________________
ܐܪ
ધમ
તત્વ પ્રકાશ
,"
ન
" कम्मे शूरा ते धम्मे शूरा સાધુ મહારાજના માત્રથી નટડીમાં મુગ્ધ બનેલા ઈલાચીકુમારની ભાવનાનુ` પિરવન થાય છે અને ક્ષણમાં કેવળજ્ઞાન પામે છે. આવા છ’રી પાળતા સંધામાં ભાવના અને ઉલ્લાસ જાગતા લાગતી. લઘુકર્મી આત્માએ કામ કાઢી જાય છે.
વાર નથી
તેમજ યાચકે ને દાન દેવાય, ભિક્ષુકાને ભિક્ષા દ્વારા સંતા ષાય, ત’ખુ રાવટી અને પડાવ નાખવા માટે મજૂરાની જરૂર પડે એટલે અનેક મજૂરનું પેષણુ થાય, વ્યાપારીઓનુ` પેષણ થાય, દેશના પૈસા દેશમાં રહે, ગરીબેતુ પાષણ થાય, ચતુવિધ સઘની ભક્તિ થાય, સાતે ક્ષેત્રની પુષ્ટિ થાય, નવાનવા ગામ-નગર અને પુર જોવા મળે, ત્યાંના રીત રિવાજોનુ, ત્યાંની રહેણી કરણીનું, આચાર વિચારતું, જુદા જુદા ગામના જુદા જુદા રિવાજો હાય, જુદી જુદી ભાષા સાંભળવા મળે, વિવિધ વેશભૂષાના દર્શન થાય વગેરે દેશાટનમાં અનેક લાભે। સમા યલા છે. વિચર'તા સાધુ સાધ્વીજી મહારાજના દર્શન-વ ́દન થાય. આ મા અનેાખા લાભ છ’રી પાળતા સઘ દ્વારા મળે છે અને આત્મા ભાવે ધ્રાસ વધતાં તીર્થંકર નામકર્મ પણુ ઉપાઈ લે. ત્યારે રેલ્વેના સ`ઘેશમાં-સ્પેશ્યલેમાં હજારો રૂપીઆ રેલ્વેમાં જાય, જે કામ આઠ દિવસમાં થાય તે રેલ્વેમાં એ દિવસમાં પતી જાય અને આવી સ્પેશ્યલા દ્વારા કેટલાકે તા કમાણી કરે છે એમને સંઘપતિ બનવાનો લ્હાવે મળે, ગામ ગામના સઘે! હારતારા કરી સન્માન કરે, પૈસાની કમાણી, સઘપતિ બનવાનેા લ્હાવા, હારતારાથી સન્માન થાય એટલે સ્હેજે સ્પેશ્યલ કાઢવાનું મન થાય, સમય બચે,