________________
વ્યાખ્યાન ૩ જુ
હેલાઈથી નીકળે તેવા નથી, ભાઈ- બાપા કરવાથી માને તેવા નથી, એની પાછળ તો કમર કસીને પડીશું ત્યારે જ એ પિબારા લેશે.
આત્મા ને શુદ્ધ બની જાય, કર્મ રહિત બની જાય તે તે પરમાત્મા બની જાય, એમાં શંકા નથી. ભૂતકાળમાં આ સંસારમાં વર્ષોના વર્ષો વીત્યા, યુગો ને યુગો વીત્યા, પલ્યોપમે અને સાગરોપમને કાળ વહી ગયે, અરે ભવેના ભાવે આપણ નકામા ગયા, હાથમાં કંઈ આવ્યું નહિ. મેળવતા ગયા અને મૂકતા ગયા, આ ધંધે અનાદિકાળથી ચાલુ છે. હજી એને અંત આવ્યું નથી. માટે જ શાસ્ત્રકારો કહે છે કે-આ સંસારમાં કંઈ સાર નથી. પણ આ બધુ સમજાય
ક્યારે? આત્માને સાચુ જ્ઞાન થાય અને ધર્મની અસર થાય તે કંઇક આત્મા સમજે અને આગળ વધે અને એ પ પ્રગતિ સાધતા સાધતા અને વિકાસ કરતા કરતા ચરમ સીમાએ–પરાકાષ્ટાએ પહોંચી શકાય અને ઘાતિ કર્મો બાળી કમને ક્ષય કરી કેવલ્ય લકમી વરી અને અંતે પરમાત્મ પદને પ્રાપ્ત કરે.
માટે જ મહાન ધુરંધર વિદ્વાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે –
सूक्ष्म बुध्या सदा ज्ञेयो ध धर्माथिभिः नरैः
अन्यथा तत्बुद्धयैव तदविधातो प्रसज्यते । ધર્મ એટલે શું ? ધર્મ કેને કહેવાય? ધર્મ કઈ રીતે થાય? આત્માને અને ધર્મને સંબંધ શુ ? ધર્મની ક્રિયા આત્માને