध्य ५ और अप्रदेशरूप ६ भी कहे गये हैं, तीन पदार्थ अविभाज्य कहे गये हैं जैसे-समय, प्रदेश, परमाणु.।
टीकार्थ-जो छेत्तुम् अशक्य होता है वह अच्छेद्य है अथवा अपनी बुद्धि द्वारा जिसका क्षुरिका आदि से भी छेदन नहीं हो सकता है यह अच्छेद्य है ऐसे अच्छेद्य ये समयादि तीन पदार्थ हैं-समय कालविशेष रूप होता है, प्रदेश धर्म अधर्म, आकाश, जीय और पुद्गलों का निरवयव अंशरूप होता है तथा परमाणु आत्यन्तिक सूक्ष्मरूप होता है तथा यह व्यणुकादिक स्कन्धों का कारणभूत होता है और प्रदेशों से रहित होता है, परमाणु का लक्षण ऐसा कहा गया है-" सत्येण सुतिक्खेण वि" इत्यादि । जैसा यह अच्छेध सूत्र कहा गया है उसी तरह से अभेद्य आदि विषयक मन्त्र भी कहना चाहिये अभिलाप इसका ऐसा है-" तओ अभेजा पण्णत्ता इत्यादि અમધ્ય પ,અને અપ્રદેશ ૬ રૂપ પણ છે. આ ત્રણ પદાર્થોને અવિભાજ્ય કહ્યાં છે. સમય, પ્રદેશ અને પરમાણુ
ટીકાર્થ-જે પદાર્થોનું છેદન કરી શકાતું નથી તે પદાર્થોને અદ્ય કહે છે. અથવા પિતાની બુદ્ધિથી જેનું છરી આદિ વડે છેદન થઈ શકત નથી, તે અચ્છેદ્ય ગણાય છે. એવાં અચ્છેદ્ય પદાર્થો સમય, પ્રદેશ અને પરમાણુ છે. સમય કાળવિશેષરૂપ હોય છે. પ્રદેશ, ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પટના નિરવયવ અંશરૂપ હોય છે, તથા પરમાણુ અતિ સૂમરૂપ હોય છે. તથા તે બે આદિ અણુવાળા સ્કન્ધાના કારણરૂપ હોય છે અને પ્રદેશથી રહિત डोय. ५२मार्नु सक्षम प्रभाये छ-" सत्थेण सुतिक्खेण वि" त्याह
- અચછેદ્ય સૂત્રનું જેવું કથન કરવામાં આવ્યું છે એવું જ કથન અભેદ્ય, આદિ વિષયક સૂત્રોમાં પણ સમજી લેવું. તેમને વિષે આ પ્રકારને અભિલાપ બનશે–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨