________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रकृताङ्गसूत्रे व्यपरोणेन 'अप्पणो' आत्मनः-स्वस्य 'वेरं' वैरं जन्मान्तरशतानुवन्धि वैरभाव 'वड्ढइ' वर्धयति' अर्थात् यं प्राणिनमिह जन्मनि विराधयति स प्राणी तमुपहन्तारं भवान्तरे मारयति एवं घटीयंत्रन्यायेन वैरं दिनानुदिनं वर्द्धत एव । ततश्चासौ दुःखपरंपरारूपाद् बन्धात् कदापि न मुच्यते । प्राणातिपातश्चोपलक्षणं तेन न केवलं प्राणातिपात एव बन्धनं बन्धकारणं वा किन्तु मृपावादादत्तादानमैथुनपरिग्रहा अपि बन्धहेतव इति ॥३॥ पुनरपि बन्धनस्वरूपमेव दर्शयति--'जस्सि कुले' इत्यादि ।
मूलम्----
जसि कुले समुप्पण्णे, जेहिं वा संवसे नरे ममाइ लुप्पई बाले, अष्णमष्णेहि मुच्छिए ॥४॥
छाया----- यस्मिन् कुले समुत्पन्नः, यैर्वा संवसेत् नरः ।
ममेति लुप्यते वालः, अन्यान्येषु मूर्छितः ॥४॥ वाले वैरभाव को बढाता है। अर्थात् जो पुरुष इस जन्म में किसी प्राणी का घात करता है, वह प्राणी जन्मान्तर में उस घातक को मारता है। वह प्राणी जन्मान्तर में उस घातक को मारता है उस प्रकार घटीयंत्र (अरहट) के न्याय से दिनों दिन वैर वढता ही चला जाता है। इस प्रकार वह दुःखों की परम्परा रूप बन्धन से कदापि मुक्त नहीं हो पाता।
यहां 'प्राणातिपात' शब्द उपलक्षण हैं अतएव केवल प्राणातिपात ही बन्धन या बन्धन का कारण नहीं है किन्तु मृषावाद, अदत्तादान, मैथुन और परिग्रह भी बन्ध के कारण हैं ॥३॥ પ્રાણીઓનાં પ્રાણનું વ્યાપકપણ શરીરથી પ્રાણને અલગ કરીને સેંકડે કે હજારો જન્મ સુધી જારી (ચાલુ) રહેનારા વેરભાવને વધારે છે. એટલે કે જે પુરુષ આ જન્મમાં કોઈ પ્રાણીને ઘાત કરે છે. તે પ્રાણી જન્માક્તરમાં તે ઘાતકની ઘાત કરે છે. આ પ્રકારે રહેંટના ન્યાયે દિનપ્રતિદિન વેર વધતું જ જાય છે. આ પ્રકારે દુઃખોની પરમ્પરા રૂપ બન્ધનમાંથી તે કદી પણ મુક્ત થઈ શક્તો નથી.'
અહીં “પ્રાણુતિપાત” શબ્દ ઉપલક્ષણ રૂપ છે. તેથી અહીં એવું સમજવાનું છે કે કેવળ પ્રાણાતિપાત જ બન્ધન અથવા બન્ધનનું કારણ નથી, પરંતુ મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ પણ બન્ધના કારણરૂપ સમજવા જોઈએ. tia
For Private And Personal Use Only