Book Title: Dharm Tattva Prakash
Author(s): Vijaylakshmansuri
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/023319/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તા થv n e , દ . Wichtfel દાદ આચાર્યદેવશ્રીબ્દવિજય#ાણસૂરીશ્વરજીમહારા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી લબ્ધિ-લક્ષ્મણગુિરુ નમઃ પૂ. ગુરુદેવ વિજયલક્ષ્મણસુરીશ્વરજી મારક ઝમાળા પુષ્પ ૮ ધર્મતત્વ પ્રકાશ | [આવૃત્તિ બીજી] – ઘણા ખ્યા તા – સવ પરમગુરુદેવ ભાઇ વાળ છાધિપતિ બહુશ્રુત પૂજ્યપાદ આચાયવ ભીમા વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પદભાવક દક્ષિણશાહાક અને વ્યાખ્યાતા પૂ આચારવ થીમ વિજયલમિણસરીશ્વરજી મહારાજ - સંપાદક : શતાવધાની ૫૦ આચાર્ય દેવ શ્રીમદ વિજયકીર્તિચંદ્રસૂરિજી મહારાજ, : પ્ર કા શ ક : શ્રી આત્મ-કમલ-લધિરીશ્વરજી જેના જ્ઞાનમંદિર-દાદર Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાહિત સ્થાન B સસ્કારી-સાહિત્ય પણ શ્રી આત્મ-કમલ- ૦ અણમોલ રત્ન લબ્ધિસૂરીશ્વરજી ૦ પ્રસંગ પરિમલ જૈન જ્ઞાનમંદિર ૦ તેજસ્વી ને છે, જ્ઞાનમંદિર રોડ, ૦ અંતરના અજવાળા દાદર B.B. મુંબઈ ૨૮ ૦ ધર્મકથાએ (હિન્દી) ૯ શત્રિ ભોજન વિ સં. ૨૦૭૩ ૦ શત્રિ ભેજન (હિન્દી) વી સં. ૨૫૦૩ ૦ ધર્મતનવ પ્રકાશ ઇ. સ. ૧૯૭૭ ૦ કથા૫રિમલ દિ તિ યા વૃત્તિ ૦ આહતિ ધર્મ (હિન્દી) નકલ ૧૫૦૦ ૦ આત્મતત્વવિચાર ભા૧-૨ પ્ર. અ. ન. ૨૦૦૦ ૦ ઇ (હિન્દી) ૦ ફલોરોફી ઓફ સેલા - ભેટ - ૦ દક્ષિણમાં દિવ્ય પ્રકાશ ૦ સંસ્કારની સીડી ૦ સ્તવનાવલી ૦ નૂતન ગહેલી સંગ્રહ ૦ અહિંસા ૦ લઈ મહાવીર મુદ્રક : ૦ મૃત્યુની ગાદમાં ભા/ચંદ્ર નાનચંદ મહેતા ૦ જૈન શાસનમાં ઉપયોગ શ્રી બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસ, (૦ દેવાધિદેવની અલૌકિકતા પાલીતાણા ૧૦ નમસ્કાર મહિમા Page #4 -------------------------------------------------------------------------- ________________ ܘܘܘܘ ..... આ મુખ ===== શ્રી ધર્માંતત્ત્વપ્રકાશ' શુભાભિધાન સકલિત પુસ્તકના પ્રાશન પહેલાનાં ફર્મા મને સ’લન કરવાના પ્રસંગ સાંપડયા. આ ગ્રંથરત્નનું અવલાકન કરતા મારૂ' હૃદય નવપદ્ધતિ બન્યુ અને હૈયુ હ`થી હિલોળે ચઢયુ મને વિચાર સ્ફૂર્યું કે આ ભૂત દૃશ્યાથી ભરપૂર અવનીતલ પર માનવા માંધેરી માનવ જીગીત મેળવીને અનાખી વમળ વાટિકામાં અટવાઇ જાય છે, વાસનાઓની વિષમચી વહ્નિમાં બળીને ખાખ થઈ જાય છે. શ્રેયરૂપ શ્રેય ભાઈને આળખી શકતા નથી; તેથી આત્મતત્ત્વ જેવા ઉમદા તત્ત્વને સષજી શકતા નથી અને પાપના પંથે પ્રયાણ કરીને દુર્રતિના દાવાનલમાં દગ્ધ બનીને અનતા કાળ સમારમાં પરિભ્રમણ કરી મહાદુ:ખી થાય છે. શ્રી ધ તત્ત્વપ્રકારા નામના આ ગ્રન્થરત્નમાં પૂજ્યપાદ અજોડ વ્યાખ્યાતા દક્ષિણદેરોદ્ધારક આચાર્ય દેવ શ્રીમદ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજે રસસભર તત્ત્વપૂર્ણ અને વિદ્વત્તા પૂ આપેલા વ્યાખ્યાનાંના સંગ્રહ સંગ્રહીત થયા છે. આ ગ્રન્થ એવા આક્ર` છે કે તે વાંચકાના હાથમાં આવતાવેત જ તેમાં તે તન્મય બની જાય, ભૂખ્યાને જેમ વિવિધ વાનગીથી ભરેલા રક્ષપૂર્ણ રસથાળ મળી જાય અને એકતાન મનીને, અને તા બે હાથે એ ભાજન આસ્વાદવા જેમ મહી પડે તેમ જ તેમાં તે એકમના બની જાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પથરીપ હોવા છતા જાણે તે અધ બની ગયા હોય તે તે ભાનભૂલ બની જાય છે. તેવી રીતે આ ધર્મતત્તપ્રકાશ નામને પ્રન્થરત્ન વાંચક મહાશયને વાંચતાવેંત જ તન્મય બનાવે તે રસપૂર્ણ છે. એમ પ્રત્યેક નિષ્પક્ષીને કહેવું જ પડશે પૂરુ પાદ વ્યાખ્યાનકાર પ્રસિદ્ધ અને પ્રભાવક વક્તા છે. એમની દેશનાલબ્ધિ કે દેશના અતિશયે વિશ્વને ઉડે બેધ મળવા હાથે રસમુગ્ધ બનાવ્યાના અનેક ઉમદા ઉદાહર વિધિના રંગપંડપમાં રમી રહ્યા છે. આ ગ્રંથરત્ન સાચે જ ચિક અને અત્યંત આકર્ષક છે તેમ જ કાગ્ય શેલિથી લખાયેલ હોવાથી કપ્રિય બનશે એ નિસહ હકીકત છે, પૂટ વ્યાખ્યાનકાર-આકૃતિથી મને મુગ્ધ છે, બુલ અવાજ ભવ્ય વ્યક્તિત્વ અને વર્ણન કરવાની અને ખી વિશિષ્ટ વિશદ શક્તિ ધરાવે છે. વણમાં વિશામતિ અને તપૂર્ણ વચન વિલાસેના પ્રવાહક છે, જ્યાં જ્યાં જ્યારે જ્યારે તેઓશ્રીના વ્યાખ્યાનનું આયોજન થાય છે, ત્યાં ત્યાં માનવ મહેરામણનું તો પૂછવું જ શુ? જાણે સાગર ઉમટયો જોઈ લે. શ્રોતાજને આ વ્યાખ્યાન શ્રવણ કરવામાં તન્મય બની જાય છે એટલું જ નહિ પણ તેમને સારિક અને તારિક ધ મળે છે. આત્મતત્ત્વની પીછાણ થાય છે, ગહન એવા કર્મતત્વજ્ઞાનને સહજમાં હસ્તગત કરે છે અને ધર્મ સુખ બની શ્રેયના મંજુલ ભાગે પ્રયાણ કરી અંતે મુક્ત બને છે, સિદ્ધ બને છે, એટલે આ પુણ્ય પુરુષનાં વ્યાખ્યાનના સંગ્રહરૂપ આ ગ્રન્થરત્ન જનતાને ખૂબ જ બંધ પેદા કરવા સાથે જાગૃતિના સુરો પૂરશે, આત્મદશાનું સત્યભાન કરાવીને મોક્ષસુખના માત્ર અભિલાષી બનાવશે, Page #6 --------------------------------------------------------------------------  Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ આ પહેલાના પણ એઓશ્રીના પ્રગટ થયેલા મન્થા જનતાને ખૂબ રૂમ્યા છે. જનતાએ હૃદયથી અને ભાવથી અત્યત બિરદાવ્યા છે, તેના વાંચન, મનન અને નિક્રિયાસનથી અનેક ભાવુક આત્માઓનાં હૃદયમાં ખીજાધાન થયા છે. પુનઃ પુનઃ એ પ્રથા વાંચવા સૌ જતા હાંસે હાંસે તલસે છે. તેવી જ રીતે આ ગ્રન્થરત્ન પણ ગૌરવ અને સન્માન પ્રાપ્ત કરો એવા દૃઢ વિશ્વાય છે. આ ગ્રંથરત્નનુ પાદન કાર્ય શ્રી વિજયકીર્તિયદ્રસૂરિજીએ અથાગ પરિશ્રમ લઇને ગુરુભક્તિ તરભેાળ હૃદયથી કર્યું છે. પૂર્વ પાઃ વ્યાખ્યાનકાર આચાર્ય મહારામ અને સપા આચાર્યશ્રી સાચે જ સાધુવાદને પૂણ પાત્ર છે. પ્રયત્ન અત્યત પ્રશંસનીય સ્તુત્ય અને ઉપકારક છે. પૂર્ણ આચાય - વના વ્યાખ્યાનામાં સિદ્ધાંત સૌરસ છે, ર્ગભરી કથાઓના કંપનીયતા છે, તીવ્રતિજન્ય તર્કીના તર્જ્ઞે છે, દીલર્જક લીલેાના હેલે ચડેલા દિયા છે, અવાજનુ' અદ્ભુત છે અને પ્રકાડ પાંડિત્ય પણ છે, ખરેખર આવા રસભરપુર-વિદ્વત્તાપૂણ સાટ અને અસરકારક વ્યાખ્યાનાના આ સંગ્રહ જનતામાં અત્યંત ઉપકારક નીવડશે એ હકીકત છે. મીાપુર (કષઁટક) કાર્તિક પુર્ણિમા, વિ. સ. ૨૦૨૭ લિ આ. વિજયજીવતિલકસૂરિ Page #9 -------------------------------------------------------------------------- ________________ જ ન પ્ર થ મ શ સ્તિ ન જ લેખક – પિફેસર શ્રી શાંતિલાલ ખીમચંદ M.A.P.E.D. બારસી - પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણરૂરીશ્વરજી મહારાજના જનમાન્ય પ્રકાશ ગ્રંથ પર હુ પ્રશસ્તિ કે અભિપ્રાય આપું એ તો એક અનધિકાર ચેષ્ટા જેવું ગણાશે. સૂર્યના પ્રકાશનો અનુભવ જ્યારે સાક્ષાત થાય છે, ત્યારે તેની મહત્તા વર્ણવવામાં શી વિશેષતા? તે પણ પોતાની ભાવના પ્રકટિત કરવાની ઉત્કટ અભિલાષા હુઈગ્ય બનવાથી જ શબ્દો લખવા હું પ્રેરાય છું, એક તે જૈન ધર્મતત્વ જેવો વિષય અને તેમાં વળી જેમની છબહાપર સાક્ષાત સરસ્વતી વાસ કરતી હોય એવા પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલક્ષમણુરીશ્વરજી મહારાજ એટલે સેનામાં સુગંધ જે સુયોગ થયો છે એમ કહા વગર રહેવાતું નથી, પૂજ્યપાદ આચાર્ય દેવના તારિક પ્રવચન શ્રવણ કરવા બારસીના શુ જૈન શુજનેતર!શુ હિંદુ,શુ મુસલમાન સૌ કોઈ Page #10 -------------------------------------------------------------------------- ________________ હસે હસે હી આવતા હતા, અને આ પ્રવચનોથી ખૂબ જ પ્રભાવિત થતા હતા, માનવ-મહેરામણનું તો પૂછવું જ શું? ધર્મતત્વનું ઉંડુ જ્ઞાન, વક્તત્વની અપ્રતિમ છટા, વાણુને ઓજસપૂણું પ્રવાહ શાસ્ત્રીય અને વ્યવહારિક દષ્ટાંત તથા દાખલા દલીલથી સમૃદ્ધ એ આ પ્રન્થ મુમુક્ષ જીવો માટે બહુ જ ઉપકારી નિવડશે અને ધર્મથી અજાણ પરંતુ ભદ્ર પરિણામી જીવેને ધમકામાં જોડવા માટેનું અજોડ સાધન બનશે એ મારો દઢ વિશ્વાસ છે. જૈનધર્મનું સ્વરૂપ, ધર્મની વ્યાખ્યા તથા મહત્તા સમજાવનારા અનેક ગ્રન્થ લેવા છતાં શાસ્ત્રને અનુકૂળ રીતે સીધી સાદી સરલ પણ પ્રભાવપૂર્ણ રસઝરતી ભાષામાં તક તથા દાખલા દલીલથી સંપન્ન બનેલ આ ગ્રન્થ પિતાનું અનોખું સ્થાન સંપન્ન કરે છે, જડવાદથી જકડાયેલા અને વિષય વાસનાના ઝેરિલા વાતાવરણમાં ફસાઈને મૂહ બનેલા લોકો માટે આ ગ્રન્થ સંજીવની જે સિદ્ધ થશે, પરમ પૂજ્ય આચાર્ય દેવના વ્યાખ્યાનેનું સંપાદન તથા સંકલન કરનાર પૂ. આચાર્યદેવ શ્રી મદ્ વિજયકીર્તિચસૂરિજી મહારાજ સાચે જ ગૌરવ અને ધન્યવાદને પાત્ર છે, કારણકે તેઓશ્રીએ ગુરુભક્તિયુક્ત હૃદયે ધમરગમાં રંગાઈને પોતાના ગુરુના મુખમાંથી નીકળતા વચનપુપા વીણું વાણી તથા સુંદર રીતે ગુંથીને આ પુસ્તક રૂપે એવી સુગધી, સુંદર અને શાશ્વત માળા બનાવી છે કે જે પઢિયે સુધી સુગંધ તથા તાજગી આપતી રહેશે. પૂ૦ આચાર્યશ્રાનું સંકલન તથા સંપાદન એટલું સચોટ છે કે ગ્રન્થ વાંચવાની સાથે જ એમના ગુરુદેવની જ્ઞાની, ભવ્ય અને પ્રભાવપૂર્ણ Page #11 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ આખા માગળ ઉભી યાથ છે. તેમના ખુલંદ અવાજ કામાં ગુજવા માંડે છે. દેવ-ગુરુ અને ધર્મનું સ્વરૂપ તથા મહત્તા વિગેરે વિષયાને સ્પર્શતા આ પ્રવચન જિજ્ઞાસુ તેમજ મન્નુ એને ખરું અવિરત પૂવ પ્રેરણા આપતા રહેશે. લિ તા. ૧૮-૧૧-૭૦ ખારસી શાંતિલાલ ખીમચંદ શાહ M. A, પ્રાધ્યાપક શ્રી શિવાજી કાલેજ ખારસી મીજી આવૃત્તિ અંગે ઈ ધર્માંતત્ત્વ પ્રકાશ ” ની બીજી માવૃત્તિનું પ્રકાશન કરતાં હૃદય આનંદવિભાર અને છે. પૂ ગુરુદેવના વ્યાખ્યાનાનાં આત્મતત્ત્વ વિચાર ભા, ૧-૨, નમસ્કાર મહિમા અને ધ તત્ત્વ પ્રકારા. આ ત્રણે દળદાર પુસ્તક સત્ર પ્રસિદ્ધિ પામી, લેકપ્રિય બન્યા છે. એટલું જ નહીં પણ શિક્ષિતલગને ખાશીર્વાદ રૂપ અને સાધુ ભગવાને પણવ્યાખ્યા નમાં અત્યંત ઉપયાગી અને ઉપકાર પૂરવાર થયા છે. સૌ કોઈ આ સાત્ત્વિક અને તાત્ત્વિક મન્થાના વાંચન દ્વારા જીવનને અજવાળે એ જ એક અંતરની અશિલાષા. —કીતિચ'દ્વરિ જૈન જ્ઞાનમ'ક્રિમ, HR B. B. Page #12 -------------------------------------------------------------------------- ________________ છે કરી 9 - 2 ધર્મપ્રેમી શ્રી વાડીલાલ જસરાજ કોઠારી Page #13 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રેમી શ્રી વાડીલાલ જશરાજ કેડારીની જ આછી રૂપરેખા જ જેએ સૌરાષ્ટ્રના મૂળી ગામના વતની છે. તેમના ધર્મ પત્નીનું નામ ભૂરીબહેન. રમણીકલાલ અને શશીકાન્ત બે પુત્ર અને કમળા અને ઇંદુમતી એમ બે પુત્રીઓ છે, ૩૫ વર્ષથી તપશ્ચર્યા ચાલુ છે પિતાના ગામમાં આયંબીલ ખાતું પિતે ચલાવે છે. ૧૦ પૈસામાં લોકોને જમાડવાને લાભ લે છે. ગયા વર્ષે તેમણે ઉપધાન કરાવ્યા હતા, કાલીનામાં પૂ. આ. શ્રી વિજયલક્ષણસૂરીશ્વરજી જૈન પાઠશાળામાં પાંચ હજાર એક ભેટ આપ્યા હતા. પાલીતાણામાં ભાતુ પણ અપાય છે. અનેકવિધ શુભ કાર્યોમાં લક્ષ્મીને હાલે છે. તેમના પુત્ર શશીકાંતભાઈ પણ પિતાજીના પગલે ચાલી સારા લાભ ઉઠાવી રહ્યા છે. સૌ સુંદર જીવન જીવી માનવ જીવનને સફળ કરી રહ્યા છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ IM મં ગ શ દર્શન 0. લેખક- વિદ્વાન લેખક અને ચિંતક શ્રી કિરણભાઈ (મુંબઈ) એક સંસ્કૃત શ્લોક છે કે “સિદે નખ વડે હાથીના ગંડસ્થળમાંથી પાડેલુ ગજ-ખેતી વનમાં પડયું હતું. કેઈ ભીલડીએ દૂરથી એને જોયું, ખાવાનું બારમાની તે ભીલડી ડી. તેણે ગજમતી લઈ લીધું દાંત વડે ડાબી જતાં એ પાર્ક બાર હોય એવું તેને લાગ્યું નહિ એટલે તેને ફેકી દીધું આ ગજબૌતિક પાસે બેરના ખેતરે પણ તુચ્છ છે એ વાત ભીલડી શું જાણે! ગજમૌક્તિકથી ય અનતુ અમૂલ્ય એવું ધર્મનું મેતી આપણને પ્રાપ્ત થયું છે, જે માપણે તેની ઉપેક્ષા કરીશ તે જંગલની ભીલડીથી વધુ હીન ગણાઈશુ. આજે જ્યારે વિજ્ઞાન અને હિંસા ભેગા મળીને માનવ જતને ભરખી જવા માટે મથી રહ્યા છે ત્યારે ધર્મ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ ન પાલવે, માનવજીવન પર યાનું વર્ચસવ વધી રહ્યું છે. આજનું Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧ જીવન યંત્રવત્ અનતુ' જાય છે. જો આપણે જાગૃત નહિ થઈએ, ધ તત્ત્વના પ્રકાશને જીવનમાં પ્રગટાવવાના પ્રયત્ન નહ કરીએ તા અર્વાચિન વિજ્ઞાનનું આ વિષ આપણી સર્વોચ્ચ આંતરસ'પત્તિને વેવિખેર કરી નાખશે અને પ્રાપ્ત થયેલુ માનવજીવન નિષ્ફળ ગયુ હશે. આજની કરૂણતા પ્રશ્ચિમના એક પ્રખ્યાત લેખક તેના પચીસમા કલાક” (The Twenty Fifth Hour) નામના ગ્રંથમાં લખે છે કે આજે આપણે માનવગુણાને અને માનવ નિયઞાને તિલાંજલી આપી રહ્યા છીએ, આપણી માનવતા ખેાઇ રહ્યા છીએ. આનુ પહેલું ચિહ્ન છે : માનવીના માનવી માટેના તિરાર” અહિથી પતનની કરૂણતાના આરલ થાય છે. જ્યારે માનવીને માનવી પ્રત્યે તિરસ્કાર જન્મ્યા છે ત્યારે અન્ય જીવસૃષ્ટિ પ્રત્યેના સદ્ભાવની તાસ્માશા કયાંથી રાખવી! માત્ર ધર્માંતત્ત્વના પ્રકાશ એવે છે જે માનવી પ્રત્યેની નહિ પણ સર્વ જીવો પ્રત્યેની જવાબદારીનું ભાન જગાડે છે, અને પતનમાંથી ઉગારે છે. જર્નલ ઓફ અમેરિકન મેડીકલ એસેાસીએશન નામના એક પત્રમાં એક અમેરિકન વૈજ્ઞાનિક પ્રયોગા પછી પુરવાર કર્યું છેકે ધાર્મિક શ્રદ્ધા અને શરીર તથા મનની ત‘દુરસ્તીને . માઢ સમધ છે. (Unified Field Theory of Faith and Helth) Page #16 -------------------------------------------------------------------------- ________________ ઘમ વડે શરીર તથા મનથી સૂક્ષ્મ આત્માના સુખ શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય તેનું દર્શન આ વૈજ્ઞાનિકોને હજી ઉઘડ્યું નથી. ધમતવનો મહિમા આજે ધર્મના સંસ્કારોનું સિંચન કરવાની અનિવાર્ય અગત્ય છે ત્યારે લેકર્ભાગ્ય સરલ શૈલીમાં થયેલા પરમવિદ્વાન પૂજ્ય આચાર્યશ્રી વિજયલક્ષમણુસૂરીશ્વરજી મહારાજશ્રીના આ વ્યાખ્યાનેનું પ્રકાશન અત્યંત આવકાર દાયક છે શાસકારોએ કહ્યું છે કે આ ધમ જ એ મિત્ર છે કે જે મૃત્યુ પામેલાની સાથે જાય છે. બીજુ સઘળું શરીરની સાથે જ નાશ પામે છે, ધર્મનો મહિમા અપરંપાર છે. ત્રણ જગતમાં જે કંઈ સુંદર સ્થાને છે, તે સર્વને અનુબંધવાળા ગુણથી યુક્ત ધર્મ વડે મનુષ્ય પ્રાપ્ત કરે છે. धश्चिन्तामणिः श्रेष्ठो, धर्म कल्याणमुत्तमम् । हित एकान्ततो धर्म, धर्म एवाऽमृतं परम् ॥ ધર્મ એ શ્રેષ્ઠ ચન્તામણિ છે, ધર્મ એ ઉત્તમ કલ્યાણ છે. કમ એકાન્ત હિત કરનાર છે અને ધર્મ એ જ પરમ અમૃત છે. ધર્મથી જગતમાં સર્વ પ્રકારની સિદ્ધિ થાય છે. ૫૦ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસુરિજી “ધર્મબિંદુ પ્રકરણમાં ફરમાવે છે કે Page #17 -------------------------------------------------------------------------- ________________ धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः । धर्म एवापवर्गध पारंपर्येण साधकः ।। કમ ધનની ઇચ્છાવાળાને ધન આપને છે, કામ એટલે ઇકિયેના વિષયની ઈચ્છાવાલાને કામ-વિયેના વિષય આપના છે અને પરંપરાઓ માક્ષને સાધના છે. આ પ્રમાણે શાસકારે ધર્મનું ઈહલોક સંબંધી અભ્ય દય કુલ કહીને આ ધર્મ જન્મ, જરા, મરણ વગેરે તેને ઉછેદ કરનાર મેક્ષને સાધક છે એમ ફરમાવ્યું છે. બહુ કહેવાથી શું? જગતને હિતકારી એવું તીર્થ ક૨૫ણું, પરિશુદ્ધ એવા અભ્યાસથી ઉત્તમ મનુષ્ય પ્રાપ્ત કરે છે.. તેથી માનવભવની સાર્થકતા ધર્મતત્વને પ્રકાશ પ્રગરાવવામાં રહેલી છે. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાને પૂજ્ય આચાર્યશ્રીના વ્યાઅને જૈન અને જૈનેતર સર્વેમાં અત્યંત આવકા૫ાત્ર બન્યાં છે. તેમની વાણી શ્રોતાઓ ઘણા રસપૂર્વક સાંભળે છે. ગહન વિષયોને સરલ બનાવવાની પૂજ્ય આચાર્યશ્રીની અનોખી શૈલી અત્યંત પ્રશંસનીય છે. તેથી આવા વ્યાખ્યાને માત્ર વિદ્વાનેને ભેગ્ય ન રહેતા લ ગ્ય બને છે. કથાપ્રસંગો દ્વારા રસ જાગૃત કરી પૂજ્ય આચાર્યશ્રી શ્રોતાઓનું અવત આકર્ષણ કરે છે અને વ્યાનુયોગ તથા Page #18 -------------------------------------------------------------------------- ________________ આધ્યામિક વિષયક કઠિન વિષયને સામાન્ય શ્રેતા પણ સરલતાથી સમજી શકે તેવી સાદી પણ સચોટ ભાષામાં અસરકારક રીતે સમજાવે છે. તેઓશ્રીનાં પ્રવચનામાં જ્ઞાન વાતે ક્રિયાને સમન્વય હોય છે. રસમય હળવી શૈલીમાં ધર્મતત્વના પદાર્થોનું નિરૂપણ કરવું એ પૂજ્ય આચાર્યશ્રીની વકતૃત્વ શક્તિનું પર્વ કૌશલ્ય બતાવે છે. તેઓશ્રીની સહાયતા, સૌજન્યતા અને કાર્યના પરિચય તેમના છેડા સહવાસમાં આવનારને પણ સ્પશે છે. ધમતવ પ્રકારા ધર્મતત્વ પ્રકાશના આ વ્યાખ્યાને શાસકાર મહર્ષિ શ્રી આર્ય શયંભાવભરીશ્વરજી મહારાજના શ્રી દશાલિક સૂત્રના પ્રથમ અધ્યયનની પ્રથમ માથાથી શરૂ કરે છે, धम्मो मंगलमुकिट्ठ अहिंसा संजमो तवो । . देवा वि तं नमसंति जस्स धम्मे सया मणौ ॥ .. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ તેના લક્ષણ છે. જેનું મન સદાય ધર્મમાં રત છે તેને તે પણ નામરકારે કરે છે. ખા સામાન્ય તક નથી પણ અધ્યાત્મનું રસાયણ છે. વ્યાખ્યાને મનનપૂર્વક વાંચી આ રસાયણનું આપણે જીવનમાં સેવન કરવાનું છે. જે દુર્ગતિમાં પડતા બચાવી છે અને સાગતિમાં સ્થાપન તે ધર્મ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આવે ધર્મો સત્યમમાં પ્રવૃત્તિ અને અસયમથી નિવ્રુ ત્તિરૂપ છે. જે અહિંસા, તપ અને સંયમ લક્ષણવાળા છે. જે ધમ આત્માની શુદ્ધિ અને સિદ્ધિ સાથે સબંધ રાખે છે તે અહિંસા, સયમ અને તપ ચુક્ત ધ ઉત્કૃષ્ટ મંગલ છે. જેનાથી હિત સધાય તે અગલ છે. મને સ’સારથી ગાળે, મને સ'સારથી દૂર કરે તે મગલ, સસામાં પુર્ણ કળશ, સ્વસ્તિક, દૈહિ વગેરે દ્રવ્ય મગલ છે, કેન્ય મગલ વડે એકાંતિક સુખ કે આત્યંતિક દુઃખક્ષય શકય નથી. ધ એકાંતિક અને આત્યતિક માલે છે. ધ ગણુ મંગલ છે જે સુખ સ્વરૂપ છે, ધર્મ દુ:ખના આત્યંતિક ક્ષય કરે છે જેથી દુ:ખના અંકુર પણ ન રહે. ધર્મ' માત્માની શુદ્ધિ કરે છે, આત્માને મેક્ષ અપાવે છે, જન્મ-મરણના અધનાને કાપે છે. કમલનથી માટુ' કોઈ દુ:ખ નથી. કમુક્તિથી મેટ' કોઇ સુખ નથી. માક્ષ પ્રાપ્ત કરાવનાર ધમ સાચેજ ઉત્કૃષ્ટ મંગલ છે, સ શ્રેષ્ઠ મ’ગલ છે. એવી દૃઢ પ્રતીતિ થઇ જાય અને અહિંસા, સંયમ અને તપ જીવનમાં આવે, ધ વડે મન ભરેલુ રહે ત્યારે ધર્મતત્ત્વના પ્રકાશ અમૂલ્ય એવા મનુષ્યભવને સફલ કરે છે. સંપાદન પૂજ્ય આચાર્ય દેવના વ્યાખ્યાતાનુ સપાદન તેમના શિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી કીર્તિ'દ્રસૂરીશ્વરજી મહારાજે કર્યું છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રીએ વ્યાખ્યાતા આચાર્યદેવની શૈલી કાયમ રાખી ભારે પરિશ્રમપૂર્વક આ સંપાદન કાર્ય સુંદર રીતે સંપાદક પૂજ્ય આચાર્યશ્રી કીર્તિદસરિજી મહારાજથી પોતે પણ સુપ્રસિદ્ધ વકતા અને લેખક છે, તેમના પુસ્ત જનતામાં ઘણા લોકપ્રિય નીવડ્યા છે, ધર્મતનવ પ્રકાશના આ વ્યાખ્યામાં શ્રદ્ધાળુ આત્માની શ્રદ્ધા વધુ દઢ બને, જિજ્ઞાસાને સંતોષ થાય તેવી સામગ્રી પ્રાપ્ત થાય છે, પૂજ્ય આચાર્યદેવના આવા વ્યાખ્યાનનું પ્રકાશન થર્ણ હિતકારી છે. જેમાંથી ન્યાય, નીતિ, વિચાર અને સદાચારની પ્રેરણાઓ વડે અનેકના જીવનમાં ધર્મતરવને પ્રકાશ પ્રગટશે, પોતાના સાગ અને સામર્થ્ય અનુસાર સર્વ કઇ આત્મકલ્યાણના પરમપથ ઉપર પ્રગતિ કરે એ પ્રાર્થના ! જ્ઞાનપંચમી. વિ. સં. ૨૦૧૭ અલ સબાહ કેટ, મરીન ડાઇવ, કિરણભાઈ , , - મુંબઈ , • Page #21 -------------------------------------------------------------------------- ________________ @@@ @@@ 999@@@@@@@@@@@@@@m હું પ્રસ્તુત “ધર્મતત્વ” પુસ્તકના પ્રકાશન અંગે બેરીવલી (ઇસ્ટ) કાટોડ જૈન સંઘના ર૩રના ચાતુર્માસ દરમ્યાન થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથ તેમજ ૨૦૭૩ માં શ્રી ઉપધાન તપની મંગળ આરા ધના થતાં થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. આ માટે સંસ્થા શ્રી કાટર રોડ બોરીવલી જૈન સંઘને હાર્દિક આભાર માને છે. દીક્ષા નિમિત્તે સરસવતીહેન (પાંચાલ) શ્રી ઉપધાન તપની મંગળ આરાધના કરી માળના મંગળ દિવસે જ દીક્ષા ગ્રહણ કરી સાઠવીજી ચંપકમીજીના શિષ્યાઓ સાવીજી ચંદ્રપ્રભાશ્રીજી તથા સાધ્વીજી તરૂણુપ્રભાશ્રીજીના શિષ્યા તરીકે સાધ્વીજી અરસ્વતીશ્રીજી તરીકે જાહેર થયા. તેમણે તેમની દીક્ષા નિમિત્તે રૂા. ૫૦૧) આ પ્રકાશનમાં ભેટ કર્યા છે. તેમજ રૂા. ૫૦૧) મહાવીર નગર (કાંદીવલી પૂ. આ. ગુરુદેવ શ્રી વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી જૈન પાઠશાળામાં ભેટ આપ્યા છે. સંસ્થા તેની સાભાર નેધ લે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ . . T [ પર film || ધર્મપ્રેમી શ્રી હીરાલાલ લક્ષ્મીચંદ મહેતા Page #23 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રેમી શ્રી હીરાલાલ લક્ષ્મીય મહેતાની ET આછી રૂપરેખા શ્રી હીરાભાઈના જન્મ રાજકોટ (સૌરાષ્ટ્ર) પાસે આવેલા પડધરી ગામમાં. જેમની માતાનુ નામ કસ્તુરબહેન અને પિતાશ્રીનું નામ લક્ષ્મીચંદભાઈ. તેમના ધર્મ પત્નીનુ' નામ મધુબહેન છે. વિ. સ. ૧૯૭૫ માં સુ`બઈ શ્રી નમિનાથજી જૈન ઉપાશ્રયમાં જ્યારે શતાવધાની પૂ॰ આ. શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ મિરાજતા હતા, ત્યારે છેલ્લે છેલ્લે તેમના સમાગમમાં તેએ આવ્યા. પૂ॰ ગુરુદેવના પ્રશ્નચના શ્રવણ કરી જીવનનું વ્હેણુ જ બદલાઈ ગયું. પૂ॰ ગુરુદેવની નિશ્રામાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવ્યું. “શ્રી લક્ષ્મણકીર્તિ ગ્રુપ” ની સ્થાપના દ્વારા સાધર્મી ભાઈ-બહેને માટે માટી રકમ કાઢી મદદરૂપ બની રહ્યા છે. ઠેર-ઠેર ગુરુદેવાના વ્યાખ્યાનામાં ખસ દ્વારા ભાવિકાને લઇ જવાની વ્યવસ્થા કરવી વિ. અનેક કાર્યાંમાં તન-મન અને ધન દ્વારા સુંદર સેવા બજાવી રહ્યા છે. તેમના ધર્મપત્ની મધુબહેન પણ તેમનાં બધા કાર્યોંમાં સહભાગી બની રહે છે. -૫૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ છો છ@ @@@ @ @ @ છે. પ્રકાશકીય નિવેદન . ર શ્રી ખાત્મ-કમલ-લબ્ધિસરીશ્વરજી જેને ગ્રીમાળા માજ વર્ષોથી સુંદર અને સંસ્કારી સાહિત્યપ્રચાર કરી જનાતામાં લોકપ્રિય બની રહી છે. છેલ્લા ૮-૧૦ વર્ષમાં તો આ ગ્રંથમાળા તરફથી ઘણી મોટી સંખ્યામાં વિવિધ ભાષામાં વિવિધ તત્વજ્ઞાન સાહિત્ય પ્રગટ થઈ જનતાના હાથમાં જઈ રહ્યું છે. કેટલાક પુસ્તકે તો ૭-૭૮૮ અને દસ દસ ૧૧-૧૧ આવૃત્તિઓ જેવા પામ્યા છે. આથી આ સરકારી સાહિત્ય જનતામાં કેવું અને કેટલું લોકપ્રિય અને લોકાદાર પામ્યું છે. એ સહેજે સમજી શકાય તેવી હકીકત છે. આજ સુધીમાં આ ગ્રન્થમાળાના નાના-મોટા ૬૫ થી ૭ પુસ્તકની ત્રણ લાખ નકલથી ઉપર નકલો વિવિધ ભાષામાં પ્રકટ થઈ ચૂકી છે. મોટા ભાગે જિજ્ઞાસુઓને આ સાહિત્ય વિનામૂથે વિતરણ કરવામાં આવે છે. વેઠી જ નકલો બુકસેલરો માટે કિંમતથી પ્રકટ કરવામાં આવે છે, અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે વિ. સં. ૨૦૨૪ના દર જૈન જ્ઞાનમંદિરના ચતુર્માસ દરમ્યાન, પૂજ્યપાદ પ્રખર વિદ્વાન જૈનાચાર્ય શ્રીમદ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી Page #25 -------------------------------------------------------------------------- ________________ મહારાજે ચાર મહીના ચાર વિષય પર મોટેથી જ શ્રી દશવૈકાલિકરની પ્રથમ ગાથા ઘો મંગલ મુકિના ઉપર આપ્યા હતા, પૂજ્યપાદ આચાર્યદેવની વ્યાખ્યાનશૈલી અજોડ અને સાધારણ છે. સમગ્ર ભારતમાં તેઓ અજોડ વ્યાખ્યાન શૈલિ અને ભવ્ય વ્યકિતત્વના કારણે વિખ્યાત છે. વિષયને વિશારૂપે ચચી, દષ્ટ યુક્તિઓ અને દલીલોથી સભર, સરળ અને સાદી ભાષામાં તત્વજ્ઞાન ભર્યા જટિલ વિષયને પણ સુંદર રીતે રજૂ કરી શકે છે. એટલે એઓશ્રીના વ્યાખ્યાને તાત્વિક અને સાત્વિક હોય છે, સપ્રદ અને બધપ્રદ હોય છે, મંડનાત્મક પદ્ધતિ, શાસ્ત્રોનું ઉંડુ જ્ઞાન અને ગંભીર તાથી જ્યારે તેઓ વિવેચન કરે છે ત્યારે પા વાગે અને વિષધર ડોલી ઉઠે તેમ શ્રોતાજનો આ વ્યાખ્યાને શ્રવણ કરતાં ડાલી ઉઠે છે. એટલું જ નહિ પણ શ્રોતાજને ઉપર તેની ઉઠી છાપ પડે છે. ઉઠી અસર કરે છે અને એમની પ્રભાવકતાના દર્શન થાય છે, પૂ૦ આચાર્યદેવના વ્યાખ્યા તેની ખરી અને ખાસ વિશેષતા તો એ છે કે તેઓ શાસ્ત્ર અને સિદ્ધાંતની રેલી મુજબ જ સચેટ, અડગ અને નિડરપણે પ્રરૂપણ કરે છે, લોક પ્રવાહ કે વાહવાહમાં તણાયા વગર સિદ્ધાંત મુજબની પરૂપણ કરી સત્યને રજૂ કરે છે. પણ રજૂ કરવાની અને ખી શિલિના કારણે વિરોધીઓ પણ એ વાતને શ્રવણ કરતાં કાન પકડે છે અને કબૂલે છે કે નહિ કહેવું પડશે, Page #26 -------------------------------------------------------------------------- ________________ આજના અનેક પ્રશ્નોને છણ વિષયને સુંદર રીત વણી, ઘણી ઘણી માર્મિક વાતને રજૂ કરી, અવસરે લાલ બતી ઘરી વાંચકેના હૈયાને હરી લેવા ઉપરાંત તાત્વિક બધ આપી જડતાને કાપી રગરગમાં વ્યાપી જાય તેવા આ પ્રભાવક પ્રવચને આત્માને ધર્મ માગે થાપી અને ઉન્ન. તિના શિખરે પહોચાડે છે. એ વ્યાખ્યાનના સંગ્રહરૂપ આ ધર્મતત્વ પ્રકાશ નામનું પુસ્તક તેઓશ્રીના પટ્ટાલકાર શતાવધાની પૂ૦ આચાર્યશ્રી વિજયકીર્તિદસરિજી મહારાજે અનેકવિધ પ્રશસ્ય પ્રવૃતિઓમાં રચ્યા પચ્યા રહેવા છતાં અથાગ પરિશ્રમ અને ચીવટપૂર્વક સુંદર રીતે સંપાદન કર્યું છે. વિશેષમાં આ પ્રન્થ માટે સુંદર અભિપ્રાય શાસન પ્રભાવક પૂ. આચાર્ય દેવ શ્રીમદ વિજયભુવનતિલકસૂરિજી મહારાજે લખી મોકલે છે જેથી અમે તેમના અતિ શું છીએ. તેમજ વિદ્વાન લેખક અને ચિંતક શ્રી કિરણભાઇનું વિસ્તૃત અને વિશદ મંગળ વચન, પ્રોફેસર શ્રી શાંતિલાલ ખીમચંદ B A. (બારસી)ની અન્ય પ્રશસ્તિ, પ્રોફેસર શ્રી ઘનશ્યામ જોષીના બે બેલ આદિ મળવાથી પ્રન્થની મહત્તામાં અનેકગણું વધારે થયે છે, સૌને અમો આ તકે હાર્દિક આભાર માનીએ છીએ, અમારી પ્રથમાળા તરફથી સુંદર અને સંસ્કારી સાહિત્ય વિપુલ પ્રમાણમાં પ્રકાશિત થઈ પ્રગટ થવામાં Page #27 -------------------------------------------------------------------------- ________________ કારણભૂત અને મૂખ્ય ઉપકારી કાવ્યમય પ્રવચનકાર પૂ આચાર્ય શ્રી કીર્તિચાપૂસ્થિ મહારાજ છે. સંસ્થા સદા માટે તેઓશ્રીની ઋણી રહેશે. શ્રી બહાદુરસિંહજી પ્રીન્ટીંગ પ્રેસના માલીકે શ્રી ભાનુભાઈ આદિએ અત્યંત ચીવટપૂર્વક સુંદર અને સ્વચ્છ પ્રીન્ટીંગ કાય કરી આપી અમારા કાર્યને વેગ આપ્યા છે જેથી અમે તેમને પણ આ તકે યાદ કરીએ છીએ. અમારાથી જાણે અજાણે શાસ્ર વિરૂદ્ધ કરઈ પણ લખાઇ ગયુ' હાય તા તેના મિચ્છામિ દુક્કડ કઈ રજા લઇશું. તા. ૨૮ ૧૧=૭૦ [ પ્રથમાવૃત્તિનું ] -પ્રકાશક Page #28 -------------------------------------------------------------------------- ________________ મૂલ્યાંકન લેખ – પ્રે, ઘનશ્યામ જોષી. એમ. એ. જિન શાસન ધુરંધર પૂર્વ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજની આ પૂવ અદ્દભૂત કૃતિ આત્મતત્વવિચાર ગ્રંથરત્નનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું મને સદ્ભાગ્ય સાંપડયું હતું. પરિણામે એ મહાન ગ્રંથના અત્યંત પ્રશસ્ય અને અમૃદય તત્વોને રસાસ્વાદ માણવાને મને જિનેશ્વરદેવની કૃપાથી સ્વાભાવિક રીતે જ હવે પ્રાપ્ત થયો અને પૂ. આચાર્ય દેવની જવલંત પ્રતિભાશક્તિ, મેધા પ્રકાંઠશાસ્ત્ર કૌશલય, પ્રબળ સ્વસિદ્ધાંત પ્રતિપાદક શક્તિ વિગેરે ગુણેને મને અનુભવ થયે તેઓ સાચે જ વેદાંત કેસરી છે, જે ભારતના પ્રત્યેક ખૂણે ગજેના દ્વારા અજ્ઞાનના આવરણે હૃર ફેંકી રહ્યાં છે અને લાખો મુમુક્ષુઓ તેમની વાણું અને સાહિત્ય દ્વારા આત્મકલ્યાણ સાધી રહ્યા છે, ધર્મતત્વ પ્રકાશ તેમનું અન્ય પ્રકાશન છે તેમની પ્રસ્તાવના લખવા પૂ. આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરિજીની મને આજ્ઞા થઈ, જીમણ શી માનીને આ ગ્રંથ ભવ્ય જીવોને અત્યંત કલ્યાણકારક નિવડશે એ જ હેતુથી આ પ્રસ્તાવના મેં લખી છે. બાકી તો ગુરુદેવની વાણુ પર વિવેચન કરવાની યોગ્યતા તો અવયં ગુરુદેવામાં જ છે. તેથી આ પ્રસ્તાવના તેમના ગુણાનુવાદના હેતુથી અને વાચકવર્ગ આ વિરલ કૃતિમાં જે નવનીત છુપાયું છે તેને ઉપગ કરવા લલચાય એ હેતુથી લખાઈ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ર ધ તત્વ પ્રકાશ” ગ્રંથ રત્નની વિશેષતા તા એ છે કે આત્મતત્વ વિચાર”ની માફક તેની શૈલિ, શાસ્રીય પરિભાષાથી યુક્ત હોવા છતાં અત્યંત રોચક છે. ધર્મ પ્રત્યે મુગ ધરાવતા હાલના ફેશનવાદી વર્ગ પણ આ ગ્રંથની પડમાં અવશ્ય જકડાઇ જશે, તેમના માહનાં વમળ પુસ્તક વાંચતાં ઓસરી જશે. આજના સુશિક્ષિત વગ વિજ્ઞાનને માને છે. પરંતુ ધર્મ જ એક મહાન વિજ્ઞાન છે તેની તેમને ખબર નથી. ચંદ્ર અને શુક્ર પર પહેાંચવા માટે સૈકાઓ સુધી દેશની સપત્તિ વેડફી નાંખનાર મહાન રાષ્ટ્રોને પાતાના શરીરમાં બેઠેલા ચૈતન્ય સ્વરૂપ આત્માનું સુશાધન કરવાની પડી નથી. આ સમાન બીજી કરૂણતા, વિધિના કટાક્ષ કે મુખ`તા બીજી કઈ હોઈ શકે ! વૈજ્ઞાનિકા જેએ પાતાની જાતને સુશિક્ષિત કહેવડાવે છે તેવાની સાન આ પુસ્તક બરાબર ઠેકાણે લાવવા સમર્થ નિવડશે. મહાન રાષ્ટ્રના માંધાતા જે પેાતાના દેશમાં ગુનેગારને ખૂનને બદલે ફાંસી આપે છે પરંતુ યુદ્ધમાં જાતે જ લાખા માણસાનાં જાણીબુઝીને ખૂન કરે છે તેવા માંધાતાઓ તથા તેમના આદર્શાત પાષતા વિચારકાની પણ સાન ઠેકાણે લાવવા આ ગ્રંથ સમ નિવડશે. ૫૦ આચાર્યશ્રીએ આ ગ્રંથમાં ધમ એ જીવનના પ્રાણ છે, જીવનના ધબકાર છે. ધર્મને હણ્ણા તેા તે તમને કુણુરો અને ધર્મને રહ્યા તા તે તમને રક્ષશે-એમ યુક્તિપુર્વક પુરવાર કર્યું છે. ધર્માંના વાસ્તવિક સ્વરૂપને નસેનસમાં ફસાવી દેવા Page #30 -------------------------------------------------------------------------- ________________ અનેકવિધ અને તશુદ્ધ ાંતા આપ્યા છે. શાસ્રના દાંતા સાથે આધુનિક સત્ય ઘટનાઓના સુમેળ સાધીમ તેમના કથના અણિશુદ્ધ પુરવાર કર્યા છે. સમ્યફાન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર્યના ત્રિવેણી સગમ ૫૦ આયા શ્રીએ વિસ્તારપ્રથક સક્ષ્મ સિદ્ધાંતા દ્વારા સમજાવ્યા છે. નમસ્કાર મહામત્ર દ્વારા જે ચમત્કાર અનુભવા જૈન અને જૈનેતર ભાઈઓને થયા છે તે વાંચીને અનેક વા નમસ્કાર મહામત્રનું શરણ સ્વીકારવા ઉત્સુક બનશે એ હકીકત છે. અંતમાં આ ગ્રન્થ દિન-પ્રતિદિન કષાયાની ગર્તામાં ગરકાવ થતા યુગ માટે મહાન ઉદ્ધારક નિવડશે. સિનેમા જેવા વ્યસનાથી દિનપ્રતિદિન પાતાના તનની અને મનની સમૃદ્ધિનું વાળુ' ફૂંકતા વિદ્યાર્થી જગત માટે નવુ જીવન આપતી સજીવની સમાન નિવડશે. અને પ્રાણીમાત્ર માટે જીવનના સત્યમાર્ગ તરફ ઉન્મુખ થયા પ્રેરક બનશે એવા અને દૃઢ વિશ્વાસ છે. શતાવધાની આચાર્ય શ્રી વિજયકીર્તિયદ્રસૂરિજી મહા રાજ સાથે જ આ ગ્રંથનું પરિશ્રમપૂર્વક ખ'તથી સપાદન કરવામાં સફળ નીવડ્યા છે. ગુરુ-શિષ્યની આા 'એલડી અનુપમ 'સાહિત્ય સર્જ જગત ઉપર અસીય ઉપકાર કરી રહી છે. ખરેજ તેમના આ પ્રશસ્ય પ્રયત્ન પ્રશસનીય અને સ્તુત્ય છે. ઇત્યલમ ઘનશ્યામ જોષી ૪૭/એ. ભારતનગર, ગ્રાંટરોડ-મુંબઇ-૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ नमो जिणा બારસીનગર દક્ષિણદ્ધિારક પૂર્વ આચાર્યદેવ શ્રીમ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજની અધ્યક્ષતામાં બાસી નાચ્યાં માળારોપણ મહોત્સવ પ્રસંગે-મુંબઈ-પાર્લાના ઉદ્યોગપતિ શેઠ રતિલાલ નાણાવટીના શુભ હસ્તે “ધર્મ તત્યપ્રકાશ નામના ગ્રંથની પ્રકાશન વિધિ પ્રસંગે ગવાયેલ ગીત આજે આનંદ મંગળ માળા........ આજે બારસી નગરના આંગણે આજે, વર્તે મંગળ માળ. માળાને મહોત્સવ મંડાણ, આંગી પુજાની ધમાલ. પહેરશે આજે સર્વ તપસ્વી, સિદ્ધિ વધુવરમાળ; ગ્રંથ પ્રકાશનને વળી આજે, કે જા તાલ, મેતી મણુના જાયા લાડીલા નાણાવટી રતિલાલ પંથ પ્રકાશન કરવા કાજે, આજ થયા ઉજમાળ. સરળ સુંદર સુબોધ શૈલીમાં, સાહિત્ય સર્જે વિશાલ; એવા કીતિચંદ્રસુરીશ્વર, કરતા ખૂબ કમાલ. જ્ઞાનતણા દીવડા પ્રગટાવે, ઘટઘટ ઝાકઝમાળ; સાત્વિક ને તાત્વિક વાણીના, પીરસતા રસથાળ પ્રૌઢ પ્રતાપી પ્રખર વ્યાખ્યાતા, લક્ષ્મણરિ ગુણમાળ; તેને જે દિનકર સરીખા, અષ્ટમી શશી સમ ભાલ, લેમ્ભાગ્ય સસ્કારી સુચારુ સરસ અને સુરસાળ; સમજાવે સુંદર શૈલીમાં, સમજે બાળ ગોપાળ, જૈન શાસનને દવજ ફરકાવે, શાસનના રખવાળ, કીર્તિપતાકા ફર૨૨ ફરકી, ગુથી ગુણ ફૂલમાળ, Page #32 -------------------------------------------------------------------------- ________________ કક - - - - - તમે જિણાવ્યું ધર્મ તત્વ પ્રકાશ : વ્યાખ્યાતા : પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલક્ષમણસૂરીશ્વરજી મહારાજ Page #33 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક: મી ભાનુચંદ્ર નાનચંદ મહેતા શ્રા બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસ-પાલીતાણા, Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ધર્મ–તત્વ-પ્રકાશ વ્યાખ્યાન ૧ લું શાસ્ત્રકાર મહર્ષિ શ્રી આર્યશસ્વૈભવસૂરીશ્વરજી મહારાજ શ્રી દશવૈકાલિક સૂના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથામાં આપણને ચાર વસ્તુ સમજાવી રહ્યા છે. - પ્રથમ ધર્મનું સ્વરૂપ, બીજુ ધર્મનું મહત્વ, ત્રીજું ધમનું ફળ અને ચોથી વસ્તુ-ધર્મ કોને ફળે ?. આ ચારે વિષય અત્યંત મહત્વની છે. આરાધક આત્મા એને અત્યંત ઉપયોગી છે. ધર્મનું સ્વરૂપ, ધર્મનું મહત્વ વિગેરે વિસ્તુને જાણ્યા સિવાય-ધર્મની આરાધનામાં જે રસ અને ઉલ્લાસ ઉત્પન્ન થવો જોઈએ તે થતું નથી માટે જ આ બધા વિષને ઝીણવટપૂર્વક સૂમ બુદ્ધિથી સમજવાની અત્યંત આવશ્યકતા છે. તેથી જ આપણે આ ચાતુર્માસમાં આ ચાર વિષય ઉપર વિશદ રીતે વિવેચન કરવાનું રાખ્યું છે. આ અનુયોગના ચાર પ્રકાર છે-૧ ચરણ કરણાનુગ ૨ દ્રવ્યા અનુગ, ગણિતાનુગ અને ધર્મ કથાનુગ. આ ચાર અનુગ Page #35 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ પૈકી દશવૈકાલિક-સૂત્રમાં મૂખ્યતયા ચરણ કરણાનુયોગનું પ્રતિપાદન છે. આપણે ત્યાં બાળ રિચાર કરવો” આ વસ્તુ-દ્વારા જ્ઞાન અને ક્રિયા બનેનું મહત્વ બતાવવામાં આવ્યું છે, કેઈ અપેક્ષાએ જ્ઞાન મૂખ્ય છે અને કેઈ અપેક્ષાએ ક્રિયા મૂખ્ય છે. એકલું જ્ઞાન એ પાંગળ છે અને એકલી ક્રિયા એ આંધળી છે, એટલે જ્ઞાન અને ક્રિયાને વેગ મળતા મુક્તિમાર્ગની સાધના સુંદર રીતે કરી શકાય છે. ક્રિયા વિનાનું એકલું જ્ઞાન કામ આવી શકતું નથી અને જ્ઞાન વગરની એકલી ક્રિયા પણ ઉપયોગી નીવડતી નથી, માટે જ કલ્યાણની કામના વાળા આત્માઓએ જ્ઞાન અને ચારિત્ર બન્નેની આરાધના કરવાની છે, જ્ઞાન અને ક્રિયા બનને મળીને જ મોક્ષનું કારણ બને છે, માટે જ શાસ્ત્રકારોનું એ ફરમાન છે કે દઈ રાળ વિવાદી ઘણા અન્નાળો શા | • પાવંતો ગુજ્જો વો, વાવાળા જ ઘમ I જેમકે-એક અટવીમાં એક આંધળો અને બીજે પાંગળો એમ બન્ને જણા જુદા જુદા સ્થળે બેઠા છે. અચાનક-અટવીમાં આગ લાગી. દાવાનળ સળગે પણ આંધળો જોઈ શકતા નથી અને પાંગળ જોવા-જાણવા છતાં દેડી શકતા નથી, પરિણામે બનેને વિનાશ થાય છે. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. એક અટવીમાં બીજો એક આંધળે અને બીજો પાંગળે એમ બન્ને બેઠા હતા ત્યાં અચાનક દાવાનળ સળગ્યે અને બન્ને જણાએ સલાહ-સંમતિથી. Page #36 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧લું mm પિતાના પ્રાણ બચાવવાનું નકકી કર્યું. આંધળે કહે હું જોઈ શકતા નથી પણ ચાલી શકું છું. ત્યારે પાંગળ કહે હું જોઈ શકું છું પણ ચાલવા માટે અસમર્થ છું. એટલે આંધળાએ પાંગળાને પોતાના ખભા ઉપર બેસાડ્યો અને પાંગળો જેમ દેરે તેમ આંધળે ચાલવા લાગ્યા, પરિણામે બને સહીસલામત સ્થાને પહોંચી ગયા અને બંનેને પ્રાણ બચી ગયા. તેવું જ જ્ઞાન અને ક્રિયાનું છે. જ્ઞાન એ માર્ગ બતાવે છે અને કિયા રસ્તે કાપે છે. બને મળી મેક્ષમાં પહોંચે છે. શાસ્ત્રકારે કહે છે. जहाखरो चंदणमार वाहों भारस्य भागी ण हु चंदणस्स, तहाखु नाणी चरणेण हीणो नाणस भागी न हु सुगइस्स. ચંદનને ભાર વહન કરનાર ગધેડો જેમ ચંદનની સુવાસ પામી શકતું નથી. પણ ફક્ત ભારનો જ ભાગી થાય છે. એવી રીતે જ્ઞાનવાન પણ જે ચારિત્રવાન નથી તે તે સદગતિને ભાગી બની શકતા નથી એટલે મુક્તિ પુરીમાં પહોંચવા માટેજ્ઞાન અને ચારિત્ર બનેની અત્યંત આવશ્યકતા છે એ વાત સિદ્ધ છે. જો કે ઉપદેશ માળામાં પ્રથકારે જ્ઞાનાધિક અને શાસનની ઉન્નતિ કરનાર કિયાહીનને પણ વરતર કહ્યા છે. શ્રેષ્ઠ કહ્યા છે, ખૂબ સુંદર ચાત્રિ પાળનાર ઉત્કટ તપશ્ચર્યા કરનાર પણ જે જ્ઞાનમાં અ૮૫ છે તેને જ્ઞાનીની અપેક્ષાએ બીજા નંબરને બતાવ્યું છે. આ વાત આપેક્ષિક છે. ત્યાં શાસનની ઉન્નતીની અપેક્ષા છે. તેથી જ્ઞાનીની અપેક્ષાએ કિયાવાનું એ છે છે. આ વાત આપણે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીશું, Page #37 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ /WWWvvvvvvvvvvvvvvvvvvvy અકબર અને બીરબલ- એક વખત બાદશાહ અકબરે સૌ સભાજને ઉદ્દેશીને કહ્યું કે–આ બેડ પર દરેલી લીટીને અડ્યા વગર જ નાની કરવવાની છે. આ સાંભળી સૌ વિચારમાં પડી ગયા. લીંટીને અડડ્યા વગર નાની શી રીતે થાય. કેઈ આ વાતને ઉકેલ કરી શકયું નહિ. છેલ્લે બીરબલ ઉભું થયે અને તેણે તરત જ એ લીંટીની બાજુમાં બીજી મેટી લીંટી દેરી, જેથી પ્રથમની લીંટી–આપે આપ નાની જણાવા લાગી. બાદશાહ અકબર બીરબલની ચતુરાઈ ઉપર પ્રસન્ન થયા અને સમાજને એ પણ બીરબલની બુદ્ધિ-ચાતુર્યના વખાણ કર્યા, સૌ એકી અવાજે કહેવા લાગ્યા કે કિંમત બુદ્ધિની છે. ' - શાસનની પ્રભાવના એટલે ધર્મની પ્રભાવના, જ્ઞાની અનેક આત્માઓને ધર્મના માર્ગે વાળવામાં નિમિત્ત બને છે, માટે જ પ્રભાવક હોય અને જ્ઞાની હોય તે કિયાહીન હોવા છતાં તેને વરતર એટલે સારે અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. બીજે કિયાવાન છે, તપસ્વી છે, છતાં જ્ઞાનમાં અ૮૫ છે તે એ શાસનપ્રભાવક જ્ઞાનીની અપેક્ષાએ બીજા નંબરને છે. - જેમકે બજારમાં સુવર્ણ પણ વેચાય છે અને હીરામાણેક પણ વેચાય છે પણ સુવર્ણ કરતા હીરાની કિંમત વધારે છે તેમ જ્ઞાનની કિંમત કિયા કરતા વધી જાય છે. - “દેશઆરાધક કિરિયા કહી સર્વઆરાધક જ્ઞાન” આ વાક્ય પણ એજ વાતની સાક્ષી પૂરે છે. એટલે શાસનની પ્રભાવના કરનાર મહાપુરુષને દરજજો-ઘણે ઉંચે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧ લું mannannnnnnnnnn આ વાતને મુદ્દો શિથિલાચારને પોષણ આપવાનું નથી. પરંતુ શાસનપ્રભાવક એવા જ્ઞાનવાનની મહત્તા બતાવવાને છે અને એવા મહાપુરુષેની હીલના કરવી એ મહાપાપ છે. એ વાત સમજાવવા માટે છે. જેમકે બે છોકરા હેય-એમાં એક છોકરો કમાતે હેય અને સાથે સાથે તે ખર્ચાળ પણ હોય અને બીજે છોકરે કમાતે નથી પણ ખર્ચાળ છે. આ બન્નેમાંથી કયે છોકરા સારે ગણાશે ? કહેવું જ પડશે કે કમાવનાર છોકરે. એ સારાની ગણત્રીમાં આવશે. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. “મો માત્ર મુ”િ આ પદમાં પ્રથમ ધર્મ શબ્દ છે. એ આપણને મહત્વની વાતનું સૂચન કરે છે, આ વિશ્વમાં જે કોઈ શ્રેષમાં શ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય તે તે ધર્મ છે. જગતની તમામ સુખ-સાહ્યબીનું મૂળ કારણ ધર્મ છે. ધમે છે તે બધું છે, અને ધર્મ નથી તે કંઈ નથી. માટે જ મહાપુરુષે કહે છે કે धर्मो जगति सारः सर्व सुखानां प्रधान हेतुत्वात् । __ तस्योत्पतिर्मनुजात् सारं तेनैव मानुष्यं ॥ મતલબ જગતમાં સારભૂત જે કઈ વસ્તુ હોય તે તે ધર્મ છે, અને તે સર્વ સુખનું મૂળ કારણ છે. અને તેની ઉત્પત્તિ મનુષ્ય જન્મમાં થાય છે, માટે જ આ માનવભવ સાર ગણાય છે, એટલે વિશ્વના સમસ્ત સુખોનું મૂળ કારણ ધર્મ હોવાથી ધર્મ એ જગતમાં સાર મનાય છે, શ્રેષ્ઠ મનાય છે અને ઉત્તમ ગણાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ ^ ^^, - જેમકે એક વ્યક્તિ-કે જે પોતાની જાતને મહાન બુદ્ધિ શાળી માનતે હતો, એ વ્યક્તિ એક વખત જંગલમાં જઈ ચઢા, ત્યાં એક આંબાનું ઝાડ તેના જેવામાં આવ્યું કે જે ફળ ફૂલ શાખા-પ્રશાખા અને પાંદડાઓથી લચી રહ્યું હતું. પેલે ભાઈ આ ઝાડ જોઈ વિચાર કરે છે કે ઝાડ ઘટાદાર હોવાથી સૌ કે તેને આશ્રય લે છે, થાકથા-પાક્યા પથિકને છાયા આપે છે અને શીતળતા આપે છે માટે તે અત્યંત ઉપયોગી છે, પીળી રેચક કેરીઓ જોઈને તે વિચાર કરવા લાગે કે આ કેરીઓને માણસ ઉપભોગ કરે છે, તેને રસ કાઢી તેને સ્વાદ અનુભવે છે, કેરીઓ ચૂસવામાં પણ કામ આવે છે, કાચી કેરી દે, મુરબ્બ અને અથાણામાં ઉપયોગી નીવડે છે, આની સુગંધથી માણસ તર બની જાય છે, આંબાના પાંદડાઓ મંગળ નિમિત્તે તેરણ બાંધવામાં કામ લાગે છે, આંબાના લાકડાના પાટિયા મંત્રયંત્ર લખવામાં ઉપયોગમાં આવે છે, અને ઝાડનું લાકડું પણ વિવિધ કામમાં આવે છે. પરંતુ જમીનમાં રહેલા આ મૂળીયાને શું ઉપયોગ? મૂળીયુ તે કંઈ કામ આવતું નથી. માટે મૂળીયુ નકામું છે. આમ વિચારમાં ને વિચારમાં તે આંટા મારી રહ્યા છે. તેટલામાં એક બુદ્ધિશાળી માણસ ત્યાં આવ્યું અને પેલા ભાઈને પૂછવા લાગ્યું કે કેમ ભાઈ! બહુ ઊંડા વિચારમાં લાગો છો? શું વિચાર કરો છો? ત્યારે પેલા મહેરબાન બેલી ઉડ્યાજુઓ ભાઈ! હું એ વિચારું છું કે-આ આંબાના ઝાડનીપાંદડા-ફળ-લાકડુ વિ. તમામ વસ્તુ ઉપગી છે પણ જમીનમાં રહેલું મૂળીયુ શા ઉપગનું છે? આ સાંભળી પેલા ભાઈને Page #40 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧ લું ઘણું આશ્ચર્ય થયું કે મહેરબાન આટલું પણ સમજતા નથી, અરે ભાઈ! ઝાડને આધાર જ મૂળ છે. મૂળ છે તે ઝાડ, પાન, ફળ અને ફૂલ છે. મૂળ વિના બધું ધૂળ છે, “મૂરું નાપ્તિ કુતો રાહા” આ ઉક્તિ પણ પ્રચલિત છે, આ વાત જ્યારે તેને સમજાવવામાં આવી ત્યારે તે પણ સમજી ગયા અને બોલી ઉઠયા, તમારી વાત સો ટચના સોના જેવી સાવ સાચી છે. ઝાડને આધાર જ મૂળ છે, જે ઝાડ સડી જાય કે ઉધઈ લાગે કે બળી જાય તો આખું ઝાડ પડી જાય, ઝાડને ડાંખળા પાંદડા ફળ કે ફૂલ કંઈજ ન આવે. જેવી રીતે ઝાડને આધાર મૂળ ઉપર નિર્ભર છે તેવી રીતે આ જગતના તમામ સુખ અને વૈભવ વિ. તમામ વસ્તુનો આધાર ધર્મ છે. ધર્મ છે તે બધું છે, ધર્મથી પુણ્યને બંધ થાય છે અને પુણ્યથી સકળ સુખ સામગ્રી મળે છે. આ વાત બરાબર ઠસી જાય તે આજની આપણી સ્થિતિનું પરિવર્તન થઈ જાય. જરા ઉંડાણથી વિચારશે તે જણાશે કે એક માણસ એક વખત વ્યાપાર કરે છે, તેને ચોમેરથી કમાણી ને કમાણી જ થાય છે. જ્યાં હાથ નાંખે છે ત્યાં પાસા પોબાર અને લીલા લહેર થાય છે, એને એ માણસ થોડા વખતમાં કંગાળ બની જાય છે. જે કામ કરે તેમાં નુકસાન થાય છે અને બાજી ઉલટી પડે છે. ચોમેરથી આફત અને મુશીબતે એને ઘેરી વળે છે. એમ કેમ? માણસ એને એ હોવા છતાં એક વખત કમાય છે અને બીજી વખત ગુમાવે છે. તેનું શું કારણ? શું આમ નથી બનતું? એક વખત પુષ્ટિકારક ખેરાકથી માણસની શક્તિ વધે છે, કાંતિ વધે છે અને બીજી વખત Page #41 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ એના એ ખેરાકથી ઝાડા ને ઉલટી થાય છે. ખેરાક એનો એ છે ખાનાર એને એ છે, એક વખત આનંદ આપે અને બીજી વખત ગભરામણ થાય. આનું શું કારણ? કારણ વગર આ જગતમાં કોઈપણ કાર્ય થતું નથી. આ બધી વસ્તુની પાછળ જરૂર કોઈ વસ્તુ કામ કરી રહી છે. ઉદ્યમ કરવાથી પૈસે મળે છે, એમ નહિ માનતા. ઉદ્યમમહેનત અને મજૂરી કરનારા મજૂરો સવારથી સાંજ સુધી બિચારા મજૂરી કરી કરીને મરી જાય છે ત્યારે માંડ જેટલા ભેગા થાય છે, પણ ધનવાન થતા નથી. ત્યારે બીજી બાજુ એક વ્યાપારી–માણસ ગાદીતકીયે બેઠો બેઠે આરામથી ટેલીફેન દ્વારા શું ભાવ, શું ભાવ કરતે લે અને વેચો-આમ કરી હજારો લાખો કમાય છે તેનું શું કારણ? - તમે કહેશે કે મજૂરમાં બુદ્ધિ નથી. અને વ્યાપારી બુદ્ધિશાળી છે માટે કમાય છે, ને એવું પણ નથી એને એ વ્યાપારી એકવાર સટ્ટામાં કમાય છે અને બીજીવાર ઈ નાખે છે, ભારે નુકસાની થાય છે, અને ઘરના નળીયા વેચવાને વખત આવે છે. આમ-થવાનું શું કારણ? છે. એટલે મહેનત-ઉદ્યમ કે બુદ્ધિ કામ નથી લાગતી પણ કઈ ત્રીજી જ વસ્તુ તેની પાછળ કામ કરી રહી છે. તેનું નામ જ પુણ્ય, પુણ્યશાળી થોડી મહેનત અને ઓછી બુદ્ધિ હોવા છતાં હાલ થાય છે અને નિર્ભાગી બુદ્ધિશાળી હોવા છતાં અને પરિશ્રમ કરવા છતાં ય તે સફળ થતું નથી. . B. A. અને M. A. થયેલ વિવિધ ડીગ્રી ધારી માનવી Page #42 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧ લું ~ ~~ ~ ~~ ~ નોકરી માટે અરજી ઉપર અરજી કરે છે, પણ તેને ક્યાં જાય ત્યાંથી ધક્કો મળે છે અને ત્રણ ચેપડી ભણેલે અભણ માણસ કેડપતિ બને છે. આ બધી વસ્તુ આપણું રેજના અનુભવની છે, પણ કોઈ દિવસ આપણે આ બધી વાત ઉપર ઊંડાણથી શાંતિપૂર્વક એકાંતમાં બેસીને વિચાર જ કર્યો નથી. અને ઉંધુ વાળીને ઝુકાવવા છતાં અને અનેક ધમપછાડા કરવા છતાં જ્યારે સફળ થતાં નથી ત્યારે પોક મૂકીએ છીએ. એ. • તમને ખબર હશે કે-સયાજીરાવ ગાયકવાડ એક વખત ગા-ભેસે ચરાવનારા હતા પણ અચાનક એ ગાદીના વારસ તરીકે જાહેર થાય છે અને એમને રાજગાદી મળે છે. શું ગાયકવાડે અરજી કરી હતી કે મને રાજ્ય આપે ? અને શું અરજી કરવાથી મળત પણ ખરું ! હરગીઝ નહિ. સિદ્ધરાજે કુમારપાળને મારી નાંખવા શું ઓછા પ્રયત્નો કર્યા હતા' છતાં સિદ્ધરાજ ગયે અને કુમારપાળ રાજ્યના સ્વામી થયા, એટલે કહેવું જ પડશે કે બુદ્ધિ અને પરિશ્રમ સિવાય એક અદષ્ટ વસ્તુ આ બધી વસ્તુ પાછળ કામ કરી રહી છે. ભલે પછી તમે તેને ભાગ્ય કહ-પુણ્ય કહે, અદષ્ટ કહે કે નસીબ કહે, માણસ સુખી થવા ઉદ્યમ કરે છે પણ જે પાપને ઉદય હેય તે તેજ ઉદ્યમ તેને વિનાશ કરે છે. મદારી અને સપ એક મદારી કરંડીયામાં સર્પ લઈ સ્થળે સ્થળે વિવિધ ખેલ કરી જનમન રંજન કરતે હતે–એકદા ઝાડ નીચે તે સુઈ ગયે, પણ અચાનક એનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. સપ Page #43 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ રહ્યો કરંડીયામાં. માલીક વગર એને બહાર કણ કાઢે! આમ ૩-૩ દિવસ વ્યતીત થયા, સર્પ તે ભૂખે ડાંસ જે થયે એટલામાં ત્યાં એક ઉંદર આવ્યું અને તેણે વિચાર્યું કે જરૂર કરંડીયામાં કંઈક ખાદ્ય પદાર્થ હશે. જેથી તેણે કરંડીયે કેત અને ખાસ કાણું પાડી અને તેણે અંદર પ્રવેશ કર્યો કે પેલે ભેરીંગ તરત જ તેને કેળ કરી ગયે અને ઉંદરના પ્રાણ ગયા. ઉદ્યમ કર્યો ઉંદરે અને ફળ મળ્યું સર્પને, સર્પ જીવતે હાર નીકળે. આથી સમજી શકશે કે જે ભાગ્ય ન હોય તે એને એ ઉદ્યમ એના જ વિનાશ માટે થાય છે. પુણ્ય-પાપ નજરે નથી દેખાતા - કેટલાક એમ કહે છે કે તમારી આ બધી વાત ખરી પણ પુણ્ય પાપ નજરે નથી દેખાતા તેનું શું? ભલે પુણ્ય પાપ નજરે ન દેખાતા હોય પણ એનું ફળ નજરે દેખાય છે. એટલે કાર્યથી કારણનું અનુમાન કરી શકાય છે. એમ તે પવન ક્યાં નજરે દેખાય છે? વિશ્વમાં એવી ઘણી વસ્તુઓ વિદ્યમાન છે કે જે નજરે દેખાતી નથી છતાં આપણે તેના કાર્યથી તેને માનીએ છીએ તેવી જ રીતે પુણ્ય અને પાપનું કાર્ય સુખ દુખ આપણે નજરે જોઈ રહ્યા છીએ એટલે પુણ્ય અને પાપને માન્યા વગર છૂટકે નથી. આ બધી વાતને સૂક્ષમ દષ્ટિએ વિચાર કરશે તે સહેજે સમજાશે કે સઘળા ય સુખનું મૂળ કારણ ધર્મ છે. અને ધર્મની આરાધના વિના પુણ્ય થતું નથી અને પુણ્ય વિના દુનિયાના સુખે પણ મળતા નથી. Page #44 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧ લું mananana શુદ્ધ બુદ્ધિએ, કમની નિર્જરાની બુદ્ધિએ અને આરાધનાની બુદ્ધિએ કરેલે ધર્મ એ મેક્ષનું કારણ બને છે, એટલે આત્માની શુદ્ધિ અને અંતે મેક્ષ, તેમજ સુખ સાહ્યબી આ બધાનું મૂળ કારણ ધર્મ છે. ધર્મની થોડી પણ આરાધના કરી હોય તે એનાથી પણ કેવા અપૂર્વ સુખ મળે છે. એ વાત આરામ શેભાની કથાથી આપણને જાણવા મળશે. આરામ શેભાની કથા આ ભરતક્ષેત્રમાં એક નગરની ચારે દિશામાં એક એજન પ્રમાણ ભૂમિ સુધીમાં એક પણ ઝાડ નહોતું. આજ ગામમાં ચાર વેદને જાણકાર પર્ કર્મ સાધક અગ્નિશર્મા નામને એક બ્રાહ્મણ રહેતું હતું. તેની અગ્નિશિખા નામે પતિવ્રતા પત્ની હતી, તેની કુક્ષિાએ વિદ્યુતપ્રભા નામની એક પુત્રીને જન્મ થે હતે. પુરી ઘણી જ રૂપાળી, કળાવાન અને ગુણવાન હતી જયારે તે આઠ વર્ષની થઈ ત્યારે તેની માતા બિમારીને ભેગ બની અને તે મૃત્યુધામે સીધાવી ગઈ. છોકરી નાની હતી પણ ઘણી ચાલાક હતી, ઘરનું તમામ કામકાજ એને જાતે ઉપાડી લીધું. સવારમાં ઉઠતાં જ ગાદલા-ગોદડા ઠેકાણે મૂકી વાસીદુ કાઢી, પનિહારાની સારસંભાળ લઈ ઘરમાં ગાય હતી એને દેહતી અને ઘરનું તમામ કામકાજ પતાવી તે ગાયે વિગેરેને લઈ જંગલમાં ચરાવવા જતી હતી, મધ્યાન્હ પાછી આવી રઈ-પાણી તૈયાર કરી પિતાજી માટે દેવ-પૂજાની સામગ્રી તૈયાર રાખતી. દેવ-પૂજા પછી બંને જણા જમતા. Page #45 -------------------------------------------------------------------------- ________________ Annnnnnnnnnnnn ધંમ તત્વ પ્રકાશ mannanna થોડો આરામ લીધે ન લીધે પાછી સાંજના સમયે તે જંગ. લમાં ગાયે ચરાવવા જતી હતી, આ પ્રમાણે સવારથી લઈ સાંજ સુધી, અરે મોડી રાત સુધી તમામ કામકાજ જાતે કરતી એટલે પિતાને પુગી પર પ્યાર હોય તે સ્વાભાવિક છે. પિતાજીને આથી ઘણે સંતેષ હતું. આમ બરાબર ઘરની સારસંભાળ રાખતા અને પિતાજીની સેવા-ચાકરી કરતા મહીનાઓ અને વર્ષો વીત્યા છેવટે એને કંટાળે આવ્યું કે એકલા હાથે આ બધી રજની માથાકૂટ, તેના કરતા પિતાજી જે ફરી લગ્ન કરે તે મને ઘણો સહારે થાય, પણ એને ખબર નથી કે પિતા છના ફરી લગ્ન થશે તે નવી મા સહાય કરશે કે ઉલટી ત્રાસ આપશે, પણ હજી એ નાની હતી, એટલે અનુભવ ન હતું અને ઘરકામમાંથી સહેજે કંટાળી હતી એટલે એને પિતાજીને વિનંતી કરી કે આપ લગ્ન કરે તે સારુ! પ્રથમ તે પિતાજીએ ના પાડી મારે ફરી લગ્ન કરવાની જરૂર નથી, પણું પાડે છે કરીને વિચાર આવ્યું કે વાત સાચી છે. બિચારી એકલીને બધુ કામકાજ કરવું પડે છે તેના કરતા એકથી બે ભલા. એ વિચારથી તેમણે ફરી લગ્ન કરવાને નિર્ણય કર્યો. - હરેક માણસ પોતાના સુખ માટે વિવિધ પ્રવૃત્તિ કરે છે, પણ એજ પ્રવૃત્તિ એના દુઃખના માટે થાય છે. ઉપાધિરૂપ બને છે. આનું નામ જ સંસાર. વિદ્યુતપ્રભાના કહેવાથી તેનો પિતાએ લગ્નની તૈયારી કરી. હજી લગ્ન થયા નથી. લગ્ન થયા પછી શું શું બને છે, ઓરમાન માતા એ પુત્રીને સહાયરૂપ થાય છે કે ત્રાસરૂપ થાય છે. નામ જ જેનું ઓરમન મન જેનું એર એટલે જુદુ હોય ત્યાં સહાયરૂપ તે થવું દૂર Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧ લું - ૧૫ રહ્યું પણ એ નવી મા કેવા હુકમ છેડે છે અને પુત્રીને કે ત્રાસ આપે છે. આમ છતાં જે પુણ્યશાળી છે તેને અચાનક કેવી દેવી સહાય મળે છે, અને એનું વિદ્યપ્રભા નામ કેવી રીતે પરિવર્તન પામે છે, વિગેરે વિષય તેમજ ધર્મ એટલે શું? આ બધા વિષયનું વર્ણન અ વર્તમાન સાણંદમાં પધરામણી : પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજયલક્ષમણસરીશ્વરજી મહારાજ સાહેબ તથા શતાવધાની પૂ. આચાર્ય શ્રી વિજય કીર્તિચંદ્રસૂરિજી મહારાજ આદિ સાણંદ શ્રી સંધની તેમજ ! મ્યુનિસિપાલીટીના પ્રેસીડેન્ટ શ્રી ધનજીભાઈ પટેલ વિગેરેની વિનંતીને સ્વીકાર કરી વિ સં. ૨૦૨૪ માં પુન: ભવ્ય સ્વાગતસહ સાણંદ પધાર્યા હતા, ચાર પાંચ દિવસની સ્થિરતામાં શ્રી ધનજીભાઈ પટેલે વાજતે ગાજતે પૂ. આચાર્ય દેવાદિની | પધરામણી કરાવી રૂ ૧૦૮ થી ગુરુપૂજન કર્યું હતું અનેક નિયમ લીધાં હતાં. અન્ય જૈનેતર-આગેવાનો અને જૈન સંધ હાજર હતો. અને એ પ્રતિજ્ઞા લીધી હતી. વ્યાખ્યાન બાદ પણ તેમના તરફથી શ્રીફળની પ્રભાવના થઈ હતી. ૪-૫ દિવસની સ્થિરતામાં તો અને આનંદ અને અપૂર્વ ધર્મોદ્યોત થયો હતો. Page #47 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨ જુ. શ્રી દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથા ઉપર આપણે ચાર વિષયની ચર્ચા વિચારણા શરુ કરી છે, તેમાં પ્રથમ ધર્મનું સ્વરૂપ એ વિષય ચાલી રહ્યો છે. જગતના જીવોને જેટલા દુન્યવી સાધને ગમે છે. તેટલે ધર્મ ગમતું નથી. પણ જરાક ઉંડા ઉતરશે તે તમને સમજાશે કે–દુનિયાના તમામ પદાર્થો કરતાં ધર્મ એ વધુમાં વધુ પ્રિય લાગ જોઈએ. આપણે જયારે સ્વાદિષ્ટ વસ્તુ વાપરીએ છીએ ત્યારે ખૂબ આનંદ થાય છે, કારણ કે તેમાં સ્વાદ છે, તેવી રીતે કોઈ સુંદર વસ્તુને નિહાળતા પણ આપણને ખૂબ આનંદ થાય છે, કારણ કે તે આપણને ખૂબ ગમે છે અને તેથી ખૂબ આનંદ આવે છે. બાગ બગીચામાં આંટા મારતા ચંપા, ગુલાબ કે કેવડાની લહેજતદાર ખૂશબેની મહેક મારતા મગજ તાજગીને અનુભવ કરે છે ત્યારે પણ માણસ આનંદ વિભોર બને છે. કારણ કે તેને સુગંધી પ્રિય છે, મખમલ જેવી કોમળ શય્યામાં આળટતા પણ આનંદનો અતિરેક થાય છે. કારણ કે કોમળ સ્પર્શ આપણને ગમે છે. તેમજ સુરીલું સંગીત શ્રવણ કરતા આત્મા ડેલી ઉઠે છે, કારણ કે કર્ણને મીઠા અને મધુરા ગીત પસંદ પડે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨. ' - કેટલીક વસ્તુ સૌંદર્ય રૂપ અને તેના રંગને લઈને ગમે છે. કેટલીક વસ્તુ તેના મીઠા મધુરા ગીત અને સંગીતથી આપણને પ્રિય લાગે છે. કેટલીક વસ્તુને સ્પર્શ કોમળ હોય છે માટે તે ગમે છે. કેટલીક વસ્તુ ખૂબ ખૂશબોદાર હોય છે એટલે આપણને પસંદ પડે છે અને કેટલીક વસ્તુ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે માટે આપણને તે ગમે છે. પરંતુ રૂપીઆની નેટ આપણને ગમે છે કે નહીં ? તરત ( જ બેલી ઉઠશો કે હા ગમે છે, પણ તમને એમ પૂછવામાં આવે છે કે-એ ગમવાનું શું કારણ? તેમાં નથી તેવા પ્રકારના રૂપ રંગ, સ્પર્શ, સ્વાદ અને સુગંધ છતાં આપણને તે કેમ ગમે છે? તરત જ તમે જવાબ આપશે કે સાહેબ! ભલે એમાં રૂપ-રંગ કે સુગંધ ન હોય, ભલે એમાં કમળ સ્પર્શ કે સુંદર સ્વાદ ન હોય. પણ એ બધી મનગમતી વસ્તુ રૂપીયાપૈસાથી જ મળે છે, માટે તે ગમે છે. પિસાથી બધુ મળે છે માટે આપણને પૈસે ગમે છે. પણ હવે તમને પૂછવામાં આવે કે રૂપીઆ-પૈસા ક્યાંથી મળે છે? જરાક બારીક વિચાર કરશો તે તમે વસ્તુના મર્મ સુધી પહોંચી શકશે. ધન ક્યાંથી મળે છે? શું મહેનતથી મળે છે? ના. મહેનત કરનાર પણ ભૂખે મરે છે, ત્યારે શું બુદ્ધિથી મળે છે? બુદ્ધિશાળી અહીંથી તહીં રખડે છે. એને નોકરી ય મળતી નથી. ત્યારે પિસે શાથી મળે છે? એનું મૂળ કારણ શું? જરાક ઉંડા ઉતરશે. તે તરત જ તમને સમજાશે કે–પૈસો પુણ્યથી મળે છે. પુણ્યભાગ્ય કે નસીબ વગર કંઈ જ મળતું નથી. ત્યારે એ વાત Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધર્મ તત્વ પ્રકાશ સિદ્ધ થઇ કે-પૈસાનું મૂળ કારણ પુણ્ય અને પુણ્યનું મૂળ કારણુ ધમ છે. હવે જો ધમાઁથી જ અધુ' મળતુ' હોય તે મહેનત કર્યાં વધારે થાય? અને આજે મહેનત કયાં વધારે થઇ રહી છે? પુણ્યમાં જેટલી ખામી તેટલી સુખમાં ખામી, પુણ્યમાં જેટલી *સર તેટલી સુખ અને શાંતિમાં કસર. કંઇક પુણ્ય અને પુણ્યમાં કઈક કસર હોય અથવા સાથે પાપ કર્યું હાય ત્યારે એક તરફ ધનના ઢગલા મળે અને બીજી તરફ શરીર રોગી થાય અને ધનના ભાગવટો જ ન કરવા દે. શરીર સારુ હેાય તે પત્ની રાજ ડાકણની જેમ જીવ ખાતી હાય. પત્ની સારી હાય તા પૈસા ન હોય, પૈસા ને પત્ની હાય પણ પુત્ર ન હેાય. આ સ'સારમાં તે ‘સાત સાંધા ને તેર તૂટે' એવી સ્થિતિ છે. ધર્મ કરવામાં પ્રમાદ કરવા છે અને સુખ સ ́પૂર્ણ જોઇએ છીએ એ કેમ અને ! પુણ્યમાં જેટલી કસર તેટલી અશાંતિ. સુખ સાથે દુ:ખ આવી ને ઉભું રહેવાનું પુણ્ય કસર વગરનુ હાય તે। અધી વાતે સુખ મળે એ સ્વાભાવિક છે, પુત્ર-પત્ની, પૈસે-પરિવાર અને પ`ડ બધું જ સારુ મળે. સ'સારમાં સુખી માણસ પણ જોવામાં આવે છે અને દુ:ખી માણસા પણ જોવામાં આવે છે. આથી પુણ્ય અને પાપ તે સિદ્ધ જ છે, એને માન્યા વગર છૂટકો નથી. છતાં ખૂબીની વાત એ છે કે-સુખ પ્રિય હોવા છતાં અને દુઃખ અપ્રિય લેવા છતાં માણસ એવી મહેનત કરે છે જેના પિરણામે દુઃખ આવે Page #50 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨ જું A- - - - - - - છે કારણ કે મહેનત અને પરિશ્રમ ઉલટે છે. જ્યાં મહેનત કરવી જોઈએ ત્યાં મહેનત કરતા નથી અને જ્યાં મહેનત ના કરવી જોઈએ ત્યાં ર. પચ્યા રહીએ છીએ, માટે જ અનુભવી પુરુષનું એ કથન છે કે - पुण्यस्य फलमिच्छन्ति पुण्यं कुर्वन्ति नो नराः। फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सादरा ।। પુણ્યનુ ફળ સુખ સમૃદ્ધિ. એ જોઈએ છે પણ પુણ્ય કરવું નથી, પાપનું ફળ દુઃખ ગમતું નથી, છતાંય હસી હસીને પાપ કર્મ બાંધીએ છીએ એજ એક આશ્ચર્ય છે. આપણે આ બધી વાતને સાર એ લેવાને છે કે જગતની તમામ સુખ સામગ્રી જ્યારે પુણ્યથી મળે છે. ઋદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ પુણ્યથી મળે છે અને પુણ્ય ધર્મથી થાય છે, એટલે આ બધાચનું મુખ્ય કારણ ધર્મ છે એ વાત સો ટકા સાચી છે, આ વાત જે હૃદયમાં બરાબર ઠસી જાય તે પૈસા ઉપર જે પ્રેમ છે તેના કરતા વધારે પ્રેમ આપણને ધમ ઉપર થાય. ધર્મથી જ બધું મળે છે એ વાત જે હૃદયમાં બરાબર કસી જાય તે પછી ધર્મ આપણને ખૂબ ગમે, ધર્મની આરાધના કરતા છાતી ગજગજ ફુલેઃ ધર્મ કરતાં ખૂબ ઉલ્લાસ ને રસ આવે. એકવાત ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે ધર્મની આરાધના જેવી માનવવમાં થઈ શકશે એવી બીજી કઈ ગતિ કે નિમાં નહિ થઈ શકે. માનવભવે એ ધર્મ આરાધના કરવાની અપૂર્વ તક છે. આવી ઉમદા તકને કેણ ગુમાવે? સંસારમાં સામાન્ય તક જે આપણા હાથમાંથી ચાલી જાય, જેનાથી સામાન્ય લાભ Page #51 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ મળવાના હતા એ લાભ, તક ચૂકી ગયા જેથી ન મળ્યા ત્યારે કેવા આઘાત લાગે છે. અને અશ્રુ સારવા પડે છે. ત્યારે આરાધના કરવાની ઉમદામાં ઉમદા તક જો હાથથી ચાલી જશે તે પછી કેવી પાક મુકવી પડશે. અરે એક જન્મમાં નહિ, અલ્કે જન્મ જન્મમાં રડવુ પડશે. પછી થશે હાય ખજી હાથમાંથી ચાલી ગઈ. એ પહેલા જ આત્માને સમજાવા કે હું ચેતન ! જરા સમજ ! સમજ!! અને કંઇક ભવનું ભાથુ આંધી લે. ઘણા લાકે એમ સમજે છે કે—મેટો અગલે અધાવી લીધેા. લેઇટેસ્ટ ડીઝાઇનની બે-ચાર કાર વસાવી લીધી. બે-ચાર કારખાનાના કે મીલના માલીક બન્યા, સેંકડો માણસા ઝુકી ઝુકીને સલામ ભરે એટલે જાણે અહીં જ સ્વર્ગ મળ્યુ એમ આપણે માનીએ છીએ અને અમારા જન્મ સફળ થઇ ગયા એમ સમજીએ છીએ, પણ આ આપણી મેટી ભૂલ છે. આંખ બંધ થઈ ગયા પછી શુ? ખાગ-બગીચા કે બંગલામાંથી કઇ સાથે આવશે ? બધુય વિલે મૂખે મૂક્રીને વિલાપ કરતા કરતા ચાલ્યા જવુ' પડશે. ત્યારે તારી શી દશા થડે ! સાથે આવશે ફક્ત પુણ્ય અને પાપનું ફળ. દુઃખ તે જોઇતું નથી, માટે લેવા જેવુ' જો કંઇ હાય તેા તે પુણ્ય છે. પુણ્યનુ ભાથુ સાથે લેશે તે તમારે પરલેાકમાં દુઃખી નહિ થવું પડે. આરામ શાભાની કથા ધર્મની આરાધના શું કામ કરે છે એના ઉપર આરામ શાભાનુ' દૃષ્ટાંત ચાલી રહ્યુ છે. આરામ શે।ભાએ પિતાજીને ફરી Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨ લગ્ન કરવાની વિનંતી કરી જેથી પિતાજીએ ફરી લગ્ન કર્યા, ઓરમાન માતા ઘરમાં આવી. નવી હોય એટલે બે ચાર દિવસ તે બરાબર ચાલ્યું. આરામશોભા સમજતી હતી કે મને મારી નવી મા મદદગાર થશે પણ એની એ ધારણા ખોટી પડી. ઉલટી એ-નવા-નવા હૂકમ છોડે છે અને શાંતિથી બેસવાય દેતી નથી. વાત-વાતમાં ધમકાવે, વાતવાતમાં ટકટક કરે. આરામશોભા તે અંદરથી ગભરાઈ ગઈ પણ થાય શું–લાચાર હતી. નવી મા તે ન્હાવા દેવામાંથી અને શણગાર સજવામાંથી ઉચે જ આવતી નહતી. આરામશોભા એક વખત એકાંતમાં બેસી વિચાર કરતી હતી કેમેં પિતાને મારા સુખ માટે પરણવાની વિનંતી કરી. પિતાજી પરણ્યા પણ મને તે સુખના બદલે દુઃખ આવીને ઉભુ રહ્યું પણ એમાં બીજાને શે દોષ? મારા જ અશુભ કમ ઉદયમાં આવ્યા એટલે મારે શાંતિથી ભોગવવા જ જોઈએ. ભગવ્યા વગર છૂટકે નથી. બીજા તો નિમિત્ત માય છે. માટે જ જ્ઞાનીઓ કહે છે – सन्धो पुवाकयाणं कम्माणं पावए फल विवागं अवराहेसु गुणेसु य निमित्त मित्तं परोहोइ આપણને જે કંઈ સુખ-દુઃખ મળે છે. એ આપણા પૂર્વ ના શુભા-શુ મ કર્મનું જ ફળ છે. અમુકે મારુ સારુ કર્યું, અમુકે મારુ ખરાબ કર્યું, અમુકે મારે બગાડ કર્યો પણ સમજવું જોઈએ કે આ બધા તે નિમિત્ત માત્ર છે, આ રીતે આરામશોભા વિચાર કરે છે અને શાંતિથી બધુ સહી લે છે. - એ જ ગાયે ચરાવવા જંગલમાં જતી હતી, ત્યાંથી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૨ m ધર્મ તત્વ પ્રકાશ aramingana mananaman બપોરે ઘેર આવે, ઓરમાન માતા વધેલું જેવું–તેવું ઠંડું, કાચુ-પાકુ, માખીઓથી ઘેરાએલ અને રસ વિનાનું ભજન આપે. ચૂપચાપ બિચારી ખાઈ લે. ઉપરથી કડવા વેણ સાંભળવાના જુદા. આમ કરતા તેની ઉંમર ૧૨ વર્ષની થઈ. એક દિવસ ગાયે ચરાવવા જંગલમાં ગઈ છે. સમય મધ્યાહને છે. ગરમીની સખત મોસમ, છાયા અને વિશ્રામ માટે ઝાડ જ નહોતું એટલે એ ઘાસ ઉપર સૂતી હતી, ગાયે નિરાંતે ચરતી હતી, ત્યાં તે એક નાગ તેની પાસે આવ્યા. જેની આંખો લાલચોળ હતી. તેણે જીભ બહાર કાઢી હતી, કાળે ભ્રમર એ નાગ કુંફાડા મારી રહ્યો હતો, જેના કુફાડાથી ભલભલા દૂર ભાગી જાય અને ભયભીત બની જાય એવે એ નાગ હસ્તે જેના શરીરમાં નાગકુમાર દેવતા અધિષ્ઠિત થયા હતા. - આ નાગ આવતાની સાથે જ મનુષ્યની ભાષામાં બે કુમારી ! ઉઠ ઉઠ! આ શબ્દો સાંભળતા વિવત્ પ્રભા એકદમ ચમકી અને જાગી ગઈ, નાગ વિદ્યુતપ્રભાને કહેવા લાગ્યું કે અત્યારે હું તારા શરણે આવ્યો છું. મારું રક્ષણ કર. મને ભય છે. કારણ કે મંત્રવાદી મદારીએ મારી પાછળ પડ્યા છે, અને મને બાંધીને પકડી લેશે, માટે તું મને તારા ખોળામાં લઈ લે અને કપડું ઢાંકી દે જેથી મંત્રવાદીઓને ખબર પડે નહિ. હવે વિલંબ ન કરીશ. હું નાગકુમાર દેવથી અધિષ્ઠિત છું. જે મદારીઓ પકડવા આવે છે તેના મંત્રની અધિષ્ઠાયક દેવની આજ્ઞા ભંગ કરવા હું અસમર્થ છું. માટે તું મારુ રક્ષણ કર. તું ડરીશ નહિ. નાગરાજની વાણી સાંભળી વિદ્યુત Page #54 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨ જું તપ્રભાએ તે નાગને ખોળામાં લઈ લીધું અને કપડું ઢાંકી દીધું. આમ તે તેને ડર લાગે પણ તેણી દયાળુ હતી, બીજા જીવનું રક્ષણ પ્રાણના ભોગે પણ કરે તેવી હતી, ભલભલા લોખંડી માણસો પણ નાગરાજના કુંફાડાથી દૂર ભાગે એવા નાગને એક બાળા પિતાના ખોળામાં લઈ લે એ કંઈ ઓછા આશ્ચર્યની વાત છે? હવે શું બનાવ બને છે તે અગ્રે વર્તમાન. –નમસ્કાર મહિમાપૂજ્યપાદ પ્રખર વિદ્વાન જૈનાચાર્ય શ્રીમદ વિજય લમણસૂરીશ્વરજી મહારાજે નવકારમંત્રના વિષય પર નવ વ્યાખ્યાને આપ્યાં હતા, જે જિજ્ઞાસુઓને અનેરૂ માર્ગ દર્શન આપે તેવા બેધક અને તાવિક છે. સરળ અને સાદી ભાષામાં લેકર્ભોગ્ય શૈલિથી અપાયેલા આ પ્રવચને અનેક રીતે ઉપયોગી છે. – સં. ત્રીજી આવૃત્તિ છે કિંમત ફક્ત ૨ રૂપિયા. Page #55 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩ જુ. શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી આર્યશય્યભવસૂરિજી મહારાજ શ્રી દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથામાં ચાર વસ્તુ સમજાવે છે. પ્રથમ ધર્મનું સ્વરૂપ, પછી ધર્મનું મહત્વ, ધર્મનું ફળ અને ધર્મ કેને ફળે? આ બધા વિષય સમજાવવાના છે. આજે ઘણા માણસો ધર્મકિયા કરે છે, સામાયક, પિષધ, પ્રતિકમણ અને પૂજા પણ કરે છે, પણ જે એને પૂછવામાં આવે કે-ધર્મ એટલે શું? તે તેઓ માથુ ખજવાળશે. એ જવાબ નહિ આપી શકે ! ધર્મ કોને કહેવાય ? ધર્મ શેમાં છે? આ બધી વસ્તુ સારી રીતે સમજી લેવાની જરૂર છે, નહિતર આટ આટલી ધર્મ ક્રિયા કરવા છતાં ધર્મ એટલે શું ? એ વાતને જે જવાબ ન આપી શકીએ તે બે માણસમાં હાંસીપાત્ર બનવું પડશે અને સમજ્યા વગર જ ધમ કિયા કયે જાય છે એથી શું ફાયદો એમ સાંભળવું પડશે. ઘણા માણસો પોતે ધર્મ કિયા કરી શકતા ન હોય એટલે આ રીતે ધર્મ કિયા કરનારને ઉતારી પાડે પણ એને પૂછોને તું તે સમજે છે ને? કેમ ધમ કરતે નથી? ત્યાં ચુપ રહેશે. ત્યારે ધર્મ શેમાં છે? એ પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે Page #56 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩ જુ ૨૫ ધર્મ આત્મામાં છે. ધર્મ એ કેઈ બહારની વસ્તુ નથી; ગાંધીની દુકાને તેનું પડીકુ મળતું નથી, જે ધર્મ એ આત્મામાં છે તે પછી મંદિર અને ઉપાશ્રયે જવાની શી જરૂર? આ બધા પ્રશ્નોનું જે સમાધાન ન થાય તે ઉલટી શંકા પડે અને શંકા પડવાથી શ્રદ્ધામાં વાંધે આવે અને એનું પરિણામ ન ધાયું આવે. માટે જ ગીતાજીમાં કહ્યું છે કે “áશયામાં વિનરૂર” જે સંશયશીલ હોય છે એનો અંતે વિનાશ થાય છે, મતલબ એનું અધઃ પતન થાય છે. માટે આ બધી વસ્તુ સદ્દગુરુની સમીપે સમજી લેવાની ખાસ જરૂર છે, આ બધી વસ્તુ સમજવા માટે સગુરુના સમાગમની જરૂર છે, આ બધા આલંબનો છે, અને સારા નિમિત્તો છે. ધર્મના માટે આલંબનની પણ અત્યંત આવશ્યકતા છે. ત્યારે હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ. ધર્મ એટલે શું? શાસ્ત્રકારો સમજાવે છે કે “વધુ વાવો ઘમ્પો” વસ્તુને સ્વભાવ એનું નામ ધમ. જેમ કે સાકરમાં ગળપણ એ એને સ્વભાવ છે, મરચામાં તીખાશ, મીઠામાં ખારાશ, ફટકડીમાં તુરાશ, લીંબડામાં કડવાશ અને કરિયાતામાં કડવાપણું એ એને ધર્મ છે. પિતાને સ્વભાવ પોતાનામાં જ રહે છે, એ સ્વભાવ લાવવા માટે બીજી કઈ વસ્તુની જરૂર પડતી નથી, જેમ કે સાકરમાં મીઠાશ છે, એ મીઠાશ બહારથી લાવવી પડતી નથી પણ મીઠાશ એ સાકરના ઘરની છે. મીઠાશ એ સાકરની પિતાની છે, દુધને ગળ્યું કરવા તેમાં સાકર નાખવી પડે છે પણ સાકરને ગળી કરવા કંઈ સાકર નાંખવી પડતી નથી. મરચામાં તીખાશ છે એ એના પિતાના ઘરની છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ધમ તત્વ પ્રકાશ બહારની નથી, મતલબ એ થઈ કે–વસ્તુને જે સ્વભાવ હોય છે તે સ્વભાવ તે વસ્તુમાં જ હોય છે, પણ વસ્તુની બહાર હોતું નથી. કરિયાતું બહુ કડવું લાગે અને તાવવાળા બાળક પી ન શકે ત્યારે તેમાં સહેજ ગળપણ નાંખવામાં આવે છે, એટલે એ ઉકાળે જરાક ગળે લાગે પણ એ ગળપણ કરિયાતામાં નથી. કરિયાતામાં સાકરનું મિશ્રણ થયું માટે કરિયાતામાં મીઠાશ આવી પણ કરિયાતુ તે કડવું જ છે. એટલે વસ્તુને જે પોતાનો સ્વભાવ એજ એને ધર્મ. અહીં આપણે આત્માની વાત કરી રહ્યા છીએ. અહીં ધર્મ શબ્દથી આત્માને સ્વભાવ લેવાને છે. આત્માને જે સ્વભાવ એનું નામ જ ધર્મ, એજ વાતને સમજાવવા આપણે ઉપર જુદા જુદા દાખલાઓ આપ્યા; જેમ બીજી વસ્તુને પિતાને સ્વભાવ હોય છે તેમ આત્માને પણ સ્વભાવ છે. આજે આપણે આપણા સ્વભાવમાં નથી. ઘડીમાં કેધ, ઘડીમાં માન અને ઘડીમાં માયા અને લેભ સતાવે છે. આત્મા પિતાને સ્વભાવ ભૂલી ગયે છે એજ એની મોટામાં મોટી ભૂલ છે. અને તેથી જ એની રખડપટ્ટી છે. આત્મા જે આત્માના પિતાના સ્વભાવમાં આવી જાય તે તેનું ખરું નૂર પ્રગટ થાય. વર્તમાનકાળે આત્મા જે સ્વભાવમાં છે તે સ્વભાવ અને પિતાને નથી, એ સ્વભાવ એ વિકારજન્ય છે. કર્મજન્ય છે. આપણને ક્યારેક રોગ થાય છે અને ક્યારેક દ્વેષ થાય છે. સુંદર પદાર્થો મળતા અને મન ગમતા વિષયે મળતા આત્માને Page #58 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩ જુ રાગ ઉત્પન્ન થાય છે અને અનિષ્ટ વસ્તુને સંગ થતાં આત્માને ઠેષ ઉત્પન્ન થાય છે. આ પરસ્વભાવને લઈને જ આત્માની ખરાબી છે, માટે જ કહ્યું છે કે – અન્ય સગી જિહાં લગી આતમારે સંસારી કહેવાય જ્યાં સુધી અન્યને એટલે કમને સાગ છે ત્યાં સુધી સંસાર છે. કમ એજ પરભાવ, પરભાવમાં આત્મા અનાદિ કાળથી અથડાઈ રહ્યો છે. દુઃખી દુઃખી થઈ રહ્યો છે, નક નિગોદની તીવ્ર યાતનાઓ અને ભયંકર વેદનાઓને ભેગ બન્યા છે. આજ સુધી અનાદિ કાળથી આપણે અનંત જન્મ-મરણ કર્યા તેનું મુખ્ય કારણ આત્માની પરસ્વભાવમાં રમણતા, પર પરિણતિમાં આસક્તિ. પર સ્વભાવ કહે કે વિભાવદશા કહે, યા પર પરિણતિ કહો વાત એક જ છે. આપણા સ્વભાવને પીછાણ એ બહુ ભારે વસ્તુ છે. કારણ કે ક્યારેય એને આપણને અનુભવ થયે નથી. અનેક સ્વભાવથી અત્યારે આપણો આત્મા ઘેરાયેલો છે, તેનાથી આ સ્વભાવ આપણે છે એમ જાણવું બહુ મુશ્કેલ છે. પણ સાંભળતા સાંભળતા વિચારતા વિચારતા અને તેની તપાસ કરતાં કરતાં જરૂર સ્વભાવને પીછાણી શકીશું. આ વિષય બહુ બારીક છે. જેને ફલેફી, તત્વજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, અધ્યાત્મવાદ, આત્મવાદ, વગેરે શબ્દથી નવાજવામાં આવે છે, તેમાંય જૈન દર્શનનું તત્વજ્ઞાન તે ઉચ્ચ કેટિનું છે. તેના કર્મવાદ અને આત્મવાદ વગેરે વિષયે પર લા કલેકે લખાયેલા છે. આત્મા આદિ Page #59 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ તત્વજ્ઞાનની વાત કંઈ એક દિવસમાં સમજાય તેવી નથી. એને માટે અભ્યાસની પણ જરૂર છે. ઉપરછલ્લુ કે ઉપર ચેટિયું જ્ઞાન કામ ન આવે. જેમ સમુદ્રમાંથી રત્ન મેળવવા માટે એના અગાધ ઊંડાણમાં ઉતરવું પડે છે. મરજીવા બને તે જ મૌક્તિકે મેળવી શકાય છે. ઉપર-ઉપર તે શંખલા છીપલા વિગેરે સામાન્ય વસ્તુની જ પ્રાપ્તિ થાય છે. આત્માને વિષય તે ખૂબ ગહન છે, ખૂબ કઠીન છે. એના ઉંડાણમાં ઉતરવું પડશે તે જ વાસ્તવિક તત્વનું જ્ઞાન થશે. ' ધર્મનું સ્વરૂપ, ધર્મનું મહત્વ, ધર્મનું ફળ અને ધર્મ કને ફળે? આ ચાર વિષયમાં તે ચોમાસાના ચાર મહીને પૂરા થઈ જશે, કારણ કે ખૂબ છણાવટપૂર્વક ઝીણવટથી સરળ શૈલિએ આ બધા વિષયે સમજાવીશું ત્યારે આ બધી વસ્તુ તમારા સમજવામાં આવશે. આ ચારે વિષયે જે બરાબર સમજાઈ જાય તે આત્મામાં ધર્મ વસે અને કર્મ ખસે. ધર્મ જે હૈયામાં વચ્ચે તે સમજી લે કે ગમે તેવા કટ્ટર દુશમને હોય તે તેને ભાગ્યા વગર છૂટકે નથી, કર્મ એ કટ્ટર શત્રુઓ છે. આપણા ઘરમાં અનાદિ કાળથી પેઠા છે અને ઘર કરી ગયો છે. ભાડુત પાસેથી કબજે મેળવવામાં કેટલી મુશીબત નડે છે, કેર્ટના હુકમ પછી પણ ખાલી કરાવતા નાકે દમ આવી જાય છે, આ બધા ભાડુત તે ૬-૧૨ મહીનાના અરે ૬-૧૨ વર્ષના સમજે પણ આ કર્મો તે અનંત કાળથી ઘર કરી ગયા છે, એ કંઈ એમ Page #60 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩ જુ હેલાઈથી નીકળે તેવા નથી, ભાઈ- બાપા કરવાથી માને તેવા નથી, એની પાછળ તો કમર કસીને પડીશું ત્યારે જ એ પિબારા લેશે. આત્મા ને શુદ્ધ બની જાય, કર્મ રહિત બની જાય તે તે પરમાત્મા બની જાય, એમાં શંકા નથી. ભૂતકાળમાં આ સંસારમાં વર્ષોના વર્ષો વીત્યા, યુગો ને યુગો વીત્યા, પલ્યોપમે અને સાગરોપમને કાળ વહી ગયે, અરે ભવેના ભાવે આપણ નકામા ગયા, હાથમાં કંઈ આવ્યું નહિ. મેળવતા ગયા અને મૂકતા ગયા, આ ધંધે અનાદિકાળથી ચાલુ છે. હજી એને અંત આવ્યું નથી. માટે જ શાસ્ત્રકારો કહે છે કે-આ સંસારમાં કંઈ સાર નથી. પણ આ બધુ સમજાય ક્યારે? આત્માને સાચુ જ્ઞાન થાય અને ધર્મની અસર થાય તે કંઇક આત્મા સમજે અને આગળ વધે અને એ પ પ્રગતિ સાધતા સાધતા અને વિકાસ કરતા કરતા ચરમ સીમાએ–પરાકાષ્ટાએ પહોંચી શકાય અને ઘાતિ કર્મો બાળી કમને ક્ષય કરી કેવલ્ય લકમી વરી અને અંતે પરમાત્મ પદને પ્રાપ્ત કરે. માટે જ મહાન ધુરંધર વિદ્વાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે – सूक्ष्म बुध्या सदा ज्ञेयो ध धर्माथिभिः नरैः अन्यथा तत्बुद्धयैव तदविधातो प्रसज्यते । ધર્મ એટલે શું ? ધર્મ કેને કહેવાય? ધર્મ કઈ રીતે થાય? આત્માને અને ધર્મને સંબંધ શુ ? ધર્મની ક્રિયા આત્માને Page #61 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ આરાધક શી રીતે બનાવે? આરાધના કેને કહેવાય? આત્મા આરાધક ક્યારે કહેવાય? વિરાધના કેટલું નુકસાન કરે છે. વિરાધનાથી કેટલે સંસાર વધે છે? વિરાધના કઈ રીતે થાય છે? ક્યા ક્યા કામમાં વિરાધના થાય છે કે જેથી આત્મા વિરાધક બને છે, વિગેરે વિગેરે વિષયે ખૂબ સૂમ બુદ્ધિથી સમજવાની જરૂર છે, સમજ્યા વિના કેટલીક વખત આપણી બુદ્ધિ ધર્મની હોવા છતાં કેટલીક વખત ધર્મ વિઘાતક ક્રિયા થઈ જાય છે, માટે ધર્મને સમજવા માટે ગીતાર્થ ગુરુના સહવાસની જરૂર હોય છે. ત્યાગી અને જ્ઞાની ગુરુઓના સહવાસથી હંમેશા આત્મા ધર્મને સમજી શકે છે આરાધના , કરી શકે છે અને તેનું મહાન ફળ પણ મેળવી શકે છે. ધર્મની આરાધના કરનાર આત્મા ધર્ય સંપન્ન હવે જોઈએ. ફળ મેળવવામાં પણ ધર્મ રાખવાની જરૂર હોય છે. ફળ મેળવવામાં છે અને શ્રદ્ધા રાખવી પડે છે. કહેવત છે ને “ઉતાવળે આંબા ન પાકે” જલ અને ફળને માટે પણ ધર્મ રાખવાની જરૂર છે. આકડે, એરડે જલદી ફળે, પણ આંબાને ફળતા વાર લાગે. ધીરજ રાખે તે જ તેના મીઠા મધુરા ફળની પ્રાપ્તિ થાય. ધર્મ કરતા જે દુનિયાની વાસના હેય તે તેના ફળમાં ફરક પડે. એક વસ્તુમાં તેનાથી વિરુદ્ધ સ્વભાવવાળી બીજી વસ્તુનું મિશ્રણ થતાં તે તેને પિતાને સ્વાદ માર્યો જાય છે. તેમ ધર્મ કરતા આત્માના ધ્યેય સિવાય જે પુદ્ગલનું ધ્યેય હેય અને ભૌતિક વસ્તુની લાલસા હોય તે તેના ફળમાં પણ ઘણું મોટું અંતર પડે છે. | ધર્મ કરતા ક ઈક મળી જાય એવી ઈરછા હપ, મંદિરમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ પાખ્યાન ત્રીજુ કે ઉપાશ્રયમાં, સામાયક કરતાં કે નવકાર ગણતા-ઊંડે ઊંડે પૌગલિક વાસનાની જ જે ઇચ્છા હોય તે તે ધર્મના ફળને બગાડી નાંખે છે. લાલસાથી કરાયેલી ધર્મકિયાઓને અને સંસારની લાલસાથી કરાયેલી ધર્મક્રિયાઓને-અનુષ્કાનેને પણ શાસ્ત્રકારે વિષ અને ગરલ અનુષ્ઠાન તરીકે ગણાવે છે. માટે તે ત્યાજ્ય છે. ધર્મની આરાધના શુદ્ધ બુદ્ધિથી, કશી પણ ઈચ્છા વગર નિષ્કામભાવે આત્મશુદ્ધિની બુદ્ધિથી, અને કર્મ નિર્જરાની. ભાવનાથી કરવામાં આવે તે જ તે શ્રેયસ્કર નીવડે છે. - પરમાત્માની પાસે પણ આપણે એ જ પ્રાર્થના કરવાની છે. કે હે પ્રભે! મારે સારો સ્વભાવ હું પ્રગટ કરી શકું ! એવી શક્તિ મને બક્ષે. બીજી કશી મને જરૂર નથી, કેવળ હું નિજ સ્વરૂપને પ્રગટ કરવાની અભિલાષા રાખું છું, આપ જેમ વીતરાગ બન્યા છે. મારે પણ વીતરાગ બનવું છે, બસ મને વીતરાગ બનાવે એજ એક અભિલાષા છે, આવી ભાવનાથી તમે જે પરમાત્માની ભક્તિ કરશે તે તે ભક્તિ નિષ્કામ ભક્તિ છે, શુદ્ધ ભક્તિ છે અને સાચી ભક્તિ છે, અને તેવી ભક્તિ બહુ ફળ આપનારી છે. અહીં કેટલાક એમ તકે કરે છે કે માંગ્યા વિના માં પણ પીરસતી નથી એટલે ભગવાનની પાસે માંગ્યા વિના શી રીતે મળશે! આ વાત અહીં લાગુ પડતી નથી કારણ કે પરમાત્માની ભક્તિ, ગુરુની સેવા અને ધર્મની આરાધના વગર લાલસાએ કરેલી વધારે ફળ આપે છે અને લાલસાથી કરેલી ભક્તિ ઘણું ઓછું ફળ આપે છે, અહીંયા “વણમાં ગ્યા Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધર્મ તવ પ્રકાશ મિતી મળે માંગી મળે ન ભીખ” એ કહેવત લાગુ પડે છે. પરમામાની ભક્તિ નિશ્ચિત ફળનારી છે એ વાત નિર્વિવાદ છે એમાં શંકા રાખવા જેવી નથી. અહીં બીલકુલ નિઃસંદેહ બુદ્ધિ રાખવાની છે કારણ કે શંકા કરવાથી ફળમાં કસર પડે છે એ વાત શાસ્ત્ર સિદ્ધ છે, એક શ્રાવક સુખી અને સમૃદ્ધ હતે પણ એને છોકરો ન હતા એને છોકરાની લાલસા હતી છતા તે ધર્મની શ્રદ્ધા વાળો હતો, તેથી એણે વિધિપૂર્વક લાખ નવકાર ગણવાની શરૂઆત કરી. નવકારના પ્રભાવથી બધી વસ્તુ સિદ્ધ થાય છે, તેમ સમજીને વિધિપૂર્વક નવકાર ગણવા લાગે. વિધિપૂર્વક નવકાર ગણતા (૫૦૦૦૦) પચાસ હજાર નવકારને જાપ થયે ત્યારે તેના મનમાં વિચાર થયે કે હું વિધિપૂર્વક નવકાર ગણું છું પણ હજી સુધી કંઈ દેખાતું નથી, કેણ જાણે ફળ મળશે કે નહિ ? તેજ વખતે તેને અધિષ્ઠાયક દેવીએ કહ્યું તે બહુ ભૂલ કરી છે. આવી શંકા કરવાથી તારૂં ફળ ઘણું ઓછું થઈ ગયું તારે છોક થશે પણ તે તારે કામ નહિ આવે, દેવી આમ કહીને અદશ્ય થઈ ગઈ, શ્રાવકે લાખ નવકાર પૂરા કર્યા, ઘરે છોકરાને જન્મ થયે, ઉંમર લાયક થયા. તે ખૂબ ધર્મિષ્ટ હતો, વૈરાગી હતા, એને સંસારમાં રાખવા માટે શેઠે એવા મિત્રની સેબતમાં પાડ્યો. ખરાબ સોબતથી છોકરે બગડે, વશ્યાગામી બજે, હવે બેલાવવા છતાં પણ તે ઘેર આવતું નથી. માત-પિતાની સાથે બેલ નથી, માતા-પિતાનું સાંભળતું નથી, સમજાવવા છતાં સમજ નથી, વેશ્યાને આપવા • માટે ઘડી ઘડી ધનની માંગણી કરે છે, માતા-પિતા મેહથી Page #64 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ત્રીજી છોકરાને રાજી રાખવા ધન આપ્યા કરે છે. ૧૬ કેડ સેનામહેર વેશ્યાને રાગમાં વેશ્યાને અપાઈ ગઈ, માત-પિતા કાળ કરી ગયા. છતાં તે કરે ઘેર આવ્યું નહિ. છેવટે તે ધનહીન બને એટલે વેશ્યાએ તેને કાઢી મૂકો. આથી છોકરાને ઘણે ખેદ થયે. હવે એને સમજાયું કે મેં ઘણી મોટી ભૂલ કરી. માતપિતાની સેવા કરી નહિ. ખોટે રસ્તે ચઢ, પાયમાલ થયે જીવન બગાડ્યું. છેવટે તેની સ્ત્રીના કહેવાથી તે વ્યાપાર-ધંધે કરતા અને ધર્મની આરાધના કરતા કરતા સુખી થયે અને ધનવાન થયે પણ માત-પિતાને એ છોકરે કામમાં ન આવ્યો. દેવીએ કહ્યું હતું કે છેક થશે પણ તારા કામમાં નહિ આવે. ધર્મની આરાધના કરતા સંદેહ રાખવાનું આ પરિણામ છે. માત-પિતાએ દુઃખી અવસ્થામાં કાળ કર્યો, દેવીનું કહેવું સાચું પડ્યું. માટે ધર્મની આરાધના કરતાં શંકા કરવી નહિ તે જ આરાધનાનું પૂર્ણ ફળ મળે છે. - આત્માના સ્વભાવને જ્યારે આપણને ખ્યાલ આવશે ત્યારે તરતજ તમને સમજાશે કે અત્યારે હું વિભાવ દશામાં છું. પર ભાવમાં અને પર સ્વભાવમાં છું. આ સ્વભાવ મારે નથી, આસ્વભાવ એ કર્મ જન્ય સ્વભાવ છે. આ મારો અસલ સ્વભાવ નથી. આ તે નકલી છે. મારુ અસલી રૂપ જુદું છે. આ નકલી સ્વભાવથી જ હું દુઃખી દુઃખી થઈ રહ્યો છું. કર્મના મિશ્રણ વગરનો અને અસલી સ્વભાવને આનંદ તે અવર્ણનીય છે. હું તે સત્ ચિત્ અને આનંદ સ્વરૂપ છું. માટે જ આપણે સેડ સોહને જાપ જપીએ છીએ. “મેં એર નહિ તુ એર Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪ નહિ.' જો હી હૈ રુપ તેરા વાહી હું રુપ મેરા, પડદા પડા હું ખીચમેં આકર કે ઉડાદેના.” આ પ્રમાણે લલકારીએ છીએ. થમ તત્વ પ્રકાશ www આપણામાં અને પરમાત્મામાં જરાય અંતર નથી, નિશ્ચયનયથી આત્મા શુદ્ધ છે, પરમાત્મ સ્વરૂપ છે, પણ વ્યવહારનયથી અશુદ્ધ છે, કારણ કે અત્યારે ક્રમથી લેપાયેલે છે, એના ઉપર કના પડદા આવી ગયા છે એટલે એનુ' સ્વરૂપ અવરાઇ ગયુ` છે, જેમકે સૂર્ય સ્વય' પ્રકાશમાન છે પણ આડા વાદળા આવી જાય તે તેના પ્રકાશ અવરાઇ જાય છે. જોરદાર પવન લાગે તા વાદળાને વિખરાતા વાર ન લાગે. વાદળા વિખરાતા સૂર્યના પ્રકાશ પૃથ્વી તલમાં પથરાય છે. તેવી રીતે આત્મા ઉપર રહેલા ક્રમના વાદળા જો અહિંસા, સંયમ અને તપરૂપ પવન દ્વારા વિખેરવામાં આવે તે આત્માના મૂળ સ્વભાવ પ્રગટ થાય, આત્માના મૂળ સ્વભાવ શું છે? એ વિષય ચાલી રહ્યો છે. અહારના કાઈપણ નિમિત્તથી કે અન્ય તરનિમિત્તથી જે ભાવ વતે તે આત્માના સ્વભાવ નહિ, જેમકે પાણી સ્વભાવે શીતળ હાય છે. એ ભઠ્ઠી કે ગેસ ઉપર મૂકવાથી અગ્નિના સચાગથી ઉષ્ણુ થાય છે. એમાં જે ઉષ્ણુતા આવી એ પાણીના સ્વભાવ નથી. પાણીમાં જે ઉષ્ણતા આવી તે અગ્નિના ઘરની છે. અગ્નિના નિમિત્તથી, અગ્નિના સ ́સથી, એટલે જેમ પાણીની ઉષ્ણતા એ પાણીના સ્વભાવ નથી, પણ નિમિત્ત જન્ય છે, તેમ આત્મામાં જે વિકારા પેદા થાય છે, કષાયે અને વિષયાના પ્રાદુર્ભાવ થાય છે. ઘડીમાં કઇ ને ઘડીમાં Page #66 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩ જું ~~ કંઈ, આ બધે આત્માનો સ્વભાવ નથી પણ કમજન્ય કષા થી પેદા થયેલ નકલી સ્વભાવ છે. પણ જે ચૂલા, ભઠ્ઠી કે ગેસ ઉપરથી ઉતારી લેશે તે થોડીવારમાં ઠંડુ થઈ જશે, એ શીતળતા એ પાણીને સ્વભાવ છે. જેમ ચૂલા ઉપરથી ઉતાર્યા પછી થોડીવારમાં પાણી પિતાના મૂળ સ્વભાવમાં આવી જાય છે, તેમ આત્મા પણ કેધાદિ કષા. ના અભાવે મૂળ સ્વરૂપમાં આવી જાય છે. આત્મા રાગનું નિમિત્ત મળતા રાગી થાય છે અને શ્રેષનું નિમિત્ત મળતા થી થાય છે, કેધ. માન, માયા કે લેભનું નિમિત્ત મળતા ક્રોધી, માની, માથી કે લોભી બને છે. વિકારના સાધન મળતા વિકારી બને છે. આ બધે સ્વભાવ એ નિમિત્તજન્ય છે અને નિમિત્તજન્ય સ્વભાવ એ આપણે સ્વભાવ નથી. આટલા સ્પષ્ટીકરણથી સમજાશે કે આત્માને મૂળ સ્વભાવ શુ? સમભાવ-વીતરાગ દશા એ આત્માને સ્વભાવ છે, એ કોઈ નિમિત્તથી પેદા થયે નથી. માટે સમભાવ એ પિતાને સ્વભાવ છે. રાગનું નિમિત્ત મળતા રાગ ન કરે અને શ્રેષનું નિમિત્ત મળતા ઠેષ ન કર. કેધના નિમિત્તમાં પણ કેધ ન થાય ત્યારે સમજી લેજે કે-અત્યારે હું મારા સ્વભાવમાં છું. આ દશા એ કંઈ નાની સૂની વાત નથી. આ દશા આવતા ઘણું વાર લાગે, પણ પ્રયત્ન અને પરિશ્રમ કરવામાં આવે તે જરૂર આપણે આપણા સ્વભાવને પ્રગટાવી શકીએ ! આ જગતમાં કશુંય અસાધ્ય નથી. કહ્યું છે કે – Page #67 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ થાન સ્થિર જિd wાહેરનષ્ણુન: રાહેર વાતો ગ્રાસેનામાનમ | અભ્યાસથી ચિત્ત થિર થાય છે. અભ્યાસથી વાયુને (પ્રાણુને) કાબૂમાં લાવી શકાય છે, અભ્યાસથી પરમાનંદની પ્રાપિત થાય છે અને અભ્યાસથી જ આત્મદર્શન થઈ શકે છે. સ્વભાવ બદલાય છે નિમિત્તથી પિદા થયેલે સ્વભાવ એ પરિવર્તન પામે છે, ઘડી ઘડી બદલાય છે, કે આપણા વખાણ-કે પ્રશંસા કરે તે ‘ફૂલીને ફાળકા થઈએ છીએ અને કોઈ આપણું અપમાન કરે તે તેના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. કઈ વસ્તુની લાલચ થઈ કે માયા અને કપટ આવવાના જ, એટલે મનગમતી વસ્તુ ઉપર રાગ પેદા થશે અને અણગમતી વસ્તુ ઉપર દ્વેષ પેદા થશે, નિમિત્ત પ્રમાણે સ્વભાવ બદલાશે જે સ્વભાવ વારંવાર બદલાય તે આપણો સ્વભાવ નહિ મરચાને ગમે ત્યારે વાપરો એ તીખા જ લાગવાના અને સાકરને ગમે ત્યારે વાપરશે તે તે મીઠી જ લાગવાની. કારણ એ એને મૂળ સ્વભાવ છે. એમાં જે કઈ બીજી વસ્તુનું મિશ્રણ થાય તે તીખાશ અને મીઠાશમાં ફરક પડશે. જેમકે સુવર્ણ માં જ્યાં સુધી બીજી ધાતુ મળેલી હશે, થાને બીજી ધાતુનો ભેગ હશે તે તેને અગ્નિમાં તપાવતા અને નવસાર વિગેરે પદાર્થ નાંખતા તરત જ ધૂમાડો નીક ળશે અને કાળાશ જણાશે, એ ધૂમાડો કે કાળાશ એ સેનાને નથી. સુવર્ણ તે પ્યાર છે, સ્વરૂપે શુદ્ધ છે, પણ બીજી Page #68 -------------------------------------------------------------------------- ________________ યાખ્યાન ૩ જી ૩૭ ધાતુના ભેગથી અત્યારે તેમાંથી ધૂમાડા નીકળે છે અને કાળાશ જણાય છે. ધૂમાડા કે કાળાશ સુવણૅ ની નથી. તેજામ અને ખાર દ્વારા સુવર્ણ ને તપાવતા તપાવતા જ્યારે સેાનું શુદ્ધ થઇ જશે ત્યારે તેનું પેાતાનું સાચુ સ્વરૂપ પ્રગટ થશે, એની કાંતિ, એની પીળાશ અને એનુ તેજ ઝગમગી ઉઠશે. www તેવી જ રીતે આત્મા કથી હળવા થશે, અને શુદ્ધ થશે તેમ તેમ તેના સાચા સ્વભાવ પ્રગટ થશે, એ સ્વભાવ એટલે વીતરાગ સ્વભાવ, આત્મા પોતાના વીતરાગ સ્વભાવને ખાઈ એડે છે, છતાં એ કઇ બીજે ચાલ્યે ગર્ચા તણી, પશુ તે દખાયલે છે, ઢકાયલેા છે. અત્યારે એના ઉપર કના કબજો છે, કનુ દબાણ છે, બાકી એ સ્વભાવના માલીક આત્મા છે, પણ અત્યારે એ લાચાર છે, વિવશ છે. જેમકેઆજે રાજ્ય પ્રજાસત્તાક કહેવાય પણ સત્તા આપણા હાથમાં નથી. જેમ સત્તાધારીઓ પ્રજાને આજે જેમ નચાવે તેમ નાચવું પડે છે. પ્રજાનું કઇ ચાલતું નથી તેમ આપણને કમ જેમ નચાવે તેમ નાચીએ છીએ. કસત્તા આગળ આત્મા અ જે નિર્માલ્ય પ્રાયઃ બની ગયા છે. આજે સુવણુ, રજત, હીરા અને માણેકની કિંમત વધતી જાય છે પણ માણસની કિંમત ઘટતી જાય છે. એનુ કારણ શું? કારણ એજ કે આજે આપણે પરસ્વભાવમાં રાચી-માચી રહ્યા છીએ. આત્માને ભૂલી ગયા છીએ, આત્માના સૌહરને વિસરી ગયા છીએ અને મેહના વશે પરાધીન બન્યા છીએ, નીતિ અને ધર્મને ચૂકયા છીએ અને મેહ અને વાસનાના Page #69 -------------------------------------------------------------------------- ________________ કેટ’ ધર્મ તત્વ પ્રકાશ ગુલામ બન્યા છીએ. આથી જ આપણે ભૂતકાળ ભયંકર રીતે પસાર થયા છે. ભવિષ્ય કેવું જશે એ આપણી કરણ જ કહી આપે છે. માટે વર્તમાનકાળ સુધારવાની જરૂર છે. વર્તમાનકાળ સુધર્યો એટલે ભવિષ્ય સુધર્યું જ સમજે. ક્ષણવાર પણ જે આત્મા પોતાના સ્વભાવમાં આવી જાય તે આત્માને સાચા સુખની ઝાંખી થાય. આત્માના સુખે આગળ દુન્યવી તમામ સુખ તે ફીકાફક લાગશે, ઝાંખા લાગશે. અનંતજ્ઞાનીઓ જણાવે છે કે जंचकाम सुहं लोए जं च दिव्वं महासुहं वीयराय सुहस्से यऽणंत भागपि नग्धई ॥ વીતરાગ પરમાત્મામાં જે સુખ છે તેની આગળ દુનિયાભરનું સુખ અનંતમા ભાગે પણ પહોંચી શકે તેમ નથી. વીતરાગ આત્મામાં જે સુખ છે તેનું માપ કાઢી શકાય તેવું નથી. એની આગળ દુનિયાનું સુખ તે કંઈ વિસાતમાં નથી. આત્મા જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ તેને આત્મસુખને અનુભવ થતા જાય. આત્માનું સાચુ સુખ એટલે સ્વાભાવિક આનંદ, એ દેખી શકાય તેવી વસ્તુ નથી, અનુભવગમ્ય વસ્તુ છે. જેમ કેટલીક વસ્તુ આંખથી દેખાય છે, કેટલીક વસ્તુ જીભથી ચાખવાથી માલમ પડે છે, જેમકે સાકરને ગાંગડ અને મીઠાને ગાંગડો બન્ને સાથે પડ્યા હોય તે તેને દેખવા માત્રથી આપણે કહી ન શકીએ કે આ મીઠાને છે કે સાકરને. પરંતુ જો તેને Page #70 -------------------------------------------------------------------------- ________________ ~~~ ~ ~ વ્યાખ્યાન ૪ થું ચાખવામાં આવે તે તરત જ ખબર પડી જાય કે આ મીઠાનો ગાંગડે છે અને આ સાકરનો ગાંગડો છે. કારણ કે એ સ્વાદથી સમજાય તેવી વસ્તુ છે પણ એ સ્વાદ આપણને દેખાતું નથી, એ આંખને વિષય નથી. એ છે જીલ્ડાને વિષય. આનંદમાં અવાજ નથી નહિતર અવાજથી આપણે જાણી શકત કે આ અવાજ આનંદને છે, તેમ એ કાનને વિષય પણ નથી, નહિતર કાનથી આપણે જાણી શકત. એટલે આનંદ એ બાહ્ય ઇન્દ્રિયનો વિષય નથી. ઈન્દ્રિયને વિષય રૂપ-રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ છે. આનંદમાં રૂપ, રસ, ગંધ વિગેરે નથી, જેથી આપણે તેને ઇન્દ્રિય દ્વારા જાણી શકીએ. એટલે એ મનનો વિષય છે. અનુભવગમ્ય છે. એટલે એ ઈન્દ્રિ દ્વારા જાણી શકાય નહિ. આ વ્યાખ્યાનમાં આપણે ધર્મ એટલે શું એ વિષય વિશદ રીતે સમજાવ્યું. અને ધર્મની આરાધનાથી કેવા રૂડા સુખ મળે છે એના ઉપર આરામશોભાનું વર્ણન ચાલી રહ્યું છે. આરામશેભાની કથા. નાગે કહ્યું મને બચાવ, મારું રક્ષણ કર, આ શબ્દો સાંભળી વિદ્યુત્પ્રભાને દયા આવી અને એણે તે નાગને ખોળામાં લીધે અને કપડાથી ઢાંકી દીધે. એક બાળા નાગરાજને નિર્ભય બની ખેળામાં લઈ લે એ કંઈ નાની સૂની વાત નથી. હિંમતની આ પરાકાષ્ઠ કહેવાય ! વિઘપ્રભા તે કપડું ઢાંકીને સુઈ ગઈ છેડી જ વારમાં મદારીઓ હાથમાં ઔષધિ વલયે લઈને ત્યાં આવી પહોંચ્યા Page #71 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ અને વિદ્યુતપ્રભાને પૂછવા લાગ્યા અરે પુત્રી ? આટલામાં નાગ તારા જોવામાં આવ્યું કે નહીં? ત્યારે તેણીએ જવાબ આપ્યો કે હું તે કપડુ ઓઢીને સૂતી છું. મને ક્યાંથી ખબર હોય કે નાગ અહીંથી ગમે કે નહીં? મદારીઓ પરસ્પર વાત કરવા લાગ્યા કે નાગ જે હેત તો આ અહીં ઊભી શેની રહે ! એને ભયથી જ ભાગી જાય. ચાલે ચાલે નાગ આ તરફ આવ્યે લાગતું નથી. દાંત-હઠ કરડતા ભીંચતા ભીંચતા ગુસ્સામાં મદારીએ નાગ કહાં ગયા, એમ બેલતા તે આગળ વધ્યા. જ્યાં એ આગળ ગયા કે તરત જ વિદ્યત્પ્રભાએ નાગને કહ્યું નાગરાજ ! તમારા વેરીએ ચાલ્યા ગયા. હવે બે ફકર રહે એમ કહી તેણે નાગને બહાર કાઢ્યો. - તેજ વખતે નાગે પિતાનું દિવ્યરુપ ધારણ કર્યું અને એ વિઘતપ્રજાને કહેવા લાગે બાળા! તારી હિંમતથી અને દવાની આવી ઉમદાવૃત્તિથી પ્રસન્ન થયે છું. માટે તારી જે ઈચ્છા હોય તે તું સુખેથી માંગ. વિદ્યુતપ્રભા આમ તે ઉંમરે નાની હતી, અને તે જ ગાયે ચરાવા આવતા, સૂર્યને તાપ હેરાન પરેશાન કરતે હતે. છાંયા માટે ઝાડ પણ નહોતું તેથી તે અકળાતી હતી. એથી તેણીએ નાગરાજને કહ્યું બાપા! જે પ્રસન્ન થયા છે તે મારા ઉપર છાયા કરજે કે જેથી રેજનું તડકાનું દુઃખ દૂર થાય. અને હું શાંતિથી ગાયે ચરાવું ! નાગરાજે વિચાર્યું. બાળા બિચારી બહુ ભેળી લાગે Page #72 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩ જી ૪૧ છે. એને આવુ શું માંગ્યુ'! હશે એની જે અભિલાષા હાય તે પૂર્ણ કરુ! દેવે તત્ક્ષગુ ફળ-ફુલથી લચી રહેલા સુંદર બગીચા વિકર્ષ્યા અને તેણીને વરદાન આપ્યું કે–તું જ્યાં જઈશ ત્યાં આ ખગીચા તારી સાથે રહેશે અને તને સુંદર છાયા આપશે. નાની જગ્યામાં નાના થઇને રહેશે અને મેાટી જગ્યામાં માટે થઇને રહેશે. આ પ્રમાણે વરદાન આપી નાગરાજ અદ્રશ્ય થઈ ગયા. ત્યારબાદ વિદ્યુત્પ્રભાએ આ બગીચાના અમૃત જેવા મીઠા મધુરા ક્ળા આરોગ્યા અને ભૂખ-પ્યાસને શાંત કરી, જ્યારે માણસના પુણ્યના ઉદય શરૂ થાય છે ત્યારે મનગમતી વસ્તુઓ આપ મેળે આવી મળે છે. માંગ્યા કરતા વધારે મળે છે. ઇચ્છાઓ અને આકાંક્ષાઓ પૂરી થાય છે. આ પ્રભાવ પૂર્વભવમાં કરેલી ધર્મની આરાધનાના છે. ધમ કરતાં આળસ આવે છે. અને એમાં ઉલ્લાસ થતા નથી, વેઠ ઉતારવા જેવુ કરીએ છીએ, પણ ધર્મતુ ફળ જ્યારે મળે છે ત્યારે આત્માને અપાર આનદ થાય છે. વિદ્યુતપ્રભા દિવસે જ'ગલમાં ગાયા ચરાવવા જાય છે અને સાંજે પાછી ફરે છે, પણ બગીચા એની સાથેના સાથે જ રહે છે. એના ઘરના ઉપરના ભાગમાં અદ્ધર રહે છે. બગીચા ઘર ઉપર જાણે મહાન છત્ર ધર્યું હોય તેવા લાગે છે. વિદ્યુત્પ્રભા જ્યારે ઘેર આવી ત્યારે તેની એરમાન માતાએ કહ્યું પુત્રી ! ભેાજન કરી લે, ત્યારે તેણીએ જવાખ આપ્યા માતાજી! આજે મને ભૂખ નથી, Page #73 -------------------------------------------------------------------------- ________________ ધમ ૪૨ દેવે તેણીને વરદાન આપ્યું છે છતાં એને અભિમાન નથી. આજે તા દેવ સ્વપ્નામાં આવે તેય ઘમડના પાર ન રહે, અને અધે કહેતા ફરે કે મને દેવ આવે છે. પશુ માણસે ગંભીર બનવાની જરૂર છે. તુચ્છતા કામ ના આવે. ધર્મની આરાધના કરવાવાળા આરાધકો ખૂબ ગભીર હાવા જોઇએ, એના પેટનું પાણી ન હાલવુ જોઇએ. આજે આપણે ક્ષુદ્ર વૃત્તિવાળા ખની ગયા છીએ. પારકાના દેાષા જોવા અને જ્યાંત્યાં પ્રગટ કરવા અને પેાતાના અવગુણા ઢાંકવા. આ શુ' આરાધક આત્માનુ કુન્ય છે? આથી ધર્મીજને જગતમાં હલકા પડે છે. ધર્મીને જોઈ ને દીલ ડાલી ઉઠે. આવેા આવે તમારા પગલા કથાંથી ? એમ સ્હેજે એલી જવાય. પણ આજે ધર્મીને જોઇને એ આનંă આવતા નથી કારણ કે હૃદય તુચ્છ અન્ય' છે. નિંદાટીકા સિવાય બીજી વાત નહિ. તત્વ પ્રકાશ વિદ્યુતપ્રભાની સાથેના સાથે જ બગીચા જ્યારે જ્યારે ટાકાના જોવામાં આવ્યા ત્યારે સૌના આશ્ચર્યના પાર રહ્યો નહિ. આ ચમત્કાર જોઇને સૌ શતમુખે વિદ્યત્ત્પ્રભાના વખાણુ કરવા લાગ્યા. એક દિવસ વિદ્યત્ત્પ્રભા જ ગલમાં ગઈ હતી. અને બગીચાની છાયામાં સૂતી હતી. એટલામાં ત્યાં પાટલીપુરનગરને રાજા જિતશત્રુ હાથી, ઘેાડા, રથ અને પાયદળ આ ચારે પ્રકારના સૈન્ય સાથે શત્રુના પરાભવ કરી આ રસ્તેથી તે પેાતાના નગર તરફ પાછા ફરી રહ્યો હતા. આ મનહર બગીચાની સુંદર છાયા નિહાળી અહીં જ તેણે પડાવ નાખ્યા. હાથી, ઘેાડા, ઊંટા અને બળદેા વિગેરે ઝાડ સાથે બાંધી દીધા. Page #74 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩ જુ ૪૩ આ તરફ વિપુલસેનાના પડાવના કાલાહલથી વિદ્યુત્પ્રભા ઉંઘમાંથી જાગી ઊઠી. ચામુર માટુ' સૈન્ય જોઇ એ તેા વિચારમાં જ પડી ગઇ, મારી ગાયા ત્યાં ગઈ ? પણ ગાયા તા દૂર ચાલી ગઇ હતી. એ તા એકદમ ઉડી અને ગાયાને પાછી વાળવા દોડવા લાગી. એ દોડવા લાગી એટલે બગીચા પણ એની પાછળ પાછળ જવા લાગ્યા. ઝાડે બાંધેલા ઊંટ, ઘેાડા, હાથી વિગેરે પણ દોડવા લાગ્યા. રાજા આ બધુ જોઇને દિગ્ મૂઢ બની ગયે। કે આ શું આશ્ચય! આવું તે કેઇ દિવસ કોઈના જોવામાં આવ્યું નથી. રાજા-મંત્રી અને સૌને પારાવાર આશ્ર્ચર્ય થયું. પરિવારની સાથે રાજા પણ ઉભા થયે અને રાજાએ મંત્રીને પૂછ્યુ કેમ મંત્રીશ્વર ? આ શું આશ્ચય ? મંત્રી પણ આ જોઇને આભેાજ બની ગયે પણ એ બુદ્ધિશાળી હતેા. એ કળી ગયા કે-જરૂર આ બાળાને ચમત્કાર છે. મંત્રીએ મહારાજાને વાત કરી. મહારાજા પણુ સમજી ગયા કે વાત સાચી છે. મહારાજાએ અમાત્યને કહ્યું મત્રીશ્વર ! એ બાળાને અહીં ખેલાવી લાવે. મત્રીરાજ માળાને ખેલાવવા ગયા છે, પણ ખાળા આવે છે કે નહીં ? પરસ્પર કેવા વાર્તાલાપ થાય છે, ધર્મના પ્રભાવ અને એના મહિમાનું વન ચાલી રહ્યું છે. પૂજન્મમાં કરેલી ધર્મની આરાધના શું કામ કરે છે? વિગેરે અગ્રે વમાન, 5%*+°°°°°°°¢v°°° Page #75 -------------------------------------------------------------------------- ________________ : વ્યાખ્યાન ૪ થું. ' શાસ્ત્રકાર આર્યશ્રી શય્યભવસૂરીશ્વરજી મહારાજ દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં ધર્મનું સ્વરૂપ વિગેરે મહત્વના વિષયે સમજાવે છે. તેમાં ગયા ત્રણ વ્યાખ્યાનમાં ધર્મ કેને કહેવાય? અને તેની જીવનમાં કેવી અગત્ય છે એ આપણે કંઈક અંશે સમજાવી ગયા. હવે વિષય આગળ ચાલે છે. આત્મા જે પોતાના સ્વભાવમાં આવી જાય તે આ સંસાર સમુદ્ર તરી જતા વાર લાગે નહિ. અને કેવળજ્ઞાન પ્રગટ થતા વાર લાગે નહિ. આત્માની કિંમત તેના સ્વભાવમાં છે. આત્મા જે તેના સ્વભાવને છોડી દે તે તેની કશી કિંમત નથી. જેમ કે-સાકરમાં ગળપણ છે તે સાકરની કિંમત છે. જે સાકરમાંથી ગળપણ બીલકુલ નીકળી જાય તે સાકરની કશી કિંમત નથી. સાકરના થેલાના થેલા ભરેલા હોય પણ તેમાં જે ગળપણ ન હોય તે તેને કઈ માટીની જેમ ઘરમાં નાંખવા પણ તૈયાર ન થાય. તેવી જ રીતે આત્મા પિતાના સ્વભાવમાં ન હોય તો તેની કશી કિંમત રહેતી નથી. અને આત્માને સ્વભાવ આત્માથી જુદા પડતા નથી. ગમે તેટલે કાળ ગયે અને ગમે તેટલે કાળ જશે તે પણ આત્માને સ્વભાવ આમામાં જ Page #76 -------------------------------------------------------------------------- ________________ હયાખ્યાન ૪ થું છે. તેની પાસે છે એ વાત નિશ્ચિત છે. પણ અત્યારે તે જરૂર દબાયેલે છે, અપ્રગટ છે. જેમ કેઈના ઘરમાં ફ્રોડનું નિધાન દાટેલું હોય પણ જે માલીકને ખબર ન હોય તે તે કંડ છે તે ઘરમાં, પણ અત્યારે કંઈ તે માલીકને કામ આવતા નથી. અહીં આપણે ધર્મ એટલે આત્માના સ્વભાવરૂપ ધર્મનું વર્ણન કરી રહ્યા છીએ. આત્મા મહાન શક્તિશાળી છે, અને વૈભવશાળી છે. અનંતજ્ઞાન અને અનંતદર્શન શક્તિ ધરાવે છે. જ્ઞાન અને દર્શન એ આત્માના અસાધારણ ગુણે છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં દર્શન-જ્ઞાન છે, અને જ્યાં જ્યાં દર્શન-જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. નિગોદમાં પણ અક્ષરને અનંતમે ભાગ ઉઘાડે છે. આત્મા સિવાય જ્ઞાન વિગેરે ગુણે બીજી કઈ વસ્તુમાં રહેતા નથી. આત્મા ચેતન છે, તે સિવાયની તમામ વસ્તુ જડ છે, છતાં જડના સંગે વર્તમાનમાં તે પિતાને સ્વભાવ ભૂલી ગયે છે તેથી તે ચોરાશી લક્ષ નિમાં ઝુલી રહ્યો છે અને નરક નિગોદમાં રૂલી રહ્યો છે. આ માનવભવમાં આપણને એવી ઉમદા તક મળી છે કે આપણે આપણા સ્વભાવને સંપૂર્ણ રીતે પ્રગટાવી શકીએ છીએ. માટે વર્તમાન કાળ આપણા માટે ઘણો સારો છે, ઘણે ઉપયોગી છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ આત્માને સ્વભાવ છે અને એજ મેક્ષનો માર્ગ છે, માટે જ શ્રી ઉમાસ્વાતિ મહારાજ શ્રી તવાર્થ સૂત્રમાં પ્રથમ સૂત્ર તરીકે “ Page #77 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ નશાન રાત્રિાળિ મોક્ષના એ સૂત્ર મૂકી આપણને સમજાવે છે કે સાચી શ્રદ્ધા, સાચુ જ્ઞાન અને સાચી આચરણ આ ત્રણ વસ્તુ વગર કઈ પણ આત્માને ઉદ્ધાર થયો નથી અને થશે પણ નહિ. જે જે આત્મા મોક્ષે સીધાવ્યા છે એમાં આ ત્રણને જ પ્રભાવ છે. તેઓ આ ત્રણની આરાધના કરીને જ ગયા છે. આ ત્રણ ગુણ આત્મામાં સત્તામાં છે પણ પ્રગટ નથી આ ગુણેને દબાવનાર ઘાતિક છે. જેમ જેમ તેનું જોર ઘટશે તેમ તેમ તેના ગુણે પ્રગટ થશે અને અંતે આત્મા પરમપદને પ્રાપ્ત કરશે. સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલા માર્ગમાં રહીને અભ્યાસ કરવામાં આવે તે જરૂર આત્માના ગુણે પ્રગટ થાય અને આત્મા ઉપર રહેલી કમની સત્તા નાશ પામે એ નિસંદેહ હકીકત છે. જ્ઞાન અને દર્શન એટલે જાણવું અને જેવું. એ આત્માને મુખ્ય સ્વભાવ છે. આજે આપણે આંખથી જોઈએ છીએ પણ જેનારે કેણ છે? આંખ જુએ છે? ના. આત્મા શરીરમાંથી નીકળી ગયા પછી કેડા જેવી મોટી આંખો હેય તેય મડદુ જોઈ શકતું નથી. કારણ કે જેનારે ગયે, જેનાર આત્મા છે. આંખ જેતી નથી પણ આંખ દ્વારા આપણે જોઈએ છીએ. આંખ એ જોવાનું સાધન છે, જેમકે કેઈની આંખ કમજોર થઈ ગઈ હોય, ચશ્માં આવ્યા હોય, ત્યારે તે આંખે ચશ્મા ચઢાવે છે. તે વખતે ચશ્મા જુએ છે કે આખ? કહેવું જ પડશે કે ચશ્માં જેતા નથી પણ આંખ જુએ છે. પરંતુ આંખની કમજોરીને કારણે ચમાની જરૂર પડે છે, Page #78 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪ થું એટલે આંખને જોવાનું સાધન જેમ ચશ્મા છે તેમ જુએ છે આત્મા પણ આત્માની કમજોરીને લઈને જોવા માટે આંખની જરૂર પડે છે. એ કમજોરી જે દૂર થાય તે આત્મા સ્વયં જુએ. પછી તેને આંખ વિગેરે સાધનની જરૂર રહેતી નથી, આત્મા ત્રણે લેક, ત્રણે કાળને અને તમામ દ્રવ્ય અને તમામ પર્યાને જોવા-જાણવાન મહાન જબર તાકાત ધરાવે છે. તેવી રીતે સાંભળવા માટે કાન એ સાધન છે. કાન જ્યારે કમજોર બને છે ત્યારે સાંભળવા માટે યંત્રને ઉપયોગ કરવામાં આવે છે પણ યંત્ર એ કંઈ સાંભળનાર નથી. સાંભળનાર તે કાનજ છે. પણ ખરી રીતે કાન પણ સાંભળતા નથી. સાંભળનાર આત્મા છે. કાન એ સાંભળવાનું સાધન છે. આત્માની કમજોરીને લઈને સાધનની જરૂર પડે છે. મડદાના મુખમાં સાકર મૂકશે તે તેને સ્વાદ મડદાને નહિ આવે કારણ કે સ્વાદને અનુભવ કરનાર આત્મા શરીર, માંથી નીકળી ગયો. એટલે આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે જાણવું અને જેવું એ આત્માને મૂખ્ય ગુણ છે. જાણવું અને જેવું એ એને સ્વભાવ છે. જાણવા અને જેવાને આ સ્વભાવ આત્મા સિવાયના કઈ પણ પદાર્થને નથી એટલે આત્મા સિવાયના તમામ પદાર્થો જડ છે. છ દ્રવ્યમાં એક ચેતન સ્વરૂપ જે કઈ હોય તે તે આતમા છે. - અત્યારે આપણને જાણવા અને જોવા માટે પાંચ ઈન્દ્રિયાની જરૂર પડે છે. પણ કર્મથી દબાયેલે આત્મા ઘાતિ Page #79 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ કર્મને નાશ કરી સર્વજ્ઞ અને સર્વદશી અને પછી તેને જાણવા જેવા માટે ઈન્દ્રિયોની જરૂર નથી. આત્મા સ્વયં લોક-અલકને, રૂપી-અરૂપીને, જડ અને ચેતનને જાણી શકે છે-જોઈ શકે છે. કેટલીક વખત આપણને વિપરીત જ્ઞાન થાય છે, ભ્રમણા પણ થાય છે, કેટલીક વાર ખોટું જ્ઞાન થાય છે. આ બધું કર્મ જન્ય છે. આત્માના પિતાના સ્વભાવમાં જરા પણ ભ્રમણ નથી આત્મા તે સ્વરૂપે પૂર્ણ અને શુદ્ર છે. જેમકે-જળ ખુ અને નિર્મળ હોય છે પણ જ્યારે એમાં કચરો પડ્યો હેય ત્યારે તે અશુદ્ધ અને ડહેલ્થ દેખાશે એ અશુદ્ધતા અને ડહેળાપણું પાણીમાં કયરાના સંગથી એટલે પર સંગથી છે. પણ પાણી તે શુદ્ધ જ છે. ક્યારે નીચે બેસી જતા પાણીની નિમળતા માલુમ પડે છે. તેમ આત્મા પણ સ્વરૂપે શુદ્ધ છે, નિર્મળ છે પણ વર્તમાનમાં કમરૂપ કચરાથી અશુદ્ધ બને છે. એ કર્મની મલીનતાથી અજ્ઞાન તામાં રમી રહ્યો છે આ અજ્ઞાનતા કર્મજન્ય છે. આ અજ્ઞાનતાના કારણે જ સત્ય વસ્તુનું ભાન થતું નથી, સત્યને અસત્ય સમજે છે અને અસત્યને સત્ય સમજે છે. એટલે મતલબ એ થઈ કે જે વસ્તુ જે સ્વરૂપે છે તે સ્વરૂપે જ જાણે. એનું નામ જ સમ્યજ્ઞાન ઈતર લેકે પણ તીર્થકર દેના ચરિત્રે વાંચે છે, વિચારે છે અને ભગવાન મહાવીર આજથી અઢી હજાર વર્ષ પહેલા થયા એમ જાણે છે. પણ તેમને પરમાત્મા તરીકે માનતા Page #80 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪ થું નથી, એ બીજાને પરમાત્મા માને છે. તેથી તેમનું જે જ્ઞાન તે સમ્યજ્ઞાન ન કહેવાય એમ તે ઇતર લેકે પણ આપણું શાસ્ત્રો વાંચે છે, તેમાં કથન કરેલા પદાર્થો અને પદાર્થોનું સ્વરૂપ પણ જાણે છે પણ તે પ્રમાણે માનતા નથી, તેને તે સ્વરૂપે સવીકારતા નથી. જ્યારે આત્માને સાચી વસ્તુને ખ્યાલ આવે ત્યારે તેને મિથ્યા કે બેટી વસ્તુને ફેંકી દેવી જોઈએ. સાચું માનવું અને સાચું જાણવું એનું નામ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. ધર્મના પ્રભાવ ઉપર આરામ શોભાની કથા ચાલી રહી છે. આસમશેભાની કથા - રાજાની આજ્ઞાથી મંત્રી આરામશોભાને બોલાવવા જાય છે. દૂરથી મંત્રીએ તેણીને બૂમ પાડી અને કહ્યું, બહેન ! જરા ઉભી રહે. એટલે છોકરી ઉભી રહી. એટલે બગીચે પણ ઉભે રહ્યો, મંત્રીએ કહ્યું, બહેન ! તું કેમ દેડે છે? વિદ્યુતપ્રભાએ કહ્યું મારી ગાયે ભાગી ગઈ છે અને વાળવા જઉં છું. ત્યારે મંત્રીએ કહ્યું, તું ના જઈશ. અમારા માણો તારા ઢેરેને પાછા વાળશે તું દોડે છે, એટલે આખો બગીચો દેડે છે અને ઝાડ સાથે બાંધેલા હાથી, ઘેડા વિગેરે પણ દેડવા લાગે છે અને અમે બધા મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ છેવટે મંત્રી વિદ્યુતપ્રભાને રાજાની પાસે લઈ આવ્યું. રાજા તે વિદ્યુતપ્રભાને જોઈને જ આભો બની ગયે. વિદ્યુતપ્રમા રૂપરૂપની અંબાર જેવી સુંદર હતી. રાજાએ તેના ચિન્હ ઉપરથી કુંવારી છે એમ જાણી લીધું. મંત્રીની સામે જોયું એટલે મંત્રી સમજી ગયે અને મંત્રીએ વિદ્યુતપ્રભાને કહ્યું કે, તું મહારાજાની રાણ થા. મંત્રીના પ્રશ્નના ઉત્તરમાં તેણીએ કહ્યું, મારા પિતાજી જાણે, મંત્રીએ તેના પિતાનું ઠામઠેકાણું પૂછયું. રાજાએ મંત્રીને હુકમ કર્યો, મંત્રીશ્વર ! જાવ એના પિતાને અહીં બોલાવી લાવે. મંત્રી છોકરીના બાપને બોલાવવા ગયો છે. છોકરીને બાપ આવશે ત્યાં સુધી છોકરી પણ ઉભી છે, બગીચે પણ ઉભે છે, રાજાના માણસે તેણુના ઢોરની ખબર રાખી રહ્યા છે એટલે તેણીને હવે કશી ફિકર નથી. હવે અહીં શું બનાવ બને છે? તેના પિતા પાસે મંત્રી-રાજા માટે વિદ્યપ્રમાની માંગણી કરશે. તે હા પાડે છે કે ના ! શું બનાવ બને છે તે અગ્રે વર્તમાન. Page #82 -------------------------------------------------------------------------- ________________ 48383B6BAEH # # વ્યાખ્યાન પાંચમું છે *338253BEBY ? ધમે મંગલની પ્રથમ ગાથા પર પ્રથમ ધર્મના સવરુપને વિષય ચાલી રહ્યો છે. આત્માના ગુણ એ ધર્મ છે અને આત્માના ગુણનું સ્વરૂપ એ ધર્મનું સ્વરુપ છે. એટલે હવે આપણે આત્માના ગુણેનું વર્ણન કરીએ છીએ. પરમાત્મા અને ગુરુ ધર્મ આપનાર છે અને પરમાત્માના ઉપદેશ મુજબની ધર્મ ક્રિયાઓ એ ધર્મનું સાધન છે. છતાં એ ક્રિયાને ધર્મરૂપે કહીએ છીએ ત્યાં કારણમાં કાર્યને ઉપચાર કરવામાં આવે છે અને તે બરાબર છે. ધર્મની ક્રિયાઓ વડે ધર્મ સધાય છે. એટલે આત્માના ગુણોનું સ્વરૂ૫ અને ધર્મનું સ્વરુપ એ એક જ વસ્તુ છે. આપણે આત્મા અનાદિકાળથી ૮૪ લક્ષ છવાયેનિમાં ભ, રખડ્યો, રવો , છતાં તે પિતાના સ્વરૂપને મતલબ પિતાના ગુણોને પ્રગટ કરી શક્યો નથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્ર એ આત્માના ગુણ છે. એનું સ્વરૂપ એ જ ધર્મનું સ્વરૂપ છે અને એ જ મુક્તિનો માર્ગ છે, Page #83 -------------------------------------------------------------------------- ________________ ધમ તત્વ પ્રકાશ મુક્તિ—દન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી જ છે. ખીજાથી નહિ. ભૂતકાળમાં જે આત્માએ મેક્ષે ગયા, જેએ વમાનમાં મેક્ષે જઇ રહ્યા છે અને ભવિષ્યમાં મેક્ષે જશે એ બધા જ આ ત્રિપુટીની આરાધનાથી જ. પર સમ્યગ્દર્શન એટલે સાચી શ્રદ્ધા, જીવાજીવાદિ નવ તા પર જે યથા શ્રદ્ધા તેનુ નામ છે સમ્યગ્દર્શન. હવે અહીં આપણને એ પ્રશ્ન થશે કે કેાઈ પણ પાના સાચા સ્વરૂપને આપણે કેવી રીતે જાણી શકીએ! કારણ કે આપણને પૂર્ણ જ્ઞાન નથી અને કેાઇ પણ વસ્તુનું પૂ જ્ઞાન પૂર્ણ જ્ઞાનીને જ હેય છે. પૂર્ણ જ્ઞાની એટલે કેવળજ્ઞાની. એ કેવળજ્ઞાની ભગવાન સિવાય વસ્તુના સ્ત્ય અને સપૂર્ણ સ્વરુપને બીજા કેાઇ જાણી શકે નહી. જગતમાં કેટલાક પદાર્થો એવા છે કે તેને આપણે ઉપર ઉપરથી જ જાણી જોઈ શકીએ છીએ, પણ તે પદાર્થાનુ ખરુ' સ્વરૂપ, યથાર્થ અને પૂર્ણ સ્વરૂપ આપણે સ્વયં જાણી શકતા નથી. કેટલાક પદાર્થને આપણે બીલકુલ જાણી શકતા નથી. તેથી કેવળજ્ઞાની-સજ્ઞ ભગવાએ જે કહ્યુ, જે પ્રરુપ્પુ તે જ સાચુ' છે એમ માન્યા સિવાય છૂટકે નથી, આ રીતે શ્રદ્ધાથી માનવું તેનું નામ સમકિત અને તેનું જ નામ સભ્યઃશન. Page #84 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫ મું પ૩ સર્વજ્ઞ ભગવંતોએ પ્રરૂપેલા પદાર્થોને તે જ સ્વરુપે જાણવા તેનું નામ સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાન એટલે યથાર્થ જ્ઞાન, સત્ય જ્ઞાન. કઈ વખત આપણને કેઈના કહેવાથી કે પિતાના વિચારોથી ભ્રમણા ઉત્પન્ન થાય છે. તે બ્રમણાને લીધે હોય જુદું અને આપણે માનીએ જુદું. તેનું નામ સાચું જ્ઞાન નહીં પણ તે મિથ્યાજ્ઞાન છે તેવી જ રીતે કોઇવાર કેઈ વિષય સમજમાં ન આવવાથી આપણને સંશય-શંકા ઉત્પન્ન થાય છે. તેથી આપણે આપણું મગજથી વસ્તુ હોય તેના કરતાં કંઇક જુદુ માનવા તૈયાર થઈએ છીએ. તે પણ સાચું જ્ઞાન નથી, પણ તે મિથ્યાજ્ઞાન છે. અહીંયા આપણે-સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની જે વાત કરીએ છીએ તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે, આત્માનો સ્વભાવ છે, મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શન યાને ખોટું જ્ઞાન અને ટી શ્રદ્ધા એ બન્ને કર્મજન્ય પરિણામ છે. અને તે ઘેર પાપનું કારણ બની પણ જાય છે. પરિણામે તે આત્માને દુર્ગતિમાં લઈ જનાર છે અને સંસારમાં ભટકાવનારા છે. મિથ્યાજ્ઞાન અને મિયાદર્શન દ્વારા આત્મા ઘર અને ચીકણું કર્મો ઉપાજે છે. અને એ કર્મને કારણે જ આ સંસાર છે. આ કર્મો પ્રત્યેક આત્માને અનાદિ કાળથી વળગેલા છે અને આત્માને મહા દુઃખદાયી છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ આ સંસારમાં મહા ભાગ્યશાળી ભાવિભદ્રવાળા આત્માઓ જ મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાનને ત્યજી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને પામી શકે છે. આ જગતમાં જે કઈ વસ્તુ મેળવવા લાયક હોય છે તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં સ્વર્ગ અને મોક્ષના સુખે તો હાથવેંતમાં જ છે. સમ્યગ્દર્શન પામેલા આત્માઓને સંસાર પરિમિત બને છે. જેનું પ્રથમ માન-પ્રમાણ નહોતું, કાળની કોઈ મર્યાદા નહોતી, પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં ફક્ત અર્ધ પુગલ પરાવર્ત કાળમાં જ આત્મા મોક્ષને મેળવી શકે છે. જેને શ્રી જિનેશ્વરદેવના કથન કરેલા સિદ્ધાંત આગમ–ઉપર પૂર્ણ શ્રદ્ધા છે એ સમકિતદષ્ટિ છે. શુહભાવથી ધર્મ કરનારે એ આત્મા આરાધક કટિમાં આવે છે. શ્રી ભગવતીજી સૂત્રમાં ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામી ભગવાને પૂછેલા પ્રશ્નના જવાબમાં ભગવાન મહાવીર સ્વામીએ 'तमेव सच्च निस्संक जं जिणेहिं पवेइयं' એટલે શ્રી જિનેશ્વર દેએ જે કહ્યું છે તે નિસંક છે. અને તે જ સાચું છે, એમ માનનારે સમક્તિ દષ્ટિ છે. નવે. તત્વ પ્રકરણમાં પણ કહ્યું છે કે – aa૬ કિલર માલિશ વાળા નન્ના સુતા इअ बुद्धि जस्समणे सम्मत्त' निश्चलं तस्स ।। જીવાજીવાદિ નવ પદાર્થોને જે યથાર્થ સ્વરૂપે જાણે છે અને શ્રદ્ધાપૂર્વક માને છે તે સમકિત દષ્ટિ છે અથવા જે Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પ મું ૫૫ વ્યક્તિને જીવાજીવાદિ તત્વનું જ્ઞાન નથી પણ શ્રી જિનેશ્વર ભગવતાએ જે કહ્યું છે તે સાચું છે એમ શ્રદ્ધાથી માને છે, તે પણ સમ્યગ્દષ્ટિ છે. જૈન શાસનમાં સમ્ય દર્શનની ઘણી કી’મત છે. શ્રી તી”કર દેવાના આત્માની ભવની ગણત્રી પણ જ્યારથી તેઓ સમકિત પામે છે ત્યારથી જ થાય છે. સમકિત વગરના ભવા તા આત્માએ આજ સુધી અનંતા કર્યા પણ તેની ગણના નથી થઈ, તે બધા નિષ્ફળ અને નકામા ગયા. આપણે ગમે તેટલી ધ ક્રિયા કરીએ અને તપ-જપની આરાધના કરીએ પણ જો આ બધી કરણી સમકિત વિહુણી છે, તેા તેની કોઈ કિંમત નથી. મતલબ એ બધી આરાધના મુક્તિ માટે થતી નથી. સમકિતપૂર્વીકની થેાડી પણ આરાધના મહાન ફળ આપે છે. સમિતિ એ અકના સ્થાને છે. અને બધી ધર્મક્રિયાઓ એસીડાના સ્થાને છે. મી'ડાની 'મત આંકથી છે. આંકપૂર્ણાંકના મી'ડાની ક"મત અનેક ગણી છે. આંક વગરના સી'ડાની કશી ક"મત નથી તેવી જ રીતે સમકિત વિણી આરાધના અને ધર્મક્રિયાની કંઇ જ કિ`મત નથી, મતલખ સમકિતપૂર્ણાંકની ધ*ક્રિયા આરાધનામાં ખપે છે. માટે કાઇપણ ભાગે સમકિત પ્રાપ્ત ન થયું હોય તેા તે કેમ પ્રાપ્ત થાય અને પ્રાપ્ત થયું હોય તે તેનું કેમ જતન અને રક્ષણુ થાય એની પૂરી તકેદારી રાખવાની છે. હીરા-માતીની ક્રિ ́મત છે માટે કેવા એને આપણે તીજો Page #87 -------------------------------------------------------------------------- ________________ પદ ધર્મ તત્વ પ્રકાશ રીમાં મૂકીએ છીએ. બેવાઈ ન જાય, કેઈ લઈ ન જાય અને લૂંટાઈ ન જાય તેની પૂરતી કાળજી રાખીએ છીએ પણ સમ્યગ્દર્શન માટે એવી તાલાવેલી નથી. એક હેન્ડબલ કે છાપું પણ આપણી શ્રદ્ધાને ચળ-વિચળ કરી નાંખે છે. વાસ્તવમાં સમ્યગ્દર્શનના મહિમાનું આપણને જ્ઞાન નથી, સમકિતની આપણને કિંમત નથી. એટલે ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તેનું સાંભળવા-વાંચવા તૈયાર થઈએ છીએ અને આપણે શ્રદ્ધાથી પતિત બનીએ છીએ. માટે યાદ રાખો-લખી રાખે અને હત્યમાં કેતરી રાખે કે-શ્રદ્ધા એ અપૂર્વ વસ્તુ છે. શ્રદ્ધા એ બેનમુન રત્ન છે, શ્રદ્ધા એ તે કામધેનુ કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્ન કરતાં પણ અત્યધિક છે. આ રને તે ભૌતિક છે. એક જન્મમાં ઉપગમાં આવે તેવા છે. ત્યારે શ્રદ્ધારૂપ રત્ન તે આત્માને જન્મ જન્મમાં ઉપયોગી બની ઠેઠ મુક્તિ સૌઘમાં લઈ જાય છે. શ્રદ્ધા એ શુદ્ધ વિચારે પર નિર્ભર છે. શ્રદ્ધાનો આધાર શુદ્ધ વિચારો પર છે અને વિચારો મન પર આધાર રાખે છે, અને મને ખૂબ જ ચંચળ છે. ખરાબ સંસર્ગના કારણે યા કુતર્કોના કારણે વિચારેને મલિન થતાં વાર નથી લાગતી. શ્રદ્ધા ચાલી જતા વાર નથી લાગતી, મહા મુશીબતે મેળવેલું સમક્તિ જે આપણે એમ સામાન્ય નિમિત્તોમાં હારી જઈએ તે આપણને જ ઘણી મોટી ખોટ પડવાની માટે જ સમક્તિને ટકાવવા માટે શાસ્ત્રકારોએ ૬૭ બોલ જણાવ્યા છે, પ્રકાંડ વિદ્વાન શ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે Page #88 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫ મું પ૭ સમકિતના ૬૭ બેલની સુંદર સજઝાય રચી છે. જે અવશ્યચિંતન-મનન કરવા ગ્ય છે. નંદ મણિયાર ભગવાન મહાવીર સ્વામીના સમાગમમાં આવતાં શ્રદ્ધા-સંપન્ન-આરાધક બને છે, પણ થોડા વખત પછી સત્સંગના અભાવે તે મિથ્યાત્વી બની જાય છે. મતલબ શ્રદ્ધા ભ્રષ્ટ થતા વાર લાગતી નથી, માટે જ તેનું ખૂબ જતન અને રક્ષણ કરવાનું છે. શાસ્ત્રકારો કહે છે કે – ar vમ યુદ્ધદા” શ્રદ્ધા અત્યંત દુર્લભ છે. લાડી, વાડી અને ગાડીની મોજ માણસ માણી શકે છે, બાગ, બગીચા અને બંગલાને માલિક બની શકે છે અને અનેક વસ્તુ પર પિતાનું પ્રભુત્વ ધરાવી શકે છે, પણ સમ્યગદર્શનની પ્રાપ્તિ તે અનંત ભવમાં પણ આત્માને દુર્લભ હેાય છે. - કેટલીક વાર સિદ્ધાંતના સૂફમ વર્ણને શ્રવણ કરતાં જ્યારે એ વિષય આપણા મગજમાં ન બેસે ત્યારે આપણી શ્રદ્ધા ડગમગી જાય છે. તર્ક-વિતર્કના ચક્કરે ચઢીએ છીએ ત્યારે શ્રદ્ધામાં ઓટ આવે છે. આત્મા મુંઝાય છે. શ્રદ્ધામાં ખામી અને ઉણપ આવે છે. તેવા ટાણે આપણે વિચાર કરે જોઈએ કે હું કોણ? મહા અજ્ઞાની, અલ્પમાં અ૯પ બિંદુ જેટલું મારું જ્ઞાન, પીઠ પાછળનું પણ મને જ્ઞાન–ભાન નથી, કાલે શું થશે તેની મને ખબર નથી, ઘડી પછી કેવી વિચિત્ર સ્થિતિમાં મૂકાઈ જઈશું તેને ખ્યાલ નથી અને મોટી મોટી Page #89 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ વાતે કરવા બેસીએ અને જ્ઞાનીની વાત ઉપર જજમેન્ટ આપવા તૈયાર થઈએ એ કેટલી બેહુદી વાત છે. આજે આપણને આપણું મગજ ઉપર એટલે વિશ્વાસ છે તેટલે વિશ્વાસ આપણને આપણું જ્ઞાનીઓ ઉપર નથી. માટે જ કેટલીકવાર માણસ બેલી ઉઠે છે કે આ વસ્તુ અમારા મગજમાં નથી બેસતી, અમારા મગજમાં ઉતરેબેસે તો અમે માનીએ, પણ ભલાને પૂછો કે તારું મગજ કેટલું? તારું મગજ કેવું ? ભ્રમણ થતાં વાર ન લાગે, ચસકતા વાર ન લાગે-એવા મગજ પર વળી વિશ્વાસ છે ? પણ આ બધું ક્યારે સમજાય ! આત્મા જ્યારે સદ્દગુરુના સમાગમમાં સતત આવતા રહે ત્યારે જ તેને સાચું જ્ઞાનભાન થાય! શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ધર્મક્રિયા કરવાથી આત્મા કેવી રીતે સુખ સમૃદ્ધિને સ્વામી બની શકે છે તે વિષય ઉપર વિદ્યુતપ્રભાનું વર્ણન ચાલી રહ્યું છે. વિધુતપ્રભા મંત્રીશ્વર વિદ્યુતપ્રભાના ઘેર જઈ તેના પિતાને બધી વાતથી વાકેફ કરે છે, બધી હકીકત સાંભળી તેના પિતાને ઘણે આનંદ થાય છે. પિતાને થયું કે મારી પુત્રી મહાભાગ્યશાળી છે. આ માટે રાજા પણ તેની માંગણી કરે છે. યોગ્ય પુત્રી એગ્ય સ્થાને જાય તે માતા પિતાને ઘણી ખુશી થાય એ સ્વાભાવિક છે. મંત્રીશ્વર વિદ્યુતપ્રભાના પિતાને સાથે લઈને મહારાજાની પાસે આવે છે. હવે શું બનાવ બને છે એ અગ્રે વર્તમાન. Page #90 -------------------------------------------------------------------------- ________________ કwા હું વ્યાખ્યાન છઠું શું છે ધમે મંગળની ગાથા ઉપર પ્રથમ ધર્મનું સ્વરૂપ એ વિષય ચાલી રહ્યો છે. તમામ સુખ, સાહ્યબી અને સમૃદ્ધિનું મૂળ કારણ ધર્મ છે એ વાત નિર્વિવાદ છે. “વહુ લાવો ધો” એ વાક્ય અનુસાર અહીંયા વસ્તુને સ્વભાવ તેનું નામ ધર્મ સમજવાનું છે. અહીં આ વસ્તુ એટલે આત્મા લેવાનો છે અને તેને જે સ્વભાવ-ધર્મ લેવાનું છે. એટલે આત્મા જે પોતાના સ્વભાવને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે તે જરૂર મુક્તિ પ્રાપ્ત કરી શકે ! જ્યારે માણસના પુણ્યનો ઉદય થાય છે ત્યારે તેને આપઆપ ઋદ્ધિસિદ્ધિ આવી મળે છે અને પાપના ઉદયમાં બધી રીતે માણસ પાયમાલ થાય છે. ધર્મની આરાધનાથી આત્મા પુણ્ય રૂ૫ ખજાનાને ભરે છે અને કમને નાશ પણ કરે છે. આત્માને પૂર્ણ સુખી કરનાર અને સાચું સુખ આપનાર જે કઈ હોય તે તે એક જ ધર્મ છે. ધર્મના ત્રણ પ્રકાર છે. ભગવાન શ્રી ઉમાસ્વાતિજી મહારાજ તત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્રમાં જ ફરમાવે છે કે – “સપના જાન-શારિત્રાળ મોક્ષમા” Page #91 -------------------------------------------------------------------------- ________________ --- ધર્મ તત્વ પ્રકાશ ~~~~~~~~~~~~ ~ મતલબ કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગું ચારિત્ર આ રીતે ધર્મના ત્રણ પ્રકાર છે અને એ ત્રણે મળીને મોક્ષને માર્ગ બને છે. આ ત્રણની આરાધનાથી જ આત્મા મુક્ત બને છે. જેમકે એકલા ઘઉના લેટથી લાડવે બનતું નથી લાડુ બનાવવા માટે ઘી, ગેળ અને લેટ આ પ્રમાણે ત્રણ વસ્તુ ભેગી થાય ત્યારે લાડ બને છે, તેવી જ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર આ ત્રણ મળીને મેક્ષમાર્ગ આપે છે. એકલી શ્રદ્ધાથી એકલા જ્ઞાનથી કે એકલા ચારિત્રથી કેઈ મુક્તિ મેળવી શક્યું નથી અને મેળવી શકતું પણ નથી, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ ચારિત્ર આવે ત્યારે જ આત્મા મુક્તિ મેળવી શકે છે. પણ આ ત્રણ વસ્તુ મેળવવામાં પ્રથમ જરૂર છે મેહનીય કર્મના ઉપશમની અને ક્ષયની. જે મેહનીય કર્મને સર્વથા ક્ષય થઈ જાય તે તે તરત જ તે જ જન્મમાં આત્મા મુક્ત થવાને એ હકીકત છે. આરાધક કેણુ? આરાધક કે પ્રથમ એ જાણવું જરૂરી છે કે આરાધક કે? સમ્યગ્દષ્ટિ આત્મા આરાધક કોટિમાં આવે છે. મતલબ જ્યારથી આત્મા સમ્યગ્દર્શન પામે છે ત્યારથી જ તે આરાધક ગણાય છે. આથી સમજી શકાય છે કે સમકિતની કેટલી કિંમત છે. સમક્તિ કેવી અજોડ અને અપૂર્વ વસ્તુ છે. આત્માને સમકિત પ્રાપ્ત થતાં જ બ્યુર પરિવર્તન થાય છે. કમને બંધમાં Page #92 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬ ટ્ર! પણ મોટે ફેરફાર થાય છે અને સંસારની રખડપટ્ટી મટી જાય છે. પરિમિત ભવમાં જ આતમા મુક્ત બને છે. આત્મા મિથ્યાત્વી મટી સમકિત થયો એટલે દુર્ગતિને તાળા લાગવાના, દુર્ગતિ અટકી જવાની સમકિત દષ્ટિ સદ્દગતિમાં જ ઉત્પન્ન થાય છે. ભવની ગણત્રી પણ સમકિતની પ્રાપ્તિ પછી થાય છે. શ્રી તીર્થકર દેના કોઈના ૩, કે ઈન ૧૩ અને કેઈના ૨૭ ભવ આ બધા જ્યારથી તેઓને આત્મા સમક્તિ પામ્યું ત્યારથી જ આ ભોની ગણત્રી કરવામાં આવી છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે-જિનેશ્વર દેવના સિદ્ધાંત ઉપરની શ્રદ્ધા શું કામ કરે છે. જૈન શાસન કેવું અપૂર્વ છે, તે સમજનાર સમજી શકે છે. જેનશાસન કેવળ ધર્મને જ સમજાવે છે એમ નહિ, પણ આખી દુનિયાના સ્વરૂપને સમજાવે છે. જગતમાં કેટલા આત્માઓ છે અને કેટલી ગતિ, કેટલી નિ અને કેટલા કુળ છે એનું યથાર્થ દર્શન કરાવે છે. તમામ જીન ખાન, પાન કેવા હોય છે, એ જ કયાં ક્યાં રહે છે. કેટલું એમનું આયુષ્ય, કેટલા એના પ્રાણ, કેટલી એની ઈન્દ્રિયે? એ શું વસ્તુ હેવાનું શું કારણ? શરીરના નિર્માણમાં આટલે મેટો ભેદ કેમ? આત્મા ઘડીમાં સુખી, ઘડીમાં દુઃખી, ઘડીમાં શેકમગ્ન અને ઘડીમાં આનંદમગ્ન બને છે. આમ થવાનું શું કારણ? એક ધનવાન બને છે, અને બીજાને ચપણીયું લઈને ભીખ માંગવા છતાં ય પૂરે પિટને ખાડે ય પુરાતે નથી, આમ થવાનું શું કારણ? અમુક માપમાં જ કેમ મળે છે? આ બધું આપનાર કોણ? મળેલી Page #93 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ ર my સામગ્રી એકાએક કેમ ચાલી જાય છે ? કન્યાત વ્યના ખ્યાલ, જગત્ત એટલે શુ? જગતના તમામ વ્યવહાર કાણુ ચલાવે છે, એને કાઇ સ‘ચાલક છે કે કુદરતી ચાલે છે? જડ અને ચેતનના ભેદ્દે, દ્રવ્યગુણ અને પર્યાયનું સ્વરૂપ આ બધા પદાર્થોનું' તલસ્પર્શી જ્ઞાન કરાવનાર જો કોઇ આ જગતમાં હાય તા તે જૈન શાસન છે. જૈન ધમ કહી કે જૈન શાસન કહા એના એક જ અર્થ છે. જગતના તમામ પદાર્થાના સ્વરૂપને સમજવા માટે જૈન શાસનમાં ચાર અનુયાગ દર્શાવ્યા છે. જેવા કે દ્રવ્યાનુયાગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયાગ અને ધર્મકથાનુયાગ, આ ચાર અનુયાગમાં આખી દુનિયાનું સ્વરૂપ આવી જાય છે. એટલે આ શાસનની બલિહારી છે, પરમાત્માનુ' શાસન કેટલું વિશાળ છે. તેમાં કેટલુ' અને કેવુ' અદ્દભુત જ્ઞાન ભર્યુ છે અને તે આત્માને અત્ય ́ત હિતકારી છે. માટે જ કલ્યાણની કામનાવાળા આત્માઓએ આ શાસનનું શરણુ સ્વીકાર્યા સિવાય છૂટકા જ નથી. એકાંતે મહાલાભ કરનાર આ જૈન શાસન છે. આ શાસન સિવાય ભવ્યાત્માને ચાલી શકે તેમ નથી. આત્માનું કલ્યાણુ કરનાર અને દુઃખથી ઘેરાએલા આત્માએને દુઃખ મુક્ત કરી અનંત સુખમાં મ્હાલતા કરનાર આ શાસન છે. સાચી શાંતિ અને સાચુ' સુખ આપનાર આ શાસન છે. જ્યાં સુધી આત્માને એવી સમજણ ન આવે ત્યાં સુધી કોઈપણ આત્મા કલ્યાણ કરી શકે નહિ, પણ હમણાં આપણે શ્રદ્ધાના વિષય ઉપર વિવેચન કરી રહ્યા છીએ, ધર્મની આરાધનાના સાચા પાયા સાચી શ્રદ્ધા છે. જેને આપણે સમકિત કહીએ છીએ. Page #94 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૭ વર્તમાન કાળમાં લૌકિક કેળવણીમાં આગળ વધેલા ભણેલા ગણેલા હોંશિયાર માણસે ઘણા છે. જેમણે મોટી મોટી ઉપધિઓ-ડીગ્રીઓ મેળવી છે. આમ છતાં ધાર્મિક વિષયમાં તેઓ ખૂબ જ પશ્ચાત્ છે, પાછળ છે અને તેથી જ ધમક્રિયા, આચાર, વિચાર અને રહેણી કરણીમાં શિથિલ છે. આ બધાનું મૂળ કારણ આ ભણેલા વર્ગને આ મા, પરમાત્મા અને કર્મ વગેરે ત પર શ્રદ્ધા અને વિશ્વાસ નથી. આ વિષયના જાણકાર સદગુરુઓના સમાગમમાં કદી તેઓ આવતા નથી અને સટ્ટગુરુના સમાગમ વગર ગમે તે ડાહ્યો અને નિપુણ માણસ પણ કત્વને પામી શકતું નથી. માટે જ અનુભવીએ કહે છેવિના જુદા જુળની જિmો સર્વ ર જાનાર વિશક્ષs भाकर्णदी?जवल लोचनोऽपि दीपं विना पश्यति मांधकारे" - ગુણીયલ ગુરુની સેબત વિના વિચક્ષણ માણસ પણ તત્વને જાણી શકતો નથી. જેમ આખો ગમે તેટલી મોટી અને તેજસ્વી હેય પણ અંધકારમાં દીપક વિના જોઈ શકાતું નથી, તેમ સમજુ અને હોંશિયાર માણસને પણ સદગુરુના સમાગમમાં આવવાની અત્યંત આવશ્યકતા છે. વ્યવહારમાં માણસ ગમે તેટલે હોંશિયાર હોય, ગમે તેટલું ધન ભેગું કર્યું હોય, મહાન ધનવાન હેય છતાં અને તે આ જન્મ પૂરો થતાં બધું અહીં મૂકીને વિલે મેઢે ચાલતા થવાનું છે એ વાત નિર્વિવાદ છે. આત્મા અહીંથી કર્માનુસાર બીજો જન્મ લે છે. યાને પરલોક સીધાવે છે. કારણ કે આત્મા અમર છે માટે જ ગીતાજીમાં પણ કહ્યું છે કે Page #95 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ "नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः જ જૈને રાઘા શાતિ મહત” મતલબ આત્માને ગમે તેવા તીર્ણ શસ્યા પણ છેદી ભેદી શકતા નથી, ગમે તે પ્રબળ અગ્નિ પણ બાળી શકતા નથી. ગમે તે મહાન સ્વયંભૂરમણ સમુદ્ર કેમ ન હોય પણ તે આત્માને ડૂબાડી શકતું નથી અને ગમે તે પ્રચંડ પવન પણ આત્માને સુકવી શકતું નથી કારણ આત્મા અમર છે. અખંડ છે અને અવિનાશી છે. એટલે આત્મા અહીંથી જ્યારે પહેલેકમાં સિધાવે છે ત્યારે અહીંના શરીરને છેડીને ત્યાં બીજું શરીર ધારણ કરે છે, અહીંની કોઈ પણ વસ્તુ સાથે આવતી નથી. ભક્ષ્ય અભક્ષ્ય અને પેય અપેયને વિવેક મૂકી રાતે અને દિવસે જાનવરની જેમ ખા ખા કરી શરીર ઋષ્ટપુષ્ટ બનાવે તે ય તેને અહીં જ મૂકીને જવાનું છે. જેની અંતે રાખ થવાની છે. - સત્ય તત્વને જાણવા માટે આપણે કશી જ મહેનત કરી નથી. આથી મેળવેલું દુર્લભ માનવ જીવન નિષ્ફળ જાય છે. માટે મળેલી દુર્લભ સામગ્રી નિષ્ફળ ન જાય તે માટે દરેક સમજુ આત્માએ ત્યાગી સાધુ મહાત્માઓના સમાગમમાં આવીને, ધર્મનું સ્વરૂપ સમજીને, શ્રદ્ધાને જીવનમાં કેળવીને ધર્મની આરાધના કરવામાં તત્પર રહેવું જોઈએ. ૦૦૦૦૦૦૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાતમું. ન જ ગયા વ્યાખ્યાનમાં સાચી શ્રદ્ધા વિશે આપણે થોડુંક વિવેચન કરી ગયા છીએ, હવે આ જ વિષય અહીં આગળ ચાલે છે. સુગુરુ કોણ? પ્રથમ આપણે સુગુરુ કોણ અને કુગુરુ કે? એ સમજાવીશુ. સિદ્ધાંત મુજબની જેની પ્રરૂપણ હોય અને જે પચ મહાવ્રત ધારી હેય એ બધાય સુગુરુની કોટિમાં આવે છે, એ બધા જ આપણું ગુરુ છે. આપણું પરમાત્મા વીતરાગ છે. યાને રાગદ્વેષાદિ ૧૮ દૂષણોથી રહિત છે. મતલબ અઢાર દૂષણ રહિત વીતરાગ એવા શ્રી જીનેશ્વર દેવ આપણું પરમાત્મા છે, અને એમણે કથન કરેલા આગમ-સિદ્ધાંતે તે મુજબ જેની દેશનાપ્રરૂપણા અને કથન હેય એવા મહાવ્રત ધારી ત્યાગી સંત જ સુગુરુ છે. અને જીનેશ્વર ભગવંતે કથન કરેલે દયામય ધર્મને ધર્મ તરીકે માને એનું નામ સુધમે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ આ પ્રમાણે સુદેવ-સુગુરુ અને સુધર્માંને માનવાવાળે એ જ સાચી શ્રદ્ધાવાળે છે. સમકિત દ્રષ્ટિ છે અને આરાધક છે. શ્રી જીનેશ્વર દેવનું' વચન ત્ય છે. આ શ્રદ્ધા જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી આત્મા આગળ વધી શકતા નથી. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આ વાતને ધર્મનું બીજ તરીકે વણવી છે. બીજ હોય તે ધીરે ધીરે તે વૃદ્ધિ અને ફળરૂપે પદ્મિ, પણ જ્યાં બીજનુ જ ઠેકાણું નથી ત્યાં આગળ શી વાત કરવી એટલે સમકિત એ બીજ છે, અને સમિત એ પાયા છે. જેમ એકડા વિનાના મીડાની કશી કિંમત નથી તેમ શ્રદ્ધાવિદ્ગુણી જ્ઞાન અને ક્રિયાની પણ કશી જ ક્ર'મત નથી. શ્રદ્ધાવિાણી ક્રિયા એ દ્રક્રિયા છે, જ્યારે મુક્તિની પ્રાપ્તિ માટે ભાવક્રિયાની જરૂર છે. મતલબ કે સમકિતપૂર્વકની સિદ્ધાંત મુજબની શુદ્ધભાવથી કરેલી ધ ક્રિયા એ આરાધનામાં ખપે છે. એની કિંમત છે અને એનાથી જ માક્ષ રૂપ મહાન ફળની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય એ કે શ્રદ્ધા પૂર્ણાંક કલ્યાણની કામનાથી કરેલી ક્રિયા એનું નામ આરાધના. જેમ રાગી અને દ્વેષી એ દેવ ન કહેવાય તેમ લાડી, વાડી અને ગાડીની માજમાં ખૂંચેલા અને સંગ્રહખારીમાં પડેલા, તે સુગુરુ ન કહેવાય, અને ત્યાગી તપસ્વી હોવા છતાં જેની દેશના અને જેની પ્રરૂપણા ો સિદ્ધાંત મુજબની ન હાય પશુ ઉલટી સિદ્ધાંત વિરુદ્ધ હેય તે ગુરુ છે. ભલે પછી તે માટા આચાય હાય, બહુ શિષ્યા અને ભક્તોથી Page #98 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાતમું ६७ પરિવરેલા હેય, ત્યાગી કે તપસ્વી હોય યા મહાવિદ્વાન હોય પણ જે તેની દેશના શાસ્ત્ર વિરુદ્ધ છે તે તે કુગુરુ છે, એ હકીક્ત છે, એવા કુગુરુ પિતે પણ ડૂબે છે અને એના અનુયાયીઓને પણ ડૂબાડે છે, જેમ લેઢાની નાવ પોતે પણ ડૂબે છે અને બેસારુને પણ ડૂબાડે છે તેમ. बहुगुण विजानिलओ उस्सुतभाली तहा विमुत्तव्यो Guam ગુનો, વિઘર વિસરે સ્ત્રૌg “gfgશત. મહાવ્રતધારી હોય અને સૂત્ર મુજબ પ્રરૂપણું હોય ત્યાં સુધી તે સુગુરુ કહેવાય, અને તે બધાને ગુરુ તરીકે માનનારે સમકિત દ્રષ્ટિ છે, પણ જે પિતાને ઠીક લાગે એને જ સુગુરુ માનવા એવી માન્યતા સમકિત દ્રષ્ટિની ન હય, અલ બત આપણે જેનાથી ધર્મ પામ્યા હેઈએ, તે આપણા ઉપકારી ગણાય, તેને બદલે વાળે વળે નહી. માટે જ કહ્યું છે કે સમકિતદાતા ગુરુત પટ્યુયાર ન થાય, ભવકેડાકોડે કરી કરતા કેડ ઉપાય છે " ઠાણાંગ સૂચના ત્રીજા ઠાણામાં એમ જણાવવામાં આવ્યું છે કે ત્રણ જણના ઉપકારને બદલે વાળે વળતા નથી. એક તે પિતાના માતાપિતા, બીજા સમકિતદાતા ગુરુ અને ત્રીજા આપણું પોપક. આ ત્રણના ઉપકારનો બદલે ગમે તેટલી તેમની સેવા સુશ્રષા કરવામાં આવે તે પણ વાળે વળતો નથી, ઉપકારીની સેવા કરવી એ વફાદારી છે, પરંતુ એમના સિવાયને બીજા સાધુઓને કુગુરુમાં ગણી લેવા એ આપણી Page #99 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ મોટી ભૂલ છે. આવા માણસે પાછા પિતાને આરાધક સમજે છે, આશ્ચર્ય થાય છે કે આવા લેકે ધર્મ શું પામ્યા ? ધર્મ પામેલો માણસ જેમ બધા અરિહતેને દેવ તરીકે માને તેમ જેટલા મહાવ્રત ધારી શુદ્ધ પ્રરૂપક હેય એ બધાને આપણા ગુરુ તરીકે માને. કેટલાક પાછા તર્ક કરે છે કે બાપ તે એક જ હોયને! એનો અર્થ એ થયો કે પિતે માનેલાને જ એકને જ ગુરુ માનવા, બીજાને નહીં, એમ માનનારાઓ અને બોલનારાએ એ માર્ગમાં નથી, એ વસ્તુ બરાબર નથી અને આવી દેશના આપનારા ગુરુઓ એ શુદ્ધ ઉપદેશકની કેટિમાં આવી શકતા નથી, એ તે વ્યક્તિ રાગનું પિષણ કરનારા છે. દ્રષ્ટિરાગના પિષક છે. સંથારાપરિસિમાં દરરોજ આપણે બોલીએ છીએ કેઅરિહતે મહદે, જાવજ જીવ સુસાહણે ગુરુ, જિણ પન્નત તત્ત ઈએ સમ્મત્તમાએ ગતિએ આ ગાળામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે શ્રી અરિ. હંત ભગવાન એ જ મારા દેવ છે અને સુસાધુ ભગવતે એ મારા ગુરુ છે અને શ્રી જીનેશ્વરદેવે કથન કરેલો ધર્મ એજ મારો ધર્મ છે. મારી આ માન્યતા જાવાજીવ માટે છે. આવા સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પોતાને જ ગુરુ તરીકે મનાવવા અને એકને જ ગુરુ તરીકે માનવા એ દ્રષ્ટિરાગ છે. અને એવા દ્રષ્ટિરાગને માટે શાસ્ત્રકારો કહે છે કે Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬૯ વ્યાખ્યાન સાતમુ‘ “ દ્રષ્ટિરાગસ્તુ પાપીયાન્ દુચ્છેદસતાપિ ' દ્રષ્ટિરાગ એ મહાપાપ છે અને ભલભલા મહાત્માઓને પણ એ છોડતા નથી. કોઇ એમ કહેતુ હાય કે આજે સુગુરુ મળવા મુશ્કેલ છે. માટે જેનાથી આપણે ધર્મ પામ્યા હોઈએ એ જ આપણા ગુરુ, આવુ. જેએ ઠસાવતા હેાય તેએ શુદ્ધ પ્રરૂપ નથી. આવું માનવામાં પેાતાને જ ગુરુ મનાવવાને સ્વાર્થ રહેલેા છે આનુ નામ જ એક જાતની વાડાબંધી, જો બધા જ આવુ ખેલતા થઈ જાય તે જરા કલ્પના તા કરા કેટલા વાડા ઉભા થાય. કેટલા પક્ષ પડે! અને શાસ નની કેવી છિન્ન ભિન્ન દશા થાય અને તેનું પરિણામ કેવુ‘ ભયંકર આવે! શું આ ઇષ્ટ છે ? માટે આવી વાડાબ’ધી કરનારા સાધુએ કેવા અને કેટલા પાપના ભાગીદાર થાય અને તેમના નિમિત્તે થયેલી શાસનની છિન્નભિન્નતાને કારણે તેમના કેટલે સ ંસાર વધી જાય ! માટે આ બધી વસ્તુ અત્યંત વિચારણીય છે. આ રીતે લોકોને અવળા પાઠ ભણાવી શાસનની શિભિન્નતા કરવી, શાસનમાં ભે પાડવા એ વસ્તુ જૈન શાસ નના માટે અત્યંત ભય'કર છે. કેવળ આ જન્મની વાહવાહુ અને પૂજા સત્કાર માટે આવી પક્ષાપક્ષી અને વાડાબંધી જે આપણે ઉભી કરીશુ તેા આ જન્મ પછી શું? આના પરિણામે અંતે અધમમાં અધમ અને ખરાખમાં ખરાબ કડવા ફળ આત્માને જ ભાગવવા પડશે. આ મા Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ધર્મ તત્વ પ્રકાશ અને આ મારે નહિ, આ મોહમાં સંસાર કેટલો વધી જાય! આ બધી બાબતોને વિચાર વર્તમાન ધર્મગુરુઓ અને ઉપદેશકે નહીં કરે તે બીજે કેણ કરશે? આ બધી વસ્તુ ખૂબ બારીક દ્રષ્ટિએ વિચારવા લાગ્યા છેહવે આપણે ચાલુ વિષય પર આવીએ. અરિહંત મહદેવ ” આ ગાથાને અર્થે ખૂબ જ વિચારવા જેવો છે. શ્રી અરિહંત પરમાત્મા એ જ અમારા દેવ છે, એટલે ભૂતકાળમાં એનંત તીર્થંકરો થયા, વર્તમાનકાળમાં વીસ તીર્થંકર વિચરી રહ્યા છે, અને ભવિષ્યકાળમાં થનારા બધાજ તીર્થકર એ અમારા દેવ છે, પછી તે પાંચ ભારતના હોય, પાંચ એરવતના હોય કે પછી પાંચ મહાવિદેહના હોય! પંદર ક્ષેત્ર પકીના ત્રણે કાળના તીર્થકરો એ અમારા દેવ છે, એટલે એ અમારા પરમાત્મા છે, સમાકેત દ્રષ્ટિ આત્મા આવી શ્રદ્ધાવાળા હોય એક તીર્થંકરની પૂજા-ભક્તિ અને જાપ કરનાર જે બીજા તીર્થકરને ન માને તે તે સમકિત દ્રષ્ટિ નહીં બલકે મિથ્યાદ્રષ્ટિ છે. ભલે તમે એક તીર્થકરની પૂજા, ભક્તિ, ઉપાસના અને જાપ કરે, પરંતુ બીજા તીર્થકરો પણ પૂજા અને સેવ્ય છે, આવું માને તે જ સમકિતકની ગણતરીમાં આવી શકે. બધા તીર્થકરેને માનતે હોય પણ તે અમુક તીર્થકરોને માનતું ન હોય તે એ સમકિત દ્રષ્ટિ નથી. બધાય તીર્થકરના બધાય વચનને માતે હોય અને જે Page #102 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાતમું ૭૧ તેમનું ફક્ત એક જ વચન ન માને, અને એક વચન પણ જે ઉત્થાપે છે તે સમકિત દ્રષ્ટિ નથી પણ મિથ્યાદ્રષ્ટિ છે. જેમકે જમાલી એ ભગવાનના જમાઈ હતા, પાંચ શિના ગુરુ હતા, તે ભગવાનના બધા વચનને માનતા હતા, પરંતુ “કડે માણે કડે” આ એક જ વચનને માનતા ન હેવાના કારણે તે મિથ્યાદ્રષ્ટિ કહેવાયા, માખીની પાંખ પણ દુભાવતા નહતા એવું ઉચ્ચ કોટિતું જેનું ચારિત્ર હતું, છતાં ભગવાનનાં એક જ વચનને ન માનવાથી તે નિન્દવ કહેવાયા, મિથ્યાદ્રષ્ટિ કહેવાયા સમજાવા છતાં જ્યારે ન સમજ્યા ત્યારે શ્રી ગૌતમસ્વામી ભગવાને તેમને ભગવાનની અનુમતિથી સંઘ બહાર કરી દીધા અને આ ઉત્સુત્ર ભાષણના કારણે એમને ઘણે રાસાર વધી ગયે. એટલા માટે જ શાસ્ત્રકાર મહર્ષિએ કહ્યું છે કે-સિદ્ધાંતના એક સૂત્ર યા એક અક્ષરને પણ ઉત્થાપનાર તે મિસ્યાદ્રષ્ટિ છે. એવા ઉસૂત્રભાષીનું ગમે તેટલું સુંદર ચારિત્ર હોય, ગમે તેટલે ત્યાગ અને તપ કરતો હોય, તેને એ ત્યાગ અને તપ દ્રવ્યત્યાગ અને દ્રવ્યતપ કહેવાય છે, કારણ કે સમકિત વિહુણ સર્વકિયા એ બધી દ્રવ્ય ક્રિયામાં ગણાય છે, એ ભાવકિયા નથી, તેવી જ રીતે સિદ્ધાંત મુજબની પ્રરૂપણા કરનારા પંચમહાવ્રતધારી જેટલા સાધુ ભગવતે છે તે બધા જ આપણા ગુરુ છે, તેમાં એકને માનવા અને બીજાને ન માનવા, એકને સુગુરુ માનવા અને બીજાને સુગુરુ ન માનવા, Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ધર્મ તત્વ પ્રકાશ * * * આ રીતે માનનાર પણ મિથ્યાદ્રષ્ટિ છે. શાસ્ત્રોમાં આ વિષયની વિશદ્ ચર્ચા કરવામાં આવી છે. તાત્પર્ય એ છે કે બધા તીર્થકરેને પરમાત્મા માનનારે અને બધા સુસાધુઓને ગુરુ માનનારો અને શ્રી જીનેશ્વર દેવના ઉપદેશને સત્ય માનનાર એ સમકિત દ્રષ્ટિ છે અને એવા સમકિત દ્રષ્ટિથી શુદ્ધભાવથી કરાયેલી સિદ્ધાંત મુજબની ધર્મક્રિયા કરનાર આરાધક કેટિમાં ગણાય છે. વિધુતપ્રભાનું વર્ણન પૂર્વજન્મમાં ધર્મની આરાધના કરવાથી વિદ્યુતપ્રજાને આ જન્મમાં કેવા સુખે મળે છે, એનું વર્ણન ચાલી રહ્યું છે. વિદ્યુતપ્રભા પિતા રાજાની પાસે આવે છે, રાજાની માંગણથી વિદ્યુતપ્રભાને પિતા પોતાની પુત્રીને રાજા સાથે પરણાવે છે, રાજા તેના પિતાને બાર ગામ ભેટમાં આપે છે, વિદ્યુતપ્રભા રાજાની રાણી બની. ધમને કે અજબ પ્રભાવ છે કે એક વખત જંગલમાં ગાયે અને ભેંશે ચરાવનારી છોકરી પણ દેશાધિપતિ મેટા રાજાની રાણી બને છે. - રાજાએ વિદ્યુતપ્રભાનું બીજું નામ આરામશોભા રાખ્યું, ત્યારથી સૌ તેને આરામશોભાના નામથી બોલાવવા લાગ્યા. મહારાજા વિદ્યુતપ્રભાને લઈને પોતાની રાજધાની પાટલીપુર પ્રતિ પ્રયાણ કરે છે. બગીચે પણ દેવી પ્રભાવથી તેના મસ્તક પર સાથે સાથે જ આવે છે, મહારાજા થોડાક દિવસમાં પિતાના વિજયી સન્ય સાથે પોતાની રાજધાનીમાં આરામશોભાની સાથે ઠાઠમાથી પ્રવેશ કરે છે, Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૩. વ્યાખ્યાન સાતમું તેમનું સ્વાગત કરવા નગરવાસીજનેનાં ટોળેટેળા કીડીચારીની જેમ ઉભરાય છે. રાજા અને અન્ય રણ આરામ શેભાના દર્શન કરી હર્ષથી ડોલી ઉઠે છે. રાણીના મસ્તક પર બગીચે નિહાળીને નગરજનોના આશ્ચર્યનો પાર ન રહ્યો, સૌ એકી અવાજે બેલવા લાગ્યા આ શું આશ્ચર્ય! દેવી પ્રભાવસંપન્ન મહારાણીને નિરખતાં નગરજનેના આનંદને કેઈ અવધિ ન રહ્યો. નગરમાં પ્રવેશ કર્યા પછી રાજા આરામશોભાને મહારાણી પદે સ્થાપન કરે છે. આ તરફ આરામશેભાના પિતા પિતાના ઘર તરફ સીધાવી ગયા. ઘેર ગયા પછી આરામશોભાની ઓરમાન માતાની કુક્ષિથી એક પુત્રીનો જન્મ થાય છે, જેમ જેમ તે પુત્રી મટી થાય છે તેમ તેમ તેની માતા મનમાં અનેક સંક૯પ વિકલ્પ કરે છે, અને મનમાં વિચારે છે કે કઈ પણ રીતે આરામશોભાને મારી નાંખી, હું મારી પુત્રીને રાજા સાથે પરણાવું! આવા વિચારોની ગડમથલ ઓરમાન માતાના મનમાં ચાલી રહી છે, આ સંસાર કે સ્વાર્થી છે અને કેવા કપટ જાળથી ભરેલો છે, એારમાન માતા હવે પિતાના ભાવ ભજવે છે અને આરામશોભાને મારી નાખવા કેવા કેવા કાવત્રા રચે છે, તેને દુઃખમાં નાંખવા કેવી કેવી પ્રવૃત્તિ અને હીલચાલ કરે છે, એ વગેરે હકીકત અગ્રે વર્તમાન. Page #105 -------------------------------------------------------------------------- ________________ 000000 0000% 3238 વ્યાખ્યાન આખું °°°°° °°°°° ‘ ધમ્મા મ’ગલ મુક્કિō'' આ ગાથાને અનુલક્ષને આપણે ચાર વિષયને સમજાવી રહ્યા છીએ. તેમાં પ્રથમ શ્રદ્ધાના વિષય ચાલી રહ્યો છે. પૂર્વના વ્યાખ્યાનામાં આપણે આરાધનાના વિષય સમજાવી ગયા છીએ. અને પ્રાગૈાપાત વિરાધનાથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે. કારણ કે વિરાધના એ આરાધનાને બગાડનાર છે. કઇ કઇ રીતે વિરાધના થઈ રહી છે તે પણ આપણે વિશદ રીતે સમજાવી ગયા છીએ, હવે શ્રદ્ધાના વિષય આગળ ચાલે છે, શાસ્ત્રકારો ફરમાવે છે કે-શ્રી તી કરદેવનું કથન હંમેશ માટે પ્રમાણભૂત હોય છે, અને તે કદી મિથ્યા થતુ નથી. એટલે કદી વૃથા કે બૂટું પડતુ નથી, તેથી તીર્થંકરદેવે એ કથન કરેલા વચના-સિદ્ધાંતા અને આગમા ત્રણે કાળમાં અખાષિત રીતે અવિચ્છિન્નપણે પ્રમાણ રૂપે ચાલ્યા આવે છે. કાણુ કે કોઇપણ સર્વાંગ કેવલી તી કર કે સામાન્ય કેવલી ભગવતનું જ્ઞાન પૂર્ણ હાય છે. અને એક સરખું હોય છે. કાઈના પણ કથનમાં લેશ માત્ર ફરક પડતા નથી. ફેઈપણ Page #106 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮ મું ૭૫ કેવળજ્ઞાનીનું જ્ઞાન કદી ઓછું વત્તે હેતું નથી. આ વિષયને જે બરાબર સમજી લેવામાં આવે તે આપણે અનેક તર્કવિતર્કો અને શંકાકુશંકાઓ રહેજે શમી જાય. આ વિષયમાં કોઈ એ તર્ક કરે કે હજારો વર્ષ પહેલા થયેલા તીર્થકરે અને હજારો વર્ષ પછી થયેલા અને થનારા બધા તીર્થકરોને ઉપદેશ, બધા તીર્થકરોને મત અને બધા તીર્થકર દેવેની પ્રરૂપણું એક સરખી શી રીતે હોઈ શકે? આવા અનેક તર્કો ઉભા થાય અને એનું જે સમાધાન ન થાય તે સહેજે શ્રદ્ધામાં ઉણપ આવે છે. પરિણામે આત્મા શ્રદ્ધાભ્રષ્ટ બને છે. ધર્મકરણીમાં ઢીલો પડે છે. પણ જે ઉપરની વાત બરાબર સમજાઈ જાય તે કદી પણ શ્રદ્ધા-ભ્રષ્ટ થવાને પ્રસંગ ન આવે. માટે આપણે આ વિષયને વિશદરૂપે ચર્ચા રહ્યા છીએ. * આપણે ઉપર કહી ગયા કે હરેક તીર્થકરે અને કેવલી ભગવંતેનું જ્ઞાન સાચું અને પૂર્ણ હોય છે. એટલે તેમાં કોઈ કાળે લેશ પણ ભેદ કે ફરક પડતો નથી. દાખલા તરીકે એને બે ચાર આ વાત તમે ગમે ત્યારે ગમે તેને પૂછશે તે સૌ કોઈ બેને બે ચાર જ કહેશે. ભૂતકાળમાં લાખો વર્ષ પહેલાં બેને બે ચાર હતા. વર્તમાનમાં પણ બેને બે ચાર છે અને ભવિષ્યકાળમાં પણ બેને બે ચાર જ રહેશે કેમકે એ સત્ય છે. સત્યમાં અંશ માત્ર પણ ફરક પડેતે નથી. પણ ફરક અને ભેદ અસત્યમાં અને અપૂર્ણમાં પડે છે. કોઇ બેને બે સાડા ત્રણ કહે અને કોઈ બેને બે પાંચ કહે એમ જૂઠમાં અને અપૂર્ણમાં અનેક ભેદ પડશે.. Page #107 -------------------------------------------------------------------------- ________________ mannanna ' ધર્મ તત્વ પ્રકાશ ~ ~~~~~ ~~~~~ ~ ~ ~ જેમકે સે ટચના સેનાની એક લગડી છે. અહીંથી સે ગાઉ દૂર કોઈ નિપુણ ચોકસીને બતાવશે તે તે કસોટી પર કસીને યા છેદીને તરત જ કહી દેશે કે ભાઈ! આ લગડી સે ટચની છે. ૧૦ વર્ષ પહેલાં કોઈ કુશળ ચોસીને બતાવી હતી ત્યારે પણ એજ કહેતા હતા અને ૧૦ વર્ષ પછી પણ કઈ હેશિયાર ચેસીને પુછશે તે સૌ એક જ વાત કહેશે કે ભાઈ ! આ લગડી સે ટચની છે. કારણ કે બધાનું કહેવું સાચું છે તેથી તેમાં મતભેદ કે ફરક ન પડે પણ કઈ અણઘડને પૂછશે તે તેમાં જરૂર ફરક પડશે. ત્યારે એ વાત આ ઉપરથી ફલિત થઈ કે જ્ઞાની અને સત્ય કથન કરનારાએમાં ભેદ પડતું નથી. એક બીજા ઉદાહરણ દ્વારા આપણે આ વાત વધુ સ્પષ્ટ કરીએ. કોઈ એક ઈજનેરે એક મોટું મકાન જોયું. એમાં કેટલા બારી બારણાં છે, હેલ કેટલો લાંબે પહેળે છે વગેરે બરાબર ઝીણવટપૂર્વક જોઈને તે ઈજનેરે તેનું માપ કાઢયું. હવે એ માપ લઈને ચાલ્યા ગયે અને માપ પોતાની પાસે રાખ્યું ત્યારબાદ દૂર દેશથી બીજે ઈજનેર આવ્યું. તેણે માપ વિગેરે લીધું. અને તેણે પણ તેની નેધ કરી એમ જુદા જુદા ઠેકા ણેથી આવેલા અનેક કુશળ ઈજનેરોએ સૂકમ રીતે એકસા. ઈ પૂર્વક માપ લીધું અને નોંધ લીધી. આ બધા ઈજનેરે પરસ્પર મળ્યા નથી. એક બીજા સાથે સલાહ કરી નથી. તે બધાનું મકાન વિનું માપ છાપામાં પ્રગટ થયું અને વાંચના વાંચવામાં આવ્યું કે તે બધાનું માપ એક સરખું છે. થોડા વર્ષ પૂર્વે અને થોડા વર્ષ પછી પણ Page #108 -------------------------------------------------------------------------- ________________ ७७ વ્યાખ્યાન ૮ મુ જો માપ લેવામાં આવે તેા તે પણ એક સરખુ જ આવશે. તેમાં જરાય ક્રૂક નિહ પડે કારણ કે તે સત્ય છે. સત્યમાં કદી ફેરફાર હાતા નથી. પણ જો આમાંના કેાઇ ઇજનેરે ભૂલ કરી હાત તા જરૂર તે બધાથી જુદા પડત એવા અજાણુ અથવા ભૂલ કરનારા માણસેાનું કથન એક સરખુ હાતુ નથી, મતલખ સત્ય કથન કરનારમાં કાઇ દિવસ ફરક પડતા નથી. એટલે હરેક તીર્થંકર અને કેવલી ભગવંતા પૂનાની હાય છે. ત્રિકાળજ્ઞાની હાય છે. એટલે જ એમના વચનમાં લેશ પણ ફરક પડતા નથી. ભૂતકાળમાં આપણે કયાં હતા અને ભવિષ્યમાં કયાં હોઇશુ આ વાત કોઈ પણ તીર્થંકરદેવને પૂછવામાં આવે તે બધાના એક સરખા જ જવાબ આવશે. એમાં જરાય ક્રક નહિ પડે કોઈ પણ પદાર્થનું સ્વરુપ ભગવાન ઋષભદેવને પૂછનારને અને ભગવાન મહાવીર સ્વામીને પૂછનારને અસંખ્યાત કાળનુ 'તર હાવા છતાં બન્નેના જવાબ એક સરખા જ આવશે. તેવીજ રીતે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વીસ તીર્થંકરાને પૂછવાથી પણ જવાબ એકજ સરખા આવશે. તેમાં જરાય ફરક નહિ પડે, તેવી જ રીતે જ'મુદ્વીપ યા લવણુ સમુદ્ર ચા અન્ય અસંખ્યાત જોજન દૂર કાઇ પણ સમુદ્રનુ` માપ-પરિમાણુ, દેવેશના વિમાનાનું માપ, ચારે પ્રકારના દેવેાનુ' સ્વરુપ, ચાર ગતિનું સ્વરુપ, નવતત્વ યા ષડદ્રવ્યનું સ્વરુપ, કાઇ પણુ ક્ષેત્રમાં રહેલા, ગમે તે કાળે થયેલા અને થનારા તીર્થંકર દેવને પૂછવામાં આવશે તે સૌના જવાબ એક સરખાજ હશે! મતલખ કે કાઇ પણ તીર્થંકરની પપણામાં અંશમાત્ર ફે Page #109 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ તલમાત્ર પણ ફેર પડતું નથી. કારણ બધાયનું જ્ઞાન પૂર્ણ હોય છે, સાચું હોય છે. એક મહત્વને પ્રશ્ન હવે આપણે જરા ઉંડા ઉતરીએ છીએ. કારણ કે તો અતિઠાના તર્ક કરનાર ગમે તે તર્ક કરી શકે છે અને એના તર્કનું જે સમાધાન કરવામાં ન આવે તે માણસ શંકાશીલ બને અને શંકાશીલ બનતા શ્રદ્ધાભ્રષ્ટ થતા વાર લાગતી નથી અને શ્રદ્ધાભ્રષ્ટ થતા આચાર-વિચાર બધાયથી માણસનું પતન થાય છે અને આ રીતે પતન થતાં દુર્લભ માનવ ભવ હારી જવાય છે. અહીં એ તક ઉપસ્થિત થાય છે કે જ્ઞાન એ એવી વસ્તુ છે કે તે વિદ્યમાન વસ્તુને, વિદ્ય- - માન પદાર્થને-વિષયને-ગ્રહણ કરે છે. જેમકે આપણી સામે ઘડે પડે છે. તે માણસને ઘડાનું જ્ઞાન થાય છે. કપડું પડયું હોય તે કપડાનું જ્ઞાન થાય, પરંતુ જે વસ્તુ આજે વિદ્યમાન નથી ભૂતકાળમાં થઈ ગઈ છે. જેનું કેઈ નામનિશાન નથી તેને કેવી રીતે જાણી શકાય! અને જે વસ્તુ ભવિષ્યમાં થનાર છે, વર્ષો પછી બનવાની છે, જેને જાણવા માટે આજે કેઈ ચિન્હ નથી તેને પણ જ્ઞાનીઓ કેવી રીતે જાણી શકે? માણસ વિદ્યમાન વસ્તુનું કથન કરી શકે છે. પણ જે વસ્તુ નષ્ટ થઈ ગઈ યા હજી ઉત્પન્ન જ થઈ નથી તેનું જ્ઞાન કેવી રીતે થાય! એમ સહેજે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રશ્નના સમાધાનમાં જણાવવાનું કે જેમકે વૈજ્ઞાનિકે. જૂની વસ્તુને જોઈને અનુમાન કરે છે કે આ વરતુ લાખે Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮ મું વર્ષો જૂની છે એ શી રીતે તેમણે જાણ્યું ? એ જ્ઞાનને વિષય આજે મેજૂદ નથી, ભૂતકાળ ભલે નષ્ટ થઈ ગયે પરંતુ જુની વસ્તુ મોજુદ છે ને ! તેના ઉપરથી ભૂતકાળનું જ્ઞાન પણ કરી શકાય છે. તિષ વિગેરે વિદ્યાઓ દ્વારા પણ તે વિદ્યાના સાચા અને સારા જાણકારે ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો જાણી શકે છે અને તે સાચું પડે છે. કેટલીકવાર જોતિષીએનું કથન ખોટું પડે છે તેમાં તેના જાણકાર વ્યક્તિની ઉણપના લીધે તે જુદું પડે છે. જાણકાર સાચે હોય તે કદી ખોટું ન પડે. એટલે તિષ વિદ્યા દ્વારા ભૂતકાળ કે ભવિકાળનો વિષય મોજૂદ ન હોવા છતાં પણ તે જાણી શકાય છે. એક સાચી ઘટના ૬૦-૭૦ વર્ષ પહેલાની આ બનેલી સત્ય ઘટના છે. પંજાબમાં સરસા નામનું એક ગામ છે ત્યાં પ્રતાપચંદજી નામના એક યતિ રહેતા હતા તેઓ તિષ વિદ્યાના સારા જાણકાર હતા, એક વખત કારણસર બાજુના ગામમાં તેમને જવાનું થયું, વચમાં એક ઠાકોરનું નામ આવે છે ત્યાં તેઓ ગયા. આ ઠાકરે તિષીના કહેવાથી ખૂબ જ અનાજનો સંગ્રહ કર્યો હતો, કારણ કે તિષીએ કહ્યું હતું કે આ વર્ષે ભયંકર દુકાળ પડવાનો છે. આ યતિશ્રી એજ ઠાકરની સભામાં હાજર થયા, કેમકે ઠાકોર સાહેબને આ યતિશ્રીને સારે પરિચય હતો જેથી તેઓ સભામાં પ્રગેશ કરતાં જ ઠાકર સાહેબે તેમને સરકાર કર્યો. થોડીવાર તેઓ ત્યાં બેઠા. પરસ્પર કુશળ સમાચાર પૂછવામાં આવ્યા. થોડીવાર પછી યતિશ્રી જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે ઠાકરે કહ્યું, યતિશ્રી! Page #111 -------------------------------------------------------------------------- ________________ ધમ તત્વ પ્રકાશ .. www ઉતાવળ કરીને શા માટે જાવ છે? આજે અહીંઆ શકાઈ જાવ, ત્યારે યતિશ્રીએ જણાવ્યુ કે રાજન્! આગળના ગામે જઇને આજે જ મારે પછા ફરવું છે. ઠાકોરે કહ્યું યતિજી! એટલી શી ઉતાવળ છે? ત્યારે યતિશ્રીએ કહ્યું કે મહારાજ! રસ્તામાં નદી આવે છે અને આવતી કાલે મુશળધાર વરસાદ પડશે અને નદીમાં પૂર આવી જશે જેથી જલ્દી પાછા ફરી નહિ શકાય માટે ઊતાવળ કરું છું. પાછા વળતી વખતે જરૂર એક દિવસ અહીં રોકાઈ જઈશ. ચતિશ્રીની વાત સાંભળી ઢાકાર સાહેબ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ ! આ વર્ષે તા ભયંકર દુકાળ પડવાના છે દુકાળ, પાણીનું એક ટીપુ પણ નહિ પડે; ત્યારે યતિશ્રીએ કહ્યું ઠાકાર સાહેબ! આમાં આપની ભૂલ થાય છે. આ વર્ષે તે ભારે વરસાદ પડવાના છે, ત્યારે ઢાકારે કહ્યું કે સારી વાત. પાછા ફરતા પધારજો અને એક દિવસ રાકાશા એટલે બધી ખખર પડી જશે. યતિશ્રીએ કહ્યું, જરૂર હુ' અહીં આવીશ અને રાકાઇશ, યતિશ્રી પેાતાનુ કાર્ય કરી ગામડેથી પાછા ફર્યા અને ઠાકારને ત્યાં રાત રોકાયા, રાત ઢાકારને ત્યાંજ પસાર કરી, બીજે દિવસે સવાર થતાં જ વરસાદની શરૂઆત થઇ અને એવા તા મુશળધાર વરસાદ વરસ્યા કે નદીમાં પૂર આવી ચઢયા, આથી ઠાકેારનેભારે ચમત્કાર થયા, જ્યારે યતિશ્રી સભામાં આવ્યા ત્યારે ઢાકેાર ઉભા થઈ ગયા. અને ભરસભામાં યતિશ્રીના વખાણ કર્યા કે યતિશ્રીનુ' જન્મ્યાતિષનુ જ્ઞાન અદ્દભુત છે, ઢાકારે યતિશ્રીને જણાવ્યુ` કે મહારાજ! અમારા ગામના નામચીન જ્યાતિષીઓએ જણાવ્યુ or Page #112 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન આઠમું A હતું કે આ વર્ષે દુકાળ છે, પાણીનું એક ટીપું પણ નહિ પડે, જેથી મેં અનાજને ખૂબ સંગ્રહ કર્યો અને પંડિત તે તિષના સારા જાણકાર અને વિશ્વાસુ છે, કદી તેમનું વચન મિથ્યા થતું નથી અને આ વખતે આમ કેમ બન્યું? - ઠાકર સાહેબની વાત સાંભળી યતિશ્રીએ જવાબ વાળે કે–ઠાકોર સાહેબ! પંડિતે જોતિષના સારા જાણકાર હશે! એ હકીકત છે. પરંતુ જોતિષનું જ્ઞાન એટલું બધું સૂક્ષ્મ છે કે ન પૂછો વાત. * તિષમાં એક બારીક વસ્તુ એવા પ્રકારની હોય છે કે તેની આ તિષીઓને ખબર નથી. તિષીઓએ વર્તમાન ગ્રહ, સંસ્થા, લગ્ન વિગેરે જોઈને દુકાળ પડશે એમ જણાવ્યું. એ તેમનું કથન બરાબર છે પણ એક એવો સુંદર વેગ આ કુંડળીમાં થાય છે અને તે એટલે બધે બળવાન છે કે બીજા બધાને તે નિર્બળ બનાવી મૂકે છે. આ યોગના બળે દુકાળને બદલે સુકાળ થાય છે. યતિશ્રીની ઝીણવટભરી અને વિદ્વતાભરી વાત સાંભળી બધાય પંડિતે આશ્ચર્યમુગ્ધ બની ગયા અને સૌ ખૂબ ખુશ થઈ ગયા. ઠાકર પણ રાજી થયા અને સૌએ યતિશ્રીને ખૂબ સત્કાર કર્યો. આ વૃત્તાંત ઉપરથી એમ સમજી શકાય છે કે વરસાદ આવવાની કોઈ નિશાની નહોતી. તેને કઈ કારણો જણાતા નહોતા છતાં યતિ મહારાજે આ વાત જોતિષ વિદ્યા દ્વારા Page #113 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ જાણી લીધી અને તે વાત સાચી પડી. એટલે જે વિદ્યમાન વતુ નથી તે જ્યોતિષના જ્ઞાન દ્વારા પણ જાણી શકાય છે. તે કેવળજ્ઞાની-પૂર્ણ જ્ઞાનવાળા તીર્થ કર દેવે વિ. વસ્તુ વિદ્ય માન ન હોવા છતાં કેમ ન જાણી શકે! અરે અવધિજ્ઞાન ધરાવનારા દે પણ અવધિજ્ઞાન દ્વારા લાંબા કાળ સુધીની ભૂત-ભવિષ્યની વાત જાણી શકે છે. - આજે જે વસ્તુ વિદ્યમાન નથી, જેના સાધન નથી, જાણવાને કઈ ચિન્હ કે નિશાની નથી તેવી અતીન્દ્રય વસ્તુ પણ, ભવિષ્યમાં થનારી વસ્તુ પણ દેવતાઓ અવધિજ્ઞાન દ્વારા જાણી શકે છે, જોઈ શકે છે અને કહી શકે છે, તે પછી કેવળજ્ઞાની સર્વજ્ઞ ભગવંત ત્રણકાળની વાત કહી શકે એમાં શી નવાઈ! એને સાર એ છે કે કેવળજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે ત્રણે ય કાળનું અને ત્રણેય લેકનું અને પળે પળે પલટાતા તમામ ભાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. આપણે મૂળ વિષય શ્રદ્ધાને છે, શ્રી જીનેશ્વર ભગવંતના વચન ઉપરનો વિશ્વાસ આત્માને માટે અત્યંત ઉપયોગી છે. નેશ્વર ભગવંતના વચન ઉપર જેટલું વધારે વિશ્વાસ તેટલી જ શ્રદ્ધા દઢ બને અને તેથી ધર્મની આરાધના સુંદર થાય માટે આપણે શ્રદ્ધાને ખૂબ જ દઢ બનાવવાની જરૂર છે. કારણ કે દઢ શ્રદ્ધા અને આસ્થા પૂર્વક ભાવથી ફરેલી આરાધના મહાન Page #114 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન આઠમું ફળ આપે છે અને અંતે આત્માને અજરામર પદની પ્રાપ્તિ કરાવે છે. આ વિષય પર આરામશોભાનું વર્ણન ચાલી રહ્યું છે. આરામશોભાની કથા આરામશોભાના વર્ણનમાં આરામશોભાને પિતા આરામ શેભાની ઓરમાન માતાએ આપેલા લાડવાના ચરુને રાજાની પાસે લઈ જાય છે અને રાજાને ભેટ ધરે છે. આરામશોભાની વિનંતિથી રાજા ચરનું ઢાંકણું ઉઘાડે છે. ઉઘાડતાની સાથે જ લાડવાની ખૂબ ખુશ ચોમેર પ્રસરી જાય છે. આ સુવાસે રાજા અને રાણીના દીલ આકર્ષ્યા વાંચકોને ખબર હશે કે- આરામશોભાની ઓરમાન માતાએ તે લાડવામાં ઝેર ભેળવ્યું છે, પરંતુ બનાવ એમ બન્યું કે આરામશોભાના પિતા લાડવાના ચરુને લઈને આ તરફ આવી રહ્યા હતા, તે વખતે રસ્તામાં એક ઝાડ નીચે તેમણે ડીવાર આરામ લીધું હતું અને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી. તે વખતે આરામશોભાને સહાયક નાગકુમાર જાતિને દેવ ત્યાં કીડા કરવા આવ્યા હતા, આ ચરુ અને બ્રાહ્મણને જોઈને અવધિજ્ઞાનથી એ દેવે ઉપગ મૂકી બધી હકીકત જાણી લીધી. ઓરમાન માતાની દુષ્ટ ભાવના, બ્રાહ્મણનું અજાણપણું આરામશેભાને મારી નાંખવા લાડવામાં નાંખેલું ઝેર આ Page #115 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તવ પ્રકાશ બધી વાત દેવે અવધિજ્ઞાનથી જાણી લીધી અને દેવને એ દુષ્ટ ઓરમાન માતા ઉપર ખૂબ રોષ ચડ્યો, તેની ખબર લેવાની ઈચ્છા થઈ પશુ આરામશોભાને દુઃખ થશે એમ સમજી વાતને જતી કરી, પણ તëણ લાડવામાંથી ઝેરને હરી લીધું અને તેમાં અમૃત સિચ્યું જેથી લાડવા સુગંધીદાર અને ખૂબ સ્વાદિષ્ટ બની ગયા. એટલે લાડવામાં જે સુવાસ હતી તે દૈવી સુવાસ હતી જેથી સૌ કેઈ આકર્ષાય અને સૌની ખાવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. - રાજા અને રાણી બને જણ ખૂબ પ્રેમથી લાડવા આગે છે અને ખૂબ જ પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને ઠીક ઠીક ઈનામ આપી વિદાય આપે છે. આરામશોભા દ્વારા અન્ય રાણીઓને પણ લાડવા મેકલવામાં આવ્યા. બધી રાણીઓ પણ સ્વાદિષ્ટ લાડવા આરોગી સંતુષ્ટ થઈ અને આરામશોભાના મા-બાપની ખૂબ ખૂબ પ્રશંસા કરવા લાગી. આરામશોભાના પિતા પ્રફુલ્લવદને પુષ્કળ પારિતોષિક મિળવી પિતાના ગામ તરફ પાછા ફર્યા અને પત્નીને સઘળી ય વીતકકથા કહી સંભળાવી. શું બધાએ લાડવા ખાધા? એમ પત્નીએ પ્રશ્ન કર્યો. જવાબમાં એના પતિએ કહ્યું-અરે લાડવા ખાઈને તે બધા ખૂબ ખૂબ ખુશ થઈ ગયા. આ વાત સાંભળતા એના પેટમાં ફાળ પડી. એ તે અંદરની અંદર બળી ગઈ. આ શું મેં તે ઝેર નાયું હતું અને બધાએ આનંદથી ખાધા છતાં કેઈ ને કંઈ જ ન થયું! Page #116 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮ મું ટ ભલે હવે બીજીવાર જોરદાર અસરકારક ઝેર ભેળવી બીજી વસ્તુ તૈયાર કરી આપું કે જેથી ઝટ ફેંસલો થઈ જાય. આરામદેભાની ઓરમાન માતાએ ઉપરથી તે ખૂશી બતાવી. કપટી માણસે પોતાના કપટને જાહેર થવા દેતા નથી અને મલિનવૃત્તિને છોડતા નથી. આ કપટ, દંભ અને મલીન ભાવનાનું ખરાબ પરિણામ જ્યારે ભવિષ્યમાં ભેગવવું પડશે ત્યારે એ બાપ રે પિકારતા અને હાયય કરતા પણ પાર નહિ આવે. તે વખતે ખબર પડશે કે અમારા જ કરેલા દુષ્કૃત્યેનું આ કારમું ફળ છે અને અમારે જ ભેગવવાનું છે. કેઈ બીજો ભાગવવા આવવાનો નથી. આત્માને જે દુઃખ પસંદ ન હોય તે આવા દુષ્કૃત્યોથી સદંતર દૂર રહેવું જોઈએ અને સુંદર આરાધના કરી જીવન સફળ કરવું જોઈએ. આરામશેભાની ઓરમાન માતા આરામશેભાને મારી નાંખવા મનોમન પેંતરો રચી રહી છે અને વિવિધ એજંના ઘડી રહી છે. - હવે તે થોડા મહિનાઓ પછી આરામશેમાનું મૂળથી કાસળ કાઢવા કઈ વસ્તુ મોકલે છે અને કેવા કાવાદાવા કરે છે, એ વિષયનું આગળનું વર્ણન તેમજ ઓરમાન માતાની કૂરતાના કારણે આરામશેભાનું શું થાય છે, પુણ્યને કે અપૂર્વ પ્રભાવ છે અને ધર્મ કેવી રીતે રક્ષણ કરે છે અને ધમની આરાધને શું કામ કરે છે, વિગેરે અગ્રે વર્તમાન. Page #117 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નવમું ધર્મો મંગલની પ્રથમ ગાથા ઉપર ધર્મનું સ્વરુપ” એ વિષય ચાલી રહ્યો છે અને તેમાં ય સમ્યગ્દર્શનના મહિમાને વિષય ચાલી રહ્યા છે. ગત વ્યાખ્યામાં આ વિષય પર આપણે થોડીઘણી ચર્ચા-વિચારણા કરી. હવે એ જ વિષય આગળ ચાલે છે. જે આત્મા સમ્યગ્દર્શન પામે છે, તે અવશ્ય મુક્તિ પામે છે અને તે પણ અડધા પુદ્ગલ પરાવર્તનની અંદર. એ આત્મા મુક્તિએ જવાને એ વાત નિશ્ચિત છે. પુગલ પરાવર્ત એટલે શું? પુદ્ગલ પરાવર્ત એટલે શું? એમ રહેજે આપણને જિજ્ઞાસા થાય! તે માટે નવતત્વની નિમ્ન ગાથામાં કહ્યું છે કે – __ " उस्सप्पीणी अणंता पुग्गल परिअट्टो मुणे यत्रो ॥" એક પુદગલ પરાવર્તની અંદર અનંતી ઉત્સર્પિણી અને અનંતી અવસર્પિણ પસાર થાય છે. મતલબ એક પુલ પરાવર્ત કાળમાં જીવ અનંતા જન્મ મરણે કરે છે, એવા અનંતા પુદ્ગલ પરાવર્ત ભૂતકાળમાં આ આમાએ કર્યા છે અને તેથી અનંતગુણ કરવાના બાકી રહે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નવમું ૮૭ પણ આ આત્મા જ્યારથી સમકિત પામે છે ત્યારથી જ તેને દીર્ઘ સંસાર કપાઈ જાય છે. અનંતા જન્મ અને મરણ કપાઈ જાય છે. ફક્ત અડધો પુદ્ગલ પરાવર્ત કાળ સંસારમાં પરિભ્રમણ કરવાનો બાકી રહે છે. મતલબ સાગર જેટલા ભે હતા, પણ આત્મા સમકિત પામ્યું એટલે એને બિન્દુ જેટલો જ સંસાર બાકી રહ્યો. એટલે સમકિતની બલિહારી છે, સમકિત પ્રાપ્ત કર્યા પછી કમની જોરદાર સ્થિતિને પણ તેને બંધ થતું નથી અને સમતિ દષ્ટિ આત્મા દેવ અને મનુષ્ય ગતિ સિવાય બીજી કોઈ ગતિમાં જ તે નથી. દેવ હોય તે તે મરીને મનુષ્ય થાય અને મનુષ્ય હોય તે તે મરીને દેવ થાય, સમતિ, દષ્ટિ ક્યારે ય સમ્યક્ત્વદશામાં નારકી થા તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થતું નથી. સમકિત દષ્ટિ આત્મા નિર્વસ પરિણામથી પાપ કરતે નથી, પાપ કરતા તે અચકાય છે કરવું પડે માટે કરે છે અને તે પણ કંપાતા હૃદયે, દુભાતા દીલે, પણ ક્યારે ય તે રાચી માચીને પાપ કરતું નથી. સમકિત દષ્ટિની અનેક વિશિષ્ટતાઓ છે. એટલે સમ્મદશનને લાભ એ આ સંસારમાં મહાન લાભ છે. ચિંતામણી કઃપવૃક્ષ અને કામધેનુ કરતા સમકિત રત્નની કિંમત કઈ ગુણી છે. સમકિત પ્રાપ્ત થાય તે સમજી લે અમે અપૂર્વ કમાણી કરી. આવી કમાણી ક્યારે ય કરી નહોતી. આ કમાણી કર્યા Page #119 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ પછી આત્માને અનહદ આનંદ થાય છે કે મેં મહાન વસ્તુ પ્રાપ્ત કરી. સમ્યગ્દર્શન એટલે પોતાના યાને આત્માના ગુણનો વિકાસ અને મહાન અવગુણને નાશ, જૈન શાસનમાં સમ્યગ્દર્શનને મહાન મહિમા છે. લઘુકમ આત્મા જ એના મહિમાને જાણી શકે છે. સમકિત વિહણી ધર્મક્રિયાઓ એ દ્રવ્ય ક્રિયામાં ગણાય છે અને સમકિત પ્રાપ્ત થયા પછી કરેલી આરાધના ભાવક્રિયામાં ગણાય છે. દ્રવ્યક્રિયામાં અને ભાવકિયામાં આસમાન પાતાળ જેટલું અંતર હોય છે. - સમકિત દષ્ટિ આત્મા કર્મોને ચેલેન્જ આપે છે કે તમારે મને જેટલો દુઃખી કર હોય તેટલે કરી લે, અત્યારે મારામાં સમજ છે, જ્ઞાન છે, અજ્ઞાન અવસ્થામાં મેં ઘણા ય દુઃખે સહા પણ એટલે લાભ ન થયે. અડધા પુદ્ગલથી વધારે કાળ દુઃખી કરવાની તમારી તાકાત નથી, પછી તે હું રાજાને પણ રાજા છું, અરે પરમાત્મા છું, પછી તમારૂં કંઈ નહિ ચાલે. | સમકિત પામેલા આત્માને ઘણી ખુશી થાય છે કે અનાદિ કાળથી આ સંસારમાં રખડી રહ્યા હતા, જન્મ મરણની ચક્કીમાં પીસાઈ રહ્યા હતા. અનંતા ભવે મારા એળે ગયા, હાથ કંઈ ન આવ્યું. મારે આ ભવ સફળ થયે કારણ કે મને સમકિતની પ્રાપ્તિ થઈ, જેથી બધું જ મને મળી ગયું. - સમકિત દષ્ટિ આત્માના દીલમાં અહર્નિશ એ જ ભાવે રમ્યા કરે કે કેમ હું વધારે આરાધના કરું ! અને વિરાધનાથી બચુ! આરાધના ન થાય અથવા એમાં કસર પડે તે તેને લાખ થાય અને વિરાધનાથી તે તે સદંતર દૂર રહે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ~~~ ~~~ ~ ~~ વ્યાખ્યાન ૯ મું સૂર્યાભદેવ શ્રી રાયપાસેણી સૂત્રમાં સૂર્યાભદેવનું વર્ણન આવે છે. સૂર્યાભદેવ પૂર્વજન્મમાં પરદેશી રાજા હતા. તે નાસ્તિક શિરોમણી ઘણો હિંસક અને કૂર હતો, પણ એના સદભાગ્યે શ્રી કેશી ગણધર ભગવંતને સમાગમ થયે અને એમના સમાગમમાં આવતા આત્માના વિષયમાં અનેક પ્રશ્નોત્તરો થયા, તેના દીલનું સમાધાન થયું. તે નાસ્તિક મટી આસ્તિક બન્ય, અરે વ્રતધારી બને અને જ્યારે હું આ સંસારને છોડી સંયમના માર્ગે સંચરીશ એ ભાવના ભાવવા í. દીક્ષા લેવા તૈયાર થતા તેની સૂરીકાંતા રાણીએ તેમને મારી નાંખવા ભેજનમાં વિષ આપ્યું છતાં ય વિષ આપનાર સૂરીકાંતા રાણી પર જેને જરાય રેષ ન ચઢયે અને શુભભાવનાએ કાળ કરી પહેલા દેવલેકમાં સૂર્યાભ વિમાનને માલીક સૂર્યામ નામને મહધિક દેવ થાય છે. એકદા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આમલકલ્પ નગરીની બહાર પધાર્યા છે. તે વખતે સૂર્યાભદેવ મહાન વિમાનમાં બેસી ઠાઠમાઠથી વિશાળ પરિવાર સાથે ભગવાનને વંદન કરવા આવે છે, વિમાનમાંથી નીચે ઉતરીને પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા આપે છે અને ભાવપૂર્વક વંદન કરે છે, નમસ્કાર કરે છે, ત્યારબાદ તે સૂર્યાભદેવ પ્રભુજીને પ્રશ્ન પૂછે છે કે-પ્રભે ! હું આરાધક છું કે વિરાધક? પરમાત્માએ જવાબ આપ્યો કે તું આરાધક છે, સૂર્યાભદેવે બીજો પ્રશ્ન કર્યો કે પ્રભે! હું આસન્નભવી છું કે દુભવી છું ? . Page #121 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ પરમાત્માએ જવાબ આપ્યો કે તું આસન્નભવી છે. શ્રીમુખેથી આ જવાબ સાંભળી સૂર્યાભદેવને અત્યંત ખુશી થઈ આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે સમકિત દષ્ટિ આત્મા આરાધકપણાને ચાહે છે અને વિરાધકપણાથી ખૂબ દૂર રહેવા માંગે છે. સમકિત દષ્ટિ આત્માને આરાધક ભાવ જોઈએ પણ વિરાધભાવ નહિ, વિરાધભાવ પેદા કરનાર સેબતથી પણ તે દૂર રહે છે. માટે જ શાસ્ત્રકાર કલ્યાણ મિત્રને સંગ કરવાનું ફરમાવે છે, પણ પાપ મિત્રને નહિ. પાપ મિત્રથી તે સદાય અળગા રહેવાનું છે. कल्याण मित्र संसर्गः पापमित्र विवर्जनम् । कुरु पुण्यमहोरात्रम् स्मर नित्यमनित्यता ॥ મતલબ કલ્યાણમિત્રની સેબત કરવી, પાપમિત્રોને ત્યાગ કરે, પાપમિત્ર એટલે આત્માને અવળે માર્ગે લઈ જનાર, હંમેશાં ધર્મની આરાધના કરવી અને અનિત્યતાનું સ્મરણ કરવું. અહીંઆ આપણે એ સમજાવી રહ્યા છીએ કે સમકિત દષ્ટિ આત્મા આરાધક થવા ઈચ્છે છે, પણ વિરાધક થવા નહિ, વિરાધનાથી તે તે સદંતર દૂર રહેવા માગે છે. કારણ કે એ સમજે છે કે આ માનવજીવનમાં મહામુશીબતે આરાધના કર. વાની સુંદર તક સાંપડી છે છતાં પ્રમાદ-આળસ અને વિષય કષાયને વિવશ બની હું જોઈએ તેટલી આરાધના કરી શક્ત નથી. જ્યાં આરાધના જ અ૮૫ થાય છે ત્યાં વળી વિરાધના કરીને જીવન બરબાદ શા માટે કરવું ! વિરાધના થઈ જાય Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૧ વ્યાખ્યાન ૯ મું તે એનું હૈયું કંપી ઉઠ, ડ, કે મેં આ શું કર્યું ! આ તે બેટનો ધંધે છે. કમાણીના અવસરે કેણ એવો મૂર્ખ હોય કે ખોટને ધંધો કરી મેળવેલી લક્ષમી બરબાદ કરે, મતલબ કે ડી આરાધના કરી પુણ્ય ભેગું કર્યું અને પછી કરી વિરાધના એટલે બધું જ ખેઈ નાંખવું એ તે મૂર્ખાઈનું કામ છે. સમ્યગ્દર્શનની એ એક મહાન ખૂબી છે કે-સમકિત ભલે ક્ષણવાર આવીને પાછું ચાલ્યું જાય, જરાક સ્પશી જાય, ભલે જરાકવાર રહે પબ એકવાર જે ક્ષણ પણ સમક્તિને સ્પર્શ થઈ ગયે તે સમજી લેજે કે આપણે અપરિમિત સંસાર કપાઈ ગયે, અનંત પુદગલ પરાવર્તની રખડપટ્ટી કપાઈ ગઈ. ફક્ત અડધા પુદ્ગલ પરાવર્તની અંદર એ આત્માને અવશ્ય મેક્ષમાં લઈ જશે એમાં મીનમેખ નહિ એ હકીકત છે. સમકિત દષ્ટિ આત્માને સમ્યકત્વના ભાવમાં વર્તતા કર્મોને બંધ પણ દીર્ઘ યાને લાંબી સ્થિતિને પડતે નથી, કારણ કે એના પરિણામ નિર્ઘણ અને નિર્વસ હેતા નથી. એ પાપ કરે છે, પણ કંપતા હૃદયે, કરવું પડે છે માટે કરે છે. તે રસપૂર્વક કરતો નથી. માટે કર્મની સ્થિતિ એછી બંધાય છે. મતલબ એ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતે નથી. વંદિત્તા સૂત્રની ગાથા એ જ વાતને રજુ કરે છે– सम्मदिट्ठी जीयो, जइ वि हु पावं समायरे कि चि । अपोसीय होइ बंधो, जेण न निधसंकुणई ॥ સમકિત આવ્યા પછી વિચારોનું ભારે પરિવર્તન થાય છે, Page #123 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશે ભાવ જ બદલાઈ જાય છે અને આત્મા અંતરની શુદ્ધિ તરફ આગળ વધે છે, આજ સુધી આત્મા બહિર્મુખ હતું, પણ સમકિત પ્રાપ્ત થતાં તે અંતર્મુખ બને છે. ભગવતીજી સૂવનું એ કથન છે કે સમ્યગ્દષ્ટિ આત્માની જઘન્ય આરાધના પણ સાત આઠ જન્મમાં જીવને મુક્તિએ લઈ જાય છે. માટે વિરાધકભાવ ટાળીને સતત આરાધકભાવમાં રહેવાની ખૂબ કોશીશ કરવી. કારણ કે સમકિત એ આત્માને ગુણ છે, આત્માનું સાચું ધન છે, સ્વગુણને ટકાવવા માટે આત્માએ અહર્નિશ પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. સમકિત આવ્યા પછી આત્માના સંસ્કાર સુધરી જાય છે અને એ સંસ્કારો જન્માનરમાં પણ નિમિત્ત મળતા જાગૃત થાય છે, એ સંસ્કાર મૂળથી ભૂસાતા નથી. અવસર આવે એ જરૂર પ્રગટ થાય છે અને આત્માને ખૂબ ઉંચે ચઢાવે છે અને પરંપરાએ એ સંસ્કાર છેક મુક્તિ સુધી નિમિત્ત બને છે. જેમકે એક વ્યક્તિને આપણે વર્ષો પૂર્વે જોઈ હતી. વર્ષો પછી તેને પુનઃ ભેટે થતાં આપણે બેલી ઉઠીએ છીએ કે ભાઈ મેં તમને કયાંક જોયા છે. પછી હેજ વધારે વિચારવમળમાં ચઢતા આપણને ખ્યાલ આવે છે કે હા, તમને અમુક ગામમાં અમુક સ્થળે મેં જોયા હતા. આ સંસ્કારો આત્મામાં વર્ષો પૂર્વે પડયા હતા, વ્યક્તિનું નિમિત્ત મળતા તરત તે જાગૃત થયા. તેવી જ રીતે સમતિન પણ આત્મામાં સંસ્કાર પડે છે અને નિમિત મળતા તે અવસરે જાગૃત થાય છે અને તે આત્માને સન્માર્ગે Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નવમું જોડવામાં સહાયભૂત નીવડે છે. માટે આ માનવ ભવમાં સમકિત વગેરે સદગુણેના સુંદર સંસ્કારે આત્મામાં પડે તેની ખૂબ કાળજી રાખવાની છે. કારણ કે આ સંસારમાં દુર્લભમાં દુર્લભ જે કઈ વસ્તુ હોય તે તે સમ્યગ્દર્શન છે. શ્રી ઋષભદેવ ભગવાનના આત્માને ધન્ના સાર્થવાહના ભવમાં શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજના સમાગમમાં આવતા અવસરે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ અને સુંદર સંસ્કારે પડયા તેના પરિણામે તેઓ ૧૩ મા ભવે આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન થયા અને આપણા પરમ ઉપકારી બન્યા. આ પ્રમાણે એક જન્મમાં પડેલા સંસ્કારો ભવાંતરમાં આત્માને અત્યંત ઉપયોગી થાય છે અને અવશ્ય મુક્તિગામી બનાવે છે એ હકીક્ત છે. માટે આપણું આત્માને દેવ-ગુરુની સેબતથી ધર્મના સંસ્કારવાળે બનાવો એ આપણું મુખ્ય ફરજ છે. સમકિત દૃષ્ટિ આત્મા સંસારના જન્મ-મરણ રોગ શેક આદિ દુખેથી અતિ અલ્પ સમયમાં જ મુક્ત થવાને અને એક દિવસ એ આવશે કે તે સદાના માટે દુઃખમુક્ત બની શાશ્વત અને અનંત સુખને ભક્તા બનવાને. કોઈ ગરીબ માણસને નિધાન મળી જાય તે તે જેમ તેની ખૂમારીમાં મસ્ત રહે છે તેમ સમતિ દષ્ટિ આત્મા પણ સમકિતની ખૂમારીથાં સદાય મસ્ત રહે છે. સમકિત દષ્ટિ આત્મા ક્યારે પણ સિદ્ધાંત વિરૂદ્ધ જીનેશ્વર ભગવંતના વચન વિરૂદ્ધ એક પણ શબ્દ કે અક્ષર ઉચ્ચારતું નથી, કોઈ વિરૂદ્ધ બેલતે હેય તે તે તેને રૂચે નહિ, વિરૂદ્ધ બેલનારની Page #125 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ સબતથી સદા તે દૂર રહે, કારણ કે તે સમજે છે કે મિથ્યાદષ્ટિ, ઉત્સવ ભાષી યા કહેવાતા સુધારક વ્યક્તિના સમાગમમાં આવવાથી મારા સમકિતને મલીન થતાં વાર નહિ લાગે. અરે સિદ્ધાંત વિરૂદ્ધ બેલનારના દર્શનમાં પણ તે પાપ માને અને એની વાત પણ ન સાંભળે. સમકિતદષ્ટિ આત્મા મિથ્યાષ્ટિ, ઉસૂત્ર ભાષી યા આજના કહેવાતા સુધારકના લખેલા લેખે, યા તેના પુસ્તક વાંચવા તૈયાર ન થાય એટલું જ નહિ પણ તેનું પુસ્તક હાથમાં પણ ન લે, કારણ કે સમકિત એ મહાન કિંમતી રત્ન છે. એ આપણી ગફલતના કારણે યા બૂરી સંગતના કારણે ચા મિશ્રાદષ્ટિના પરિચયમાં લૂંટાઈ ન જાય, એવાઈ ન જાય તેનું તે પૂરતું ધ્યાન છે અને રાખે એનું જતન કરે છે. એની સાવધાનીપૂર્વક તેનું રક્ષણ કરે છે. સમક્તિદષ્ટિ આત્મા ક્યારે પણ મિથ્યાષ્ટિની, કે ઉત્સવ ભાષીની સ્તુતિ પ્રશંસા કરવા તૈયાર ન થાય કારણ કે તેમની પ્રશંસા યા વખાણ કરવામાં પણ મિથ્યાત્વની પુષ્ટિ થાય છે અને સમકિત મલીન બને છે. - જેવું તેવું ભોજન પેટમાં પધરાવવાથી જેમ પેટ બગડે છે, તેમ જેનું તેનું, જ્યાં ત્યાં, જ્યારે ત્યારે સાંભળવાથી આત્મા બગડે છે. પેટ બગડે તે તે ઔષધોપચારથી સારું થઈ જાય, પણ જે આત્મા બગડે યા સમ્યકત્વ મલીન બને તે તેને શુદ્ધ થતાં વાર લાગે છે. જે લોકે નિયમિત શ્રી નેશ્વર ભગવંતની વાણી શ્રવણ કરતા નથી, અને મહાવ્રતધારી સાધુ મહાત્માઓના સમ Page #126 -------------------------------------------------------------------------- ________________ માઇયાન નવમું innmaramanmaramma ગમમાં આવતા નથી અને એરગેર લોકોને લૌકિક ભાષણે શ્રવણ કરવા દેવાદેડી કરે છે. તેઓ પિતાના સમકિતને વમી નાંખે છે અને મિથ્યાત્વના ચકે ચઢે છે. કેટલાક માનના ભૂખ્યા મહાનુભાવે આ લેકની વાહવાહ ખાતર બધા ધર્મને સરખા માનવા-મનાવવાની બાલીશ ચેષ્ટા કરે છે. તેઓ પોતે પણ ઉભાગે જાય છે અને અન્યને અવળે માર્ગે ચઢાવે છે. પણ એમને ખબર નથી કે-સૂત્ર-સિદ્ધાંતથી એક વચન વિરૂદ્ધ બેલનાર જમાલિ પણ નિન્દવ ગણાયા, ખૂદ ભગવાન મહાવીરના આત્માએ “#વિસ્ટા સ્થપિ પિ” ફક્ત આટલા વચને શાસ્ત્ર વિરૂદ્ધ બેલવા માત્રથી એમને પણ સંસાર વધી ગયે તો આપણા જેવા જ્યાં ત્યાં જ્યારે ત્યારે જેમ તેમ સમજ્યા વગર જજમેન્ટ આપતા રહીશું, અને સૂત્ર સિદ્ધાંત વિરૂદ્ધ બેલીશું તે આપણી શી દશા ! આપણે કેટલે સંસાર વધી જશે, અને કેવું પરિભ્રમણ કરવું પડશે. માટે બેલતા પહેલા વિચાર કરે કે હું શું બોલું છું. સૂત્ર સિદ્ધાંત વિરૂદ્ધ તે બેલ નથી ને! નહિતર મારી પણ અવદશા થશે. સમક્તિને ટકાવવા માટે, રિથર કરવા માટે, સાધુ મહાત્મા ઓના સમાગમમાં સતત આવવું જોઈએ. જિનવાણીનું અહનિશ પાન કરવું જોઈએ. સારા પુસ્તકનું અવલોકન કરવું જોઈએ, અને ધ્યાનપૂર્વક વ્યાખ્યાને શ્રવણ કરવા જોઈએ. સત્સંગ એટલે સારા સાધુ મહાત્માઓના સમાગમના અભાવે અને મિથ્યાદષ્ટિ લેકેના વધુ પરિચયમાં આવવાથી આત્મા કેવી રીતે મિથ્યાદષ્ટિ બને છે અને કેવી રીતે શ્રદ્ધા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૬ ધમ તત્વ પ્રકાશ ભ્રષ્ટ બને છે અને શ્રદ્ધા ભ્રષ્ટ અનતાં પરિણામે આત્મા દુ તિના મહેમાન બને છે તેના ઉપર નાંદ મણિયારનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. નંદ મણિયારનુ' દાંત શ્રી જ્ઞાતાસૂત્ર નામના છઠ્ઠા અંગમાં ૧૩ મા અધ્યયનમાં એ વર્ષાં આવે છે કે રાજગૃહી નગરીમાં નંદ મણિયાર નામના એક ધનવાન શેઠ વસતા હતા. શ્રમણુ ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશને શ્રવણ કરી તે સમકિત દૃષ્ટિ શ્રાવક અને છે ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા પછી સાધુ ભગવંતેાના સમા ગમના અભાવે, ઉપદેશ શ્રવણુ અને પરિચયના અભાવે ધીરે ધીરે એની ધમની ભાવના એસરવા માંડે છે, સમકિત મણીન અને છે અને મિથ્યાત્વીના પરિચય વધવા માંડે છે, તેથી તે મિથ્યા દૃષ્ટિ અને છે. ત્યાર બાદ તે નંદ મણિયાર રાજગૃહી નગરીની હાર ઈશાન ખૂણામાં વૈભારગિરિની નજીકમાં એક સુંદર વાવ બધાવે છે અને આ વાવ સાથે પેાતાનુ' નામ જોડે છે. મતલબ નઃ વાવડીના નામે તે વાવ પ્રસિદ્ધિ પામે છે આ વાવ આલીશાન પત્થરની, ખૂબ મજબુત, દેખાવે સુંદર, શીતળ જળથી ભરેલી અને ચાર ખૂણા વાળી હતી, જેની પાછળ અઢળક પૈસાના વ્યય કર્યાં હતા, ઊડે ઊંડે એમાં નામનાની કામના હતી, વાવને ચારે દિશામાં ચારે બાજુ સુંદર ખાગ-બગીચાથી શેશભાયમાન કરવામાં આવી હતી. તેમાં પૂર્વ ડિશાના બગીચામાં એક ગેાળ ચિત્રસભા કરાવવામાં આવી હતી અને એની અંદર સુદર ચિત્રામણ કરવામાં આવ્યુ` હતુ`. પ્રેક્ષકા તેની શૈાભા નિહાળતા જ ડોલી ઉઠે એવી એ ચિત્રસભા Page #128 -------------------------------------------------------------------------- ________________ AAAAAAA વ્યાખ્યાન નવમું હતી. તે ચિત્ર સભામાં જનતાને સુખેથી આરામ કરવા માટે, તેમજ બેસવા માટે જુદી જુદી જાતના આસને, બેઠક અને શયન કરવા માટે સુંદર શયનોની રચના કરવામાં આવી હતી, વળી એ ચિત્રસભામાં જાત જાતના નાટકે અને મને રંજન કાર્યક્રમ ગોઠવાતા હતા. હજારો લોકે અહીં ભેગા થતા હતા, અને ખૂબ મોજ માણતા હતા. આનંદ પ્રમોદમાં સમય કયાંય વ્યતીત થઈ જતે હતો. સુંદર વાવ, મનોહર બગીચા અને નાટક-ચેટક જોઈ જોઈ જન સમુહ ખૂબજ ખૂશી થતા હતા અને પુનઃ પુન: નંદ મણિયારની પ્રશંસા કરતે હતે. વાહ શેઠ વાહ! આ શબ્દ સાંભળતા નંદ મણિયારની છાતી ગજ ગજ કુલાતી હતી. એના આનંદનો કોઈ અવધિ ન હેતે, એના હૃદયમાં અનેરો આનંદ ઉભરાતે હતું, તે માનતે હતું કે મારું જીવન સફળ અને મારા પૈસા વસુલ. તેમજ તે નંદ મણિયારે દક્ષિણ દિશાના ભાગમાં એક ભવ્ય ભોજનશાળા બંધાવી હતી. જે મહાનસ શાળાના નામથી એાળખાતી હતી, આ મહાનસ શાળામાં ઘણી વાર ભેજના સમારંભે ગંઠવાતા હતા, ૭૨ શાક અને ૩૩ પકવાન એમ ભાતભાતના અને જાતજાતના ભેજને આરોગી જનતા હજાર મુખે નંદ મણિયારના વખાણ કરતી હતી. પ્રશંસાના શબ્દ નંદ મણિયારના કાનમાં પડતા એનું હૈયું હર્ષથી હિલેળે ચડતું હતું. - પશ્ચિમ દિશાના ભાગમાં એક વિશાળ ઔષધાલય જેને આપણે આજે દવાખાનું અને હોસ્પીટલના નામથી ઓળખીએ છીએ. એ ઔષધાલયમાં અગણિત દરદીઓ ઔષધ લેતા અને Page #129 -------------------------------------------------------------------------- ________________ ટ ધમ તત્વ પ્રકાશ શરીરનું સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત કરતા હતા, લેાકાને આ વસ્તુ ખૂબ આશ્વાસન રૂપ થઇ પડી, એટલે લેાકા તા સહસ્ર મુખે નંદ મણિયારના ગુણ ગાન કરતા ધરાતા નહાતા, અને નંદમણિયારના આનદ કેમેય સમાતા નહાતા. તેમજ ઉત્તર દિશાના ભાગમાં શેઠે એક આલીશાન અલ કાર સભા તૈયાર કરાવી હતી. ત્યાં અનેક માણસે આવતા હતા, હજામાની ગે(ઠવણુ કરી હાવાથી લેાકેા હજામત કરાવી. ન્હાઇ, ધેાઇ, શરીરને અલકારાથી અલંકૃત કરતા હતા, શણુ ગાર સજતા હતા. તેલ, અત્તર, સાબુ. કાંસ્કી અને દર્પણુઆરીસાઓ વિગેરે ચિત્તને આલ્હાદ આપે તેવા વિવિધ સાધનાની આ સભાની શેવા કઇ આર હતી. આ રીતે અઢળક ધન વ્યય કરી વિવિધ સગવડવાળી સુદર વાવ નંદ મણિયારે અંધાવી હતી. આજીમાજીના ગ્રામનગર અને પુરવાસી જનાના ટોળેટોળા આ વાવની સુંદરતા નિહાળવા ભેગા થતા હતા. અને શેઠની ભૂ-િભૂરિ પ્રશંસા કરતા હતા, આથી શેઠની કીર્તિતાકા સ્ફૂર-સુદૂર સુધી પ્રસરી ચૂકી હતી. એક વખત નંદ મણિયારના શરીરને અનેક રાગેા ઘેરી વળ્યા. એ વ્યાધિ ગ્રસ્ત બન્યા. સેળ પ્રકારના ભયંકર જીવ લેણ રાગેાએ એની કાયાને ફાટી ખાધી. શ્વાસ, ખાંસી, શૂળ, કાન અને આંખની તીત્ર વેદના, તાવ-દાહ, ખસ, કાઢ આદિ સેાળ સાળ રાગેા એની કાયાને ઘેરી વળ્યા હતા. શેઠ ત્રાહી તાખા પાકારવા લાગ્યા, શેઠે પેાતાના તમામ દાસનાકર-ચાકરને ખેલાવ્યા અને એમને કહેવામાં આવ્યું કે Page #130 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નવમું જાવ જલદી જાવ. નગરના ખૂણે ખાંચરેથી મોટા મોટા વૈદ્યોને બોલાવી લો. હોંશિયાર વૈો એકઠા થયા ઔષધોપચાર કરવામાં આવ્યા. પાણીની માફક પૈસા ખરચતા પણ એક પણ રોગ મચ્યો નહિ. સેવામાં સૌ કેઈ હાજર હજૂર હતા, છતાં તેમાંનું કેઈ તેમને શાંતિ આપી શકયું નહિ. સૌ ટગર ટગર જોતાં જ રહ્યા. નંદ મણિયારના દુખને કઈ પાર ન રહ્યો. ત્યારે શેઠે નગરમાં ઢંઢેરો પીટાવ્યું કે કોઈ પણ વૈત કે વૈદ્ય પુત્ર નંદ મણિયારના એક પણ રોગને મટાડશે, અથવા રોગનું શમન કરશે તેને નંદ મણિયાર ખૂબ ધનસંપત્તિ આપશે. વારંવાર આ રીતે નગરમાં ઢઢે રે પીટાય છે. આ ઢઢે સાંભળીને ઘણા કુશળ વિદ્યા અને વૈદ્ય પુત્ર પિતાપિતાની દવાની સામગ્રી અને ઓપરેશન કરવા માટે શસ્ત્ર વગેરે લઈ, નંદ મણિયારના આંગણે આવી શકે છે. ના મણિયારનું શરીર તપાસે છે, રોગનું નિદાન કરે છે, વિવિધ ઔષધે આપે છે, શરીરે લેપ કરે છે. સિનગ્ધ વસ્તુઓનું પાન કરાવે છે, ઉલટી કરાવે છે. જુલાબ આપે છે, શેક કરે છે, પરસેવે કાઢે છે, બસ્તીકર્મ કરે છે. વિવિધ ઔષધોપચાર કરવામાં આવે છે, વૃક્ષના પાંદડાઓ, ફળ, કંદ, મૂળ, છાલ, વેલડી ફળ અને ફૂલ વિગેરે અનેકવિધ ઔષધિઓ આપવામાં આવે છે. બધાય વૈદ્યો ભેગા મળી સલાહ-સૂચન મુજબ વિવિધ ઔષધોપચાર કરવા છતાં નંદ મણિયારને એક પણ રોગ ઓછો થતું નથી, એકેય રોગનું શમન થતું નથી, ત્યારે બધાય વૈદ્ય નિરાશ વદને ત્યાંથી પાછા ફરે છે. નંદ મણિયાર પણ ટગર ટગર જેતે જ રહ્યો, એ ભારે ઉત્પાંત કરે છે, Page #131 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તતવ પ્રકાશ ઓ બાપ રે મરી ગયા એમ બૂમ બરાડા પાડે છે. શેઠને પોતે બંધાવેલી વાવડી ઉપર અત્યંત મેહ અને આસક્તિ છે, મારી વાવડી મારી વાવડી એમ બેલે છે, એમ આધ્યાનમાં ને આત ધ્યાનમાં તેણે તિય ચગતિનું આયુષ્ય બાંધી લીધું અને પરિ ણામ પતે બંધાવેલી વાવડીમાં દેડકા પણે તે ઉત્પન્ન થાય છે. અંતે મતિ સે ગતિ” અને “જે ગતિ તેવી મતિ” વાવડી પર આસક્તિના કારણે એ વાવડીમાં જ એ ઉત્પન્ન થયે. અને મહામૂલે માનવદેહ હારી ગયે. નંદ મણિયારને જીવ આ દેડકે આ વાવડીમાં ચારે બાજુ ફરે છે, વાવને નિરખી નિરખી હરખે છે, આ વાવડીમાં જળ ભરવા માટે અનેક સ્ત્રીઓ આવે છે, ઘણું અહીં આવી નાન કરે છે, અને પુનઃ પુના નંદ મણિયારની પ્રશંસા કરે છે, કે શેઠે કેવી સરસ વાવ બંધાવી, જેની ચારે તરફ ઉદ્યાને, દરેક વનખંડમાં જુદી જુદી સભાઓ અને આનંદ પ્રમોદના અદ્યતન સાધથી ભરપૂર છે. આમ સૌ પ્રશંસા કરે છે. આ પ્રશંસાના શબ્દો નંદ મણિયારના જીવ એ દેડકાના કાને અથડાય છે અને એને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ જાતિ સ્મરણ યાને પૂર્વ જન્મના જ્ઞાન દ્વારા એના જાણવામાં આવ્યું કે એ જ હું નંદ મણિયારને જીવ, અને મેંજ આ વાવ બંધાવી છે, છેલ્લે મારા શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થયા, રોગોથી હું ખૂબ પીડા પામે, કોઈ મારા એક પણ રોગને ન મટાડી શકયું. આ વાવડીના મેહના કારણે આર્તધ્યાનથી હું દેડકા પણે ઉત્પન્ન થયો. હાય! હાય! મેં આ શું કર્યું ! દેવ દુર્લભ એવો માનવ ભવ હું ભવ હારી ગયે. ભગવાન મહાવીરને ય ભૂલી ગયે, Page #132 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન મું તેમની પાસે મેં સમ્યકત્વ મૂળ બાર વ્રત અંગીકાર કર્યા હતાં, છેવટે એમના સમાગમને અભાવ થવાથી એમના ઉપદેશામૃતનું પાન હું ન કરી શક્યા, અને મિથ્યાષ્ટિના ગાઢ પરિચયથી હું ઉન્માર્ગગામી બન્યા. આજે મારી આ દશા! અરે હવે મારું શું થશે! હું કેવો પુણ્યહીન અને અભાગીયે છું. માનવભવમાં કેવી સુંદર અને સભર સામગ્રી પ્રાપ્ત થવા છતાં મેં એને સદુપયોગ ન કર્યો અને ભવ હારી ગયે. થયું તે થયું હજી પણ જીનેશ્વર દેવના ધર્મની આરાધના કરી વ્રત અંગીકાર કરી જીવન સફળ કરું ! આ પ્રમાણે વિચાર કરી દેડકા બનેલા નંદ મણિયારના આત્માએ સમ્યક્ત્વ પૂર્વક મનથી વ્રત અંગીકાર કર્યો, અને અભિગ્રહ ગ્રહણ કર્યો કે મારે જીવનભર છઠ્ઠના પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરવી અને પારણામાં અચિત્ત આહાર પાણને ઉપચોગ કરે. આ રીતે બરાબર તે નિયમનું પાલન કરે છે, છઠ છઠની તપશ્ચર્યા કરે છે અને પારણામાં અચિત્ત વસ્તુને ઉપયોગ કરે છે, લોકોના સ્નાનથી અચિત્ત થયેલું પાણી વાપરે છે, અને આરાધનામાં તત્પર રહે છે, એકદા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીની બહાર પધાર્યા છે, પ્રભુની પધરામણીના સમાચાર કર્ણોપકર્ણ સમગ્ર નગરીમાં પ્રસરી જાય છે, ભકતવૃંદના ટોળે ટોળા પ્રભુના દર્શને ઉમટી રહ્યા છે. પ્રભુ મહાવીર પધાર્યા છે. ચલે, ચલો, દર્શને, અરે એમની દેશના શ્રવણ કરી જીવન પાવન કરીશું. આમ પરસ્પર વાત કરતી જનતા પ્રભુ પાસે જઈ રહી છે. તે વખતે વાતમાં સનાન કરવા આવેલા કેટલાક લેકના Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મ તત્વ પ્રકાશ mannanna મુખથી નંદ મણિયારના જીવ દેડકાએ આ શબ્દ સાંભળ્યા. અને એની ખૂશીને પાર ન રહ્યો, અને વિચારે છે કે, ધન્ય ઘડી ધન્ય દિવસ કે આજે અહીં પ્રભુજી પધાર્યા, હું પણ તેમના દર્શન કરી મારા આત્માનો ઉદ્ધાર કરું! તેમને જઈને વંદના કરી તેમની દેશના શ્રવણ કરું! અને મારું જીવન સફળ કરું ! આ પ્રમાણે વિચાર કરી એ દેડકે ત્યાંથી પ્રભુ દર્શનાર્થે રવાના થાય છે, તેની તીવ્ર ભાવના અને તીવ્ર ઉત્કંઠા છે કે જલદી પ્રભુના દર્શન થાય, એટલે તે ઠેકડા મારતે દેડ-દેડ માર્ગ કાપી રહ્યા છે. રાજમાર્ગથી તે પસાર થાય છે, દિલમાં પ્રભુ દર્શનની તીવ્ર ઉત્કંઠા છે. આ તરફ મહારાજા શ્રેણિક વિશાળ પરિવાર સાથે હાથી, ઘેડા, રથ અને પાયદળ આદિ ચતુરંગી સેના સાથે ઠાઠમાઠથી પ્રભુના દર્શને જઈ રહ્યા છે, પેલે દેડકો પણ આવી રહ્યો હતે, માર્ગમાં જ શ્રેણિક મહારાજાના ઘેડાના પગ નીચે એ દેડકું આવી ગયું. એ ચગદાઈ ગયું હતું. ધીરે ધીરે તે એક બાજુ ખસી ગયું. એને થયું કે મારા પ્રાણ નીકળવાની તૈયારીમાં છે એટલે એણે અંતિમ આરાધના કરવા માંડી, નમ્રવદને ભગવાનને ભાવથી વદન કરે છે અને નમુત્થણુંના પ ઠથી ભાગવાનની સ્તુતિ કરે છે, અને ભગવાનનું ધ્યાન કરી બધી વસ્તુનો ત્યાગ કરે છે, ચારે આહારના પચ્ચખાણ લે છે, સર્વ વિરતિને પાઠ ઉચ્ચરે છે, છેલ્લા પાસે પણ તે શરીરને વોસિરાવી દે છે, આ રીતે આરાધના અને અનશન કરીને તે દેડકે ત્યાંથી મૃત્યુ પામી પહેલા સૌધર્મ દેવલોકમાં દ્રાવત સક નામના Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વ્યાખ્યાન નવમું વિમાનમાં વિમાનાધિપતિ દરાંક દેવ તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં માનવભવ મેળવી ચારિત્ર અંગીકાર કરી, ઘાતિ અઘાતિ કમને ક્ષય કરી ક્ષે જશે. આ રીતે નંદ મણિયાર સમકિત પામ્યા પછી અને વ્રતધારી થયા પછી પણ સાધુ મહાત્માના સમાગમના અભાવે તેમજ ભગવાનની વાણ શ્રવણ કરવાના અભાવે અને મિથ્યાત્વીઓની સેબતમાં રહેવાથી, તે શ્રદ્ધા ગુમાવી બેઠે, અને મિથ્યાદષ્ટિ બની એણે પિતાને ભવ બગાડી નાખ્યું. આ ઉદાહરણ આપણને અને બેધ અને પ્રેરણા આપે છે-કે જે આપણે સમકિતને ટકાવી રાખવું હોય અને ધર્મ ભાવનાને સ્થિર રાખવી હોય, જીવનને સાર્થક કરવું હોય અને સદ્દગતિ મેળવવી હોય તે હંમેશાં સાધુ મહારાજના સમાગમમાં રહેવું જોઈએ, અને સદા પરમાત્માની વાણી શ્રવણ કરવી જોઈએ. આજે કેટલાક ભાવિકે શ્રી જીનેશ્વર દેવની ભક્તિ ઉપાસના કલાકોના કલાક સુધી કરે છે પણ જીનવાણી શ્રવણ કરતા નથી, આ વસ્તુ બરાબર નથી, પૂજા પણ કરવી જોઈએ અને જીનવાણું તે અવશ્ય શ્રવણ કરવી જોઈએ, એમાંથી જ આપણને અવનવી પ્રેરણા મળે છે, નવું જ્ઞાન થાય છે, આપણી ભૂલે સુધરે છે, ત્યાગ વૈરાગ્યમાં આત્મા સ્થિર થાય છે, જેટલી વાર સાંભળીએ તેટલીવાર કર્મની નિર્જરા થાય છે, શ્રત સામાયકને લાભ થાય છે, સદ્દગુરુનાં દર્શન થાય છે, આપણા હૃદયમાં ઘર કરી ગયેલી શંકા કુશંકાનું સમાધાન થાય છે, શ્રદ્ધા દઢ બને છે, તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધમ તત્વ પ્રકાશ આપણી મુંઝવણ દૂર થાય છે, અને ચાંચળ ચિત પણ વ્યાખ્યાન શ્રવણ કરતાં સ્થિર થઇ જાય છે. એટલે વ્યાખ્યાન શ્રવણુ કરવામાં ઘણા ઘણા લાભા સમાયલા છે, માટે સમય મેળવીને બીજા કાચને ગૌણ કરીને, વ્યાખ્યાન શ્રવણુને મુખ્ય સમજીને તેના લાભ ઉઠાવવા જરૂરી છે, અત્યંત આવશ્યક છે. આપણી અસર આપણા પરિવાર ઉપર પડે છે. ખાળવગ તે જેવુ જુએ તેવું અનુકરણ કરે છે. એટલે પરિવારના હિતની ખાતર પણ આપણે વ્યાખ્યાન શ્રવણાદિ ધર્માંના કાર્ય કરવામાં હંમેશા તત્પર રહેવુ જોઈએ. જેમ બીજાને ધર્મ પમાડવામાં લાલ સમાયલે છે તેમ બીજાઓને ધમમાં શિથિલ થવામાં નિમિત્ત બનનાર એટલેા જ ગેરલાભ મેળવે છે. આ વાત શાણા અને સમજુ માણુસાએ ખાસ વિચારવા જેવી છે. શ્રી જ્ઞાતાસૂત્ર નામના છઠ્ઠા અગમાં ૧૩માં અધ્યયનની ટીકામાં નિમ્ન શ્લાક રજૂ કરવામાં આન્યા છે. संपन्नगुणोवि जओ सुसाहु संसग्गी विवज्जओं पापं । पावई गुणपरिहाणी, ददुर जीवोच्च मणियारो ॥ મતલખ-ગુણુસ'પન્ન ગુણવાન આત્મા પણ સુસાધુ મહા રાજના સમાગમથી રહિત થાય તે પ્રાયઃ કરીને ગુણુ રિહાણીને પામે છે. નંદમણિયારના જીવ દરની જેમ. ધર્મની આરાધના કરનાર આત્મા કેવી ઋદ્ધિ સિદ્ધિને પામે છે, એના ઉપર આરામ શેલાનું વન ચાલી રહ્યું છે. આગમ શાભાની કથા— આરામ શેશભા માટે તેના પિતાએ આરામ થેલાને Page #136 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નવમું ૧૦૫ mmmmmmm પિતાને ઘેર લઈ જવા માટે રાજાને વિનંતી કરી, પણ આ વાતને રાજાએ સ્વીકાર ન કર્યો અને કહ્યું કે દ્વિજવર! રાજાની રાણી એમ મોકલાય નહિ. સત્તા આગળ શાણપણ ચાલે નહિ એટલે બ્રાહ્મણ ત્યાંથી વિલેમુખે વિદાય થયો. પિતાને ઘેર આવી પત્નીને બધી વાતથી વાકેફ કરે છે. આ વાત સાંભળી આરામ શેભાની ઓરમાન માતાને અત્યંત દુઃખ થાય છે. અને મનમાં ને મનમાં તે વિચાર કરે છે કે અરે મારી બધી મહેનત નિષ્ફળ ગઈ, જરૂર પેલા મહુડા જે લાડવામાં નાખ્યા હતા તે એટલા જોરદાર નહેતા, નહિતર ઝેર ચડ્યા વગર રહે નહિ. થોડા વખત પછી એ ફેણીને કરંડીયે તૈયાર કરે છે, અને એમાં હલાહલ ઝેર નાંખે છે અને પિતાના પતિને ફરી વાર સમજાવીને રાજાની પાસે મોકલે છે, તેને પતિ પણ ખૂશીથી ત્યાં જાય છે, કારણ કે ત્યાં તે એનું ખૂબ માન-સન્માન થાય છે અને ઉપરથી ઈનામ મળે છે, જેથી આરામશોભાને પિતા પોતાના ઘેરથી રવાના થઈ રાજાના નિવાસસ્થાન તરફ આવી રહ્યો છે, માર્ગમાં પેલા વૃક્ષ નીચે થોડો આરામ કરે છે, દેવ યેગે પેલે દેવ જાણી જાય છે, અને ફેણીમાં નાંખેલું હલાહલ ઝેર તે હરી લે છે અને ફેણ ઉપર અમૃતના છાંટણું નાંખે છે, જેથી ફેણ ખૂબ સુંદર સ્વાદિષ્ટ અને પૂબ સુંગધીદાર બની જાય છે. બ્રાહ્મણને આ વાતની કશી ખબર નથી, એ તે નિરાંતે સૂતો હતો, સવાર થતાં કરંડીયે લઈ રાજસભામાં પહોંચી જાય છે, રાજા તેને ખૂબ આદર સત્કાર કરે છે. અને બ્રાહ્મણ ફેણીને કરડીયે રાજાને ભેટ કરે છે, પ્રથમની જેમ બ્રાવણને Page #137 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ મહારાજા તરફથી ખૂબ ઈનામ મળે છે અને રાજાની રજા લઈને એ પિતાના નગર પ્રતિ વિદાય લે છે. બ્રાહ્મણ ઘેર જઈ પિતાની પત્નીને બધી વાત કરે છે. ઓરમાન માતા તે વાત સાંભળી અંદરની અંદર બળી જાય છે. એના મનની મુરાદ હજી ફળી નથી. જ્યાં સુધી સામાના પુણ્ય તેજ છે, ત્યાં સુધી કણ વાળ વાંકે કરનાર છે. પણ બિચારા દુષ્ટ માણસે દુષ્ટતા કેળવી ઘેર પાપના ભાગીદાર બને છે. હાર્યો જુગારી બમણું રમે” એ કહેવત અનુસાર આરામ શેભાની ઓરમાન માતા આ વખતે તે ખૂબ જોરદાર તાલપુટ વિષથી મિશ્રિત માંડવા (એક જાતનું ભજન) થી ભરીને કરંડીયે પોતાના પતિને આપે છે, અને એમને સારી રીતે સમજાવે છે કે સ્વામીનાથ! આરામ શોભા ગર્ભવતી છે. માટે પ્રથમ પ્રસૂતિ આપણે ત્યાં થવી જોઈએ, એટલે રાજાને સમજાવી કેઈપણ રીતે તમે છોકરીને અહીં લઈ આવે, રાજા જે ન માને તે તમે તમારું બ્રાહ્મણપણું દેખાડજો. આ રીતે પિતાના પતિને બરાબર પાર ચઢાવી, અને ઉંધુ ચતુ સમજાવી પુનઃ રાજાની પાસે મેકલે છે. ઓરમાન માતાના દીલની દુષ્ટતાની હવે હદ થાય છે. કેઈ પણ રીતે એના એ પ્રાણ લેવા ઈચ્છે છે. અને વિવિધ કાવત્રા રચે છે. પણ હજી સુધી એમાં એને ફાવટ આવી નથી. બિચારા ભેળા ભાળા બ્રાહ્મણ ભાઈને આ વાતની કશી જ ખબર નથી. એ તે ના ભાવથી ત્યાં જાય છે. રસ્તામાં તેજ ઝાડ નીચે તે આરામ લે છે, દેવગે અને ભવિતવ્યતાના Page #138 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નવમુ ૧૦૭ પ્રતાપે દેવ તેજ સ્થળે ક્રીડા કરવા આન્યા હતા, તે દેવે આ મ`ડકમાંથી તત્ક્ષણ ઝેર હરી લીધુ અને અમૃતના છાંટણા છાંટી માકલેલ મીઠાઇ સુગધીદાર અને સ્વાદિષ્ટ બનાવી દીધી. જેનું પુણ્ય રક્ષણ કરતુ' હોય ત્યાં કેાની તાકાત છે કે તેનુ કાઈ બુરુ કરી શકે! માટે જ કહ્યું છે કે- '' रक्षन्ति पुण्यानि पुरा कृतानि ', બ્રાહ્મણ કર'ડીયેા લઇ સવાર થતાં જ રાજસભામાં પહેાંચી જાય છે. રાજા તેનું બહુમાન કરે છે. બ્રાહ્મણે પત્નીએ આપેલ મીઠાઇ મહારાજાને ભેટ કરી, મહારાજા તે આવી દૈવી ભેજન જેવી સુંદર મીઠાઈ નિરખી ખૂબ ખૂબ ખૂશી થાય છે, બ્રાહ્મણુ આરામ શેાભાને પેાતાને ઘેર મેાકલવા મહારાજાને વિનતિ કરે છે, પણ રાજા કઇ રીતે આરામ શેભાને પેાતાના પિયર મેકલવા ઈચ્છતા નથી. કારણ કે-આરામ શે!ભા ઉપર રાજાને અગાધ સ્નેહ છે, તેને વિરહ એક ક્ષણ પણુ સહી શકાય તેમ નથી, એટલે રાજાએ સાફ ના પાડી કે આરામ શેલાને ત્યાં મેકલવામાં નહિ આવે. ત્યારે બ્રાહ્મણે પત્નીના પાઠ ભણાવ્યા પ્રમાણે ચરિત્ર ભજવવુ' શરુ કર્યુ... અને એકદમ એણે પેાતાની પાસે રહેલી છરી મ્હાર કાઢી અને પેાતાના પેટમાં ભેાંકવા તે તૈયાર થયે અને રાજાને કહે છે કે રાજન્! મારી પુત્રીને મારે ઘેર નિહ મેકલે તા હું આપઘાત કરીશ. બ્રાહ્મણુ આપઘાત કરવા તૈયાર થયા છે, હવે શુ થાય છે એ અગ્રે વમાન, Page #139 -------------------------------------------------------------------------- ________________ નહર વ્યાખ્યાન દસમું . ધમ્મ મંગલની આ ગાથામાં શાસ્ત્રકાર મહર્ષિ પ્રથમ જે વસ્તુને યાદ કરે છે તે વસ્તુ આપણા માટે અને જગતના માટે અત્યંત ઉપયોગી છે. શાસ્ત્રકાર મહર્ષિ પ્રથમ ધર્મને યાદ કરે છે. કારણ કે ધર્મ વિના કેઈ પણ પ્રાણું આ જગતમાં સુખી અને સમૃદ્ધ થઈ શકતું નથી અને સદ્દગતિને મેળવી. શકતું નથી, આત્માને માટે ધર્મ એ અમૃત સમાન છે. કારણ કે ધર્મજ આત્માને અમર બનાવે છે, ધર્મ જ આત્માનું રક્ષણ કરે છે. અને ધર્મજ આત્માને જન્મ મરણના પંજામાંથી મુક્ત કરે છે, આજે જગતમાં અણુ બોમ્બની કિંમત ઘણી મોટી આંકવામાં આવી છે, કારણ કે એક અણુ બોમ્બની પાછળ કેડે અને અબજ ડોલરે ખર્ચાય છે, પણ આ અણુબોમ્બ લાખો-કેડો નિર્દોષ પ્રાણીના સંહાર કરી નાંખે છે, પણ જે એ કઈ અણુઓ હોય કે જે હજાર અને લાખ માણસેનું રક્ષણ કરે અને મૃત્યુથી બચાવે, આવા રક્ષણ કરનાર બેબની કેટલી કિંમત થાય ? સૌ કોઈ આ પ્રશ્નના જવાબમાં એકી સાથે એકી અવાજે બોલી ઉઠશે કે અમૂલ્ય, જેના મૂલ્ય ન અંકાય, આવા અણુમ્બની કિંમત આંકી ન અંકાય. જે આ કિંમતી, રક્ષણ કરનાર ઉપદ્રવથી બચાવનાર, અને Page #140 -------------------------------------------------------------------------- ________________ • હયાખ્યાન દસમું દુખને નાશ કરનાર, ખૂબ ખૂબ સુખ સમૃદ્ધિને અર્પનાર, જન્મ અને મરણની પરંપરાને કાયમ માટે નાશ કરનાર જે કેઈ હેય તે તે એક જ છે અને તે ધર્મ જ છે. ધર્મ સિવાય દુનિયાના કોઈ પણ પાર્થિવ પદાર્થો યા ચેતન અચેતન પદા માંથી કઈ પણ આપણને બચાવનાર નથી. એ હકીકત છે. આજ વાતને શાસ્ત્રકાર પરમર્ષિ દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં યાદ કરે છે અને એના મહિમાનું વર્ણન કરે છે. અને ભવ્યાત્માઓને પ્રતિબંધ કરે છે કે હે મહાનુભા! તમે આવા ઉત્તમ ધમને, ધર્મના સ્વરૂપને, તેના મહિમાને અને તેના પરિણામ એટલે ફળને જે સમજી લે અને સમઅને તમારા જીવનમાં તાણાવાણાની જેમ વણી લે, જીવનમાં ઉતારી લે તે તમારો બેડો પાર છે. 'ગયા વ્યાખ્યાનમાં આપણે ધર્મના સ્વરૂપને સમજાવી ગયા છીએ. અહીંઆ શાસ્ત્રકાર ધર્મના સ્વરુપને બીજી રીતે સમજાવે છે અને તેઓ કથન કરે છે કે ધર્મના બે પ્રકાર છે. એક શ્રત અને બીજે ચારિત્ર ધર્મ, શ્રતધર્મ કહેવાથી સમ્યજ્ઞાન આવી જાય છે, અને સમ્યગ્ગાનના કથનથી સમ્યગ્દર્શન પણ આવી જાય છે. કેમકે સમ્યજ્ઞાન હોય એટલે સમ્યગ્દર્શન પણ હોય જ. કારણ કે સમ્યકત્વ વગર સમ્યજ્ઞાન હેતું નથી, પરંતુ અહીંઆ શાસ્ત્રકારભગવાન ચારિત્ર ધર્મ બતાવે છે, અનુષ્ઠાનરૂપ ચારિત્ર ધર્મને ઉપદેશ આપે છે. ધમો મંગલની ગાથાના બીજા પદમાં અહિંસા, સંયમ Page #141 -------------------------------------------------------------------------- ________________ ધમ તત્વ પ્રકાશ અને તપ આ ત્રણ પ્રકારના ધમ બતાવવામાં આવ્યે છે. જગતના કોઇપણ જીવ આ ત્રણ પ્રકારના ધર્મની આરાધના સિવાય ભય સમુદ્રથી પાર પામી શકતા નથી, જેણે આત્માના ઉદ્ધાર કરવા હાય, સ`સાર સાગરથી પાર ઉતરવું હાય, જન્મ મરણની એડીને કાપવી હોય અને મેક્ષ મેળવવા હાય એણે અવશ્ય આ ત્રણ પ્રકારના ધમની યાને અહિંસા, સયમ અને તપની આરાધના કરવી પડશે. ગમે તેવા ડાહ્યો માણસ, ગમે તેવી માટી માટી વાતા કરનાર વ્યક્તિ અને પ્લેટ ફાને ગજવનાર પણ જો તપ અને ત્યાગ ધર્મની વિરુદ્ધ છે, એવા આત્માઓની જૈન શાસનમાં ફૂટી કોડીની પણુ કિંમત નથી. ભલે આપણે શારીરિક અશક્તિના કારણે યા મનેાંખળના અભાવે તપ ત્યાગને આરાધી શક્તા ન હેાઇએ, આચરી શકતા ન હેાઈએ અને જીવનમાં ઉતારી શકતા ન હેાઇએ, પણ એના હિમાયતી તે હાવા જ જોઇએ, તપ ત્યાગ આચરવા ચૈાગ્ય છે તેના વગર કલ્યાણુ નથી, આ પ્રકારની માન્યતા હાવી જ જોઈએ. તપ અને ત્યાગના વિરોધ આત્મા માટે ભવની પર'પરાને વધારનાર છે અને નરક નિગેાદમાં રઝળાવનાર છે. જ્યાં સુધી આત્મા તપ અને ત્યાગમાં તલ્લીન અનતે નથી, ત્યાં સુધી તે જન્મ જન્મમાં બાંધેલા ઘેર અને ચીકણા કર્માને નાશ કરી શકતે નથી. ભગવાન મહાવીર સ્વામીએ પણ ચારિત્ર લીધુ હતુ. ઘેર તપશ્ચર્યા આદરી હતી, ઘેર ઉપસર્ગાને સહન કર્યા હતા, કરડા અભિગ્રહા ગ્રહણ કર્યા હતા Page #142 -------------------------------------------------------------------------- ________________ પાખ્યાન દશમું અને ઉત્કટ પરીષહ સહન કર્યા હતા, તપ-ત્યાગની આરાધના કરી હતી, તે સામાન્ય માનવીઓ માટે તે તપ અને ત્યાગ કેટકેટલે ઉપયોગી છે એ સહેજે સમજી શકાય તેવી વાત છે. પૂજાની ઢાળમાં પણ મહાપુરુષ વર્ણન કરે છે કેખાવત પીવત મોક્ષ જે માને, તે સરદાર બહુ જટમાં તપ કરીએ સમતા રાખી ઘટમાં. મતલબ-ખાતા-પીતા અને મોટરોમાં હાલતા જે આત્માઓ મક્ષને માને છે તે ખરેખર ગમારોના સરદારની ગણત્રીમાં આવે છે. મતલબ મૂર્ખ શિરામણી કહેવાય છે. હરેક તીર્થકરે સંસારને ત્યાગ કરે છે, ચારિત્ર અંગીકાર કરે છે અને ઉત્કટ તપશ્ચર્યાએ આદરે છે. આ વાત જૈનશાસનમાં પ્રસિદ્ધ હેવા છતાં આજે પિતાની જાતને જ્ઞાની કહેવડાવનારા અભિમાન અને ઘમંડમાં ઉન્મત્ત બની જેનશાસને ફરમાવેલા તપ અને ત્યાગનું ખંડન કરે છે, સિદ્ધાંતથી વિરુદ્ધ બોલે છે, તેઓ ખરેખર મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાઈ રહ્યા છે. એવા મિથ્યાદષ્ટિ શાસ્ત્ર સિદ્ધાંત વિરુદ્ધ બકવાદ કરનારા ગમે તેવા વક્તા હોય, ગમે તેવા વિદ્વાન હેય તેય તેમની વાણી સાંભળવામાં મહા પાપ છે. એને પડછાયો લેવામાં ય પણ શાસ્ત્રકારે મહા પાપ કહે છે, સમકિતદષ્ટિ આત્માએ કયારે પણ એવા ઉસૂત્ર પ્રરૂપકોની સેબતમાં આવતા નથી. આવવા ઈચ્છતા નથી. તે માટે શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે Page #143 -------------------------------------------------------------------------- ________________ થમ તવ પ્રકાશ મતલબ શ્રી જીનેશ્વર ભગવંતના વચનથી ઉત્તીર્ણ એટલે સિદ્ધાંતથી વિરુદ્ધ વચન જેઓ લે છે તેવા આત્માઓના દર્શન પણ સમકિતદષ્ટિને ક૫તા નથી. એટલે તીર્થકર દે જે તપ અને ત્યાગને ઉપદેશ આપે છે, અને તેઓ પોતાના જીવનમાં ઉતારે છે. ત્યાગ અને તપમય જીવન બનાવે છે, આવા મહાન પ્રતિષ્ઠિત તપ અને ત્યાગને નિષેધ કરનાર. તેનું ખંડન કરનાર એ ઉસૂત્ર ભાષી છે અને સિદ્ધાંત વિરૂદ્ધ બોલનાર મિશ્રાદષ્ટિ છે. ખરેખર એવા આત્માઓ દયાને પાત્ર છે. આવા ઉત્સવ ભાષીઓને સામને કર એ આવશ્યક છે. એટલે સમકિતદષ્ટિ આત્માને આવા ઉત્સુત્ર ભાષણ કરનાર વ્યક્તિને સામને કરવાની ફરજ પડે છે. કારણ કે અનેક આત્માઓ આવા ઉત્સુત્ર ભાષાના સમાગમથી ઉન્માર્ગે ચઢી જવા સંભવ છે. જનતાને સમાર્ગ દર્શાવવાની અને ઉમાર્ગથી બચાવવાની સાચા સાધુઓની ફરજ છે. હવે આપણે પ્રસ્તુત વિષય ઉપર આવીએ. ધર્મના સ્વરૂ પમાં ચા િધર્મને વિષય ચાલી રહ્યો છે. ચારિત્ર ધર્મની આરાધના કરનાર ત્યાગ અને તપને જીવનમાં ઉતારનાર ભાગ્યશાળી આત્માએ પિતે પિતાનું પણ કલ્યાણ કરે છે અને બીજાના કલ્યાણમાં નિમિત્ત બને છે. ધર્મનો પ્રભાવ ઉપર આરામશેભાનું વર્ણન ચાલી રહ્યું છે. આરામ શેભાની કથા– આરામ શેભાના પિતાએ આરામ શેભાને પિતાને ઘેર લઈ જવા માટે રાજાને વિનંતી કરી કે મારી પુત્રીને મારે Page #144 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન દશ ૧૧૪ ત્યાં મોકલે, પણ રાજાએ આ વાતને સાફ ઈન્કાર કર્યો અને કહ્યું કે હું આરામ શેભાને કોઈ પણ રીતે તમારે ત્યાં નહિ મોકલું. કારણ કે હું તેને વિરહ સહી શકું તેમ નથી ત્યારે આરામ શેભાના પિતાએ પિતાના ભાવે ભજવવા શરૂ કર્યા અને છરી પેટમાં ભોંકવા જ્યાં તેયાર થયે એટલે રાજાને ન છૂટકે હા પાડવી પડી, જેથી આરામ શેભાને પિતાને ઘણે આનંદ થયો, આ આરામ શોભા એ કંઈ સામાન્ય સ્ત્રી નથી, એ છે રાજાની પટરાણી એટલે રાજા તેના મોભા મુજબ તેને વિદાય આપે છે. માન્ય પ્રધાને, અનેક સુભટ અને દાસ દાસીઓનો બહોળે પરિવાર સાથે છે. અનુક્રમે પિતાના સ્થાને તેઓ પહોંચી જાય છે. આરામ શેભાને જોઈને આરામ શોભાની ઓરમાન માતાની ખૂશીને કોઈ પાર નથી. એણે વિચાર્યું કે મારી ધારણા હવે સફળ થશે આરામ શોભા હવે મારા . હાથમાં છે. કોઈપણ રીતે હવે હું તેને મારી નાંખીશ. આમ અનેક સંક૯પ વિકલ્પ કરતા શેડો કાળ વ્યતીત થયે અને આરામ શોભાએ નવ મહિના પૂર્ણ થતાં એક પુત્રને જન્મ આ પુત્ર જનમ્યા પછી આરામ શેભાની ઓરમાન માતા હવે કેવું કાવત્રુ રચવા તૈયાર થાય છે, આરામ શોભાને કેવી આફતમાં મૂકે છે પણ જેના ભાગ્ય તેજ છે તેને વાળ વાંકે કરનાર કોણ છે? આરામ શેભાનું હવે શું થાય છે, એ અગ્રે વર્તમાન. Page #145 -------------------------------------------------------------------------- ________________ છે ક વ્યાખ્યાન અગ્યારમું. ક . “ધર્મો મંગલ મુકિ” આ શ્લોક દ્વારા ધર્મનું સ્વરુપ બતાવવામાં આવ્યું છે. અહિંસા, સંયમ અને તપ આ ત્રણે વરતુ અત્યંત મહત્વની છે. આ ત્રણે વસ્તુ કઈ રીતે મહત્વની છે અને કેવી રીતે તે મુક્તિનું કારણ છે તે અહીં આપણે સમજાવીશું. સંયમ અને તપ આ બે વસ્તુ અહિંસા અને અહિંસક ભાવને પિષનારી છે. આશ્રવને નિરોધ કરે છે અને સંવર સ્વરૂપ છે. મતલબ નવા કર્મ આવતા અટકે અને જૂના કર્મોની નિર્જરા થાય એટલે મુક્તિ થાય એ સ્વાભાવિક છે. તત્વાર્થસૂત્રમાં વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ ફરમાવે છે કે રન જર્મક્ષો મોક્ષ” સંપૂર્ણ કમને ક્ષય એનું નામ જ મિક્ષ તેમજ અહિંસા-એ મિત્રી ભાવની પિષક છે, કારણ કેઅહિંસક ભાવમાં વૈર વિરોધ ટળી જાય છે. મહર્ષિ પતંજલિ પણ એ જ વાતને રજૂ કરે છે કે અહિંસા પ્રતિtagવાં તરસન્નિધૌ વૈરા ” અહિંસક ભાવથી વેર વિરોધ દૂર થાય છે એટલું જ નહિ પણ કરુણાભાવ ઉત્પન્ન થાય છે, વિરોધભાવ દૂર થતાં મૈત્રીભાવ પ્રગટે છે, અને મૈત્રીભાવ રાગદ્વેષને નાશ કરીને સમભાવને લાવે છે. અને સમભાવ આવે એટલે સમતા આવી અને સમભાવમાં Page #146 -------------------------------------------------------------------------- ________________ -- -- ~ ~~~~ વ્યાખ્યાન અગ્યારમું ૧૧૫ સમતા ભાવમાં આગળ વધતાં વધતાં આત્મા વીતરાગ બને છે અને વીતરાગ બન્યું એટલે અવશ્ય મુક્ત થવાને જ. તેમજ અહિંસા અને સંયમના પાલનથી વિરતિની ભાવના દઢ બને છે અને અવિરતિને રસ ઘટે છે. જ્યારે એક તરફનું વલણ વધારે હોય ત્યારે બીજી તરફનું વલણ સ્વાભાવિક છું થાય છે, એટલે વિર તને રસ વધે એટલે અવિરતિને રસ ઘટવાને, અને સંસારની આસક્તિ ધીરે ધીરે ઓછી થવાની અને સંસારને રસ ત્યારે જ એ છે થાય કે જ્યારે આત્મા સંસારને અસાર સમજે અને ધર્મને સાર સમજે.. આત્મા જ્યારે સમકિત પામે છે ત્યારે તેને સંસાર અસાર ભાસે છે. એટલે સાંસારિક પદાર્થો તરફ જે પ્રેમભાવ અને રસ હતું તે ઘટવા માંડે છે અને દેવગુરુ અને ધર્મ ઉપર પ્રીતિ વધવા માંડે છે એટલે આત્માને સાચે ખ્યાલ આવે છે કે આત્મા! આજ સુધી તું ભૂલ્ય, ચોરાશીના ચક્કરે શું અને નકનિગોદમાં રૂ એનું કારણ અને સંસાર સાર લાગતું હતું. હવે દેવગુરુ અને ધર્મ એ સાર છે જીવનના આધાર છે, સાચા તારણહાર છે, મારા હૈયાના હાર છે અને એનાથી જ મારો ઉદ્ધાર છે એમ સમજાયું. આજ સુધી ભવસાગરમાં ડૂબાડનાર સાધન ઉપર તું રાગી બન્યું હતું “જર જમીન-અને જેરુ” અને એના સાધને તને રૂચતા હતા. જેના રાગથી તું અનંતકાળ સંસામાં ભટક, નર્ક અને નિગોદમાં રૂલ્ય, રઝળે અને ત્યાના પારાવાર દુઃખે તે રડી રડીને ભગવ્યા. હવે તને સમજાયું કે આ બધું તે ધૂમાડામાં બાચકા ભરવા જેવું છે, હાથમાં કંઈ આવ્યું નહિ અને મારા Page #147 -------------------------------------------------------------------------- ________________ " ૧૧૬ ધર્મ તવ પ્રકાશ બધા જમે નિરર્થક ગયા, આવા સુંદર વિચારો ઘડી ઘડી આવતા આસક્તિ ઓછી થાય છે, મહ મળે પડે છે, રાગ અને દ્વેષ ગળવા માંડે છે, કષા મંદ પડે છે, અને અભિમાન ઓગળી જાય છે. પરિણામે આત્મા ને સ્વ સ્વરૂપનું ભાન થાય છે, પરભાવમાંથી પાછા હઠી નિજમાં રમણ કરે છે. હું કોણ છું? મારુ સ્વરુપ શું? મારું કોણ અને પરાયું કોણ? એનું એને ભાન થાય છે અને ભૂતકાળમાં કરેલી ભૂલને પશ્ચાત્તાપ થાય છે, સ્વ અને પરને ન પીછાણવાથી આજ સુધી દેવ-ગુરુ અને ધર્મની આરાધનામાં મેં આળસને પ્રમાદ કર્યો, નકલી સુખમાં અને નકલી સાધનામાં જનમ જનમઅરે અનંત જનમ મારા એળે ગયા. માટે હે આત્મા! હવે તુ પર વરતુના રાગને ત્યજી દે કારણ કે તે વસ્તુઓ એ વાસ્તવમાં તારી નથી, તારા આત્માન માટે ઉપયોગી નથી, તારુ હિત કરનારી નથી પણ અંતે એ તને દશે આપનારી છે. એકાંતે એ બધી વસ્તુઓ તને હાનિકર્તા છે, માટે આ બધી પદ્દગલિક વસ્તુના રાગને ત્યાગ કરી, તારા આત્માના બાગને ગુણરૂપી પુષ્પોથી શણગાર, દેવ-ગુરુ અને ધર્મની ઉપાસના કર, આરાધના કરી અને એમાંજ તલ્લીન બન. આ જગતમાં તારુ જે કઈ હિત કરનાર હોય તે તે વિતરાગ પરમાત્મા, ત્યાગી સદગુરુઓ અને વીતરાગ કથિત ધર્મ છે. એટલે વાસ્તવમાં તારુ કોણ છે? એ લખી રાખ–ોંધી રાખ ! દેવ-ગુરુ અને ધમ સિવાય આ જગતમાં બીજું કઈ તારૂં નથી. આજ સુધી તે અવળે પરિશ્રમ કર્યો અને ઉલટ પુરુષાર્થ કર્યો, એક વ્યક્તિને જવું હતું પૂર્વમાં અને એણે ચાલવા ત્યાગ કા હિત કરતા તેમજ તલ્લીન Page #148 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અગ્યારમું ૧૧૭ માંડયું પશ્ચિમમાં, એ વ્યક્તિ ક્યારે પણ પૂર્વ દિશામાં નહીં પહોંચી શકે. તેવી જ રીતે તારા આત્મા સિવાયની અન્ય વસ્તુ ને તે તારી માની અને ઘડી ઘડી રટના પણ એની જ કરી. એની પાછળ જનમ જનમમાં પ્રાણ પાથર્યા છતાં એ તારી ન થઈ તે ન થઈ, કારણ એ તારી હતી જ નહિં, તું ભ્રમમાં પડ હતે, મારુ ઘર, મારો પુત્ર, મારા મા-બાપ, મારી પત્ની અને મારુ ધન-આમ મારા મારાની ઘટના કરી તે અનંતકાળ ગુમાવ્યા, ખરેખર આજ સુધી તે બાળકની માફક અજ્ઞાન ચેષ્ટા કરી, હવે સમજ, સમજ, જાગ! જાગ! શાણે થા! મૂર્ખ ન બન ! અનાદિ કાળની તારી ભૂલ સુધાર અને તારનાર વસ્તુની પાછળ પડ! દેવ ગુરુ અને ધર્મ એ જ મારા છે, એજ તારણહાર અને આધાર છે. આ પ્રમાણે પુનઃ પુનઃ તેને જાપ કર, તેની રટના કર અને તેને સમર્પિત બની તન મન અને ધન અરે તારું સર્વસ્વ દેવગુરુ અને ધર્મને સમપણ કર અને એજ મારા આધાર. એજ મારા માલીક અને એજ મારા સ્વામીનાથ છે આ પ્રમાણે દઢ નિશ્ચય કર જેથી તારુ સમ્યકતવ દઢ થશે, નિર્મળ થશે, તારો વિકાસ થશે અને તારા અંતરમાં અને પ્રકાશ થશે. અનાદિ કાળથી પરિભ્રમણ કરતાં આ આત્માને આજ સુધી સુદેવ, સુગુરુ અને સુધમની પ્રાપ્તિ થઈ નહોતી, આ જન્મમાં આ કિંમતી વસ્તુઓ તને મળી છે. તારા અહે ભાગ્ય સમજ! માટે તું ખૂશ થા. રાજી થા અને નાચવા માંડ. - ઘરમાં અચાનક નિધાન નીકળતાં આત્મા કે નાચી ઉઠે છે તેમ તને આ અપૂર્વ નિધાન મળ્યું છે, પેલું નિધાન તે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધર્મ તત્વ પ્રકાશ ક્ષણિક છે, આ જીવન પૂરતું છે ત્યારે આ ધર્મરૂપ મહાન નિધાન તે જન્મોજન્મ તારી સાથે ચાલનારું અને અંતે તને ભવ સાગર પાર કરનારું છે. ખરેખર તું બડભાગી છે. દેને પણ ઈર્ષ્યા આવે એવી સભર ને સુંદર સામગ્રી તને મળી છે. શ્રી જીનેશ્વર દેવ મળવા દુર્લભ, સાચી શ્રદ્ધા થવી દુર્લભ, જૈન શાસન જેવું મહાશાસન મળવું દુર્લભ, નવકાર મંત્ર જે આ પૂર્વ મંત્ર મળે દુર્લભ, કેટકેટલી દુર્લભ સામગ્રીને સુગ મળે, ભૂખ્યાને જેમ ઘેબર મળતાં અને નવેઢાને જેમ પ્રિયતમને પ્રિય સમાગમ થતાં જે આનંદ આવે તેથી પણ અધિક આનંદ માન આ નિગદીયા જીવનને આવા બેનમુન રત્ન મળવા એ કંઈ જેવા તેવા પુણ્યની નિશાની નથી, માટે હે જીવ! સાચી કમાણી કર! કમાવવાને આ અવસર છે, સુંદર તક મળી છે, પુનઃ પુનઃ આવી અમૂલી તક પ્રાપ્ત નહિ થાય. પ્રમાદને પરિહાર કર, આળસ મરડીને ઉભે થા, સત્કૃત્ય કરવા સજજ થા, કામે લાગ, એમાં બળ અને વીર્ય ફોરવ. વિદનોની સામે ઝઝુમ, અંતે વિજય તારો છે. જર જમીન અને જેરૂ” મેહ ત્યજી પરમાત્માને ભજી શીલ શણગાર સજી તારા આત્માને શુદ્ધ અને નિર્મળ બનાવ. આરાધનામાં ખામી કે ઉણપ આવવા દઈશ નહિ, વિરાધનાથી સે ગાઉ દૂર રહેજે. સમકિત દષ્ટિ આત્મા વિરાધનાને ઝેર સમજી એનાથી અળગે રહેવા માગે, મારા આરાધના રૂપ અમૃતમાં જે વિરાધનારૂપ વિષની કણ પણ ભૂલેચૂકે પડી જશે તે મારું અમૃત વિષમાં પરિણમશે. એ કે ગાંડે હોય કે વર્ષોથી ધમની આરાધના કરી પુણ્યની મૂડી ભેગી કરી અને Page #150 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અગ્યારમુ‘ ૧૧૯ વિરાધનામાં પડી મૂડીને મૂળથી સાફ કરી નાંખે ! અંતે હાથ ઘસવાના વખત આવે અને પારાવાર પશ્ચાત્તાપ કરવા પડે, માટે જ આચારાંગ સૂત્રમાં સુધર્માસ્વામી ભગવાન-જ’મુસ્વામીને ઉદ્દેશીને કહે છે કે હે જમ્મુ ! "" " खणं जाणाहि पंडिए ક્ષણ-સમયને જે ઓળખે તેનુ નામ પડિત, અથ અને કામની સાધના તે જનમ જનમમાં કરી. એનાથી કઈ સયુ” નહિ. જનમ હારી ગયા, શકરાચાર્યજી કહે છે કે “ અર્થ મનર્થ માય નિā” અથ એ તે અનન્તુ' મૂળ છે, કેવી રીતે અનંનુ મૂળ છે એ તેા તમારા અનુભવની વાત છે, છતાં એક ઉદાહરણ દ્વારા એ વાતને આપણે સ્પષ્ટ કરીશું'. ચાર મુસાફરનું ઉદાહરણ— એક ગામથી ચાર મુસા મુસાફરી માટે નીકળ્યા, તેમણે જગલમાં પડાવ નાખ્યા. સ્થાન નિર્જન હતુ'. રાત ઘન-, ધાર અધારી હતી, સૌએ વિચાર કર્યાં કે આવા ભયંકર સ્થાનમાં આપણે સાવધાન રહેવુ જોઇએ, બધાય જો અધારીની જેમ સુઇ જઇશું તેા પરિણામ રૂડુ નહિ આવે, માટે તેમણે એવા નિય કર્યા કે રાત્રિના ચાર પ્રહરમાં એક-એક જણાએ વારા ફરતી જાગતા રહેવુ'. તેથી અનિષ્ટ દૂર થશે, નિયમ પ્રમાણે પ્રથમ પ્રહરે એક વ્યક્તિ પહેશ ભરે છે અને બીજા ત્રણ જણા નિરાંતે સુઈ જાય છે, ઘેાડીવાર પછી આકાશમાંથી એક અવાજ આબ્યા, “ વામિ ” પડું! પહેશ ભરી રહેલ મુસાફરે જરા Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મ તવ પ્રકાશ ઉંચું જોયું તે સેનાનું પુતળું તેના જેવામાં આવ્યું. સોનાનું પુતળુ કહે હું પડુ! ત્યારે ભલભલાના મુખમાં પાણી છૂટે અને સૌ કોઈ એકી અવાજે બેલી ઉઠે “પડ” આ મુસાફરે પણ કહ્યું “પડ’ સોનાનું પુતળુ પડવા માગતું હોય ત્યાં ના કેણ પડે! ત્યારે સામે અવાજ આવ્યે પડુ તે ખરૂં ! પણ “અનર્થ વદુર સરિત” અનર્થ બહુ છે. બેલ પડુ! આ સાંભળી મુસાફર વિચારવા લાગે કે જેની પાછળ અનર્થ હેય તેવું સોનાનું પુતળુ ય શા કામનું! આમ વિચાર કરી મુસાફરે ના પાડી. બીજે પ્રહર શરુ થયું અને એને વારો પૂરો થયે એટલે એ સૂઈ ગયે અને બીજે મુસાફર પહેરે ભરવા લાગ્યા. થેડી વાર પછી આકાશમાંથી પહેલાની જેમ અવાજ આવ્યું. “ વતfમ” પડુ! એણે પણ આકાશમાં જોયું. અરે આ તે સોનાનું પુતળુ કહે છે પડુ ! તરત જ તેણે કહ્યું પડી ત્યાં બીજો અવાજ આવ્યું. અનર્થ વારિ ” અનર્થ બહુ છે. આ પણ વિચારમાં પડયે અને અંતે એણે પણ ના પાડી, ત્રીજા પ્રહરે ત્રીજાને વારે આ. એણે પણ ના પાડી, હવે આ ચોથાને વાર. * વરામ' પડું ! ઉંચું જોયું તે સેનાનું પુતળું તરત જ ચોથાએ કહ્યું. પડ. વિલંબ ન કર. પણ પાછો અવાજ આવ્યો કે “અનર્થ વહુઢાર ત્તિ સેનાના પુતળાએ કહ્યું મહેરબાન! પડું તે ખરું! પણ આની પાછળ અનર્થ બહુ છે. ચોથાએ વિચાર્યું. લક્ષ્મી કંઈ અનર્થ વગર ડી જ મળે છે, જગતમાં અનર્થ તે ડગલે ને પગલે છે. એમ ડરવાથી કંઈ વળશે નહિ જે થવાનું હશે તે થશે પણ સેનાનું પુતળુ તે મળશે ને ! જનમનું દારિદ્રય Page #152 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અગ્યારમું ૧૨૧ દૂર થઈ જશે, લક્ષમી હશે તે અનર્થ આવતા હશે તેય અટકી જશે, માટે તરત જ તેણે જવાબ વાળે “ભલે પડ” અને તરત જ સેનાનું પુતળું આકાશમાંથી નીચે પડ્યું. ધબ કરતે જોરદાર અવાજ થયે, જેથી સૂતેલા ત્રણ જણ જાગી ઉઠયા અને બધાએ પુતળું જોયું. સૌ પુતળુ લેવા ઉતાવળા થયા, ચોથે કહે ખબરદાર! મારા કહેવાથી પુતળું પડ્યું છે. આમાં તમારે લેશ પણ હક નથી. દૂર હટે. પેલાએ કહ્યું. જા જા ! અમારો પણ હક છે. સૌએ મ્યાનમાંથી તરવારે બહાર કાઢી અને એક કહે હું લઈશ, બીજે કહે હું લઈશ એમ ચારે જણ પર સ્પર લડવા લાગ્યા. જોરદાર આવેશ હતા. એક બીજાની તર. વારથી ચારે જણ ત્યાંને ત્યાં કપાઈ મુઆ. સેનાનું પુતળું ત્યાંને ત્યાં જ પડી રહ્યું. કેઈના હાથમાં ન આવ્યું. આ રીતે ધન એ અનર્થનું મૂળ છે, પાપનું મૂળ છે, અને ઝગડાનું મૂળ છે. એની ખાતર અંદગીને યાહોમ કરી નાખવી એ શાણા માણસનું કર્તવ્ય નથી. માટે સમયને ઓળખી તકને પીછાણ અને માનવ જીવનમાં ધર્મની આરાધના કરી જીવન સફળ કરવા તત્પર રહેવું. जा जा वच्चई रयणी न सा पडिनियत्तइ । जहम्मं कुणमाणस्स अफलाजति गईओ ॥ ઉ૦ સૂર જે રાત અને દિવસ ગયા તે પાછા આવવાના નથી, અધર્મનું સેવનમાં અને પાપસ્થાનકના સેવનમાં જે રાત્રિ દિવસ પસાર થયા તે નિષ્ફળ જાણવા, ગએલી એ રાત્રઓ પાછી આવવાની નથી. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધર્મ તત્વ પ્રકાશ m ammunnanen जा जा वचई रयणी नसा पडिनियत्तई । धम्मं च कुणमाणस्स अफला जंति गईओ । ઉ૦ સૂત્ર માટે ધર્મની આરાધના કરી પ્રસાર થતા રાત અને દિવસને તું સફળ કર. કારણ કે – यावत् स्वस्थमिदं शरीरमरुजं यावज्जरा दूरतो यावच्चेन्द्रिय शक्तिरप्रतिहता यावत् क्षयोनायुषः आत्मन्येवहि तावदेव विदुषा यत्ना विधेयो महान् संदीप्ते भवने हि कूपखननं प्रत्युद्यमःकीदृशः ।। જ્યાં સુધી શરીર સ્વસ્થ છે. ગોએ એને ઘેરો ઘાલ્યા નથી, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, જ્યાં સુધી ઈન્દ્રિય સતેજ છે, તેની શક્તિઓ ક્ષીણ થઈ નથી. ત્યાં સુધી શાણું અને ડાહા મનુષ્ય આત્માને ઉજવળ બનાવવાને, આત્માને ઉદ્ધાર કરી લે, અન્યથા શરીર રોગોથી ઘેરશે, ઈન્દ્રિયની શક્તિ ક્ષીણ થઈ જશે, અને વૃદ્ધાવસ્થા ડેડકિયા કરશે, ત્યારે તું શું કરી શકીશ! એ તે ઘરને આગ લાગે ત્યારે પાણી માટે કુ દવા તૈયાર થવું તેના જેવી મૂર્ખતા છે. - જે વસ્તુ પરલોકમાં આપણી સાથે આવવાની નથી, અને દશે દેનારી છે. તેના નિમિત્તે કરેલા પાપે આપણા આત્માને ભેગવવા પડે, એવી વસ્તુના સંગ્રહમાં શું ફાયદે? સંગ્રહ એ કેવળ લોભના લીધે થાય છે. માટે સંતેષ ધારણ કર, લોભને એ છે કર, તેથી તેના નિમિત્તના પાપથી આપણે આત્મા બચી જશે અને પલેક પણ સુધરી જશે. Page #154 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અગ્યારમું ૧૨૩ તમે જાણે છે કે ધર્મને પ્રભાવ અજબ છે, ધર્મની આરાધના યોગ્ય આત્માને અજબ ફળ આપે છે. એ વિષય ઉપર આરામ શોભાનું વર્ણન ચાલી રહ્યું છે. આરામ શેભાની કથા– આરામ શેભાએ એક પુત્રને જન્મ આપે, પુત્ર જન્મ્યા પછી એક વખત સઘળાય પરિવાર આરામ શેભાને કહીને નાટક નિરખવા માટે નગરની બહાર જાય છે. ઘરમાં એક આરામભા અને બીજી ઓરમાન માતા ફક્ત બન્ને જણા જ રહ્યા હતા. કોઈને કશી શકાનું કારણ નહોતું, આરામશોભા પણ નિઃશંક હતી, એરમાન માતાની કપટજાળને કઈ જાણતું નહેતું. તેણી અવસર જોઈને પિતાનું ધાર્યું કરવા તૈયાર થઈ, આજે તેની ખૂશીને પાર નહોતે, એ સમજે છે કે આજે મારી મનોકામના અને ધારણુ સફળ થશે ભવિતવ્યતાના યેગે થેડીવાર પછી આરામ શેભાને જંગલ જવાની ઈચ્છા થઈ. ઓરમાન માતા પિતાના બગીચામાં હાથ ઝાલીને આરામ શોભાને લઈ જાય છે. તેણે આરામશોભાને કુવા પાસે લઈ ગઈ અને તે આરામશોભાને કહેવા લાગી, બેટા! તારી આવવાની જાણ થતાં તારી સગવડની ખાતર જ આ કુ મેં તાજે. તરમાં જ તૈયાર કરાવ્યું છે. આરામ શેભાને એ કુ જેવાની ઈચ્છા થઈ,તેથી કુવા પાસે ગઈ,જ્યાં આરામ શેભ નીચું મુખ કરી કુવો જોઈ રહી હતી ત્યાં જ લાગ જોઈને તેની દુષ્ટ ઓરમાન માતાએ પાછળથી ધક્કો મારી તેણીને કુવામાં નાંખી દીધી અને સહેજે તેનાથી બેલાઈ ગયું હાશ હવે શાંતિ થઈ, કારણ કે કેટકેટલા દિવસથી આરામશોભાને ધામમાં-મૃત્યુના મુખમાં પહોંચા Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ધર્મ તત્વ પ્રકાશ ડવાની તેની ઈચ્છા અને પ્રયત્ન હતા છતાં આજ સુધી તેણીની એ ધારણ સફળ નહેતી નીવડી આજે મનની મુરાદ પૂરી થતાં તેનું અંતર આનંદથી ડેલી ઉઠયું. આરામ શેભા કુવામાં પડી પણ તેના ભાગ્ય કંઈ કુવામાં પડયા હતા, જેનું ભાગ્ય તેજ છે તેનો વાળ વાંકે કરનાર કેણ છે? ભવિતવ્યતાના યેગે અને પ્રબળ ભાગ્યોદયના કારણે પડતાં પડતાં તેણીએ નાગદેવનું સ્મરણ કર્યું જેથી તત્કાળ નાગદેવ હાજર થયા અને તેમણે આરામ શેભાને કુવામાં પડતાં ઝીલી લીધી. આરામ શેભાને કંઈ જ વાંધો ન આવ્યું. નાગરાજે આરામ શેભાને કુવામાં રહેલું એક ગુપ્ત ભેંયરું બતાવ્યું અને તેણીને કશી જ અગવડ ન પડે તે માટે સંપૂર્ણ સગવડ કરી અને નાગરાજે કહ્યું, આરામ શેભા! થોડા દિવસ તારે અહીંઆ રહેવું પડશે, અહીં હું તને જરા ય તકલીફ નહિ પડવા દઉં! બધી જાતની સગવડ તને હું પુરી પાડીશ. માટે તે નિશ્ચિત રહેજે, આ તરફ આરામ શેભાની ઓરમાન માતાએ પિતાની સગી પુત્રીને આજ સુધી ગુપ્ત રાખી હતી. તેણીએ આજે તેને ભોંયરામાંથી બહાર કાઢી. હેવરાવી, ધોવરાવી પૂરી સમજણ આપી અને પૂરા પાઠ ભણાવી જ્યાં આરામ શેભાની શય્યા હતી ત્યાં સુવડાવી દીધી. નાટક જોવા ગયેલ પરિવાર નાટક નિહાળી પાછો ફર્યો અને એમણે શય્યા તરફ નજર કરી ત્યાં સૌને ભારે નવાઈ લાગી કે આ શું? આરામ શોભાનું આવું ગજબ પરિવર્તન શી રીતે થયું, એના રૂપનું અજબ પરિવર્તન નિહાળી સૌ હેબતાઈ ગયા અને સૌ વિચારમાં પડી ગયા. થોડીવાર નીરવ શાંતિ છવાઈ ગઈ, વાત કંઈ સમજમાં આવી Page #156 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અગ્યારમું ૧૨૫ ^^ ^ ^ ^^^^^^^^^ nnnnnnnnnnnAAAAAAAAAAAAAAAAAAAAAAAA. નહિ ત્યારે તેની માતાને બે લાવવામાં આવી, ઓરમાન માતા તરત જ હાજર થઈ અને એણે તે પૂરે ઢોંગ કર્યો કે જાણે તે કંઈ જ જાણતી નથી. એ બેલી અરેરે! બેટા તને શું થયું ! તારું આટલું પરિવર્તન કેમ થયું ! શું કઈની નજર લાગી, શું દેવીકેપ થયે? મંત્રીઓ પણ વિચારમાં પડી ગયા. દાસ દાસી સૌ કઈ ગમગીન બની ગયા. કપટી અને દંભી માણસોના કાવાદાવા અને એમની મેલી રમત સાધારણ માણસને એકદમ ખ્યાલ ન આવે એ સ્વાભાવિક છે. મંત્રીઓએ પિતાના રાજાને પુત્ર જન્મની વધામણી અને સાથે સાથે તેના રૂપ પરિવર્તનના સમાચાર મોકલ્યા. રાજાને સમાચાર મળતાં જ હર્ષ અને વિષાદ બનેને એક સાથે અનુભવ થા. પુત્ર જમ્યાના સમાચાર શ્રવણ કરતાં હૃદય આનંદ વિભેર બન્યું. જયારે રૂપ પરિવર્તનની વાત જાણતા હૃદયમાં ઉડે આઘાત લાગે, રાજાએ તરત જ મંત્રીઓને હુકમ કર્યો કે આરામ શોભાને પુત્ર સહિત અત્રે જલ્દી લઈ આવે, આજ્ઞા થતાં જ સંદેશ વાહકે આરામભાના પિયર આવી પહોંચ્યા અને મંત્રીઓને રાજાને સંદેશ પાઠવ્યા. મંત્રીઓએ પુત્રની સાથે આરામશેભાને લઈ જવાની તૈયારી કરી. બનાવટી આરામશોભા, દાસ દાસી અને મંત્રી આદિ પરિવાર ત્યાંથી નીકળી રાજધાનીમાં પહોંચી જાય છે, પણ આરામ શોભાને હંમેશને સાથી પેલે બગીચો સાથે આવ્યા નહિ. પુત્ર સહિત બનાવટી આરામ શેભાને ભારે ઉમળકાથી પ્રવેશ કરાવવામાં આવ્યો. રાજમહેલમાં પ્રવેશ કર્યા પછી, મહારાજાએ જ્યાં આરામ શેભાને બરાબર નિહાળી તે તેમાં પ્રથમ કરતાં અત્યારે આકાશ Page #157 -------------------------------------------------------------------------- ________________ int થમ તત્વ પ્રકાશ પાતાળ જેટલુ' અ’તર લાગતુ હતુ થાડીવાર તેા રાજા અવાક્ ખની ગયા. આ શુ આશ્ચર્ય ! અને હમેશના તેના સાથીદાર પેલે બગીચા કેમ એના મસ્તક ઉપર જણાતા નથી ! રાજાને હેજે શંકા ઉત્પન્ન થઇ કે જરૂર દાળમાં કઇંક કાળુ' છે! જેથી રાજાએ રાણીને પૂછ્યું ! આરામશેાભા ! તારી સાથે રહેનારા પેલે બગીચા કેમ જણાતા નથી? રાજાના પ્રશ્નના ઉત્તરમાં બનાવટી આરામ શાભાએ જવાબ વાળ્યા કે સ્વામીનાથ ! હમણાં હુ... એ ખગીચાને મારે ઘેર જ મૂકીને આવી છું. અવસરે હું' અહીંઆ લાવીશ. આ પુત્રી પણ પેઢી દુષ્ટ અને દંભી એરમાન માતાની જ હતી એટલે એ કઇ આછી નહેતી. જવામ આપવામાં ઘણી ચતુર હતી, ગમે તેમ પણ રાણીને જવાખ સાંભળીને રાજાને સ'તેષ ન થયા. ઠીક છે. અવસરે સૌ સારા વાનાં થશે. એમ વિચારી રાજાએ મૌન સેન્ગ્યુ. આ તહફ આરામશેાભા નાગરાજની સહાયતાથી ખૂબ આનંદમાં સમય વ્યતીત કરી રહી છે, પર`તુ તેને પુત્ર વિરહનુ દુઃખ ખૂબ જ સાલી રહ્યું છે, મારા પુત્રનુ શુ ? એટલે એ જ દિવસે આરામશેાભાએ દેવને પ્રાથના કરી કે નાગરાજ! પુત્રનુ` મુખ જોવા મારુ દીલ તલસી રહ્યુ છે, એને જરા રમાડી લેવાની મારી ઈચ્છા છે. આપ મારા આટલા મનારથ પૂર્ણ કરી. દેવને તા આરામશાલા ઉપર અગાધ સ્નેહ હતા એટલે રાત્રિના સમયે આરામશાભાને રાજમહેલમાં લઈ જાય છે, પણ નાગરાજે એક વાત ઉપર આરામશેભાનુ` ખાસ ધ્યાન દોર્યુ કે બેટી ! જો પુત્રને રમાડીને તરત જ આપણે અહીંથી પાછા Page #158 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અગ્યારમું ૧૨૭ ફરવાનું છે. જે વિલંબ થશે અને સવાર પડી જશે તે બધી બાજી બગડી જશે. જે દિવસે તું વિલંબ કરીશ અને સવાર પડશે તે તને મારા દર્શન દુર્લભ થશે એની નિશાની તરીકે તારા અંબોડામાંથી-વેણીમાંથી જ્યારે મરેલો સર્ષ નીચે પડે ત્યારે તારે સમજી લેવું કે હવે પછી હું હાજર થઈશ નહિ, નાગરાજે કરેલી સૂચના પર આરામશોભા બરાબર ધ્યાન રાખે છે અને તે બધા જયારે ઊંઘી જાય છે ત્યારે ત્યાં જાય છે અને બધાના ઉઠતા પહેલા જ તે ત્યાંથી વિદાય લે છે. આરામ શોભા જ્યારે જ્યારે રાજમહેલમાં પુત્રને પ્યાર કરવા આવે છે ત્યારે પેલો બગીચો પણ સાથે જ હોય છે, જ્યારે તે રાજમહેલમાંથી પુત્રને રમાડી પાછી ફરે છે ત્યારે પેલો બગીચો પણ સાથે જ જાય છે. પરંતુ બગીચાના થોડા ફળ કુલ અને પાંદડાઓ ત્યાં પડેલા હોય છે. દાસ દાસી પડેલા ફળફુલ રાજાની સમક્ષ હાજર કરે છે અને રાણીને પૂછે છે, આ ફળ કુલ અને પાંદડા જ અહીં કયાંથી?રાજાએ બનાવટી આરામશોભાને પૂછ્યું કેમ આરામશોભા! આ ફળકુલ અહીં ક્યાંથી? ત્યારે બનાવટી આરામશોભા તે કપટની પૂતળી હતી. તેણીએ કહ્યું સ્વામી નાથ! રાત્રે મેં બગીચાને બોલાવ્યા હતા તેથી તેના પુષ્પ અને પત્રે અત્રે પડેલા જણાય છે. રાજાને આ જવાબથી પૂર્ણ સંતોષ તે ન થયે, રાજાના ગળે જ્યારે આ વાત ઉતરી નહિ ત્યારે રાજાએ રાણીને કહ્યું, રાણી ! હવે બગીચાને અહીં બોલાવ! ત્યારે તેણીએ સફતપૂર્વક જવાબ આપે કે થોડા વખત પછી બેલાવીશ, આ જવાબથી રાજાને ઉડી શંકા પડી કે જરૂર આમાં કંઈક ભેદ છે, અસ્તુ અવસરે આ ભેદ ખૂલ્યા વગર નહિ રહે ! Page #159 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ સમયની પ્રતીક્ષા કરે, એક વખત રાત્રે રાજા શી હકીકત છે તે જાણવા ગુપ્ત રીતે સંતાઈ ગયે. * રાત્રે આરામ શભા પુત્રને રમાડવા માટે રાજમહેલમાં આવી એટલે રાજાએ આરામ શેભાને જોઈ લીધી અને તરત જ તેણીનો હાથ પકડ. અરે! આટલા દિવસ તું ક્યાં હતી? અને આ બધી શી રામાયણ છે? આ શય્યામાં છે તે કોણ છે? અને તું કયાં સંતાઈ રહી છે અને એમ કરવાનું કારણ શું? પૂરી વિગત જાણવા રાજાએ આરામ શેભાને અનેક પ્રશ્નો કર્યા ત્યારે આરામ શોભાએ કહ્યું સ્વામીનાથ! આજે મોડું થઈ ગયું છે. આવતી કાલે હું આપને વિગતવાર બધી હકીક્તથી વાકેફ કરીશ, રાજાએ આ વાતને ઈન્કાર કર્યો અને આજે અને અત્યારે જ જણાવવા આગ્રહ કર્યો. ત્યારે આરામ શોભાએ કહ્યું-- મહારાજ! વિલંબ થશે તે પરિણામ વિપરીત આવશે. માટે આગ્રહ ન કરે, પણ રાજાએ ન જ માન્યું, ત્યારે તેણીએ અથથી ઇતિ સુધી બધી વાત કહી સંભળાવી ત્યાં તે સવાર પડી ગઈ અને સવાર પડતાં જ વેણીમાંથી મરેલે સાપ એક દમ નીચે પડ. આ જોતાં જ આરામ શેભાના હેશકશ ઉડી ગયા.હવે શું થાય.જે થવાનું હતું તે થઈ ગયું ભવિતવ્યતા.રાણીને મૂચ્છી આવી, દાસ, દાસીને પરિવાર ભેગે થયે, ચંદનના છાંટણા છાંટયા ત્યારે તે કંઈક હોંશમાં આવી–રાજાને હવે સાચી હકીકતની જાણ થઈ અને જાણ થતાં જ એની ઓરમાન માતા ઉપર રોષની લાગણી ભભૂકી ઉઠી અને કેધના આવેશમાં નકલી આરામદેભાને દેરડાથી સેવકો દ્વારા બંધાવી અને ચાબૂકથી માર મારવાને હુકમ કર્યો. તે વખતે આરા Page #160 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અગ્યારમું શોભા રાજાના પગમાં પડી, સ્વામીનાથ ! ગમે તેવી તેય એ મારી બહેન છે. માટે એને મારશે નહિ એને માફી આપે. આરામશોભાના કહેવાથી રાજાએ બનાવટી આરામશોભાને છેડી મૂકી અને આરામશોભાના કહેવાથી તેની સાથે જ તેને રાખવામાં આવી. આરામશોભાની સજજનતાના દર્શન થતાં રાજાની ખૂશીનો પાર ન રહ્યો, મહારાજાને થયું કે આ કેવી સજજન છે અને આ કેવી દુર્જન છે. મહારાજાને એના માબાપ ઉપર ખૂબ રોષ ચઢ, આપેલા બાર ગામ પાછા લઈ લેવામાં આવ્યા અને એમનાં નાક-કાન કાપી નાંખવાને હૂકમ આપવામાં આવ્યું પણ આરામ શોભાએ કહ્યું, સ્વામીનાથ! ગમે તેવા તેય મારા મા બાપ છે, એમને ગુને માફ કરો અને એમના ઉપર દયા લાવે. આરામશોભા ઉપર રાજાને અગાધ નેહ હતું તેથી એ લોકોને ગુને જાતે કર્યો અને આરામશોભાને પટરાણી પદે સ્થાપન કરવામાં આવી તૌ સુખપૂર્વક સમય વ્યતીત કરી રહ્યા છે. હવે કોઈ જાતનું દુઃખ નથી અને કેઈ જાતની ઉપાધિ નથી. રાજા રાણી સૌ કોઈ આનંદ પ્રમોદમાં દિવસ વ્યતીત કરી રહ્યા છે, તેટલામાં એક અતિશય જ્ઞાની ગુરુ મહારાજના પુનીત પગલાથી નગરી પાવન બની. રાજા-પ્રજા સૌ કોઈ જ્ઞાની ગુરુભગવંતની દેશના શ્રવણ કરવા એકત્રિત થયા. દેશનાના અંતે પટરાણ આરામશોભાએ ગુરુમહારાજને પ્રાર્થના કરી કે ગુરુદેવ! મેં પૂર્વે કઈ જાતનું પુણ્ય ઉપાર્જન કર્યું હશે, જેથી આપ આપ મને ઋદ્ધિ-સિદ્ધિ અહીં આવી મળી. દૈવી સહાય Page #161 -------------------------------------------------------------------------- ________________ ધમ તવ પ્રકાશ અને આ બગીચે જ્યાં જાઉં ત્યાં મારા મસ્તક ઉપર જ રહે છે. પવે મેં કરેલા સુકૃતનું વર્ણન આપ કૃપા કરી મને સંભળાવે. પટરાણી આરામશોભાના પ્રશ્નના જવાબમાં, જ્ઞાની ગુરુ ભગવંતે તેના પૂર્વ જન્મની હકીકત જણાવતાં કહ્યું કે પૂર્વ ભવમાં તું એક શેઠને ત્યાં જન્મી હતી, પણ તું ખૂબ અળખામણી હતી તેથી શેઠે એક ગરીબ અને દુઃખી માણસ સાથે તારા લગ્ન કર્યા, જે પિતાનું પેટ ભરવા પણ અસમર્થ હતે એ એ તારે પતિ તને એક મંદિરમાં સૂતી મૂકીને ચાલે ગયે. સવારના જાગૃત થતાં, તે તારા પતિને દીઠા નહિ તેથી તું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, છેવટે હિંમત રાખી તું નજીકના નગરમાં ગઈ. નગરમાં ફરતા ફરતા એક વૃદ્ધ ધનવાન, સુખી સમૃદ્ધ ધર્માત્મા માણેકચંદ શેઠ પિતાની દુકાન ઉપર બેઠેલા હતા તેમને તને ભેટો થયો, તે રડતા રડતા શેઠને પિતાની હકીકત કહી સંભળાવી, એ સાંભળીને શેઠને દયા આવી, જેથી મને શેઠે પિતાને ત્યાં નોકરીએ રાખી. તું બહુ ચતુર હતી, તેથી તે ઘરનું તમામ કામ સંભાળી લીધું. શ્રાવકને ત્યાં રહેવાથી તારી ભાવના પણ ધર્મમાં દઢ બની, રોજ દેરાસર જવા લાગી, પૂજા કરવા લાગી અને સાધુ સાધ્વીજીની સુપાત્ર દાન દ્વારા ખૂબ ભક્તિ કરવા લાગી. સાકીના સમાગમમાં આવવાથી ધર્મના મર્મને સમજવા લાગી અને ધર્મને રૂચિવાળી તું ભાવશ્રાવિકા બની. નેકરીમાં જે કઈ મળતું હતું તેને તું બચાવી પ્રભુ ભક્તિમાં, તેમજ Page #162 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અન્યશ્મિ' ૧૧ પરમાત્માના આભૂષણા વિગેરે કરાવવામાં ખચવા લાગી. આ બધી હકીકત શેઠના જાણુવામાં આવી તેથી શેઠ ઘણા ખૂશી થયા. અને તારા પગારમા સારા એવા વધારા કર્યાં અને ઉપરથી ભલામણ કરી, ‘કેતું સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચતુર્વિધ સઘની ખૂબ ભક્તિ કરજે અને પરમાત્માની પૂજા-ભક્તિ કરજે, આ કાર્યમાં જે કાંઇ ખર્ચ થાય તે તારે છૂટથી કરવા. શેઠે આવી ઉદારતા બતાવી છતાં પેાતાના પરિશ્રમથી માયલી લક્ષ્મી દ્વારા તે એક સુંદર છત્ર મનાવ્યુ, જેને સુવણથી રસાવવામાં આવ્યુ` અને ખૂબ ભાવથી પરમાત્માના મસ્તક ઉપર એ છત્ર ધરવામાં આવ્યુ. આ છત્ર જોઈને તને ઘણી ખુશી થઈ, ભગવાનની ભક્તિ કરીને તુ ઘણી ખૂશી થઈ, તેથી તે' ખૂબ જ પુણ્યનુ ઉપાર્જન કર્યું" અને ક્રમ'ની નિરા પશુ કરી. ધર્માંના કાર્યો કર્યા પછી તેની અનુમાદના કરાવાથી તેનુ ફળ અનેકગણુ' વધી જાય છે અને ધમ'ના કાર્યો કરી પાછળથી પશ્ચાત્તાપ કરવાથી અથવા બીજાના કરેલા ધર્મના કાર્યોને વખેડવાથી ધર્માંનુ ફળ ઘણુ ઘટી જાય છે, માટે પાતે યા ખીજાએ કરેલા ધર્મના કાર્યની અનુમેદના કરવી, તેથી આત્માને ઘણે લાભ થાય છે. આ ધર્માંની વાત સૌએ ખાસ ધ્યાન રાખવાની છે. આ રીતે પૂર્વભવે તે સુંદર આરાધના કરવાથી અને ભગવાનના મસ્તક પર સુંદર છત્ર ધરવાથી, તું આ જન્મમાં Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધમ તત્વ પ્રકાશ ઘણી સુખી અને સમૃદ્ધ થઈ અને છત્ર ચઢાવવાથી દેવી બગીચો અને દેવી સહાયની તને પ્રાપ્તિ થઈ અને અહીં પણ ધર્મની આરાધના કરી તે સદગતિ પામીશ અને ધીરે ધીરે મુક્તિમાં સીધાવીશ. - જ્ઞાની ગુરુભગવંતના મુખ કમળથી પૂર્વભવની સઘળી ય બીના સાંભળતાં ધમની ભાવના દઢ બને છે અને અંતે મહારાજા પિતાના યુવરાજને રાજાભિષેક કરી રાજા-રાણી બને જણાદીક્ષા અંગીકાર કરી સુંદર આરાધના કરીને સ્વર્ગે સીધાવે છે. ત્યાંથી ચ્યવી મનુષ્ય જન્મ મેળવી ચારિત્ર અગીકાર કરી ઘાતિ-અઘાતિ કર્મને વિનાશ કરી અંતે મુક્તિ પામશે. અહીંઆ આરામશોભાની કથા પૂર્ણ થાય છે. ' આ કથા ધર્મની થોડી પણ કરેલી આરાધના આત્માને કેવું મહાન ફળ આપે છે એ વાતને સમજાવી આપણને અનેરી પ્રેરણા આપે છે. આ રીતે ધર્મની આરાધના કરનાર આત્માઓનું અવસરે અવસરે રક્ષણ થાય છે. તેના દુઃખ દારિય દૂર થાય છે સુખ સમૃદ્ધિ મળે છે અને અને તે આત્મા મુક્ત બને છે. શુદ્ધ બને છે અને શાશ્વત સુખના ધામે બિરાજમાન થાય છે. આ પ્રમાણે અગ્યાર વ્યાખ્યામાં ધર્મનું સ્વરુપ, સમ્યફત્વનું સ્વરુપ વગેરે વિષયો સમજાવી “ધર્મો મંગલ” ની ગાથાના ચાર વિષય પૈકી એક વિષયને સમજાવ્યું, હવે આજ ગાથા ઉપર “ધર્મનું મહત્વ” એ બીજો વિષય હવે પછીના વ્યાખ્યાનમાં સમજાવવામાં આવશે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૩:૩૩૩૩૩૩૩== વ્યાખ્યાન બારમું છે કે કa૩૩૩૩૩૩=== ધર્મનું મહત્વ ધર્મો મંગલ મુકિકડું” એ ગાથા ઉપર ધર્મનું સ્વરૂપ, ધર્મનું મહત્વ, ધર્મ કેને ફળે અને આજે ધમ કેમ ફળતા નથી, આ ચાર વિષય ઉપર આપણે વ્યાખ્યાન માળા શરુ કરી છે, તેમાં અગ્યાર વ્યાખ્યામાં ધર્મનું સ્વરૂપ એ પ્રથમ વિષય ટૂંકમાં પણ વિશદ રીતે ચચીં તેને સુંદર અને સ્પષ્ટ ખ્યાલ આપવામાં આવ્યું છે. - હવે “ધર્મનું મહત્વ” એ વિષય આજથી આપણે શરૂ કરીએ છીએ. ધર્મની મહત્તા, ધર્મનું મૂલ્ય અને જગતમાં ધર્મને કે અજોડ અને અપૂર્વ દરજજે છે એ વાત આપણા સમજમાં આવી જાય તે આપણી દષ્ટિ ખૂલી જાય. આજે આપણે સંસારની સામાન્ય વસ્તુને ઘણું મહત્વ આપીએ છીએ અને ધમને સાવ ગૌણ સમજીએ છીએ, પણ ધર્મ એ જગ તમાં સર્વોપરિ છે, ધર્મનું સ્થાન સૌથી મોખરે છે, તેની કિંમત આંકી અંકાય તેમ નથી, તેનું મહત્વ અને તેને દરજજો અજોડ, અસાધારણ અને અનુપમ છે, ધર્મ એ જગતની તમામ સુખ, સાહ્યબી અને સમૃદ્ધિ આપે છે, દુર્ગતિથી પડતા બચાવે છે, સગતિમાં લઈ જાય છે અને અંતે મુક્તિ જેવા સર્વોચ્ચ સુખના સ્થાને હમેશન માટે આત્માને સ્થાપન કરે છે. ભૂત અને ધર્મને ધર્મનું મહત્વ અને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધર્મ તત્વ પ્રકાશ કાળમાં પણ ધર્મનું મહત્વ અને સ્થાન સર્વોપરિ હતું. વર્ત. માન કાળમાં પણ તેનાં મૂલ્યાંકન થઈ શકે તેમ નથી અને ભવિષ્યમાં પણ તેનું સ્થાન મહત્વનું જ રહેવાનું છે. આ ધર્મથી જ આત્મા સાચા સુખને પ્રાપ્ત કરી શકે છે, ધર્મ વડે જ આત્મા પિતાના દબાયેલા ખજાનાને પ્રગટ કરી શકે છે, ધર્મથી જ સાચી શાંતિ અને આબાદી પ્રાપ્ત થાય છે અને ધર્મ જ રોગ, શોક, દુઃખ અને દારિદ્રય દૂર કરી શકે છે. ધર્મની શક્તિ અજોડ છે. ધર્મનો પ્રભાવ અને છે. ઘઉંને મહિમા અપૂર્વ છે, ધર્મનું સ્થાન જગતમાં ઉંચામાં ઉંચું છે, જગતમાં જે કંઈ સારી વસ્તુ આત્માને મળે છે તેનું મુખ્ય અને મૂળ કારણ ધર્મ છે. આપણે ઝાડની સુંદરતાને જોઈને ખૂશી થઈએ છીએ, તેની છાયામાં વિશ્રામ લઈએ છીએ, તેના મીઠા મધુરા ફળને આસ્વાદ કરી આનંદ અનુભવીએ છીએ અને તેના પાંદડાના તેરણ બનાવીએ છીએ પણ આ બધાનું મૂળ કારણ કેણી ઝાડ પાન ફળ અને ફૂલનું મૂળ કારણ એનું મૂળ છે. જે મૂળ ન હોય તે ઝાડ, પાન, ફળ અને ફૂલનું પણ અસ્તિત્વ હેત નહિ. “મૂર્વ વિના યુવા શાણા”. . જેવી રીતે ઝાડપાન અને ફી કુલનું કારણ એનું મૂળ છે, તેવી રીતે દુનિયાની તમામ સુખ સાહ્યબીનું કારણ ધર્મ છે. માટે જ ઉપદેશ રત્નાકરમાં સહસ્ત્રાવધાની સૂરિપુંગવ શ્રી મુનિ સુંદરસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે.. धर्म सिद्धे ध्रुवासिद्धिः शुम्नप्रद्युम्नयोरपि । दुग्धोपलम्मे सुलभा, संपत्तिर्दधिसपिषोः ॥ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વ્યાખ્યાન બારમું : જેને ધર્મ સિદ્ધ છે તેને અર્થ અને કામ તે સિદ્ધ જ છે, અર્થ અને કામનું જે કોઈ મૂળ કારણ હોય તે તે ધર્મ જ છે. ઉદાહરણ તરીકે તેઓશ્રી જણાવે છે કે-જેની પાસે દુધ છે તેને દહીં અને ઘી દુર્લભ નથી પણ સુલભ છે તેમ જેની પાસે ધર્મ છે તેના ચરણમાં સદા સુખ અને સમૃદ્ધિ આળેટે છે. એક વ્યક્તિને ખાવાનું ઠેકાણું નહતું. જેમ તેમ બિચારો પિતાનું પેટ ભૌં હતું અને મહામુશીબતે તે પોતાનું ગુજરાન ચલાવતા હતા, એવામાં કઈ કારણસર તે પિતાનું ઘર દવા લાગ્યો અને અચાનક ત્યાંથી નિધાન નીકળે છે. નિધાના જોતાં એની ખૂશીને પાર નથી. જેને ખાવાનું ઠેકાણું નહોતું તેને નિધાન મળ્યું. આ પ્રભાવ કેને? કહેવું જ પડશે કે-ધર્મને વસ્તુપાળ અને તેજપાળ– તમે એ વાત જાણતા હશે કે મહામાત્ય શ્રી વરતુપાળ અને તેજપાળ પહેલાં એવા ઉદાર નહતા પણ એક ભાવિકે શ્રી સિદ્ધગીરિને છરી પાળતે સંઘ કાઢયે હતું, તેમાં તેઓ પણ જોડાયા. ઘરમાં સેનાને ચરૂ હિતે, મૂકીને જઈશું તે કદાચ કઈ લઈ જશે માટે ચરૂ તેમણે સાથે જ લીધે. વારં વાર એ ચરૂને તેઓ જુએ છે. ચરૂના કારણે તેમનું ચિત્ત સ્થિર રહેતું નહતું, જેથી તેમની માતાએ કહ્યું બેટા! આપણે યાત્રાએ નીકળ્યા છીએ. ચરૂના મેહમાં તમારું ચિત્ત સ્થિર રહેતું નથી, આ તો એક જાતની ઉપાધિ કહેવાય, માટે તમે Page #167 -------------------------------------------------------------------------- ________________ ધમ તત્વ પ્રકાશ તેને નિર્જન સ્થળે ખાડા ખેઢીને દાટી દ્યો, જેથી આપણે સુખપૂર્વક યાત્રા કરી શકીએ. જ્યારે ત્યારે ચરૂ કાઢી લઈશું', યાત્રાથી પાછા ફરીશુ માતાની સલાહ-સૂચના મુજબ તે નિર્જન સ્થળે એકાં તમાં ખાડા ખેદી જેમાં ચરૂ દાટવા જાય છે ત્યાં ખાડા ખેદતા જમીનમાંથી બીજો ચરૂ નીકળે છે કે-જે સુવણૅ મુદ્રાથી ભરપૂર હતા, ચરૂ નિહાળતાં બન્ને મત્રીશ્વરાના આશ્ચયના કાઇ અવિધ ન રહ્યો. તેએ વિચારમાં પડયા કે અમે તે અહીં ચરૂ દાટવા આવ્યા છીએ, ત્યાં વળી અહીં બીજો ચરૂ નીકળે છે. હવે શુ કરવુ. માતાજીને વાત કરી, માતા વાત સાંભળીને કહેવા લાગી બેટા ! જેમ આ ચરૂના માલીક જમીનમાં દાટીને-મૂકીને જ અહીંથી પલાકે સીધાવી ગયા, ધન અહીંનું અહીં રહ્યું પડ્યુ એની સાથે ગયુ... નહિ, માટે ધનના જો સદુપયેગ કરવામાં આવે અને સુપાત્રમાં વ્યય કરવામાં આવે તે તે મળ્યુ પણ સાર્થક ગણાય. માતાની પ્રેરણાથી ત્યારથી તેએ ઉદાર બન્યા, ધના માગે લાખા-ક્રડા રૂપીઆ ખર્ચ્યા. આખુ અને દેલવાડાના બેનમુન કળા કારીગરીથી એપતા એવા જિનમંદિર બંધાવી ગયા અને નામ અમર કરી ગયા. આબુ-દેલવાડાના જિનમદિરા આજે જગતની આઠમી અજાયબી તરીકે ગણાય છે. વિદેશીએ પણ તેની કળા કારીગરી નિહાળી આફ્રીન ખની જાય છે અને પ્રશંસાના પુષ્પા વેરે છે. મત્રીશ્વર વસ્તુપાળ અને તેજપાળે શ્રી સિદ્ધગીરિના છ'રી Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ વ્યાખ્યાન બારમું પાળતા સંઘે કાઢી ધનને અઢળક વ્યય કર્યો હતો. શ્રી વિકમાદિત્ય, શ્રી કુમારપાળ અને સાધુ પેથડકુમાર મંત્રીશ્વરે પણ છરી પાળતા સંઘ કાઢી જિનશાસનની અનુપમ પ્રભાવના કરી હતી. છરી પાળતે સંઘ કાઢવામાં અને લાભ સમાયેલો છે. પ્રાચીનકાળમાં રાજા-મહારાજાઓએ અને અનેક શ્રષ્ટિવ એ છરી પાળતા સંઘ કાઢી જગતમાં નામ રોશન કર્યું છે. આજે પણ કેક ભાગ્યશાળી છરી પાળતો સંઘ કાઢી લકમીને કહા લે છે અને પુણ્યાનુબંધી પુણ્યના ભાગી બને છે, પણ આજના ધમાલીયા જીવનમાં છરી પાળતા સંઘ બહુ જુજ અને વલે જ નીકળે છે. છરી પાળીતે સંઘ છરી પાળતા સંઘને આજના રેલ્વે દ્વારા નીકળતા સંઘએ માટે ધક્કો પહોંચાડે છે. છરી પાળતા સઘને શાસ્ત્રકારોએ જે લાભ બતાવ્યું છે અને એમાં જે લાભ સમાયલે છે, તે કંઈ સ્પેશ્યલે દ્વારા નીકળતાં સંઘથી મળી શકતું નથી. છરી પાળતા સંઘ દ્વારા કેટલીકવાર સંઘપતિ ભાવના અને ઉલ્લાસના બળે તીર્થંકર ગાત્ર જેવી ઉત્તમ પ્રકૃતિની નિકાચના કરી લે છે. છ'રી પાળા સંઘ હોય એટલે ગુરુ મહારાજની પુણ્ય નિશ્રા હોય અને એ મહાપુરુષેની શુભનિશ્રામાં દરરોજ એમના પ્રવચન સાંભળવાનો જનતાને લાભ મળે, સુંદર પ્રેરણા મળે અને તીર્થયાત્રાની મહત્તા સમજાતાં આમા ડગલે ને પગલે પગપાળા યાત્રા કરતા કર્મની નિર્જ કરે એ વધારામાં. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધર્મ તત્વ પ્રકાશ છરી પાળતા સંઘમાં ગામ ગામના જિનમંદિરના દર્શન થાય છે, ગામ ગામના સાધમભાઈઓના દર્શન અને એમની ભક્તિ કરવાને સુઅવસર સાંપડે છે. ભાગ્યે જ આ યોગ મળતાં ભાવુકેના હૈયા હર્ષથી હિલેળે ચઢે છે. સાતે ક્ષેત્રની પુષ્ટિ થાય છે, સાધુ-સાધ્વીજી મહારાજની સેવા-ભક્તિનો લાભ મળે છે. જે ગામમાં સંઘ જાય ત્યાંની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે, ત્યાં કયું ક્ષેત્ર સદાય છે, એ જાણુંને સંઘ દ્વારા એ ખેટ અને ઉણપ દૂર કરવામાં આવે છે. જીર્ણોદ્ધાર, ઉપાશ્રય, પાંજરાપોળ આદિ જે જે ખાતામાં જરૂર હોય તે માટે ટીપ કરવામાં આવે છે. આ રીતે સાતે ક્ષેત્રની પુષ્ટિ થાય છે. પરસ્પરના સાધમ ભાઈઓની ભક્તિ કરવાની ઉમદા તક મળે છે. વાજતે-ગાજતે સંઘની પધરામણું થાય એટલે નગરની જનતા ટેળે વળીને એની શોભાને નિહાળવા કીડીયારાની જેમ ઉભરાય છે. સંઘની અને સંઘપતિની અનુમોદનાના ઉદ્દગારો સહેજે હૃદયમાંથી સરી પડે છે. ધન્ય સંઘપતિ, ધન્ય સંઘાળુઓ, ધન્ય સંઘ. સંઘના દર્શન કરી આત્મા નિજના પાપને પખાળે છે. ગુરુ મહારાજની વાણી શ્રવણ કરવાને ત્યાંની જનતાને લાભ મળે છે. સંઘમાં આવનારા ભાવિકની ભાવના અહર્નિશ ધમ ધ્યાનમાં જ તત્પર રહે છે. સવારથી સાંજ સુધી અને સાંજથી બીજી સવાર સુધી આત્મા ધર્મની ભાવનામાં ઓતપ્રત રહે છે. સવારના ઉઠતાં પ્રતિકમણ, નવકારશી, પિરિસી, એકાસણાદિ પચ્ચકખાણુ, ગુરુ વંદન, દેવ દર્શન, પ્રભુ પૂજન, વ્યાખ્યાન શ્રવણ, સામાયા, સાંજનું પ્રતિક્રમણ વગેરે તેમજ Page #170 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બારણું ૧૦૮ ~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ આરંભ સમારંભથી આત્મા બચી જાય છે. સંઘની રજથી આપણું મસ્તક પવિત્ર બને છે. આ બધા ઠાઠમાઠ જોઈ હૈયું હર્ષથી નાચી ઉઠે છે. આ અંતરના આનંદમાં ચીકણ અને નિબિડ કર્મોની ખૂબ જ નિર્જરા થાય છે. કેઈ તપ કરે, કેઈ ભક્તિ કરે, કઈ ધ્યાન કરે, કઈ જપ કરે, કઈ સ્વાધ્યાય કરે, કેઈ તનથી, કેઈ મનથી અને કોઈ ધનથી લાભ લે કારણ કે તરવાના અસંખ્ય ગો છે. એક પણ યોગમાં આત્મા તલ્લીન બની જાય તો બેડો પાર થઈ જાય સ ગીતના સૂરોની રેલમછેલ થાય છે, ભવ્ય ભાવનાએ બેસે, લલનાઓ ગરબે ઘૂમી રાસની રમઝટ જમાવે, દાંડીયા ખેલે, નાચ ગાન કરે, જીન ગુણના અને ગુરુ ગુણના ગીતોથી ગગન ગુંજી ઉઠે, પ્રભુજીને અવનવી અંગરચનાઓ રચાવાય. ભવ્યાત્માઓ પ્રભુ દર્શન કરી નિજને ધન્ય માને, કૃષ્ણપક્ષી આત્માઓ શુકલપક્ષી બની જાય, શુકલપક્ષી આત્માઓ થોડા ભવેની અંદર જ મુક્તિ ગમન કરનારા બની જાય, “ભાવના ભવ નાશિની” “ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.” આ ઉક્તિઓ ચરિતાર્થ થાય. આમાં કેટલો લાભ સમાચેલે છે તેનું માપ જ્ઞાનીએજ કાઢી શકે. જ્યાં આપણે અહ૫ બુદ્ધિ અને કયાં જ્ઞાનીનું જ્ઞાન. જ્યારે આત્માની પરિણતિ બદલાય એ કહી શકાય નહિ. આવા શુભ અને સુંદર નિમિત્તો દ્વારા પાપી, અધમ અને હત્યારા આત્માઓ પણ ઘડીમાં કામ કાઢી જાય. કાળા માથાનો માનવી શું ન કરી શકે, Page #171 -------------------------------------------------------------------------- ________________ ܐܪ ધમ તત્વ પ્રકાશ ," ન " कम्मे शूरा ते धम्मे शूरा સાધુ મહારાજના માત્રથી નટડીમાં મુગ્ધ બનેલા ઈલાચીકુમારની ભાવનાનુ` પિરવન થાય છે અને ક્ષણમાં કેવળજ્ઞાન પામે છે. આવા છ’રી પાળતા સંધામાં ભાવના અને ઉલ્લાસ જાગતા લાગતી. લઘુકર્મી આત્માએ કામ કાઢી જાય છે. વાર નથી તેમજ યાચકે ને દાન દેવાય, ભિક્ષુકાને ભિક્ષા દ્વારા સંતા ષાય, ત’ખુ રાવટી અને પડાવ નાખવા માટે મજૂરાની જરૂર પડે એટલે અનેક મજૂરનું પેષણુ થાય, વ્યાપારીઓનુ` પેષણ થાય, દેશના પૈસા દેશમાં રહે, ગરીબેતુ પાષણ થાય, ચતુવિધ સઘની ભક્તિ થાય, સાતે ક્ષેત્રની પુષ્ટિ થાય, નવાનવા ગામ-નગર અને પુર જોવા મળે, ત્યાંના રીત રિવાજોનુ, ત્યાંની રહેણી કરણીનું, આચાર વિચારતું, જુદા જુદા ગામના જુદા જુદા રિવાજો હાય, જુદી જુદી ભાષા સાંભળવા મળે, વિવિધ વેશભૂષાના દર્શન થાય વગેરે દેશાટનમાં અનેક લાભે। સમા યલા છે. વિચર'તા સાધુ સાધ્વીજી મહારાજના દર્શન-વ ́દન થાય. આ મા અનેાખા લાભ છ’રી પાળતા સઘ દ્વારા મળે છે અને આત્મા ભાવે ધ્રાસ વધતાં તીર્થંકર નામકર્મ પણુ ઉપાઈ લે. ત્યારે રેલ્વેના સ`ઘેશમાં-સ્પેશ્યલેમાં હજારો રૂપીઆ રેલ્વેમાં જાય, જે કામ આઠ દિવસમાં થાય તે રેલ્વેમાં એ દિવસમાં પતી જાય અને આવી સ્પેશ્યલા દ્વારા કેટલાકે તા કમાણી કરે છે એમને સંઘપતિ બનવાનો લ્હાવે મળે, ગામ ગામના સઘે! હારતારા કરી સન્માન કરે, પૈસાની કમાણી, સઘપતિ બનવાનેા લ્હાવા, હારતારાથી સન્માન થાય એટલે સ્હેજે સ્પેશ્યલ કાઢવાનું મન થાય, સમય બચે, Page #172 -------------------------------------------------------------------------- ________________ ભ્યાખ્યાન બારમું nnnnnnnnnnn -~-~ ~- ~ પૈસા બચે અને યાત્રાની યાત્રા કહેવાય પણ આથી છરી પાળતા સ ને મોટે ધક્કો પહોંચે છે. છરી પાળતે સંઘ મહીનાઓમાં પહોંચે અને રેલ્વેને સંધ દિવસમાં પહોંચે એટલે માણસ ઘણા દિવસના બચાવના લોભે છ'રી પાળતે સંઘ ન કાઢતા રેલ્વે દ્વારા સંઘ કાઢવામાં લલચાય એટલે છરી પાળતા સંઘને ધક્કો પહોંચે એ સ્વાભાવિક છે તેથી સંઘ કાઢનાર સંઘ પતિને તેમજ બીજા અનેક ભાવિકેને કર્મની જે નિરા થવાની હતી અને પુણ્યાનુબંધી પુણ્યને જે બંધ થવાનું હતું અને આત્મામાં ધર્મના જે સ સ્કાર પડવાના હતા, ઘણા જ આ નિમિત્તે ધર્મની અનુમોદના કરી લઘુકર્મી થવાના હતા, ઘણા જ સમકિત પામવાના હતા. ઘણા છે ત્યાગની પરિણતિવાળા થવાના હતા અને અનેક આત્માએ જ્ઞાન-ધ્યાન, ત્યાગ- તપમાં આગળ વધવાના હતા તે બધી વાત ઉડી ગઈ તેમજ શાસન પ્રભાવનાના જે કાર્યો થવાના હતા તે બધાના લાભથી લે કે વંચિત રહા ગામ-ગામના લોકે દેવ-ગુરુ અને ધર્મની આરાધના અને સેવા ભક્તિથી વંચિત રહ્યા. ઊ ડો વિચાર કરવામાં આવે તે સહેજે સૌ કઈ સમજી શકશે કે-આથી ખરેખર ધર્મને ધક્કો લાગે છે. એટલે લાખ રૂપીયા ખચને જે લાભ મેળવવાને હતું તે મળી શકશે નહિ અને પરિણામે ધમને ધકકો લાગે. માણસ શક્તિ પ્રમાણે ભલે નાને કે મેટો સંઘ કાઢે, પરંતુ સિદ્ધાંતની વિધિ મુજબ કાઢે તેજ તે પ્રમાણ છે અને એમાં જ લાભ સમાયલે છે. હસ્તલિખિત પ્રતે- જેમ છરી પાળતા સંઘને આજે સ્પેશ્યલેએ ધકે પહો. ૩ લાગે. માથદ્ધાંતની વિ છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ઘમ તત્વ પ્રકાશ ચાળે તેમ છાપાના પુસ્તકોએ-હસ્તલિખિત પુસ્તકો અને પ્રતને મોટે ધકકો પહોંચાડે છે, પ્રાચીન કાળમાં જ્યારે છાપાના પુસ્તક નહતા ત્યારે પુસ્તકે અલભ્ય હતા, તેથી નહતા ત્યારે ગુજરાત સમ સાધુ મહાત્માઓ જ્ઞાનને કંઠસ્થ કરી લેતા હતા, તેઓ સમજતા હતા કે પ્રત બીજે નહિ મળે, એટલે ધ્યાન દઈને ભણતા હતા; કંઠસ્થ કરતા હતા અને કંઠસ્થ ગ્રથના સંસ્કાર જેટલા પડે તેટલા પુસ્તક વાંચવાથી માત્ર પડતા નથી. આ કાંઈ નેવેલે કે રસિક ચરિત્રે નથી કે એકવાર વાંચીને થોડીવાર આનંદ મેળવી લઈએ. આજે છાપાના પુસ્તકો સર્વત્ર સુલભ થવાથી, ચીવટ ઘટી, જ્ઞાન ઘટવા માંડયું, ખપ હશે ત્યારે પુસ્તક જોઈ લેશું, કંઠસ્થ કરવાની માથાકૂટ મટી. આ કારણે વિદ્વત્તા ઘટી, શાસ્ત્રાધ્યયન ઘટયું, ગુરુગમ દ્વારા જે જ્ઞાન મળતું હતું અને તેથી જે આધ્યાત્મિક વિકાસ થતું હતું, શંકા-કુશંકા થતાં તરત જ ગુરુ મહારાજ તેનું સમાધાન કરતા હતા, એટલે શ્રદ્ધા દઢ ને મજબૂત થતી. આજે ગુરુ પાતંત્ર્યના અભાવે પુસ્તકે જોઈને વાંચી લઈશું એટલે ગુરુ પાતંત્ર્ય ઘટવાથી સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વધી. ગુરુ પ્રત્યેનું બહુમાન અને વિનય ઘટયે, કારણ કે ગુરુની ગરજ ન રહી. પુસ્તકો સુલભ થવાથી અને ભાષાંતરે વધવાથી પુસ્તકે જોઈ લઈશું. આપ મેળે વાંચી લઈશું એટલે ઉપાટીયું–છીછરુ જ્ઞાન વધ્યું. તલસ્પર્શી અને જ્ઞાનનું ઉંડાણ ઘટવાથી એના રહસ્યો અને મર્મો સુધી પહોંચી શકાય નહિ અને તેથી વિકાસ રુંધાય એ સ્વાભાવિક છે. પ્રાચીન કાળમાં હસ્તલિખિત પ્રતે અને તાડપત્ર પર Page #174 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ખાણ્યુ લખેલી પ્રતા અમુક જ સ્થળે મળતી એટલે એ ગ્રન્થનુ' પુનઃ પુનઃ રટન કરી તેને હસ્તગત કરી લેવામાં આવતા હતા. તેથી સરકારી પડતા હતા, ગુરુગમની જરૂર પડતી હતી, સ્વાધ્યાય થતા હતા અને તે દ્વારા જોરદાર કમની નિર્જરા થતી હતી. એ બધું છાપાના પુસ્તકો સુલભ થવાના કારણે અટકી પડયું.. હુસ્તલિખિત પુસ્તકો પહેલા કાશ્મીરી કાગળા પર લખાવવામાં આવતા હતા એ કાગળેા મજપુત અને ટકાઉ હાવાના કારણે હંજાર-હજાર વર્ષ સુધી તે સારી રીતે ટકતા હતા, કારણ કે સાધુ મહાત્માને જ્ઞાનની કિંમત હાય છે એટલે તે તેને સુરક્ષિત રાખતા હતા. तैलास रक्षेत् जलात् रक्षेत्, रक्षेत शिथिल बंधनात् . એટલે હસ્ત લિખિત પ્રતાને તેલના ડાઘ ન પડી જાય, પાણી ન લાગી જાય, ભેજ ન લાગે, ઉધઈ અને કસારી ન પડે તે માટે સુંદર પટીએમાં મૂકી, કપડાના ખ'ધનથી મજ ભુત બાંધવામાં આવતા હતા અને તેને લાકડાના સુંદર ડખ્ખાઆમાં મૂકી કખાટામાં મૂકવાથી તેને જરાય હરકત નહતી આવતી. વર્ષ –એ વર્ષે ખાટા ખેાલી, ડખ્ખામાંથી કાઢી અને હવા અને તડકા ખવડાવવામાં આવતા જેથી એ હસ્ત લિખિત પ્રતા સુરક્ષિત રહેતી હતી. કખાટામાં જીવડા ન પડે તે માટે વજ્ર વિગેરેની પેટલીએ મૂકવામાં આવતી હતી. માર પીંછી દ્વારા પૂ`જી પ્રમાઈને ખૂબ બહુમાન પૂર્ણાંક તેને કબાટામાં રાખવામાં આવતી હતી. Page #175 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ કાશ્મીરી કાગળને પત્થરના લીસા ઘેટાઓ દ્વારા ખૂબ ઘસીને કાગળને ચકચકાટ કરી પાર્ટી દ્વારા તેને હાંસી આ પાડી, ત્રિપાઠી પંચપાઠી પડિમાત્રા વિગેરે જુદી જુદી લીપીઓથી એવા મરોડદાર, મોતીના દાણા જેવા અક્ષરોથી લહી. આઓ લખતા હતા અને એવા સુંદર કળામય ચિત્ર અને વેલો વિગેરે આજુબાજુ મૂકવામાં આવતા હતા કે જેનાર ઘડીભર થંભી જાય અને લખનારની કળા ઉપર ઓવારી જાય કાશ્મીરી કાગળ પર-કાચી શાહીને ઉપગ કરવામાં આવતે કારણ કે પાકી શાહીથી કોગળામાં કાણું પડી જાય, અને કાગળ ખવાઈ જાય માટે કાચી શાહી વપરાતી અને તેમાં ગુંદર નાંખવામાં આવતે તે પણ પ્રમાણસર નહિતર કાગળો ચૂંટી જાય અને ચૂંટેલા એ કાગળો ઉઘાડતા પાનુ ફાટી જાય, ત્યારે એ ચોંટેલા કાગળોને ઉઘાડવાની પણ કળા છે એવી કળાથી ઉઘાડવામાં આવે કે જેથી પાનાને જરાય હરકત ન આવે. પ્રાચીન કાળમાં ખર્ચે એ છો હતો, કામ સુંદર હતું અને કળા ખૂબ ખીલેલી હતી. સેનાની શાહી અને ચાંદીની શાહી દ્વારા પણ અનેક પ્રતે લખવામાં આવતી હતી. દિલ્હીના મુંગળીઆ કાગળો પણ વપરાતા હતા, જે ૬૦૦-૭૦૦ વર્ષ સુધી ટકતા હતા. જયપુરના કાગળ જાડા અને વજનદાર આવતા હતા તેને પણ ઉપયોગ થતા હતા. પણ તે ૩૦૦-૪૦૦ વર્ષ સુધી જ ટકતા હતા. અમદાવાદના કાગળ જેને વ્યાપારી લેકે વહીઓમાં ચોપડા વિગેરે લખવામાં ઉપગ કરતા હતા, પણ તે ૧૫૦૨૦૦ વર્ષ ટકે પણ તે વધારે ટકાઉ નહિ, જ્યારે અત્યારના Page #176 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન બારણું છાપાના કાગળો તે ૨૫-૫૦ વર્ષમાં ખલાસ થઈ જાય છે. જે સાચવણી ન હોય તે જીવડા પડી જાય. કેટલાક સ્થળે તે કેટલું સાહિત્ય બેદરકારીના કારણે પડી ગયું જીવડા પડી : ગયા. ઉધઈ વિગેરે લાગી ગઈ અને દરીયામાં પધરાવી દેવું પડ્યું.' કારણ કે વ્યાપારી કોમને જેટલી પૈસાની કિંમત છે, તેટલી: જ્ઞાનના પુસ્તકની કિંમત હતી નથી વ્યાપારી દ્વારા સચ: વાયેલા કેટલાક જ્ઞાન ભંડારોના આજે કેવા હાલ થઈ રહ્યા છે કે જે જોઈને હૈયું કંપી ઉઠે છે પૈસાના લોભે વ્યાપારી લેકે જુની .. પ્રતે આપી દે છે જેથી આપણા સુંદર ક૯પસૂત્ર વિગેરે આગમ બહારના પ્રદેશમાં પહોંચી ગયા છે.' આપણા દઈ દષ્ટા મહાન જૈનાચાર્યોએ લીબડી, ખંભાત, પાટણ અને જેસલમેર જેવા સ્થળોએ હસ્તલિખિત પ્રતે, ગ્રા, અને તાડપત્ર પર લખાયેલું વિપુલ સાહિત્ય ભંડારમાં સાચવી રાખી આપણા ઉપર એમણે અથાગ ઉપકાર કર્યો છે. આજે જે એ * પ્રાચીન ભંડારનું અસ્તિત્વ ન હેત તે આપણું શી દશા - થાત! મુગલે વિગેરેના કાળમાં આપણું વિપુલ સાહિત્ય એ લેકે એ બાળી નાંખ્યું અને એનો દુરુપયોગ કર્યો, છતાંય આજે જેટલું સાહિત્ય વિદ્યમાન છે કે જેના પઠન-પાઠનમાં વર્ષોના વહાણા વહી જાય છદગીની જીંદગી ખલાસ થાય તે ય તેને પાર પામ મુશ્કેલ છે. હજી પણ એટલું વિપુલ સાહિત્ય વર્તમાનમાં વિદ્યમાન છે. વર્તમાન કાળમાં પણ કેટલાક દીર્ધદા આચાર્ય પુંગવે અને મુનિ પુંગવે નવા હરતલિખિત ગ્રન્થ લખાવીને તૈયાર કરાવી ભંડારોમાં સાચવી રાખે છે કે જે ભાવિ સાધુ-સંસ્થાને ઉપગી નીવડે. . ૧૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ t ધર્મ તથ પ્રકા પણ ખેદની વાત છે કે ચેડા વખત પહેલા લહીમા એ રૂપીઆમાં એક હજાર શ્લેક લખતા હતા. વધીને રૂા. ૬) અને ૮) થયા અને અત્યારે તેા રૂા. ૪) એક હજારના આપતા ય લડ઼ીઆએ મળતા નથી, કારણ કે લખાવનારા આછા થયા. છાપાના પ્રત-પુસ્તકાની ખાલખાલા થવા લાગી એટલે લડીઆએ બીજા હુન્નર ઉદ્યોગમાં લાગી ગયા. કાશ્મીરથી જે કાગળેા આવતા હતા તે પશુ આવતા અધ થયા કારણ કે લખાવનારા જ ખાસ રહ્યા નહિ તેથી તે દ્યોગ પડી ભાંગ્યા. પજાખમાં ચાપડાએ લખવામાં પ્રથમ કાશ્મીરી કાગળના ઉપયાગ થતા હતા, તેના ઠેકાણે આજે વ્યાપારીએ બીજા કાગળેા ઉપયોગમાં લેવા લાગ્યા, જેથી કાશ્મીરી કાગળાના હુન્નર પડી ભાંગ્યા. છાપાના પુસ્તકા વધારે ટકવાના નહિ, થાડા માં એને નાશ થવાના અને એનાએ પુસ્તકા પુનઃ છપાય એ નિયમ નહિ, નવા નવા પુસ્તક છપાય એટલે જીના પુસ્તકાના ધ્વ'સ થવાના અને હસ્તલિખિત પુસ્તકાના પ્રચાર છે। થવાથી પ્રાચીન પુસ્તકાના હસ્તલિખિત દ્વારા છૌદ્ધાર થવાના નહિં એટલે ૨૦૦-૫૦૦ વર્ષ પછી છાપાના પુસ્તકા પણ મળશે નહિ અને હસ્તલિખિત પુસ્તકો પણ મળશે નહિ, એટલે એન્નુ` ભવિષ્યમાં એ પરિણામ આવશે કે આપણા પૂર્વાચાર્યાએ મહાન આગમ ગ્રન્થાના સંગ્રહ હસ્તલિખિત ભંડારા દ્વારા વિશાળરૂપમાં જે કરેલા છે તેનેા ભવિષ્યમાં આપણા દુર્ભાગ્યે વિનાશ થવાના. આ રીતે મહાન આગમ ગ્રન્થાની વૃદ્ધિના બદલે હાનિ થવાના માટે ભય છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ SR $ વ્યાખ્યાન તેરમું છું , “ધ મંગલ મુઠિ ” એ ગાથા ઉપર “ધર્મની મહેતા”ને વિષય ચાલી રહ્યો છે. ગત વ્યાખ્યાનમાં ધર્મની કિંમત અને ધર્મનું સ્થાન સર્વોપરિ છે એ વાત રજુ કરવામાં આવી છે. ધર્મનું સ્થાન સર્વોપરિ છે એ વાત સાચી, પરંતુ આપણા હૃદયમાં એનું સ્થાન કયાં છે? અને આપણને એનું મહત્વ કેટલું છે? જગતમાં ધન, માલ, મીકત, પુત્ર, પુત્રી અને પત્ની આદિ અનેક વસ્તુઓ છે આપણને જેટલી કિંમત આ બધી વસ્તુઓની છે, તેટલી કિંમત ધમની નથી, દુન્યવી. પદાર્થો કરતા ધર્મ ઉપર જે વધારે પ્રેમ હોત તો તે ધર્મના માટે માણસ સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર થાય એ સ્વાભાવિક છે, પણ વાસ્તવમાં ધન દૌલત આદિ પાર્થિવ પદાર્થની જેટલી કિંમત છે તેટલી કિંમત ધર્મની નથી એ વાત દીવા જેવી સ્પષ્ટ છે, એનું મૂખ્ય કારણ એ છે કે- ધર્મ એ સર્વોપરિ છે એ વાત આપણા હદયમાં ઠસી નથી, એ વાત આપણને રૂચી નથી અને એ વાત આપણે સમજ્યા નથી એટલું જ નહિ પરંતુ એ વસ્તુ સમજવાની જિજ્ઞાસા પણ નથી. ત્યારે સહેજે પ્રશ્ન થશે કે જે અમારા હૃદયમાં ધર્મની કિંમત ન હોય તે શા માટે અમે પૂજા-પાઠ, તપ-જપ આદિ ક્રિયાઓ આચરીએ છીએ. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ક્ષમ તત્વ પ્રકાશ વાત સાચી છે ધર્મ ઉપર પ્રેમ નથી. એમ નથી પણ જેટલો પ્રેમ દુન્યવી પદાર્થો પર છે તેના કરતા ધર્મની ઉપર પ્રેમ એ છે કે, ધર્મ ઉપર જે પ્રેમ ન હોય તે તમે જિન મંદિર, ઉપાશ્રય. વ્યાખ્યાન શ્રવણ તેમજ અન્ય ક્રિયાકાંડે કરા નહિ એ સ્વાભાવિક છે, પરંતુ તમને એમ પૂછવામાં આવે કે ધર્મને પ્રેમ. ધર્મની કિંમત અને ધર્મનું સ્થાન તમારા હદયમાં દુન્યવી પદાર્થો કરતા વધારે છે કે એ શું છે? ત્યારે તરત જવાબ મળશે કે-પૈસા-ટકા ઉપર. પુત્ર-પુત્રી અને પની ઉપર ધર્મના કરતાં વધારે પ્રેમ છે. પણ હવે જરા આપણે ઉંડા ઉતરીએ છીએ કે દુનિયામાં કોઈને સ્ત્રીના ઉપર વધારે પ્રેમ હોય છે જેથી એના માટે એ સર્વ સમર્પણ કરવા તયાર થાય છે, કોઈને ધનને ઉપર વધારે પ્રીતિ હોય છે એટલે એના માટે એ સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થાય છે, કોઈને શી પણ સારી, સુશીલ અને શિયળવવી છે, ધન પણ વિપુલ પ્રમાણમાં છે. પુત્ર ન હોવાના કારણે જ એ ઝરે છે, એ સમજે છે કે "સે મણ તે ઘરમાં અંધારૂ” | એટલે એ પુત્ર માટે દેરા ધાગા, મંત્ર જંત્ર આદિ અનેક વિધ પ્રયત્ન કરવા માંગે છે. કારણ કે એને પુત્ર એ જ સર્વસ્વ માન્યું. એમ જુદા-જુદા માણસની જુદી જુદી વરતુ ઉપર પ્રેમ અને લાગણી હોય છે. કઈ વસ્તુ ઉપર ઓછી અને કઈ વસ્તુ ઉપર વધારે હોય છે. પણ હવે આપણે જરા ઉંડા ઉતરીએ છીએ કે જગતમાં અનેક વસ્તુઓ છે, સારી છે અને સામાન્ય પી છે. દુનિયામાં તુચ્છ અને નજીવી વસ્તુઓ પણ છેઆ બધી વસ્તુઓમાં કઇ એવી વસ્તુ છે કે-જેના ઉપર આપણને Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪ . વ્યાખ્યાન તેરમું પ્રેમ ઓછો હોય એને એના કરતા ધર્મ ઉપર પ્રેમ વધારે હોય? આપણા હૃદયમાં પૈસાની કિંમત છે તેથી તેના માટે આપણે તનતોડ પ્રયત્ન કરીએ છીએ, તેના માટે રાત કે દિવસ જેતા નથી તડકો છાયડે જોતા નથી, ભૂખ તરસને ગણકારતા નથી. શરીરની પણ દરકાર રાખતા નથી, બાળ બચ્ચાને પણ સંભાળતા નથી, પૈસા-પૈસા માટે પરમાત્માની સેગન ખાવા તૈયાર થઈએ છીએ. હિંસા અને જુઠ જેવા પાપ આચરવા તૈયાર થઈએ છીએ, ચેરી, અનીતિ અને અપ્રમાણિકતા જેવા અધમ કૃત્ય આચરતા અચકાતા નથી મા માટે લડાઈ-ઝગડા કરવા તૈયાર, વેર-ઝેર વધારવા તેયાર, કલેશ અને કંકાસ કરવા તૈયાર, દેશ દેશાવર ખેડવા તૈયાર, પૈસા માટે પ્યારી પત્નીને વિગ સહન કરવા તૈયાર, અને કેની ગુલામી કરવા તૈયાર, વિશ્વાસઘાત કરવા તૈયાર, બીજાના ગળા ફેંસવા તૈયાર, બીજાને ઠગવા, છેતરપીંડી કરવા અને કૂડ કપટ કરવા તૈયાર, પૈસાની ખાતર પતિ પત્ની વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, ભાઈ-ભગિની વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે અને શેઠ અને નેકર વચ્ચે લડાઈ ઝગડા થાય છે. મતલબ પૈસા માટે માણસ સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર થાય છે, કારણ કે માણસને પૈસા ઉપર પ્રેમ છે. એટલે જ પેસે મારો પરમેશ્વર” જેવા સૂત્રે પ્રચલિત થયા. કવિઓ પણ કહે છે કે – टका धर्मटका कर्म टका हि परमं पदम् । વાઘા પહે લઇ નારણ શુ ત ર ઢારે Page #181 -------------------------------------------------------------------------- ________________ m amamanan ધર્મ તવ પ્રકાશ * ટકા એજ ધર્મ, પૈસે એજ પરમ પદ અને પૈસે એજ સર્વસ્વ, જેને ત્યાં લક્ષ્મી નથી તેની આ જગતમાં કશીય કિંમત નથી. ધન અને લક્ષમી હોય તે પધારો ધરમચંદ શેઠ અને જે એ ગરીબ હોય તે અલ્યા એ ધમલા? પૈસે હોય તે પધારો નાથાલાલ શેઠ અને નિર્ધન હોય તો એય નાથીયા એમ કહીને લેકે બોલાવે. બસ જ્યાં જુઓ ત્યાં પૈસાની જ બોલબાલા છે. પાનનું બીડુ કે હાને કપ જોઈએ તે પૈસા વગર ન મળે પૈસાથી જ બધું ખરીદી શકાય છે. - કવિ કહે છે કે શાહી જે કાળો હોય માખીને માળો હાથ એવા પણ માણસ પાસે જે પૈસે છે તે પધારે શેઠ સાહેબ, મતલબ પૈસાની કિંમત છે, માટે જગત એની પાછળ પડયું છે. એવી જ રીતે જે આપણા હૃદયમાં ધર્મની કિંમત સમજાઈ જાય કે ધર્મ એ સર્વોપરિ છે, ધર્મ એજ સાર છે, ધર્મ એજ આધાર છે અને ધર્મ જ હૈયાને હાર છે તે માણસ એના માટે સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર થાય. , આપણી વાત એ ચાલે છે કે આપણને ધર્મ કરતાં જગતના પાર્થિવ પદાર્થ ઉપર વધારે પ્રેમ છે એ તે સ્પષ્ટ છે, પણ આ જગતમાં એવી પણ કાઈ નજીવી, સામાન્ય અને તુચ્છ વસ્તુ છે કે નહીં કે જે વસ્તુ કરતા, ધર્મ ઉપર આપણને પ્રેમ વધારે હોય! અરે ચંપલ કે નવા બૂટ ખરીદ્યા હોય અને મંદિરે દર્શન કરવા ગયા હોઈએ ત્યારે બૂટ કે Page #182 -------------------------------------------------------------------------- ________________ ^^ ^ ^^^ - ~ વ્યાખ્યાન તેરમું ચંપલ કંઈ મંદિરમાં તે લઈ જવાય નહિ, બહાર જ મૂકવાના હોય છે, પણ મંદિર એવું હોય કે ભગવાન પણ દેખાય અને પાછળ જોઈએ તે પગથી આ પણ દેખાય અને પગથીઆ પર પડેલા ચંપલ અને જેડા પણ દેખાય. ત્યાં જઈ ત્યારે આપણે ભગવાનની સ્તુતિ કરતા હોઈએ ત્યારે-- માતા ત્વમેવ” એમ બેલતા ભગવાન તરફ નજર રાખીએ છીએ અને “પિતા ત્વમેવ” એમ બોલતા પાછળ જોઈએ છીએ, કારણ કે બૂટ કે ચંપલ કેઈ ઉપાડી ન જાય! આ છે આપણી ભાવનાનું પ્રદર્શન. એક ચંપલ કે બૂટ પર પણ જે પ્રેમ છે તેટલે પ્રેમ પરમાત્માની ભક્તિને નથી અને ભક્તિને પ્રેમ જે હેત તે હરગીઝ પાછળ નજર કરતનહિ! તેથી બહેતર છે કે આપણે જિનમદિર કે ઉપાશ્રયમાં આવતા બૂટ કે ચંપલને ઉપગ જ ન કરીએ જેથી બને રીતે લાભ થાય, પણ ત્યાં પાછે શરીરનો પ્રેમ સતાવે છે કે બૂટ ન પહેરીએ તે કંઈ કાંટા-કાંકરા વાગશે, ઉંબરણે પગે કેમ ચલાય ! ગરમ ગરમ ફુલકા અને મજેદાર શાક આરોગતા જે આનંદ આવે છે તે આનંદ માળા ફેરવતા નથી આવતા. છોકરાને રમાડવામાં, હાલી પત્નીની સાથે વાત કરવામાં ચોપાટીનું ભેળ ઉડાવવામાં, સીનેમા કે સર્કસ દેખવામાં જે આનંદ આવે છે, એ આનંદ પ્રભુની પજા કરતા, પરમાત્માના દર્શન કરતા, જિનવાણું શ્રવણ કરતા કે સામાયિક કરતા નથી આવતે કારણ કે એમાં રસ નથી, રસ છે દુન્યવી પદાર્થોમાં માટે ત્યાં આનંદ આવે છે અને ધર્મના સાઘને અને ધન Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧ - ધમ તત્વ પ્રકાશ પર એ રસ નથી એટલે ધર્મ ક્રિયાઓ આપણને નીરસ લાગે છે. ધર્મ કરતાં કંટાળો આવે છે અને માળા ફેરવતા મન ચગડોળે ચઢે છે. ત્યારે જે ધર્મ પર રસ અને પ્રેમ ન હોય એ ધર્મ આપણને શી રીતે ફળે! તમને કોઈના ઉપર પ્રેમ હોય છે તે સામે માણસ પણ તમારી સાથે પ્રેમ રાખે છે. તમે કેઈની સાથે વાત કરતા મોટું બરાડો, યા એની વાત ન સાંભળો અથવા સાંભળ્યું ન સાંભળ્યું જે દેખાવ કરો, એની સાથે પ્રેમથી વાત ન કરે તે ફરી એ વ્યક્તિ તમારી સાથે વાત કરવા તૈયાર થાય ખરી? એ વ્યક્તિને ગરજ હેય, તમારા વગર ન ચાલતું હોય તે તે ન છૂટકે ફરી પણ આવે અને વાત કરે, પણ ધમને તમારી ગરજ નથી, ધર્મને તમારી શી જરૂર છે? ધર્મ કરશે તે તમને લાભ, નહિ કરો તે કંઈ ધર્મને ત્યાં ખોટ આવવાની નથી. - બીજી વાત એ છે કે-જે લોકે ધર્મની આરાધના કરે છે તે લેકમાં પણ ઉંડે ઉંડે વાસના હેાય છે, સ્વાર્થ અને લભ હોય છે કે ધર્મ કરીશું તે આપણું ઘર ભરાઈ જશે. ગુરુની સેવા કરીશું તે ગુરુ મહારાજ સારો આશીર્વાદ આપશે. માળા ફેરવીશું તે માલામાલ થઈ જઈશું. કેટલાકે ધનની લાલચે, કેટલાકે પુત્રની લાલચે, કેટલાકે દુઃખ અને દરિદ્રય દૂર કરવાના બહાના હેઠળ ધર્મની આરાધના કરે છે પણ જ્યારે એમની ઈચ્છાઓ અને અભિલાષાઓ પૂર્ણ થતી નથી ત્યારે એમને ધર્મ ઉપર અશ્રદ્ધા થાય છે. ધર્મમાં કંઈ નથી એમ બેલવા લાગી જાય છે. ઘણાય નહાર ગયા કંઈ Page #184 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન તેરમું દેખાતું નથી, પણ એને પૂછોને તારામાં છે શું કે નવકાર તને ચમત્કાર દેખાડે? તમે તે ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ અને મક્કા ગચે મદાલશા જેવી તમારી સ્થિતિ છે, કયાં આપણને ટેક છે? એટલે આપણને ધમ ઉપર જોઈએ તેવી ટેક નથી, શ્રદ્ધા નથી, પ્રેમ નથી અને વિશ્વાસ નથી એટલે ધર્મ શી રીતે ફળે? શ્રીપાળ મહારાજાને સિદ્ધચક્રજી કેમ ફળ્યાં? જંબુસ્વામીને નવકાર કેમ ફળે? અને આપણને કેમ ફળતું નથી? શું એ સિદ્ધચક્રજી અને નવકાર જુદો હતો? શું નવકાર મંત્ર અને સિદ્ધચક્રજીને એમના ઉપર પક્ષપાત હતું અને આપણા ઉપર ઠેષ છે? પણ એ મહાપુરુષમાં જે યોગ્યતા હતી, શ્રદ્ધા અને વિશ્વાસ હોતે, પ્રેમ અને ભક્તિ હતી અને આરા ધના કરતા જે ભાવ અને ઉલ્લાસ હતું અને મનની જે સ્થિરતા હતી તેમાંનું આપણુમાં કંઈ નથી. હવે એ વસ્તુઓ આપણામાં કેટલા અંશે છે એને જે વિચાર કરશે તે આપ આપ જણાઈ જશે કે આપણામાં કેટલી ખામી છે. એ ખામીએને દૂર કરવામાં આવે તે ધર્મ અને નવકાર વિગેરે ફળ્યા વગર રહે નહિ. આ વિષય વિસ્તારથી આગળ ઉપર આવવાને છે એટલે અત્યારે આપણે એ વિષયમાં વધુ ઉતરતા નથી. ધ્રુવ પ્રહાદ પારભયે - એક શેઠ દુકાનમાં જ્યારે ગ્રાહક ન હોય ત્યારે ખાસી માટી રૂદ્રાક્ષની માળા લઈને “ધ્રુવ પ્રહાદ પારભયે, ધ્રુવ પ્રદુહાઇ પારભ” ને જાપ જપતા હતા અને ગ્રાહક આવે ત્યારે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધર્મ તત્વ પ્રકાશ માળાને જેમ તેમ દૂર ફેંકતા હતા, આ રીતે શેઠજીની રીતભાત જોઇને શેઠના એક નેાકર હતા, જે જાતિના હજામ હતા પણ એ બહુ ચકાર હતા અને ધર્મના પ્રેમી હતા. કવિએ કહે છે કે- “નરેષુ નાપિતઃ ધૃત: પક્ષીષુ વાયસ્તથા. ” માણસામાં હજામની જાત ખૂબ ધૂત હોય છે અને પક્ષીઓમાં કાગડા ત હોય છે. શેઠના નાકર હજામે વિચાર કર્યો કે શેઠજીને તા કઇ કહેવાય નહિ કારણ મર્યાદા હતી. સહાજનના માભા પ્રાચીન કાળમાં મહાજનના ઘણા માલા હતા, મહાજનના પડચા માલ અઢારે કામ ઝીલી લેતી હતી, મહાજનના અવાજ રાજા સુધી પહેાંચતા હતા, રાજાને પણ મહાજનની વાત ઉપર વિચાર કરવા પડતા હતા, કારણ કે મહાજન રૂઠે તા અઢારે કામ રાખે ભરાય. પ્રાચીન કાળમાં રાજા, મંત્રી, નગરશેઠ, સેનાધિપતિ અને પુરાહિત આ પાંચ જણની સલાહ સૂચના મુજબ નવા હુકમા બહાર પડતા હતા. અમુક વખત માટે પ્રજાની અઢારે કામ તરફથી નગરશેઠને અગ્રેસર નીમવામાં આવતા હતા એટલે નગરશેઠ અઢારે કામનેા ખ્યાલ રાખીને જ કાયદાકાનૂન ઉપર સહી કરતા હતા. મંત્રી પ્રજાનું હિત અને રાજાનું હિત બન્નેનુ' હિત જળવાઈ રહે તેના ખ્યાલ રાખી અને સેનાધિપતિ સેનાના હિતાહુિતના ખ્યાલ રાખી કાયદા પર સહી કરતા હતા. Page #186 -------------------------------------------------------------------------- ________________ ટો ન * વ્યાખ્યાન તેરમું ૧૫૫ ધર્મ શાસ્ત્રથી કાયદે વિરુદ્ધ જતે હોય તે એ કાયદાને અટકાવી દેવાનું કામ પુરોહિતનું હતું. એટલે પુરોહિત ધર્મ શાસ્ત્રને ખ્યાલ રાખીને કાયદા ઉપર સહી કરતા હતા. રાજા પણ પ્રજા અને પિતાના હિતાહિતને ખ્યાલ રાખીને કાયદા પર સહી કરતા હતા. આ રીતે પાંચેની સલાહ સંમતિથી કાયદા કાનૂન ઘડાતા હેવાથી રાજા અને પ્રજાને પૂરો સંતોષ હતા, દેશ આબાદ હતું અને પ્રજા સુખી ને સમૃદ્ધ હતી. એટલે મહાજનને ભે હાઈ એની સામે કંઈ બોલાય નહિ, એવી મર્યાદા હતી પણ શેઠ માળાને દૂર ફેકી દે એ વાત હજામને ગમે નહિ, હજામ સમજતું હતું કે આ તે ધર્મનું અપમાન છે પણ રહ્યા શેઠ એટલે “કહેવાય નહિ અને રહેવાય નહિ” એવી સ્થિતિ થઈ, પણ હજામે એક યુક્તિ રચી અને એ પણ એક મેટી માળા લઈ શેઠજી જુએ તે રીતે બરાબર એમની સામે જ બેઠો અને એણે પણ જાપ શરુ કર્યો. “નંદા મહેતાને ત્યાં વીસ લાખ એમ બોલીને એણે એક મણકો મૂક, દીપચંદ શેઠને ત્યાં ૩૦ લાખ” એમ બેલી બીજે મણકે મૂકો, આમ એક એક શેઠનું નામ લેતે જાય અને એ માળાના મણકા મૂકતે જાય. શેઠે કહ્યું અલ્યા હજામડા ! આ શું કરે છે? કેને જાપ જપે છે? નંદા મહેતાના ૩૦ લાખમાંથી તને કંઈ તેમાંથી થોડા જ મળવાના છે ? હવે હજામને કહેવાની તક આવી. શેઠજી જેમ નંદા મટે તાને ત્યાં ૩૦ લાખ એમાંથી મને કેડીય કામ આવવાની Page #187 -------------------------------------------------------------------------- ________________ anna ધર્મ તત્વ પ્રકાશ નથી, તેમ “ધ્રુવ પ્રલ્લાદ પારભયે” તેમાં તમારું શું વળ્યું ? એ તે પાર થઈ ગયા, તમને શું લાભ? ગ્રાહક આવે ત્યારે માળા ફેંકી દે આથી શું લાભ થાય ખરો? આ તે એક જાતનું અપમાન ગણાય! શેઠ સમજી ગયા કે હજામનું કહેવું સાચું છે, ગ્રાહક આવે ત્યારે માળા ફેંકી દઉ અને ઓછું આપવું અને વધારે લેવું એટલે ફૂડ કપટ કરવાનું તો ચાલુ જ છે. એ તે માળાની આશાતના ગણાય. શેઠે હજામને શાબાશી આપી. શાબાશ હજામ શાબાશ. મને તે સાચી સમજણ આપી. હજામને પણ ખૂશી થઈ કે શેઠ માર કહેવાથી માર્ગે વળ્યા. જેમ પ્રથમ શેઠને માળાની કિંમત નહતી એમ આપણને પણ જે માળા યા ધર્મના ઉપકરણની કે ધર્મની કિંમત ન હોય પછી એ ધર્મ આપણને ફળે શી રીતે ? જે વસ્તુ ઉપર આપણને બહુમાન અને પ્રેમ ન હોય, જેની હદયમાં કિંમત ન હોય, જેને માટે બેદરકાર હોઈએ, ધર્મ થાય તે ઠીક અને ન થાય તે ય ઠીક ! એનાથી કંઈ આપણું કામ અટકી પડતું નથી. જ્યારે કંઈ કામ ન હય, નવરા બેઠા હોઈએ ત્યારે ધર્મ યાદ આવે તે પણ જેના હૃદયમાં ધર્મને કંઈક પ્રેમ છે તેને. બાકી તે જેઓ લાડી, વાડી અને ગાડીની મિજમાં મોજ શોખ અને એશઆરામમાં રચ્યાપચ્યા છે તેને તે સ્વપ્ન ય ધર્મ યાદ આવતું નથી. જેઓ ધમ છે અને ધર્મની આરાધના કરે છે તે પણ વીશ કલાકમાં કેટલા કલાક ધર્મમાં ગાળશે? માંડ માંડ કલાક, બે કલાક અને બાવીશ કલાક તે સંસારમાં, વિષય Page #188 -------------------------------------------------------------------------- ________________ જન્મ્યાન તૈશ્યુ ૧૫૦ કષાયમાં અને આરભ સમારંભમાં તે પશુ Solid નક્કર. એ ખાવીસ કલાકમાં ધર્મની વાત પણ યાદ નહિ આવે અને કલાક બે કલાકની ધમ ક્રિયા તે પણ ખાખરી-પેાઢી. માળા ગણતાં મન ક્રાંય ફરતુ હાય. પૂજા કરતા જાય અને વાત કરતા જાય સામાયક લઈને બેસે અને ઉઠે ત્યાં સુધી પાકી પંચાતમાં, નિંદા કુથલીમાં બે ઘડી કયાંય પસાર થઈ જાય ! કોઈ વાત કરનાર ન હોય તેા ટાઇમ કેમે ય પસાર ન થાય રેતીની ઘડી હોય તે વાર વાર ઉંચી નીચી કરે, ઘડીયાળ હોય તેા વાર' વાર જુએ. એ જાણે છે કે ૪૮ મિનિટ પૂરી કરવાની છે, ૪૮ ની ૪૭ થાય તે પ્રાયશ્ચિત લેવા તૈયાર. જ્યારે ૪૮ મિનિટ પૂરી કર વાની છે પછી શા માટે આટલી ચ ચળતા ! એક જ કારણ છે કે આ બધી ધમ ક્રિયાઓ ઉપર જે રસ અને પ્રેમ જોઈએ તેને અભાવ છે એટલે એ ક્રિયામાં જોઇએ તેવા ઉલ્લાસ કે આનદ આવતા નથી અને ઉદ્ભાસ અને આનંદ વગર ઉપરછઠ્ઠા ભાવે કરેલી ધમ ક્રિયાએ એવુ' સુદર ફળ ન આપે એ સ્વાભાવિક છે. તેમાં આપણા દોષ છે કે ધર્મના દોષ છે ? આંખને સ્વભાવ છે કે એ બીજાને જુએ છે પણ પાતાની આંખમાં સ્હેજ કણી પડી હાય તેને તે જોઇ શકતી નથી. તેવી જ આપણી દશા છે. ઝટ ખીજાના દોષ કાઢીશું. પશુ આપણે પોતાના દ્વાષ કાઢતા નથી. જ્યાં સુધી આપણી આ દશા છે ત્યાં સુધી પ્રગતિ, આષાઢી કે વિકાસની આશા રાખવી એ આકાશ કુસુમ જેવુ છે. આપણેા વિષય એ ચાલે છે કે ધર્મના ઉપર પ્રેમ કેટલેા? એ વિષયને સમજવા માટે એક વેશ્યા પ્રેમી શેઠનું વ ન સમજવા જેવું છે, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ હમ સત્ય પ્રકાશ વયાગામી શેઠ. એક નગરમાં એક શેઠ રહેતા હતા. જેની પાસે અઢળક ધન હતું પરંતુ શેઠમાં મોટામાં મોટું એક અપલક્ષણ હતું. અને તે એ કે શેઠ વેશ્યાગામી હતા, વેશ્યાના માટે પ્રાણ પાથરવા તૈયાર હતા, ઘરની બૈરીની કયારે ય ખબર પૂછતા નથી અને જરાક નવરા પડયા કે ગયા વેશ્યાને ત્યાં. એક વખત શેઠને ધંધાથે પરદેશ જવું પડે તેમ હતું પણ એને વેશ્યાનો વિરહ સતાવે છે. શેકે વેશ્યાને વાત કરી કે મારે જરૂરી કામ અંગે પરદેશ જવું પડે તેમ છે. કારણ કે પૈસે તે વ્યાપારથી જ મળે છે. અને વ્યાપાર ધંધે ન કરું તે કેમ ચાલે! માટે ન છૂટકે મારે તને છોડીને જવું પડશે પણ મારે જીવ નથી ચાલતે, જેમ બને તેમ જલ્દીથી હું પરદેશથી પાછો ફરીશ. વેશ્યા તે શેઠની પરદેશ જવાની વાત સાંભળતાં જ બેર બોર જેવડા આંસુ સારવા લાગી અને શેઠને કહેવા લાગી શેઠજી! તમારા વગર હું કેમ રહી શકીશ! તમારા વગર મને જરાય ચેન નહિ પડે ! મને જરાય ગમશે નહિ! માટે મહેરબાની કરી પરદેશ જવાનું હાલ માંડી વાળો. શેઠ કહે શું કરું. ન છૂટકે મારે જવું પડે છે. તારે વિરહ મારાથી પણ સહન થાય તેમ નથી, પણ મારાથી ત્યાં ગયા વગર ચાલે તેમ નથી આ કામ મુનિમનું નથી. જાતે જ કરવું પડે તેમ છે. માટે તું ફિકર ન કર. તારા માટે Page #190 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન તેરમું જતાંની સાથે જ હું એક કિંમતી મોતીને નવ લાખ રૂપીઆને હાર મોકલી આપીશ. - વેશ્યાએ જ્યાં હારની વાત સાંભળી એટલે અંદરથી તે એ ખૂશી ખૂશી થઈ ગઈ અને શેઠજીને કહેવા લાગી કે શેઠજી! ભલે આપ પરદેશ પધારે પણ તરત જ પાછા ફરો અને હાર મોકલવાનું ભૂલતા નહિ. શેઠ કહે શું બોલી? હાર મોકલવાનો ભુલું ખરા! તારા માટે મારા પ્રાણ કુરબાન છે હારની શી કિંમત ! શેઠ સમજે છે કે વેશ્યાને મારા ઉપર ઘણે પ્રેમ છે એ બિચારી મારા વિરહમાં સુકાઈ જશે. વેશ્યા અને વળી પ્રેમ, એ વળી કેવી વાત! વેશ્યા અને લક્ષ્મી એ તે કેઈન થયા નથી અને થશે નહિ. એની પાછળ હજાર કુરબાન થયા પણ એ કોઈની થઈ નથી પણ મહિના નશામાં ભાન ભૂલેલા આત્માઓ વેશ્યાના મોહમાં પાગલ બની જીવનને એળે ગુમાવે છે. આટલે પ્રેમ જે પરમાત્માના ઉપર હોય તે તે બેડો પાર થઈ જાય. માટે જ જ્ઞાનીઓ કહે છે કે-- जा दव्वे होई मई अहवा तरुणीसु रुवंतीसु । ता जई जिणवरधम्मे करयल मज्झे ठिा सिद्धि । જ્ઞાનીઓ કહે છે કે મોક્ષ કંઈ દૂર નથી. મોક્ષ મેળવો એ તે જમણા હાથનો ખેલ છે. ધનવાનોને જે રાગ ધન ઉપર હોય છે અને જવાનેને જે રાગ રૂપવતી સુંદરી એ Page #191 -------------------------------------------------------------------------- ________________ થમ તત્વ પ્રાણા પણ હોય છે એવો જ રાગ જે પરમાત્માએ કથન કરેલા ધર્મ ઉપર થઈ જાય તે તે બેડે પાર થઈ જાય. વેશ્યા વિચારે છે કે શેઠજી જલ્દી જાય તે સારુ, હાર જલ્દી મળે. શેઠજીએ ત્યાંથી વિલામુખે વિદાય લીધી અને પરદેશ જવા ઉપડી ગયા પણ દિલમાં તે વેશ્યાની જાણે માળા ન ફરતી હોય તેમ વેશ્યા-વેશ્યાના જાપ જપાઈ રહ્યા હતા. જ્યારે પરદેશ પહોંચું અને મારી પ્રાણ પ્યારી વેશ્યાને વહેલી તકે નવ લાખ રૂપીયાને હાર મોકલી આપું. શેઠજી માલથી ભરેલું વહાણ ભરીને પરદેશ પહોંચી ગયા. હજી વ્યાપાર બંધ શરુ કર્યો નથી, ઉઘરાણીને પૈસા આવ્યા નથી, તે પહેલાં જ શેઠે તે પ્રખ્યાત ઝવેરીઓને લાવ્યા. ઝવેરીએ કિંમતી ઝવેરાત લઈને હાજર થયા સૌએ પિતાને માલ બતાવ્યું. તેમાં શેઠને એક મિતીને નવલડને હાર પસંદ પડે. મોતી ખૂબ જ તેજસ્વી હતા. ગોળ મટેળ મતીના એક સરખા દાણા હતા. એમાં ગુલાબી રંગની ઝાંખી હતી. સાચા મોતીને આ હાર હતે. શેઠને આ હાર ખૂબ જ , ગમી ગયો. શેઠજીએ ઝવેરીને પૂછ્યું. બેલે આ હારની શી કિંમત છે? ઝવેરીએ કહ્યું. શેઠજી એક જ ભાવ છે. આ સાચા મેતીના હારની કિંમત નવ લાખ રૂપી આ છે. શેઠ મનમાં વિચારવા લાગ્યા કે મારી પ્રાણપ્યારી વેશ્યાને આ હાર મોકલવાને છે. એના પ્રેમની આગળ નવ લાખની શી કિંમત છે. મને ગમે છે અને એ પણ જોઈને ઘણી ખૂશી થશે આમ Page #192 -------------------------------------------------------------------------- ________________ પાખ્યાન તેરમું L૧૬૧ વિચાર કરી મુનિમજીને હુકમ કર્યો કે મુનિમજી! નવ લાખ રૂપીયા ઝવેરીને આપી દે, મુનિમજીએ તરત જ નવ લાખ રૂપીઆ ઝવેરીને આપી દીધા અને શેઠે હાર લઈ લીધે. વાહરે રાગ ! રાગ માણસને કે ભાન ભૂલો બનાવી દે છે. એને ભાન નથી કે તારું છે. જે તારું નથી એને તું તારૂં માને છે. અને જે તારૂં છે તેનું તને ભાન નથી. ભક્તિની કિંમત ભગવાનને કુલ ચઢાવવા માટે આપણે માની પાસે કુલ ખરીદીએ છીએ. માળી કહે ચાર આના ત્યારે આપણે કહીએ અલ્યા બે આનામાં આપને ! દેવાધિદેવને ચઢાવવાના પુષ્પની વળી કિંમત કરવાની હાય ! એ ચાર આના માંગે ત્યાર ઉપરથી એને એક આનો વધારે આપવો જોઈએ. જેથી માળી પણું પ્રસન્ન થાય અને સહેજે એના હૃદયમાંથી ઉદગાર સરી પડે કે વાહરે પ્રભુ ભક્તો ! ધન્ય છે તમારી ભક્તિને, તમને કિમત છે ભક્તિની પણ પૈસાની નહિ, શાબાશ, આવી ભક્તિ હોય તે તે ભક્તિ પણ ફળે અને આપણા દુઃખ દારિદ્રય પણ દૂર ટળે. શેઠ વિચારે છે કે વેશ્યા હાર જોતાં જ ખૂશી ખૂશી થઈ જશે અને મારા પર આફ્રીન બની જશે. પણ શેઠને ખબર નથી કે આ તે પૈસાની પૂજારણ છે. એ કેઈની નથી, પણ ભેળા છે આમ જ પતંગીયાની જેમ પ્રકાશમાં ઝંપલાઈને પિતાના પ્રાણની આહુતિ આપે છે. શેઠ કઈ સારા સંગાતની રાહ જોઈ રહ્યા છે. રોજ સાગર કિનારે Page #193 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ આંટા મારે છે કે કોઈ પ્રામાણિક વ્યાપારી મારા નગર તરફ જતે હેય તે હું એની સાથે આ હાર મોકલી આપું ! આમ રાજ દરીયા કિનારે આંટા મારતા એક શેઠને ભેટ થઈ ગયો. શેઠને એમની સાથે વાર્તાલાપ કરતા જાણવા મળ્યું કે તેઓ પોતાના દેશ તરફ જઈ રહ્યા છે અને વચ્ચે જ મારૂં નગર છે. શેઠજીએ દેશમાં જનાર શેઠજીને જણાવ્યું કે શેઠજી! આપ દેશમાં જઈ રહ્યા છે, વચમાંજ મારૂં નગર આવે છે મારે એક અગત્યનું કામ છે, આપ કરો તે આપની મહેર બાની, દેશમાં જનારા શેઠજીએ કહ્યું શેઠજી ખૂશીથી કહે, જરૂર હું આપનું કામ કરીશ, જે હેય તે ફરમાવે એટલે શેઠજી હારને ડબ્બીમાં મૂકી તથા લખેલી ચીઠ્ઠી પણ અંદર મૂકી બરાબર પેક કરી કપડાથી સીવી, સીલ મારીને પારસલ પર પિતાના મહેતાજીનું નામ લખીને તૈયાર કરીને જ લાવેલા હતા. તે જનાર શેઠજીના હાથમાં આપ્યું અને કહ્યું કે મારે મહેતાજીને આ પારસલ આપ આપવાં મહેરબાની કરશો. શેઠે કહ્યું જરૂર જરૂર, આપ બે ફકર રહે. અને વહાણ ત્યાંથી વિદાય થયું. શેઠ ત્યાંથી પાછા ફર્યા. ધીરે ધીરે વહાણ શેઠના નગરમાં પહોંચી ગયું. શેઠ પ્રમાણિક હતા એટલે તરત જ આ શેઠે પેલા શેઠના મુનિમને પારસલ પહોંચાડી દીધું. શેઠજી સમજે છે કે મારી પ્રાણ પ્યારી વેશ્યા રાહ જોઈ રહી હશે! કે હજી શેઠજીના કઈ સમાચાર કેમ નથી, પણ હારનું પારસલ જશે એટલે એ પણ આનંદથી વ્હાલી ઉઠશે. Page #194 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન તેરમું શેઠજીએ મહેતાજી ઉપર ચીઠ્ઠીમાં લખ્યું હતું કે મહે તાજી! આ પાસલ મળે કે તરત જ વિના વિલંબે તમે આ હાર મારી પ્રાણપ્યારી વેશ્યાને મારા નામથી આપી દેજે, અને આવ્યા પછી જ પાણી પીજે. મહેતાજી ઘણા જૂના હતા. વફાદાર હતા. પ્રમાણિક હતા અને શેઠના હિતેચ્છુ હતા શેઠજીને પત્ર વાંચીને મહેતાજીને શેઠજીને ભેળપણ પર જરા હસવું આવ્યું અને સહેજ આશ્ચર્ય પણ થયું. મહેતાજીએ વિચાર્યું કે. શેઠ કેવા ભેળા છે. વેશ્યાના માટે નવલાખ રૂપી આને હીરાને હાર અને ઘરની બૈરીને કંઇ જ નહિ! વેશ્યા તે પરાઈ છે, પૈસાની પૂજારણ છે. ઠીક પણ મારે કંઈક અક્કલનો ઉપયોગ કરવો પડશે. અને શેઠજીનો હૂકમ પણ બજાવ પડશે એમ ધારીને મહેતાજીએ શેઠજીને જે કિંમતીમાં કિંમતી પોષાક હતો તે પિતે પહેર્યો અને બનીઠનીને જાણે મોટા શેઠ હોય એ ડાળ કરીને એક ખીસામાં હાર મૂકી અને બીજા ખીસામાં શેઠજીની ચીઠ્ઠી મૂકીને બે ઘડાની બગીમાં બેસીને મુખમાં પાન બીડુ ચાવતાં બે ચાર નોકરોને સાથે લઈને તેઓ વેશ્યાને ત્યાં પહોંચી ગયા, વેશ્યા તે કઈ મહાન ધનાઢક્ય શેઠના નેતા પગલા પિતાના આંગણે થતાં જોઈ હસતી હસતી સંમુખ ગઈ અને પધારો પધારે એમ કહી વેશ્યાએ શેઠજીનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું, વેશ્યાએ શેઠજીને કહ્યું શેઠજી! તમને જોઈને મારૂં અંતર નાચી ઉઠે છે, ત્યારે શેઠ પણ કહેવા લાગ્યા કે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ધર્મ તત્વ પ્રકાશ મને પણ તને જોઈને ખૂબ આનંદ થાય છે. મારી ઈચ્છા છે કે હું તારી સાથે પ્રીતિ બાંધુ ! પણ મને વિચાર આવ્યો કે તારે ત્યાં તે ઘણા માણસે આવતા હશે ! જેથી મને ખ્યાલ આવે કે તારી સાથે વધારેમાં વધારે પ્રેમવાળા કયા અને કેટલા છે? ઓછા પ્રેમવાળા કયા અને કેટલા છે! એ જાણ્યા પછી કયા દરજજામાં મારે આવવું! એ નક્કી કરી શકાય ! શેઠજીની વાત સાંભળીને વેશ્યા મનમાં વિચારે છે કેઆ શેઠજી મહાન ધનાઢય લાગે છે. આવી ધનાઢય વ્યક્તિ જે મારા ઉપર પ્રીતિવાળી થશે તે મને ધનને ઘણે લાભ થશે આમ વિચારી લોભમાં ને લેભમાં ઉતાવળી થઈને વેશ્યાએ શેઠજીને કહ્યું શેઠજી! મારે ત્યાં આવનારાઓના મેં ત્રણ વર્ગ પાડયા છે. એક નંબર, બે નંબર અને ત્રણ નંબર એમ ત્રણ વર્ગમાં બધાને સમાવેશ થઈ જાય છે. પ્રથમ નંબરના ત્રણ પ્રેમીઓ છે, બીજા નંબરના ૧૩ છે અને ત્રીજા નંબરના પદ છે, હું તમને બધાના નામ બતાવું છું જે સાંભળીને તમને ઠીક લાગે તે નંબરમાં નામ લખાવજે. આ પ્રમાણે વેશ્યાએ શેઠજીને વિગતવાર બધું સમજાવી વહી ખોલી અને પ્રથમના ત્રણ નંબરનું ખાતુ ખેલ્યું અને ત્રણ જણના નામ ઠામ બતાવ્યા. મુનિમજીએ તરત જ નેધ કરી લીધી, મુનિમજીના મનમાં હતું કે મારા શેઠનું નામ આ પ્રથમ નંબરના ખાતામાં હશે! પણ તે વાત સાવ બેટી પડી, કારણ કે ત્રણમાં શેઠનું નામ હતું જ નહિ. ત્યારબાદ વેશ્યાએ બીજા નંબરનો ચેપડે . જેમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ manaman ~~~ ~~~~~ ~~~ વ્યાખ્યાન તેરમું તેર જણના નામ હતા, મુનિમ સમજો કે તેરમાં તો જરૂર મારા શેઠનું નામ હશે જ! પણ જ્યાં તેર નામ સાંભળ્યા એટલે એ ધારણું પણ ખોટી પડી છતાં તરત જ મુનિએ તેર જણના નામ ઠામ પણ ડાયરીમાં નેંધી લીધા, ત્યારબાદ ત્રીજા નંબરને ચેપડો ખોલ્યો જેમાં ૫૬ ખાતા હતા, મુનિમને મનમાં નિશ્ચય હતું કે પ૬ માં તે જરૂર મારા શેઠનું નામ હશે! પરંતુ આ વાત પણ તદ્દન બેટી પડી. કારણ કે પર માં પણ શેઠનું નામ નહતું! પર જણાના નામ ઠામ પણ મુનિએ તરત જ નેંધી લીધા. ત્યારબાદ મુનિએ વેશ્યાને પછયું કે કઈ ચોથા નંબમાં છે? આ સાંભળીને વેશ્યા તે હસતી હસતી કહેવા લાગી કે એવા તે અહીં ઘણાય આવે છે ને જાય છે, કેટલાની નોંધ કરું ! મુનિ મે વિચાર્યું કે મારા શેઠને નંબર ઘણા આવે ને જાય એમાં છે. શેઠની તે અહીં કે ગણત્રી જ નથી. શેઠજી સાવ ભોળા છે. આવી ઠગારી વેશ્યાને નવ લાખ રૂપીઆ હાર કેમ અપાય ! આમ વિચાર કરી પિતાના શેઠની અને હારની કંઈ પણ વાત કર્યા સિવાય મહેતાજી વેશ્યાને ત્યાંથી વિદાય થયા અને વેશ્યાને કહ્યું કે ફરી આવસરે હું તમને જરૂર મળીશ. મુનિમજી વેશ્યાને ત્યાંથી પાછા ફર્યા અને શેઠજીને ત્યાં આવી, કિંમતી હાર તેમણે તીજોરીમાં મૂકી દીધે શેઠજી એમ સમજે છે કે મુનિમને હારનું પારસલ મળી ગયું હશે! અને Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧દેદ ધર્મ તત્વ પ્રકાશ વેશ્યાને આપી દીધું હશે ! વેશ્યા પણ હાર જઈને ખૂશી ખૂશી થઈ હશે! પણ આમાંનું અહીં તે કંઈ પણ બન્યું નહોતું, આ વાતની શેઠને ક્યાંથી ખબર હોય! - થોડા વખત પછી શેઠજી વ્યાપાર વણજ કરીને ખૂબ ધન માલ મેળવીને પિતાના દેશમાં પાછા ફરે છે. જ્યારે તેઓ પિતાના નગરની નજીક આવી પહોંચ્યા ત્યારે મુનિમને ખબર પડે છે એટલે મુનિએ શેઠાણીને ખબર આપ્યા કે શેઠજી નગરની નજીક આવી પહોંચ્યા છે. એટલે શેઠજીને મળવા આતુર બનેલા શેઠાણ પણ ૧૨ વર્ષના પુત્રને લઈને મહેતાજીની સાથે શેઠજીની સંમુખ જાય છે. સઘળેય પરિવાર શેઠજીને જ્યાં પડાવ હતું ત્યાં પહોંચી ગયે, પણ શેઠજી તે શેઠાણીની સામેય જેતે નથી અને પિતાના પુત્રને પ્યાર કરવાની વાત તે દૂર રહી, એને બોલાવતા પણ નથી. શેઠજીએ તે આવતા વેંત જ મહેતાજીને પૂછયું કેમ મહેતાજી! હારતું પારસલ તમને મળ્યું ? મુનિમજીએ હા પાડી, ત્યારે શેઠે બીજો પ્રશ્ન કર્યો કે તેમને હાર વેશ્યાને આપી આવ્યા? મુનિમજીએ કહ્યું છે, આ સાંભળતાં જ શેઠજી તે કેધના આવેશમાં લાલપીળા થઈ ગયા. શરીર ધ્રુજવા લાગ્યું અને મનમાં વિચારવા લાગ્યા કે મુનિમ કેવો ગમારે છે, તેણે મારા હૂકમને અમલ કર્યો નહિ અને વેશ્યાને હાર આપે નહિ, અરેરે! વેશ્યા મનમાં શું સમજશે કે આ શેઠ કેવા લબાડ છે, જૂઠ્ઠા છે, ખરે જ મારા પ્રેમની કિંમત Page #198 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન તેરમું ૧૬૭ થઈ ગઈ! હવે હું વેશ્યાને શું મોઢું બતાવીશ! શેઠને થયું કે આ મુનિમને હમણાં ને હમણાં લાત મારીને કાઢી મૂકે ! આ વિચારથી શેઠની આંખે લાલ થઈ અને શરીર ધ્રુજવા લાગ્યું. આ દશ્ય જોઈ શેઠાણું તે ધ્રુસકે ધ્રુસકે રડતી રડતી બહાર નીકળી ગઈ, અને સમજી ગઈ કે શેઠ તે વેશ્યાના શગમાં પાગલ બન્યા છે, શેઠને તે મારી કેડીનીય કિંમત નથી. છોકરે પણ શેઠાણની પાછળ રડતે રડતે હાર નીકળી ગયે, ધર્મશાળાની બહારના ભાગમાં એક બાજુ બેસી મા અને દીકરે અને હૈયાફાટ રૂદન કરવા લાગ્યા. મુનિમજી તે શેઠની સામે નિડરપણે બેઠા છે. શેઠજીના કેનો કઈ પાર નથી પણ શેઠ વ્યાપારી કેમના માણસ હતા. આમ તે બુદ્ધિશાળી અને હોંશિયાર હતા એટલે વિચાર કર્યો કે પરદેશથી હજી હું હમણાં જ આવી રહ્યા છું. ચોપડા, હિસાબ અને તીજોરી વિ. બધુ જ મુનિમજી પાસે છે. માટે હમણાં મુનિ મજીને ધક્કો મારીને કાઢી મૂકે એ ઠીક નહિ, એની પાસેથી એ પડા, હિસાબ અને તિજોરી વિ. ની ચાવી લીધા પછી વાત. એ વિચારે શેઠ જરા ઠંડા પડ્યા. - ડીવાર પછી શેઠે મુનિમજીને પૂછયું કે મુનિમ! તમને હારનું પારસલ અને મારી ચીઠ્ઠી મળ્યા પછી તમે વેશ્યાને તરત જ કેમ હાર ન પહોંચાડયે અને કેમ આટલે વિલંબ કર્યો ? મુનિમે જોયું કે શેઠ જરા ઠંડા પડયા છે. એટલે ધીમે રહીને મુનિમજી શેઠને કહેવા લાગ્યા કે શેઠજી ! Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધર્મ તત્વ પ્રકાશ પારસલ મળતા અને ચીઠ્ઠી વાંચતા જ હું વેશ્યાને ત્યાં ગયે હતું, કારણ કે આપે લખ્યું હતું કે, પારસલ મળે કે તરત જ વેશ્યાને ત્યાં જઈને હાર આપી આવજે, અને પછી પાણી પીજે એટલે મારે ત્યાં જવું જ જોઈએ, શેઠજી મુનિમજીની વાત સાંભળી જરા વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે શું ત્યારે વેશ્યાએ હાર નહિ લીધે હેય ! વાત સાચી છે. શેની લે! તેને તે મારા પર પ્રેમ છે. એને હારની ક્યાં પડી છે ! * ત્યારે મુનિએ કહ્યું શેઠ સાહેબ ! એવું કંઈજ નથી. મેં વેશ્યાને હાર આપ્યો નથી અને બતાવ્યું પણ નથી અને તમારી ચીઠી પણ આપી નથી. શેઠજી તે ફાટી આંખે સાંભળતાં રહ્યા કે મુનિમજી શું બેલે છે! વેશ્યાને ત્યાં ગયા અને હાર પણ ન આપ્યું અને ચીઠ્ઠી પણ ન આપી. શેઠ તે પાછા લાલ પીળા થઈ ગયા અને મુનિમજીને ઉધડે લેવા લાગ્યા કે આમ કેમ કર્યું ? ત્યારે મુનિમજી કહે શેઠજી ! બહુ ઉતાવળા ન થાવ, જરા શાંત થાવ! અને શાંતિથી બધી વાત સાંભળે તે તમને પબર પડશે કે મેં વેશ્યાને આપને હૂકમ હોવા છતાં હાર કેમ ન આપે. આપ જયારે બધી વાતથી વાકેફ થશે ત્યારે આપ ખુદ શાબાશી આપશે કે તમે ઠીક કર્યું. શેઠ તે હકીકત સાંભળવા અધીરા બન્યા હતા એટલે મુનિમને કહ્યું બેલો શી હકીકત છે.? | મુનિએ કહ્યું શેઠજી! મેં વિચાર કર્યો કે જે વેશ્યાના Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ વ્યાખ્યાન તેરમું માટે મારા શેઠ નવલાખ રૂપી અને કિંમતી હાર મોકલે છે, તે વેશ્યાને મારા શેઠ ઉપર કેટલે પ્રેમ છે! તે તે જરા ચકાસી જોઉં! એમ વિચાર કરી મેં આપને કિંમતી પોષાક હતે તે પહેરીને બનીઠનીને મોટા શેઠની જેમ બે ઘડાની બગ્ગીમાં બે ચાર નેકરને સાથે લઈને વેશ્યાને ત્યાં ગયે. વેશ્યાએ મને દૂરથી આવતે જઈને, એ મને માટે શેઠ સમજી મારું સ્વાગત કરવા નીચે ઉતરી અને મારી સામે આવી અને પ્રેમ ભર્યા વચનેથી મને આવકાર આપવા લાગી કે પધારે! શેઠજી ! પધારો! મારી સાથે પ્રેમથી વાતચીત કરી અને તે મને ઉપર લઈ ગઈ અને પલંગ ઉપર બેસાડી મારી સામે તે નાચ-ગાન કરવા લાગી અને એવી મધુર વણા વગાડી અને મીઠું મોહક ગીત લલકાર્યું કે હું તે ખૂશ ખૂશ થઈ ગયા. નાચ-ગાન કરીને તે મને પૂછવા લાગી કે આપ ક્યાંથી પધાર્યા? આપનું શુભ નામ ? આપને શું વ્યવસાય છે ? મેં એને પ્રશ્નોના જવાબમાં જણાવ્યું કે હું અમુક નગરને છું અને મારું નામ અમુક છે ! મોટા પ્રસિદ્ધ શેઠનું નામ મેં એને જણાવ્યું અને મેં એને કહ્યું કે તારી પ્રસિદ્ધિ સાંભળીને હું અહીં આવ્યો છું. મને ઈચ્છા થઈ કે હું તારી સાથે પ્રીતિ બાંધુ! પણ તારે ત્યાં તે ઘણુય ધનવાને આવતા જતા હશે! તારા ઉપર ઘણાને પ્રેમ હશે ! અને તને પણ એમના ઉપર પ્રેમ હશે! પણ બધા પ્રેમી કંઈ સરખા હતા નથી. બધા ઉપર એવો પ્રેમ હોય છે, એમાં કોઈની સાથે Page #201 -------------------------------------------------------------------------- ________________ mm ધર્મ તવ પ્રકાશ વધારે હશે ! અને કેઈની સાથે ઓછો હશે ! એ બધાને જે મને ખ્યાલ આવે તે વિચાર કરીને મારે કયા સ્ટેજમાં અને કયા નંબરમાં આવવું, તે હું નક્કી કરી શકું ! આ સાંભળી તરત જ વેશ્યાએ ખાતા વહી કાઢી, કારણ કે એને પૈસાને લેભ હતા. એ સમજી આ કેઈ મોટા શેઠ છે એટલે તરત જ તેણે કહ્યું કે મારે ત્યાં ત્રણ નંબર છે, પ્રથમ નંબરમાં ૩ છે, બીજા નંબરમાં ૧૩, છે, અને ત્રીજા નંબરમાં પ૬ છે. અને તેણે ત્રણ નામવાળા પ્રેમીને ચે પડે ખો. ખાતુ બતાવ્યું અને તેના નામ ઠામ જણાવ્યા, મેં તરત જ તે નામ-ઠામની ડાયરીમાં નોંધ કરી. મને વિશ્વાસ હતું કે આપનું નામ આ પ્રથમ નંબરનાં ખાતામાં ત્રણ જણના નામમાં હશે! પણ મારી એ ધારણું બેટી પડી. શેઠજી ! એમાં આપનું નામ નહોતું. શેઠજી તે વિચારમાં જ પડી ગયા કે મુનિમજી શું કહી રહ્યા છે. ! વેશ્યાએ બીજે પડે અને બીજા નંબરના તેર નામ બેલી, મેં ઝટઝટ તેની પણ નોંધ કરી લીધી. મને નિશ્ચય હતું કે જરૂર આપનું નામ આ બીજા નંબરના તેર નામમાં હશે! પણ એ વાતે તદ્દન ખોટી પડી. કારણ કે એમાં આપનું નામ નહેતુ . શેઠજી! વચ્ચેજ બે.લી ઉઠયા શું એમાં પણ મારું નામ નહોતું ? મુનિએ જવાબ આપે ના, શેઠ ના ! શેઠે વિચાર્યું કે ત્રીજા નંબરમાં તે જરૂર હશે જ! - વેશ્યાએ ત્રીજા નંબરને ચે પડે છે. એમાંના પ૬ નામ બોલવા લાગી. મેં તરત જ તે પ૬ જણના પણ નામ Page #202 -------------------------------------------------------------------------- ________________ બ્યા યાન તેરસુ ૧૭૨ ઠામની સ્ફૂર્તિથી ડાયરીમાં નોંધ કરી લીધી આ વખતે મને સંપૂર્ણ વિશ્વાસ હતેા કે શેઠજીનુ' નામ આમાં જરૂર હશે ! પણ ૫૬ જણાના નામ સાંભળીને મને ઘણું દુઃખ થયું. કે મારા શેઠનુ પ૬માં પશુ નામ નથી. મને થયુ' શેઠની ગણત્રી વેશ્યાને ત્યાં તે નથી ત્રમાં, નથી તેરમાં, અને નથી છપ્પનના મૂળમાં ! શેઠજી તે ફાટી આંખે બધું સાંભળતાં જ રહ્યા. શું આ સત્ય હકીકત છે? શું વેશ્યાને મારી જરાય કિંમત નથી? મુનિમજીએ શેઠજીને કહ્યુ કે શેઠજી! મે વેશ્યાને કહ્યુ કે હજી ચેાથા નખના ચોપડા છે કે નહીં? વેશ્યા કહે એવા તા ઘણાય આવે ને જાય છે. બધાના નામ કર્યાં નાંધી રખાય! આ સાંભળી મહેતાજી શેઠજીને કહેવા લાગ્યા કે વેશ્યાને ત્યાં આપતુ સ્થાન ઘણાય આવે છે અને જાય છે એમાં છે. શેઠ સાહેબ! માટે જ મેં વેશ્યાને હાર ન આપ્યા અને ચીઠ્ઠી પણ ન આપી. જોઇ લ્યા, આપને ખાત્રી કરવી હાય તા ત્રણ નખરના નામનું લીસ્ટ આ રહ્યું. શેઠજી ઉથલાવી ઉથલાવી નામાવલી જોવા લાગ્યા પશુ તેમાં એમનું નામ-નહેતુ ત્રણમાં, નહેતુ' તેરમાં અને નહાતુ છપ્પનના મૂળમાં. શેઠજી તે ખૂબજ વિમાસણમાં પડી ગયા! શું આ સાચી હકીકત હશે! અને જો સત્ય હોય તે ખરેખર હું ઠગાયા. શેઠજીએ મુનિમજીને કહ્યું સુનિમજી! તમે સારું કર્યું" પણ આ વાત સાચી છે કે કેમ તેની મારે પૂરી તપાસ કરવી પડશે, Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ -vvvvvvvvvvvvv ધર્મ તત્વ પ્રકાશ તરત જ મહેતાજીએ શેઠજીને કહ્યું કે આજે જ પધારે અને ખાત્રી કરો, વિલંબની જરૂર નથી. જેવી રીતે બગીમાં બેસીને શેઠ બનીને હું ગયા હતા, તેવી રીતે હું શેઠ બનીશ અને તમે મુનિમ બનીને ચાલે ત્યારે ખરે ખ્યાલ આવશે. શેઠને સાચી હકીકત જાણવી હતી એટલે તેઓ મુનિમ બન્યા અને મુનિમજી શેઠ બની બે ઘડની બગ્ગીમાં વેશ્યાને ત્યાં ગયા. શેઠજીએ મુનિમને પાઠ બરાબર ભજવ્ય, સામાન્ય કપડા પહેર્યા, હાથમાં ચોપડા લીધા, અને બગ્ગીની નીચે બેસી ગયા. વેશ્યા સમજી કે પેલા શેઠજી આવ્યા લાગે છે એટલે તરત ઉઠી અને સ્વાગત કરવા સામે ગઈ. પધારો પધારો! કહી શેઠનું સ્વાગત કર્યું. મુનિમ બનેલા સાચા શેઠ બધું જોતા જ રહ્યા. એણે તે શેઠની સામે પણ ન જોયું અને બનાવટી શેઠને પલંગ પર બેસાડયા હાવ-ભાવ અને લટકા ચટકાથી એ તે પ્રેમ ભરી નજરે તેમની સાથે વાત કરવા લાગી. શેઠ વિચાર કરે છે કયાં થોડા વખત પહેલાની આ વેશ્યા અને કયાં અત્યારની આ ! આમાં તે આસમાન પાતાળ જેટલું અંતર અત્યારે જણાય છે. કેવી લુખી લાગે છે, કેવી નકલી, બનાવટી અને ઠગારી છે. હું એને મેહમાં ફસાણે અને ઈજજત આબરૂ લીલામ કરી ! ખરેખર મેં ગંભીર ભૂલ કરી! શેઠને હવે સાચું ભાન થયું. - શેઠ બનેલા મુનિએ વેશ્યાને કહ્યું તે મને જે નામ સંભલાવ્યા હતા, તે વિસ્મૃત થઈ ગયા છે ફરી એક વાર સંભ Page #204 -------------------------------------------------------------------------- ________________ naanammmmmaaaa. વ્યાખ્યાન તેરમું લાવે તે હું વિચાર કરી નકકી કરું. બનાવટી શેઠ બનેલા મુનિમની વાત સાંભળીને તરત જ વેશ્યાએ ચોપડો કાઢયે. બનાવટી શેઠે બનાવટી મુનિમને હૂકમ કર્યો કે મુનિમજી ! આ નામ નેટબુકમાં નોંધી લ્યો. બનાવટી મુનિએ તરતજ ડાયરી હાથમાં લીધી અને વેશ્યા જેમ બેલતી ગઈ તેમ તેઓ નામ લખતા ગયા. ૧ નંબરના ત્રણ, બીજા નંબરના ૧૩ અને ત્રીજા નંબરના ૫૬ નામ ફડફડ લખી લીધા, તેમાં બનાવટી મુનિએ ધારી ધારીને જોયું કે કંઈ મારુ નામ તે નથી ને ! પણ તે હતું જ નહિ એટલે કયાંથી દેખાય બનાવટી શેઠે વેશ્યાને કહ્યું કે ચોથા નંબરમાં છે કે ઈ? ત્યારે તેણીએ કહ્યું એવા તે કઈક આવે ને જાય ! - શેઠ સમજી ગયા કે મારી કિંમત અહી' કઈક આવે અને જાય એમાં છે. બનાવટી શેઠે વેશ્યાને કહ્યું ઠીક ત્યારે હું વિચાર કરીને ફરી તમને જરૂર મળીશ, એમ કહી શેઠ અને મુનિમ અને બગીમાં બેસી ત્યાંથી રવાના થયા. શેઠે મુનિમને કહ્યું મુનિમજી ! તમે બહુ અક્કલનું કામ કર્યું. શાબાશ છે તમને તમે મને ઉગારી લીધું છે. હું ટે રસ્તે ચઢયે હતે. તમે મારી ઈજજત આબરૂ બચાવી, અરે! મારું જીવન બચાવી લીધુ. ધિક્કાર છે મને ! મેં મારી પત્ની અને પુત્રને પણ વિચાર ન કર્યો, ધર્મ ને સદાચારનો વિચાર ન કર્યો, સાચેજ હું ભાન ભૂલ્યા પણ હજી શું બગડ્યું છે. “જાગ્યા ત્યાંથી સવાર” એ ઉક્તિ અનુસાર પાછલી જીંદગી સુધારી લઉં અને જીવન સાર્થક કરું ! Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ક્રમ તત્વ પ્રકાશ શેઠજી મુનિમજી ઉપર ખૂશ ખૂશ થઇ ગયા, અને નક્કી કર્યું" કે આજથી મારે વેશ્યા અને પરસ્ત્રીના ત્યાગ છે, મુનિમને પણ ખૂશી થઇ કે માશ નિમિત્ત શેઠજી સન્માર્ગે વળ્યા. શેઠાણી પાસે જ બેઠેલા હતા, પુત્ર બાજુમાં જ હતા, શેઠની વાત સાંળળીને શેઠાણીને ઘણી ખૂશી થઇ અને મનમાં થયું કે ઠીક થયું' શેઠે સુધરી ગયા. ખાટે રસ્તે હતા, અસ્થાને પ્રેમ આવ્યા ત્યારે જીવનના પટા શેઠજી જ્યાં સુધી નહાતા સમજ્યા. ત્યાં સુધી તેએ હતા. હવે સમજીને ભાનમાં થયા અને સન્માગે વળી ગયા, આ કથા દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આ જગતમાં ડુબાડનાર જો કાઇ હાય તા જર, જમીન અને જોરૂ છે. એના પ્રત્યેના રાગને તિલાંજલી આપી જગતમાં જે તારનાર દેવ-ગુરૂ અને ધમ છે એના શરણે જઈએ, પવિત્ર હૃદયથી એની સુદર આરાધના કરીએ તે આપણા ખેડા પાર થઈ જાય, જનમ સુધરી જાય, અને આત્મા ધીરે ખીરે મુક્તિના મ ́ગલ અને મજીલ માર્ગે પ્રયાણ કરે. મતલબ આરાધક માટે માક્ષ કઈ દૂર નથી. હવે આપણે વિચાર કરવાના છે કે આપણા હૃદયમાં ધર્મનું સ્થાન કર્યાં છે ? અને ધર્મની કિંમત કેટલી છે ? હૃદયમાં ધમ કર્યાં ખૂણામાં વસે છે ? જેમ શેડની કિંમત વેશ્યાના હૃદયમાં-ન ત્રણમાં, ન તેરમાં અને ન છપ્પનના મેળમાં હતી, તેવી રીતે જો આપણા હૃદયમાં પણ ધર્માંની કિંમત હોય નહિ તે આપણને ધર્મ કેવી રીતે ફળે ? Page #206 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન તેરમું ૧૭૫ જગતના તમામ પદાર્થો કરતાં જે ધર્મ વહાલો લાગે, પ્રાણ વલ્લભ લાગે અને ધર્મને જ જીવનને આધાર સમજીને જીવનમાં તાણાવાણાની જેમ વણી લઈએ અને આચરણમાં મૂકીએ તે સમજી લેવું કે મેક્ષ કંઈ દુર નથી. ધર્મનું સ્થાન જેમ દુનિયામાં સર્વોપરિ છે તેમ આપણા હૃદયમાં અને જીવનમાં પણ સર્વોપરિ રહેવું જોઈએ, તે જ ધર્મ આપણને ફળે, આપણા હૃદયમાં આ વાત બરાબર બેસી જવી જોઈએ કે ધર્મ એ સર્વ સંપત્તિનું કારણ છે. ધર્મથી આપત્તિ અને વિપત્તિઓ દૂર સુદૂર ભાગે છે. ધર્મ એ તમામ સુખ સમૃદ્ધિનું મૂળ છે. ધર્મ જ સારભૂત છે, ધર્મ જ જીવનને આધાર છે અને ધર્મ જ સ્વર્ગ અને મિક્ષને આપનાર છે. આ પ્રમાણે ધર્મના મહત્વને વિષય અહીં સંક્ષેપમાં પૂર્ણ થાય છે. હવે આગળના વ્યાખ્યાનમાં ધર્મનું ળફ શું? એ વિષય શરૂ કરવામાં આવશે. Page #207 -------------------------------------------------------------------------- ________________ 品 વ્યાખ્યાન ચૌદમું 5 ગયા વ્યાખ્યાનામાં ધર્મનું સ્વરૂપ અને ધર્મનું મહત્વ આ એ વિષયને સુંદર રીતે આપણે સમજાવી ગયા, હવે આજથી ધનુ ફળ” એ ત્રીજો વિષય શરૂ થાય છે. ત્રયોઝન અન્રુવિય મમ્ફોડવિન પ્રવર્તતે” મૂખ માસ પશુ પ્રયાજન વિના ફાઈ પણ કાર્યના આરસ કરતા નથી. આ જગતમાં પ્રત્યેક મનુષ્ય કોઈ પશુ કાર્યની શરૂઆત કરતા પહેલા એ વિચાર કરે છે કે હુ' જે કાને આરબ કરૂં છું" તેનુ ફળ શું ? તેનુ' પશુિામ શું? કારણ કે જે કાર્યનુ કંઇ ફળ કે પિરણામ ન હેાય, તે ક્રામાં ભાગ્યે જ ફાઇ વ્યક્તિ પ્રવૃત્તિ કરવા તૈયાર થાય છે. ખાળા ધૂળમાં ક્રીડા કરે છે, રમત-ગમત કરે છે અને ખેલ કૂદ કરે છે જેથી એમનુ' શરીર મેલુ' ઘેલુ' બની જાય છે. પણ એમને તમે પૂછશે કે તમે આવી રમત-ગમત કેમ કરા છે? ખાળક। તરત જ જવાબ આપશે કે આમાં અમને મજા પડે છે. એ પણ એક બાળકનુ પ્રયાજન છે. અર્થાજનતુ' પ્રત્યેાજન હાય છે માટે માશુસ વ્યાપાર-વણજ કરે છે. ભેાજન કરવાથી ભૂખનુ દુ:ખ દૂર થશે માટે સેા કામ છેડીને માણસ ભાજન કરે છે, જળપાન કરવાથી તૃષા શાંત થશે માટે મામ જળપાન કરે છે, અને નિદ્રા લેવાથી શરીરને આરામ મળશે, માટે માણસ નિદ્રા લેવા તૈયાર થાય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ચૌદમું . તેવી જ રીતે ધર્મારાધનમાં માણસ ત્યારે જ પ્રવૃત થશે કે જયારે એના પરિણામ અને એના ફળને એને ખ્યાલ આવશે, માટે જ આ ત્રીજે વિષય “ધર્મનું ફળ” રાખવામાં આવ્યા છે. આ જગતમાં કેટલાક દશ્ય ફળે હોય છે અને કેટલાક અદશ્ય ફળે હોય છે. દશ્ય ફળ તરફ યાને પ્રત્યક્ષ ફળ માટે. માણસ તરત જ પ્રવૃત્તિ કરવા તૈયાર થાય છે. ત્યારે એ પ્રશ્ન થશે કે ધર્મનું ફળ દશ્ય છે કે અદશ્ય છે? કેટલીક વસ્તુ એવી હોય છે કે જે આપણને દેખાતી નથી પણ તેનું ફળ દેખાય છે. જેમકે હજાર વર્ષ પહેલાના બનેલા મકાને આપણે આજે નજરે જોઈએ છીએ પણ એના બનાવનારા આજે આપણને દેખાતા નથી. પણ તેના બનાવ તારા જરૂર હોય છે. આપણી સેમી. હજારમી પેઢી દેખાતી નથી પણ તેનું કાર્ય આપણે પિતે જ છીએ, તે પ્રત્યક્ષ છે. તેવી જ રીતે ધર્મ કે પાપ આપણને દેખાતા નથી. પણ તેનું કાર્ય આપણે નજરે જોઈએ છીએ. ધર્મથી સુખ, સમૃદ્ધિ અને સાહ્યાબી મળે છે અને પાપથી દુઃખ અને દરિદ્રતા આવે છે. મતલબ જેટલા સુખના પ્રકારે છે તે બધા ય ધર્મથી મળે છે અને જેટલા દુઃખના પ્રકારો છે તે બધા પાપના ઉદયથી આવી મળે છે. માટે શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામના ગ્રન્થમાં શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે दुःखं पापात् सुखं धर्मात सर्वशास्त्रव्यवस्थितिः । न कर्तव्यमतःपापं कर्तव्यो धर्मसंग्रहः ॥ પાયથી દુઃખ અને ધર્મથી સુખ સમૃદ્ધિ મળે છે. આ વાત, ૧૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ધમ તત્વ પ્રકાશ દરેક દર્શનકારાને પણ સ’મત છે. એમાં કાઈ પણુ મત કે ઇન જુદુ પડતુ નથી, માટે સુન્ન અને વિવેકી આત્માએ શકય તેટલી ધર્મની આરાધના કરીને જીવન ઉજમાળ બનાવવા ઘુમવું ત રહેવુ જોઇએ અને પાપના કાર્યોથી સદા સથા દૂર રહેવુ' જોઈએ. ધર્મની આરાધના કરતા કુશળ અનુષ્ઠાનની પ્રવૃ ત્તના લીધે પુણ્ય ખધ થાય છે અને તેથી દુનિયાની તમામ ઋદ્ધિ સિદ્ધિ અને આબાદી થાય છે, તેમજ ધર્મની આરાધના કરતા ક્રમ ની જે નિજ શ થાય છે એ ધર્મનુ મૂખ્ય ફળ છે અને ક્રમે ક્રમે સર્વ ક્રમના વંસ થતાં આત્માના પૂર્ણ વિકાસ થાય છે. જેથી આત્માના સપૂણુ ખજાના પ્રગટ થાય છે અને આત્મા સર્વજ્ઞ, સદર્શી, સ་શક્તિમાન અને હમેશના માટે સ‘પૂર્ણ સુખી અને છે. જે ગુણાના કદીય વિનાશ થવાના નથી અને કયારેય તેમાં એટ કે છુપ આવવાની નથી એવા આત્માના પૂર્ણ ગુણા પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે અને આત્મા સ`પૂર્ણ સુખના ધામરૂપ સિદ્ધિ સૌધમાં સીધાવે છે. મુક્ત આત્માઓને સ'પૂર્ણ સુખના વિકાસ થાય છે અને એજ ધનુ' અ'તિમફળ છે. અને એનુ જ હવે આપણે વધુ ન કરવાના છીએ કે મુક્તિમાં સુખ શું છે? મુક્તિમાં કયા પ્રકારનું સુખ છે? એ વાત તા તમે ઘણી વાર સાંભળી હશે કે મુક્તિમાં આત્માને સપૂર્ણ સાચુ અને શાશ્વત સુખ હૈય છે. આ વાત જરૂર આપણે સદ્ગુરુઓના પ્રવચન દ્વારા વાર વાર સાંભળીએ Page #210 -------------------------------------------------------------------------- ________________ A જ્યાખ્યાન ચૌદમું ૧૭ છીએ અને આપણે શ્રદ્ધાથી માનીએ પણ છીએ પણ જયારે કોઈ આપણને પ્રશ્ન કરે કે ભાઈ! મુક્તિમાં ખાવાનું નથી, પીવાનું નથી, ભેગવવાનું નથી, એશઆરામના સાધનો નથી, બે છોકરા નથી, ગાદી તકીયા નથી, લાડી, વાડી અને ગાડીની મજ નથી તે પછી ત્યાં સુખ શાનું? - અહીંઆ આપણને સુખને જે અનુભવ થાય છે તે કોઈ પણ સાધન દ્વારા થાય છે. માણસને મનગમતા પદાર્થો મળતાં એ મહાલવા લાગે છે. રેડીવાનું મીઠું મધુરુ સંગીત શ્રવણ કરતાં માણસ એમાં તમય બની જાય છે, ડેલવા લાગે છે, કેમળ મખમલની શય્યા પર આળોટવાનું મન થાય છે અને એ માખણ જેવી કોમળ શય્યા પર સૂતાં ગલગલીયાં થાય છે અને તરત ઘસઘસાટ ઉંઘ આવી જાય છે, ગરમી લાગતાં પંખાની ચાંપ દબાવતાં ફરફર પવન વાય છે અને શાંતિને અનુભવ થાય છે. ઘેર અંધકારના સ્થાનમાં લાઈટની સ્વીચ દબાવતાં જ પ્રકાશ પ્રકાશ પથરાય છે. ગરમાગરમ ભજીયા ઢેકળા કે સ્વાદિષ્ટ ઈષ્ટ-મિષ્ટ પદાર્થો આરોગતા ઘડીભર આનંદને અતિરેક થાય છે અને મીઠે ઓડકાર આવે છે. ગુલાબ, ચંપા, ચંબેલી અને કેવડાના પુષ્પોની ખૂશબેથી અનેરી તાજગીને અનુભવ થાય છે અને પરી જેવી રૂપે રૂપાળી અપ્સરા જેવી અંગનાઓ નિહાળતાં ચક્ષુએ ટગર ટગર જેવા લાગી જાય છે અને રૂંવાડા ખડા થઈ જાય છે. મતલબ ભૌતિક પદાર્થો દ્વારા અને ઈષ્ટ મિષ્ટ અને મનગમતા સાધનો દ્વારા આપણને અહીંઆ સુખને અનુભવ થાય છે પણ મુક્તિમાં નથી એવા રંગ-રાગના સાધનો, નથી તેવા મનગમતા Page #211 -------------------------------------------------------------------------- ________________ ધમ તત્વ પ્રકાશ - AAAA AAA A - - - - - - - પદાર્થો પછી ત્યાં સુખ શેનું ? હેજે સૌ કેઈના મનમાં આ પ્રશ્ન ઉઠે છે અને એનું જે સમાધાન કરવામાં ન આવે તે રિથતિ ડામાડોળ બની જાય છે. જ્ઞાનીઓએ કથન કર્યું છે માટે એ વાતને આપણે શ્રદ્ધાથી માનીએ છીએ અને માનવું જોઈએ એમ કહીને તમે બીજાને ચૂપ કરશે પણ એથી એના મનનું સમાધાન થતું નથી. આ બધી વસ્તુઓ બરાબર સમજી લેશે તે તમને પણ સંતોષ થશે અને શ્રદ્ધા મજબુત થશે એટલું જ નહિ પણ મુક્તિનું સાચું સુખ સમજાતાં આ નકલી સુખને તક્ષણ ત્યજીને તમે એ મુક્તિનું સાચું સુખ મેળવવા પ્રયત્નશીલ થશે, મુક્તિ મેળવવાની તમન્ના જાગૃત થશે, ઉત્કટ અભિલાષા જાગશે અને જિજ્ઞાસુઓને પણ તમે સમજાવી શકશે અને તેમને સન્માર્ગે લાવી શકશે. માટે આ વિષય સમજવાની અત્યંત આવશ્યકતા છે. પ્રથમ મુક્તિ માં કેટલું સુખ છે? એટલે એનું માપપ્રમાણ કેટલું અને તે સુખને અનુભવ સાધન વગર કેવી રીતે થાય છે વગેરે વિષે ક્રમસર સમજાવીશું. આ વિષયને ખૂબ ધ્યાન દઈને સાંભળવાની જરૂર છે. સાંભળ્યા પછી ચિંતન મનન અને નિદિધ્યાસનની જરૂર છે. આટલું પ્રાસ્તાવિક વિવેચન કરી હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ છીએ. સુખ એટલે શું ? પ્રથમ આપણે એ સમજવાની જરૂર છે કે સુખ એટલે Page #212 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ચૌદમું ૧૮ શું? સુખ કેને કહેવાય? અને દુઃખ એટલે શું? અને દુઃખ કેને કહેવાય? પ્રથમ સુખ અને દુઃખ કેને થાય છે, ક્યાંથી થાય છે અને ક્યાં થાય છે? આપણને કેઈ પણ જાતનું સુખ અથવા દુઃખ બાહ્ય સાધનેથી થાય છે પણ તે આત્માની અંદર થાય છે. આપણને સેનાની પાટ જોઈને આનંદ થાય છે. મારી પાટ, મારી પાટ, એમ કહી જોઈ-જોઈને તમે હરખાશે. હર્ષ કહે, ખૂશી કહે કે આનંદ કહે એ એક જ વાત છે પણ સોનાની પાટને જોઈને જે આનંદ અને ખૂશી થઈ તે આનંદ કે ખુશી પાટમાં છે કે આમામાં છે? તમે કહેશે કે સેનાની પાટમાં આનંદ છે, પણ એની એ સોનાની પાટ જ્યારે બીજાની માલીકીની થાય છે, કઈ કારણ સર આપણે એને વેચી દેવી પડે છે, ત્યારે એ સેનાની પટને જોઈને આપણને આનંદ થશે કે દુઃખ થશે? તમે તરત જ કહેશે કે દુઃખ થશે. દુખ થવાનું શું કારણ? એની એ સેનાની પાટ છે, એનું એ એનું વજન છે. એજ એની આકૃતિ અને રંગ છે, કશે જ એમાં ફેરફાર થયે નથી છતાં એજ પાટને જોઈને હવે આપણું હૈયું ચીરાઈ જાય છે એનું શું કારણ? તમે જરા ઉંડાણથી આ વાતને વિચાર કરશે તે તમને ખબર પડશે કે તમે એ સેનાની પાટ પ્રથમ મારી માનતા હતા અને હવે બીજાની છે, એ મારી નથી, હવે એ મારી ન રહી, હવે એ બીજાની માલીકીની છે, એમ તમારી માન્યતામાં ફરક પડે. પ્રથમ તમે એને મારી માનતા હતા, તેને તમને આનંદ હતે હવે એ બીજાની થઈ એટલે તમને દુઃખ લાગ્યું, ત્યારે એ સુખ અને દુઃખ, આનંદ અને શેક એ સેન.ની પાટમાં નથી Page #213 -------------------------------------------------------------------------- ________________ ધમ રે તત્વ પ્રકાશ પણ આત્માને જ સુખ અને દુઃખ થાય છે. જો કે આ સુખ અને દુઃખ કાલ્પનિક છે છતાં થાય છે આત્મામાં. સુખ સગવડ ભર્યાં પેાતાના આલીશાન બંગલાને જોઈને માણસ હરખાય છે, અને બીજાને એ મંગલા અતાવીને રાજી રાજી થાય છે. એને પૂછે કે આનંદ બંગલામાં છે કે આત્મામાં છે. આનદ ખગલામાં નથી, ખગલા જોઇ જોઇને આનંદ જરૂર થાય છે પણ તે આત્મામાં થાય છે. કાઇ કારણસર એ જ ખગલા વેચી દેવા પડે છે. એના માલીક બીજો થાય છે ત્યારે એજ . મંગલે જોઈ જોઈને દુઃખ થાય છે. અને મનમાં એ વિચારે છે કે કેવા મારા મંગલા હતા. કેવી એમાં સુખ સગવડ હતી, આ ખ'ગલા માટે મે' અથાગ પરિશ્રમ ઉઠાવ્યા હતા. મે મારા રહેવા માટે વાળ્યેા હતેા, આજે એમાં બીજા રહે છે, એના માલીક બીજો છે. હવે આ બગલાને મારા જરાય હક નથી, આ રીતે જ્યારે જ્યારે એ ખગલા જુએ છે ત્યારે ત્યારે એ ખગલા જોઇને એની આખામાંથી આંસુ સરે છે, અને એ ભારે ખેદ કરે છે. પૂર્વ કાળમાં જે બંગલાને જોઇને આનદ થતા હતા, એજ આ મંગલેા છે. હવે એ બગલાને જોઇને દુઃખ થાય છે, કારણ કે માન્યતા ફરી. પહેલા એ બગલાને પેાતાના માનતા હતા અને હવે એ બીજાના માને છે એટલે આપણે સમજી શકીએ છીએ કે આનદ મંગલામાં નથી, એમાં મારાપણાની બુદ્ધિ હતી તેથી આનંદ થતા હતા, અને એ આનંદ આત્મામાં થતા હતા. આ દુઃખ અને સુખ એ સાચું સુખ નથી, કાલ્પનિક Page #214 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ચોદયું ૧૮૩ છે, પણ થાય છે આત્મામાં, એજ રીતે સુંદર સ્વાદિષ્ટ અને ઈષ્ટ મિષ્ટ પદાર્થો આરોગીને સારી સુંદર મેહક અને આકર્ષક વસ્તુને નિહાળીને અને ખૂશબોદાર પુછપ આદિ પદાર્થોને સુંઘીને, મખમલ જેવી કોમળ શય્યામાં આળોટીને અને કમળ સ્પર્શવાળી વસ્તુઓને સ્પશીંને, તેમજ ભેગ વિલાસના સાધને મેળવીને અને આ બધી વસ્તુઓને ઉપભેગ કરીને જે આનંદ અને સુખ થાય છે તે આનંદ અને સુખ તે વસ્તુએમાં નથી. તે તે સાધનો દ્વારા ભલે આનંદ થાય છે પણ એ આનંદ આત્મામાં થાય છે તે તે જડ વસ્તુઓને કયારે પણ આનંદને અનુભવ થતું નથી મતલબ સુખ અને દુઃખનું જ્ઞાન અને અનુભવ આત્માને થાય છે. સુખ એ આત્માને સ્વભાવ છે, દુઃખ પણ થાય છે આત્માને પણ એ આત્માને સ્વભાવ નથી. દુઃખ એ કેવળ બાહા નિમિત્તજન્ય છે. એ વિષયને આપણે આગળ ચર્ચીશું. હમણાં સુખના વર્ણનને પ્રસંગ છે. માટે આપણે સુખનું વર્ણન કરીએ છીએ. સુખ એ આત્માને જ થાય છે, આત્મા સિવાય અન્ય કોઈપણ પદાર્થને સુખનું જ્ઞાન, સમજણ કે અનુભવ થતો નથી. એટલે એ વાત પણ થઈ કે સુખ એ આત્માને થાય છે, સુખ એ આત્મામાં છે. બાહ્ય સાધને દ્વારા આપણને સુખનું ભાન થાય છે પણ એ સુખને ખજાને આત્મામાં છે. આત્મામાં જે સુખ ન હોય તે ક્યારે પણ તેને અનુભવ આત્માને થાય નહિ. જેમકે તલમાં તેલ છે તે તેને મસળવાથી હાથ ચીકણા થાય છે અને તેને પીલવાથી તેમાંથી તેલ નીકળે છે, કારણ કે એમાં તેલ છે. રેતીને ગમે તેટલી પીલવામાં આવે Page #215 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ તે પણ તેમાંથી તેલ નીકળતું નથી. કારણ કે તેમાં તેલ નથી. જે સ્થાનમાં પાણી હોય છે ત્યાં દવાથી ત્યાંથી પાણી નીકળે છે અને જે સ્થાનમાં સમુળગુ હેતું નથી, ત્યાં ખેદવાથી પાણી નીકળતું નથી. માટે આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે-આત્મામાં સુખને અનુભવ થાય છે, આત્મામાં સુખ છે પણ સુખ કેઈ બહારની ચીજમાં નથી, બાહ્ય નિમિત્તો દ્વારા આત્માને જે સુખ થાય છે તે સુખ નકલી છે, બનાવટી છે, તુચ્છ છે, કાલ્પનિક છે, વાસ્તવિક નથી, કાયમનું નથી, ક્ષણે ભંગુર છે, તકલાદી છે અને પરિણામે ઘેર દુઃખનું કારણ છે. - બહારના કેઈપણ સાધન વિના આત્માને પિતાના સ્વભાવથી જે સુખ થાય છે તે સાચું સુખ છે. અસલી સુખ છે, આત્માના સ્વભાવજન્ય છે. તે સુખને સમજવાનો અને તેને પ્રાપ્ત કરવાને આપણે મુખ્ય ઉદ્દેશ છે. - તે સુખનું માપ-દુનિયાના સુખ દ્વારા પ્રથમ આપણને સમજાવીશું અને પછી એ સુખનું સ્વરૂપ સમજાવવામાં આવશે, આ વસ્તુને શાસ્ત્રકારોએ જે રીતે સમજાવી છે તે રીતે આપણે સમજાવવા પ્રયત્ન કરીશું. વિભાવદશાજન્ય દુઃખ - દુખે આત્મામાં થાય છે છતાંય એ આત્માને સ્વભાવ નથી, આત્માને દુઃખને જે અનુભવ થાય છે તે કર્મ જન્ય છે એટલે દુઃખનું અંતરંગ નિમિત્ત કર્મ છે, અને બહારનું નિમિત્ત પ્રતિકુળ સંચાગે છે. જ્યારે જ્યારે આપણને દુઃખ Page #216 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ચૌદમુ ૧૮૫ થાય છે ત્યારે ખારીક દૃષ્ટિથી આપણે વિચાર કરીશું તે આપણને ખખર પડશે કે કાં તે પ્રતિકુળ સંચેત્ર છે અથવા અનુ કૂળ સૉંચાગના અભાવ છે, કાઈ વખત કેાઈના ઉપર રાગ હાય છે ત્યારે તેના વિયાગમાં પણ આપણને દુઃખ થાય છે તે વિસ્તુજન્ય દુઃખ કહેવાય છે. કેઇ ઉપર આપણને દ્વેષ હાય તા તેના સચાગમાં દુઃખ થાય છે. જે દ્વેષ નિમિત્તક દુઃખ કહેવાય છે. કાઇને રૂપવતી સ્ત્રીને જોતાં રાગ ઉત્પન્ન થયા તેમજ વિકાર ઉદભવ્યે અને તેને તેને સયાગ ન થાય તે તેને દુઃખ થાય છે તે વિકારજન્ય દુઃખ કહેવાય છે. આ પ્રમાણે કાગ, દ્વેષ, વિકાર, ધ, માન માયા, લેાભ વિગેરે વિગેરે કારણેાને લઇને અને અસાતાના ઉદયને લીધે રાગાદિ કારણને લીધે આપણને દુઃખ થાય છે. તે આછું યા વસ્તુ એટલે સર્વ પ્રકારના દુ:ખાનુ અંતર`ગ કારણુ કમ છે. ખાહ્ય કારણુ બહારના નિમિત્તો છે. એ નિમિત્તોદૂર થતાં આત્માને દુ:ખ થતું નથી અને આત્માને શાંતિના અનુભવ થાય છે, ધીરે ધીરે આત્માના સાચા સુખાને અનુભવ થવા લાગે છે. જેમ જેમ કષાયાના અભાવ, રાગ દ્વેષની મહતા અને આત્માની નિર્વિકારી દશા તેમ તેમ આત્મા સુખી અને શાંત થવાને, કારણ કે આત્માના મૂળ સ્વભાવ સુખ છે. સહજાન દમય આત્મા છે અને દુઃખ એ તા વિભાવદશા જન્મ છે. પર નિમિત્તક છે, એટલે દુઃખ એ આત્માના સ્વભાવ નથી. વિભાવદશા જન્ય સુખ એવી રીતે આત્માને ઇન્દ્રિયા દ્વારા લૌતિક પદાર્થેાંથી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધર્મ તત્વ પ્રકાશ પુદ્ગલના સંયેગથી જે આનંદ થાય છે તે આનંદ તે આત્માને જ થાય છે. છતાં એ સુખ પણ નિભાવદશા જન્ય છે. દુનિયાના કેઈ પણ પદાર્થને લઈને તેમજ અંતરંગ નિમિત્ત રૂપ કમને લઈને જે કંઈ આપણને સુખ થાય છે તે સુખ એ આત્મિક સુખ નહિ પણ વિભાવદશાજન્ય-પરનિમિત્તક સુખ છે. મતલબ સંસારનું કેઈપણ જાતનું સુખ એ આત્માનું સાચું સુખ નથી પણ તે નકલી છે, અશાશ્વત છે, ક્ષણ ભંગુર છે, કાલ્પનિક છે, બનાવટી છે, કાયમ રહેનારૂં નથી અને તે સુખને મેહ અને તેમાં આસક્તિ એ ઘેર દુઃખનું કારણ બને છે. માટે સંસારનું સુખ ત્યાન્ય છે, એ સુખને મેળવવાની અભિલાષા એ પણ દુર્થાન છે, એટલે સુખ બે પ્રકારનું છે. એક વિભાવદશા જન્ય અને બીજું આત્માના સ્વભાવજન્ય, એ સવાભાવિક સુખ એ જ સાચું સુખ છે, તે જ મેળવવા માટે આપણે મહેનત કરવાની છે. એ સાચું સુખ મુક્તિમાં છે. ઉદાહરણ તરીકે એક માણસ પાસે કેડી નહતી, સાવ દરિદ્ર હતું. તેની પાસે તેના નસીબ ઉઘડતાં પાંચ લાખ થાય છે. તેથી તેને બહું ખૂશી થાય છે અને હું ધનવાન છુ તેમ એ માને છે મનમાં મલકાય છે કે મારી પાસે પાંચ લાખ છે અને આનંદમાં રહે છે. એમને આનંદમાં જોઈને કોઈ પૂછશે કે આટલા બધા આનંદમાં કેમ છે? ત્યારે તેના જવાબમાં તે જણાવે છે કે ભાઈ! એક વખત હું સાવ કંગાળ હતે પણ આજે ભાગ્યબળે મારી પાસે પાંચ લાખ રૂપીઆ થયા એટલે મને ખૂબ જ આનંદ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ વ્યાખ્યાન ચૌદમું છે. એ મનમાં એમ પણ માનશે કે ધનમાં આનંદ છે, પણ ખરી રીતે ધનમાં આનંદ નથી. એ આનંદ કહે, સુખ કહો કે મજા કહે પણ તે કાલ્પનિક છે. જ્યારે એ જ માણસ પાસે પાંચ લાખના વધીને ૧૦ લાખ થાય છે ત્યારે તેના આનંદનો કઈ અવધિ રહેતા નથી. ખૂશી ખૂશી થાય છે પણ બધા દિવસ કંઈ સરખા હોતા નથી. વ્યાપારમાં નુકશાની જાય છે, ભાગ્ય પલટાય છે, ધન ઓછું થવા લાગે છે ત્યારે તેને ખૂબ આઘાત થાય છે. ૧૦ લાખના ઘટી ઘટીને પાછા પાંચ લાખમાં આવે છે ત્યારે તે પોક મૂકીને રડવા માંડે છે. અરેરે! મારું બધુ જવા બેઠું. દીલ ઉદાસ થાય છે, ચેન પડતુ નથી, પહેલા જે પાંચ લાખમાં એ આનંદ માનતે હતા, હવે એના એ પાંચ લાખ તે અત્યારે પણ છે છતાં એ દુઃખી કેમ? શું ફર્યું? ક૯૫ના કે બીજું કંઈ? પહેલા એ માનતે હતું કે ધન વધે છે અને હવે માને છે કે બધું ઘટવા માંડયું. એટલે એ સુખ કા૫નિક છે. પહેલા પાંચ લાખમાં અને હમણાનાં પાંચ લાખમાં કશે ય ફરક પડ નથી છતાં એ દુઃખી થાય છે. કોઈ માણસ પાસે સેનાની પાટ છે. પોતાની માલીકીની છે. એ સેનાની પાટને જોઈ જોઈને એ હરખાય છે. ઘડી ઘડી એના ઉપર હાથ ફેરવે છે. તીજોરીમાં મૂક્યા પછી ઘડી ઘડી જુએ છે. જોઈ જોઈને રાજી થાય છે. મારી સેનાની પાટ, મારી સેનાની પાટ એમ માનીને મલકાય છે. થોડા વખત પછી વ્યાપાર વગેરેમાં નુકશાન થાય છે. પડેશીને એ સોનાની પાટ કરજ પેટે આપી દેવી પડે છે. હવે એ પાટ પાડોશીના ઘરમાં છે, Page #219 -------------------------------------------------------------------------- ________________ vvvvvv-~-૧૮* ૧૮૮ ધર્મ તત્વ પ્રકાશ હવે આ ભાઈ પડોશીના ઘરે જ્યારે જયારે જાય છે અને પેલી સોનાની પાટ જુએ છે ત્યારે એને જોઇને એની આંખમાં આંસુ ઉભરાય છે અને એ મનમાં વિચારે છે કે-આ સેનાની પાટ પહેલા મારી હતી પણ મારા કમનસીબે વેચી દેવી પડી હવે જરા અહીંઆ વિચાર કરો કે જે સેનાની પાટ એના ઘરમાં હતી, એ જ આ સેનાની પાટ છે, એમાંથી જરા ય ઓછી થઈ નથી. વજનમાં ફરક નથી રંગમાં ફરક નથી, પ્રથમ એને જોઈને એ મલકાતે હતા, હવે રડવાનું શું કારણ? એનું કારણ એ જ કે પહેલા એ સેનાની પાટ પિતાની માનતો હતે હવે એ પરાઈ માને છે. બેલે શું ફર્યું ? કલ્પના કે બીજું કઈ ? માટે આ સુખ કાપનિક છે. એક માણસ એક સ્ત્રીને જોઈને એના ઉપર એને ખૂબ રાગ થાય છે. વિવિધ પ્રયત્ન કરી એની સાથે લગ્ન ગ્રંથીથી જોડાય છે, એની ખૂશીને કેાઈ પાર નથી એને જોઈ જોઈને - ગાંડો ઘેલું બની જાય છે. થોડા વખત પછી એને બીજી સ્ત્રી જેઈ જેથી એના ઉપર ખૂબ રોગ થયે. હવે તેની ઈચ્છા એ છે કે એની સાથે લગ્ન થાય તે સારા. હવે પિવી અળખામણું લાગે છે. અને પેલી આડખીલીરૂપ લાગે છે, જ્યારે જ્યારે આ ભાઈ પ્રથમની સ્ત્રીને જુએ છે ત્યારે એના મનમાં થાય છે કે આ મરી જાય તે સારું ! લાગ આવે . તે મારવા માટે પણ પ્રયત્ન કરે. પહેલા જ્યારે બીજી ઉપર રાગ નહતું, ત્યારે પેલીનું * માથું દુઃખતું હતું ત્યારે આ ભાઈનું માથું દુખવા લાગતું - હતું અને બેચેન બની જતા હતા. હવે એ માંદી પડે તે Page #220 -------------------------------------------------------------------------- ________________ પાખ્યાન ચૌદમું આ ભાઈ રાજી થાય છે કે હવે આ જાય તે સારી પીડા માટે. પહેલા જેને જોઈને આનંદ આવતું હતું, મજા આવતી હતી અને રાજી થતા હતે. સ્ત્રી એની એ જ હોવા છતાં આજે એને મારી નાંખવાનું મન થાય છે. બેલે શું ફર્યું? આમ બનવાનું શું કારણ? કહેવું જ પડશે કે કપના ફરી. પહેલા એને એ પ્રેમપત્ર માનતે હતે. હવે બીજીને પ્રેમપાત્ર માને છેઆ રીતે દુનિયાના તમામ સુખ, કેટલાએક કાલ્પનિક છે મનથી માનેલા છે અને કેટલાક અમુક જાતની ઈચ્છાઓ અને વાસનાઓ તૃપ્ત થવાથી થાય છે પણ ખરી રીતે એ સાચા સુખ નથી એટલે કાપનિક છે બનાવટી છે, ક્ષણ ભંગુર છે, પરાધીન છે કાયમ રહેનારા નથી, ક્ષણિક છે અને તે સુખની આસક્તિ મૂછ કે ગૃદ્ધિના કારણે આમા ચીકણા અને અશુભ કર્મનું ઉપાર્જન કરે છે અને પરિણામે દુર્ગતિમાં જાય છે અને ઘેર દુઃખે પામે છે એટલે દુઃખના કારણરુપ હેવાથી તે સુખે પણ દુઃખ રૂ૫ છે. તે છતાંય દુનિયાને એ સુખને અનુભવ હેવાથી શાસ્ત્રકારે એ સુખો વડે આપણને મુક્તિનું સુખ સમજાવે છે. એક શેઠનું સુખ એક સુખી અને સમૃદ્ધ શેઠ એક ઉંચા ભવ્ય અને આલીશાન બંગલામાં રાચ-રચીલા અને રંગ રાગના વિપુલ સાધને વચ્ચે અનેરો આનંદ માણતા, આકડા તલ અને માખણ કરતાં ય અત્યંત સુકોમળ એવી મખમલની શય્યામાં બેઠા હતા. - ટયુબલાઈટને ઝગમગતે પ્રકાશ ચોમેર પથરાયેલું હતું, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્ચમ તત્વ પ્રકાશ થીજળીના ૫'ખાએ અવિરત ચાલતા હતા. ખારી ખારા અને જાળી ઝરૂખામાંથી મંમદ મધુર અને શીતળ સમીરના સંચાર થઈ રહ્યો હતા. અગર-તગર, અગુરુ અને દશાંગ જાતિના ઉંચા ધૂપથી ભરેલી ધ્રુપદનીએ ખંડને ખૂશકેથી ભરી દેતી હતી. ચ'પા, ચ'ખેલી, મોગરા, જાઈ, જૂઇ, ગુલાબ, કેવડા અને કેતકી આદિના તાજા રગબેરગી પુષ્પાની સુવાસથી સમગ્ર ખંડ મઘ માયમાન થઈ રહ્યો હતા. કાચના ઝુમરા લટકી રહ્યા હતા, અત્યંત મૃદુ સુગધથી મ્હેકતું, તેજના ઝગારા મારતું હીરા પન્ના અને કિંમતી રત્નાથી જડેલુ' કુટ્ટિમતલ હતું. તાલમૃ‘ગ વીણા, વેણુ', સાર’ગી, પિયાના શરણાઈ અને તબલા આદિવિવિધ વાઘોની મધુરી સુરાવલીની રમઝટ જામી હતી. તાલબદ્ધ મીઠા મધુર કણપ્રિય શ્રૃંગાર રસથી ભરેલા ગીતેની ભગ જમાવટ થઇ રહી હતી. સેવામાં અનેક નાર-ચાકર અને છડીદારા હાજર હજૂર હતા, શેઠજીની આસપાસ અપ્સરા જેવી રૂપાળી લાવણ્યના ભ’ડારસમી પ્રેમાળ નવજવાન યુવતીએ ખેડેલી હતી, તેમની સાથે શેઠજી કામાત્તેજક, વિષય વધક અને શ્રૃંગાર રસ ભરપૂર મીઠી ગેષ્ઠી માની રહ્યા હતા. દિલ અને દિમાગને હેલાવનારા ભરપૂર સાધનાથી આખાય ખંડ ભર્યાં ભ હતા. કામક્રીડા કરતા રમણીય આંખને આંજી દે તેવા મન માહક અને આકર્ષીક ચિત્રોથી દિવાલે શે ભી રહી હતી, એવી સુંદર ચિત્રાવલી નેત્રને આનંદ આપી રહી હતી. શેઠ નિર્ભય હતા, જીવન નિરૂપદ્રવ હતુ, શરીર નીરંગી હતુ, વય જવાન હતી, અત્યંત નિશ્ચિંત અને નિસ્પૃહ હતા, ચિત્ત પ્રસન્ન હતુ', મેઘ ગ ́નાથી ગગનાંગણુ ગાજી રહ્યું હતું, Page #222 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ચૌદમું પૈસે ટકે સુખી હતા. અપાર ધન સંપત્તિ હતી, વધુ મેળવવાની અભિલાષા નહોતી. પત્ની પણ પતિવ્રતા અને સંસ્કારી હતી, પુત્રે પણ વિનીત હતા અને હાથ જોડીને વાત કરતા હતા. શેઠને પશે બોલ સી કેઈ ઝીલી લેતા હતા. માથે કંઈ કરજ કે દેવું નહોતું. હાથી, ઘેડા, પાલખી અને અદ્યતન સુખ સગવડ ભર્યા સાધને સર્વત્ર ખડકાયેલા હતા. ધંધા રાજગાર પણ ધમધેકાર ચાલતો હતે નાતજાતમાં અને સમાજમાં પણ સારે મે ધરાવતા હતા. ઈજજત આબરૂદાર હતા. સગા સનેહીઓ સાથે મિત્રો ભર્યો મીઠો સંબંધ હતો. રાજય તરફથી કશીય ડખલગીરી નહતી કે ઈની ગુલામી કે બંધન નહતું * બત્રીશ વાની અને તેત્રીશ વ્યંજન યુક્ત ઈષ્ટ-મિષ્ટ અને સ્વાદિષ્ટ ભોજન કરી, મધુર વાદુ અને શીતળ જળનું પાન કરી, મુખમાં સુગંધીદાર તાંબૂલ લઈ હદયના તારને ઝણઝણાવી મૂકે તેવા પાંચ ઈદ્રિના વિષય ભેગમાં શેઠ તલ્લીન હતા. કેઈ જાતને અવરોધ, અતરાય કે રૂકાવટ નહતી. શાંત-પ્રશાન્ત ચિત્તે પ્રસન્ન અને સંતુષ્ટ ચિત્ત શેઠ ભોગ ભેગવી રહ્યા હતા. બેલે આ શેઠ કેટલા સુખી છે ? તમે કહેશે કે એનું વર્ણન ન થાય તેવા અત્યંત એ શેઠ સુખી છે. આવા સુખી શેઠ કરતા પણ મુક્તિમાં બિરાજમાન મુક્તાત્માઓ-સિદ્ધ પરમાત્માઓને સમયે સમયે અનંત ગણું સુખ હોય છે. એક દેશાધિપતિ મહારાજા - એક માટે દેશાધિપતિ રાજા છે. એના તાબામાં અનેક Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - - - - - -- ધર્મ તત્વ પ્રકાશ Kamaram . નાના મોટા ગામડાઓ છે અને અનેક મોટા નગર છે, આટલા શાયથી તેને સંતેષ છે, વધારે રાજ્ય મેળવવાની લાલસા કે તૃષ્ણ નથી. અને ઉરમાં રૂપરૂપના અંબાર સમી અનેક રાણીએ છે. તે ઘણી વિનીત, સુશીલ અને સંસ્કારી છે. પુત્રે પણ આજ્ઞા ક્તિ છે. મંત્રી મંડળ પણ અનુકૂળ છે. શરીરમાં કઈ જાતને વ્યાધિ કે રોગ નથી. બીજા રાજ્ય તરફથી કઈ જાતને ચઢાઈ કે લડાઈને ભય નથી. હાથી. ઘેડા, રથ અને પાયદળને પાર નથી ઢોર-ઢાંખર ગાડા ઊંટ પાલખી અને સુખાસનને સુમાર નથી. સેવકો બડે જાવ મહેરબાન ઘણી ખમ્માની નેકી પિકારે છે. અઢળક સંપત્તિ છે, સૌ કોઈ તેમની સેવામાં હાજર હજૂર છે. કેઈ વાતે મણું નથી. કશી કમીના નથી. કેઈ જાતની ઉણપ કે ખામી નથી. વધુ મેળવવાની આશા-અભિલાષા કે લાલસા નથી. અનેરો આનંદ પ્રમોદ અને વિનેદમાં દિવસે પસાર થઈ રહ્યા છે. - બોલે આ રાજા કેટલે સુખી છે? એનું વર્ણન થઈ શકે? આવા સુખી રાજા કરતાં પણ મેક્ષમાં બિરાજતા મુક્ત આત્મા એને સમયે સમયે અનંતગણું સુખ હોય છે અને તે પણ કાયમનું. ચક્રવર્તીનું સુખ ઠાણાંગ સૂત્રમાં ત્રણ પ્રકારના પુરુષે બતાવવામાં આવ્યા છે. એક કર્મ પુરૂષ, બીજો ભાગ પુરુષ અને ત્રીજો ધર્મ પુરુષ. ચકવર્તીઓને ભોગ પુરુષ તરીકે ગણવામાં આવે છે. મતલબ, સમગ્ર ભારત વર્ષમાં ઉત્પન્ન થયેલ ઉંચામાં ઉંચી Page #224 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ચૌમુ i વસ્તુ, સારામાં સારી ભાગ સુખની સામગ્રી ચક્રવતી ને હાય છે. એ ભૂજાના બે હજાર રક્ષક દેવા અને ચૌદ રત્નના રક્ષક ૧૪ હજાર દેવા એમ સેાળ હજાર દેવતાએ એમનાં સેવક હાય છે. નવ નિધાનનાં ધણી હાય છે. ચક્રવતીનાં શરીરમાં કોઇ દિવસ રાગ ઉત્પન્ન થતા નથી. તેઓ પેતાની ભૂજા ખળથી રાજ્ય કરનારા હૈાય છે, એમના કાઇ પ્રતિસ્પર્ધી હાતા નથી. તેઓ મહાન પુણ્યશાળી હૈાય છે, સમગ્ર પ્રજાને અત્યંત પ્રિય હોય છે. એમનુ' ખળ પશુ અથાગ હાય છે. નદીના એક કિનારે સ્નાન કરવા માટે એક હાથમાં પાણીના લેટા લીધા હાય, બીજા હાથમાં દોરડું હાચ અને નદીનાં સામે કિનારે રહેતુ. મહાન સૈન્ય ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘેાડા, ૮૪ લાખ સગ્રામી રથ, અને ૯૬ ફ્રાય પાય દળ. આ બધા એકઠા થઇને એ દારડાને પકડી ચક્રવર્તીને નમા વવાના-ખેચવાના પ્રયત્ન કરે તેા ય એ બધાની તાકાત નથી કે-ચક્રવતી ને એક તસુ ભર પણ ખસેડી શકે ! અને જો ચક્રવતી ધારે તે એક હાથમાં રહેલા એ દારડાને જરાક ખેચે તા સમગ્ર સૈન્ય નદીમાં આવી પડે, એવા એ અતુલખની ચક્રવર્તીએ હાય છે. સવારે અનાજ વાવે અને સાંજે લશે અને ધાન્યના ઢગલા ખડકાય એવા તે એ પુણ્યશાળી હાય છે. ખત્રીશ હજાર મુગટ અદ્ધ રાજાએ તેમની આજ્ઞામાં હૈાય છે. ૩૨ હજાર દેશ, ૭૨ હુજાર નગર અને ૯૬ ક્રાડ ગામડાનાં અધિપતી હોય છે. એમના સન્યના પડાવ ૪૮ કૈાસમાં પડે છે. તેમની સત્તા સર્વોપર હાય છે, ચક્રવર્તીને ૬૪ હજાર સ્ત્રીએ હાય છે, ૧૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ ધમ તત્વ પ્રકાશ હરિક સ્ત્રી સાથે રૂપ પરાવર્તન કરવાની અદ્ભુત શક્તિ વડે ૧૪ હજાર રૂપ કરી તેઓ ભોગ ભોગવે છે. તેમનું મુખ્ય શરીર પટરાણી રૂપ સ્ત્રીરત્ન પાસે હોય છે. સમગ્ર ભારત વર્ષમાં એ સ્ત્રીરત્ન રૂપમાં અજોડ હેય છે. લાવયની ભડાર રૂપરૂપની અંબાર, અત્યંત સુકોમળ અને અપૂર્વ સૌંદર્ય શાળી એ સ્ત્રીરત્ન હેાય છે. - ખાવા-પીવાની અને ભેગવવાની ઉત્તમમાં ઉત્તમ, સુંદરમાં સુંદર સામગ્રીને ભેગવટે ચક્રવત કરે છે. એના ભેગ સુખનું શું વર્ણન કરવું ? બેલે આવા ચક્રવર્તીને કેટલું સુખ એનું મા આપણાથી નીકળી શકે ખરું? આવા સુખી ચક્રવર્તી કરતાં પણ મેક્ષમાં રહેલા સિદ્ધાત્માઓને સમયે સમયે અનં. તગણું સુખ હોય છે. વૈમાનિક દેવનું સુખ ચક્રવર્તી કરતાં પણ અત્યંત સુખ વૈમાનિક દેવતાને હેય છે. દેને ગર્ભાવાસમાં મનુષ્યની જેમ નવ મહીના રહેવું પડતું નથી. અત્યંત રમણીય ઉપપાત શય્યામાં તેઓ ઉત્પન્ન થાય છે. અને જન્મતાંજ બત્રીસ વર્ષના જવાન જેવા હોય છે. દેવેનું શરીર અત્યંત તેજસ્વી અને અત્યંત મનોહર હોય છે. માનવી એના મૂળરૂપને જોઈ ન શકે, તેવી અનુપમ કાંતિ ધરાવનારા હોય છે. કયારે પણ એમના શરીરમાં પરસે થતું નથી. દુર્ગધનું તે નામ નહિ. બલકે એમના શ્વાસમાં પણ કમળના જેવી. ખૂશ હોય છે. અસંખ્યાત વર્ષના દીર્ઘ આયુષ્ય દરમ્યાન કયારે પણ એમને રોગ થતો નથી, અહીં તે આપણને ઘડીકમાં ખાંસી, ઘડીકમાં દમ, ઘડીકમાં તાવ અને શરદી, ઘડી Page #226 -------------------------------------------------------------------------- ________________ બાપાન ચૌદ કમાં પેટમાં દુઃખાવે, કાનની વેદના જુદી, આંખોની પીડા જુદી. ઘડીમાં ઝાડા ઉપર ઝાડા વળી ખાધેલું હજમ ન થાય આફરે ચઢે, ગેસ થાય, શરીરે કળતર થાય, માથાને દુઃખાવે, પણ દેવને આમાંનું કયારેય કંઈ પણ હેતું નથી. રાંધવાની માથાકૂટ નહિ. ચૂલો સળગાવવાની જરૂર નહિ. હાથ બગાડવાની જરૂર નહિ, લેટે ભરવાની પીડા નહિ. સુંદર વસ્ત્ર-અલંકારથી સજજ હોય છે. જીવે ત્યાં સુધી જવાનના જવાન રહે છે. વૃદ્ધાવસ્થા–જરાઅવસ્થાનું કામ નહિ માટે તે નિજ શ કહેવાય છે. તેમને રહેવા માટે મોટા મોટા રત્નમય વિમાનો હોય છે. તે શાશ્વત હોય છે અને તે વિમાનમાં મોટા મોટા મહેલો હોય છે, તે મહેલમાં દેવતાઓ નિવાસ કરે છે. આ રને સૂર્ય કરતાં પણ અત્યંત તેજસ્વી હેય છે. તેને સ્પર્શ ઘણે સુંવાળો હોય છે અને તે પાંચ વર્ણવાળા અત્યંત રમણીય અને મને હર હોય છે. આ રત્નના વિમાનમાં સદાય રને ઝળહળતે પ્રકાશ પ્રકાશ પથરાયેલો હોય છે. અંધકારનું તે ત્યાં નામ નિશાન હોતું નથી. ત્યાં નથી ગરમી કે શરદી, નથી વર્ષાઋતુની પીડા અહીં આ તે દર વર્ષે મેઘરાજાની ચિંતા. વધારે વર્ષે તે ય પંચાત, એ છે આવે તે ય ઉપાધિ, ત્યાં દુકાળ જેવું હોતું નથી. દેવતાઓમાં અસંખ્યાત જેજન દૂર ઉડીને જવાની અદ્દભૂત શક્તિ હોય છે અને અનેક રૂપ કરવાની અજબ તાકાત હોય છે. જેવું રૂપ લેવું હોય તેવું રૂપ ઈચ્છા થતાંની સાથે જ તેઓ કરી શકે છે. ભેજનની ઈચ્છા થતાં સુંદરમાં સુંદર, ઉંચામાં ઊંચા, Page #227 -------------------------------------------------------------------------- ________________ પરમ તત્વ પ્રકાશ ઈષ્ટ, મિષ્ટ અને સ્વાદિષ્ટ પુદગલે એમની સામે આવી જાય છે અને ઈચ્છા પ્રમાણે ગ્રહણ કરી લે છે. તે પુગલે ક્રિય જાતિના હોય છે અને સુંદર રૂપ-રંગ સુગંધ અને મૃદુ સ્પર્શ યુક્ત હોય છે. અત્યંત ઈષ્ટ અને મને જ્ઞ હોય છે. તે પુદગલે ગ્રહણ કરતાંની સાથે જ એમને તૃપ્તિ થઈ જાય છે અને ગ્રહણ કર્યા પછી પણ ખૂબ આનંદ થાય છે. દેવતાઓ અપૂર્વ શક્તિશાળી મહાન પ્રભાવશાળી, અત્યંત સૌંદર્યશાળી અને અજોડ વૈભવશાળી હોય છે. એ દે રૂપરૂપના અંબારસમી દેવાંગનાઓ સાથે સ્વેચ્છ ક્રિીડા કરે છે એ દે દેવાંગનાઓ સાથે નાચ ગાન, ક્રીડા અને બેંગ વિલાસ કરે છે. આમ એમને અમું ખ્યાત વર્ષને દીર્ઘકાળ પણ આવા અનેરા આનંદ-પ્રમોદ અને વિલાસમાં ચપટીની જેમ પસાર થઈ જાય છે. દુઃખની ડી મિનિટે પણ વર્ષો જેવી દીધું લાગે છે અને સુખના હજારો વર્ષે પણ પળ-વિપળ જેવા લાગે છે માટે જ સંગ્રહણી સૂત્ર કાર વ્યંતર દેવેના સુખનું વર્ણન કરતાં જણાવે છે કે तहिं देवा वंतरिया, वरतरुणी गीय वाईय वेणं । निच्चं सुहिया पमुईया, गयपि काल न याति ॥ વ્યંતર દેવે આટલા સુખી હોય છે. જ્યારે આ તે માનિક દેવના સુખનું વર્ણન ચાલે છે. વિમાનિક દેવેનું સુખ તે વ્યંતરદેવે કરતાં અત્યંત અધિક હોય છે. એમને કમાવવાની, વ્યાપારની કે કોઈ ગુમાવવાની ચિંતા હોતી નથી. હંમેશા ખૂબ હર્ષ અને આનંદમાં હોય છે એ દેવેને અસંખ્યાત વર્ષના પ પર્મ અને સાગરોપમેના દીર્ઘ કાળમાં જ રાય કંટાળે આવતે નથી. અત્યંત સુખ, શાંતિ અને આનંદમાં તેમને સર્વ કાળ Page #228 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ચૌદમું ૧૯૭ વ્યતીત થાય છે. દેવતાઓને એક–એક ભેગમાં બબ્બે હજાર વર્ષ પસાર થાય છે, એવું તે તેમનું ભેગ સુખ હોય છે અને દેવી નાટકમાં પણ બબ્બે હજાર વર્ષ વ્યતીત થાય છે. મનુષ્ય જે એવું દેવતાઈ નાટક જુએ તે છ મહીના સુધી ઉમે ને ઉભે રહે તેય તેને ભૂખ, પ્યાસ કે થાક લાગે નહિ એવા અદ્રભૂત દેવીનાટક હોય છે. આવા દેવતાઈ મહાન સુખને અનુભવ કરનારા, અત્યંત સામર્થ્ય શીલ મહાક દેવેનું અપૂર્વ સુખ હોય છે. આ વૈમાનિક દેવે કરતાં પણ મુક્તિમાં બિરા જતા મુક્તાત્માઓને સમયે સમયે અને ત ગણું સુખ હોય છે. ઈદનું સુખ દેના માલિક ઇંદ્ર દેવે કરતાં અત્યંત સુખી અને સમૃદ્ધ હોય છે ઈદ્રોનું આયુષ્ય સાગરોપમનું હોય છે. [, કેડ એક કેડને ગુણાકાર કરતા જે રકમ આવે તેને ૧૦ કડાકડી કહેવાય. એવા ૧૦ કેડ કેડી પપમનુ એક સાગરોપમ થાય છે.] ઈદ્રો લાખે વિમાનના માલીક હોય છે. લાખોની સંખ્યામાં ઈંદ્રના આત્મરક્ષક દેવે હોય છે, હજારોની સંખ્યામાં ઈંદ્રના સામાનિક દેવે હેય છે અને એમની અત્યંત મનોહર અને રૂપાળી ઇદ્રાણીઓ હોય છે તે પણ અત્યંત સામર્થ્ય શાળી અને વૈભવશાળી હોય છે. અસંખ્યાતા દેવે ઉપર એમને હૂકમ ચાલે છે. વૈમાનિકદેવલોકના ઈંદ્રને એમના આયુષ્ય દરમ્યાન કેડે દેવીઓ થઈ જાય છે. કારણ કે દેવીનું આયુષ્ય વધારેમાં વધારે પપ પલ્યોપમનું હેય છે. અને ઈંદ્રનું સાગરોપમનું આયુષ્ય હેય છે. ઇદ્રની કાંતિ અદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિને પાર હેતું નથી. સામાન્ય દેવે Page #229 -------------------------------------------------------------------------- ________________ minim ૯િ૮ ધર્મ તત્વ પ્રકાશ કરતાં ઈદ્રની તાકાત અત્યંત અધિક હોય છે, એને વૈભવ અને સામર્થ્ય અનુપમ હોય છે અને તેઓ અત્યંત તેજસ્વી અને યશસ્વી હોય છે. તેમનું સુખ પણ અવર્ણનીય અને અત્યક હોય છે. આવા ઇંદ્ર કરતાં પણ અનંતગણું સુખ સિદ્ધિ પરમાત્માને મુક્તિમાં હોય છે. સર્વાર્થસિદ્ધના દેવેનું સુખ - ઇંદ્ર કરતાં પણ અત્યંત સુખ સર્વાર્થ સિદ્ધના દેવોને હેય છે. સાંસારિક સુખના હિસાબે વધારેમાં વધારે સુખ સર્વાર્થસિદ્ધના દેવે હેય છે. તેમનાથી વધારે સુખ કેઈ પણ સંસારી જીવને હોતું નથી. પગલિક સુખના હિસાબે સર્વાર્થ સિદ્ધના દેવે ઘણુ સુખી હોય છે. નીચેના કલ્પવાસી દેવેને યુદ્ધ તથા ઈષ્ય આદિના કારણે દુઃખ પણ હોય છે. તેવું દુઃખ સર્વાર્થ સિદ્ધના દેવેને હેતું નથી. એ દેવેનું આયુષ્ય ૩૩ સાગરોપમનું હોય છે. આટલા દીર્ઘ કાળના આયુષ્ય દર મ્યાન કેઈ પણ દિવસ એમને દુઃખનું નામ નિશાન હતું નથી. મતલબ તે દેવ મહાન સુખી હોય છે. માટે જ સંગ્ર હણી સૂત્રકાર ફરમાવે છે કે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં વસનારા વા વિચારા ગળત સુફી” દેવને અલ્પવિકાર અને અનંત સુખ હોય છે. આવા સર્વાર્થ સિદ્ધ દેના કરતા પણ અનંત ગણું સુખ મુક્તિમાં હોય છે, તેવા મુક્તિના સુખનું વર્ણન શાસ્ત્રકારોએ નિમ્ન ગાથાઓમાં કર્યું છે. यत्सौख्यं चक्रिशक्रादि पदवी भोग संभवम् । ततोऽनन्न गुणं तेषां, सिद्धावक्लेशमव्ययम् । गुणस्थानकमारोह ॥१३॥ Page #230 -------------------------------------------------------------------------- ________________ - ~ ~- - ^^^ વ્યાખ્યાન ચૌદમું ચકવર્તી અને શક્રેન્દ્ર વગેરેને પદવી, અશ્વર્ય તથા ભોગથી જે સુખ ઉત્પન્ન થાય છે, તેથી અનંતગણું સુખ માણના વિષે સિદ્ધપરમાત્માઓને હેય છે અને તે સુખ કલેશ વગરનું અને અવિચલ હોય છે. सुरगुणसुहं समत्तं सव्वद्धा पिंडिंअं अणंतगुणं । नय पावई मुत्ति सुह, अंताहिबग्गवहिं ॥ पनवणासूत्र ભાવાર્થ ચારે પ્રકારના દેવેનું ત્રણે કાળનું સમસ્ત સુખ ભેગુ કરવામાં આવે, અને તેને અનંતગણું કરવામાં આવે અને એને અનંતીવાર વગે કરવામાં આવે, આટલું ભેગુ થયેલું સુખ પણ મુક્તિના સુખને પહોંચી શકે નહિ. नवि अस्थि माणुसाणं न सुक्खं नेव सचदेवाणं । जंसिद्धाणं सुक्खं अव्वाबाहं उगयाणं ॥ पन्नावणासुत्र દુનિયાના સમસ્ત મનુષ્યોને જે સુખ નથી અને જગતને સમસ્ત દેવેને જે સુખ નથી, તે સુખ અવ્યાબાધ પણાને પામેલા સિદ્ધ પરમાત્માઓને હોય છે. इअ सिद्धाणं सोक्खं अगोवमं नस्थि तम्स ओवम्मं । किंच विसेसेणित्तो सारिक्खामिणं सुगह वोच्छं ॥ શ્રીમલયગિરિજી મહારાજ કૃત શ્રી આવશ્યક સૂવની વૃત્તિમાં ઉપર્યુક્ત કલોક રજૂ કરી એ બતાવવામાં આવ્યું છે કે-જગતમાં કોઈ એવી ઉપમેય વસ્તુ નથી કે જેની સાથે સિદ્ધ પરમાત્માના સુખને ઉપમાન આપી સમજાવી શકાય. Page #231 -------------------------------------------------------------------------- ________________ v ધમ તત્વ પ્રકાશ મતલબ સિદ્ધ પરમાત્માના સુખની સરખામણું થઈ શકે તેવી કોઈ વસ્તુ આ જગતમાં અસ્તિત્વમાં નથી. છતાં જગતના છે જે સુખ દ્વારા સમજી શકે તે સુખનું વર્ણન કરીને તેનાથી અનંતગણું સુખ સિદ્ધ પરમાત્માના આત્માને એક સમયમાં થાય છે. सिद्धस्ससुहोगसि, सम्बद्धा पिंडिअं जईहवेज्जा । . सोऽणतवग्गभईओ, सध्यागासे न माईज्जा ।। ઘન્નવણાહૂત્ર” સિદ્ધ પરમાત્માના એક સમયના સુખની રાશિને ત્રણે કાળના સુખે વડે ગુણાકાર કરવામાં આવે અને એને અનંત અનંત વાર વર્ગથી ભાગવામાં આવે તે પણ અનંત વર્ગથી ભાગવામાં આવેલ તે સુખ સમગ્ર આકાશમાં પણ સમાઈ શકે નહીં. | મુક્તિમાં સુનું વર્ણન કરવાથી ધર્મનું છેલ્લામાં છેલ્લું યાને અંતિમ ફળ જે છે તેનું વર્ણન કર્યું એટલે ધર્મના ફળ રૂપ ત્રીજા વિષયનું વર્ણન થયું. હવે વર્ન કોને ફળે એ ચોથે વિષય આગળના વ્યાખ્યાનમાં સમજાવવામાં આવશે. મુક્તિમાં સાધન વગર સુખ શી રીતે? અહીં આપણને એક તક થશે કે આ લોકમાં જગતના છેને એ છુ કે વસ્તુ જે કંઈ સુખ થાય છે, તે સુખ કઈ પણ સાધન દ્વારા થાય છે, જેમ કેઈ સુંદર સ્ત્રીને જોઈને આનંદ થાય છે, અને સવાદિષ્ટ ભેજન આરોગવાથી મજા આવે છે. તે આનંદ વાદા વસતુ દ્વારા આપણને થાય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ચૌદમુ ૨૦૧ મતલખ આપણને જે સુખના અનુભવ થાય છે તે સાધન દ્વારા થાય છે. અત્યાર સુધીના વષઁન દ્વારા સિદ્ધ પરમાત્માના સુખનાં પરિમાણુ-માપના વિષય સમાજ્યે, હવે સિદ્ધ પરમાત્માને માક્ષમાં સુખના સાધનાના અભાવે પણ દૈવી રીતે સુખ થાય છે તે વિષય હવે આપણે સમજવીએ છીએ. આપણે વિચાર કરીશું તે સમજી શકાશે કે કેટલીક વખત મુખનાં સાધના દ્વારા આપણને સુખ થાય છે અને કેટલીક વખત દુઃખના કારણેા દૂર થતાં સુખ થાય છે, જેમકે એક માણસને જન્મટીપની સજા થતાં વર્ષોથી એ કેદમાં દુઃખી દુઃખી અવસ્થા ભાગવી રહ્યો છે, તેને સખત મજૂરી કરવી પડે છે, જેલર તરફથી પૂરી સતામણી, ખાવાનું ઠેકાણું નહિ, એ બિચારા કેંદી ખૂબ દુઃખી થઇને કલ્પાંત કરૈ છે, ખૂબ રડે છે અને વિલાપ કરે છે, હે ભગવન્! હું આ ભયંકર કેદખાનામાંથી કયારે છૂટીશ! મનુષ્ય હેવા છતાં નાયકી જેવા ઘોર દુઃખા હું અહીં અનુભવી રહ્યા છું, આના કરતાં જીવના અત આવી જાય તે। આ દુઃખથી છૂટકારો થાય ! આવા ભય કર દુઃખે! સહન કરતાં કરતાં વર્ષો પસાર થઈ ગયા. છતાંય હજી કંઇ ઠેકાણું પડતું નથી, એવામાં બનાવ એ અને છે કે-ત્યાંના રાજાને ત્યાં પુત્રના જન્મ થાય છે અને પુત્રના જન્મની ખૂશાલીમાં રાજા તમામ કેદીઓને છેાડી મૂકે છે કારણ કે કહ્યું છે કે युवराजाभिषेके ૐ, પરા પમર્યને | पुत्र जन्मनि वा मोक्षो बद्धानां प्रविधियते ॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ રે ધર્મ તત્વ પ્રકાશ પેલે જન્મ કદી પણ છુટે થાય છે. એ જન્મ કેદીને સવાર થતાં જ જેલર દ્વારા ખબર આપવામાં આવે છે કે તમે આજથી કેદથી છૂટા છે, તમને છોડી મૂકવામાં આવે છે, તમે હવે સ્વતંત્ર છે, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. આ સાંભળતાં જ કેદી એકદમ કેદમાંથી બહાર નીકળે છે. કેદ માંથી છૂટો થતાં બહાર નીકળતાં એના આનંદની કઈ અવધિ નથી. ખૂશી ખૂશી થાય છે. હજી એને સ્નાન કર્યું નથી. વધેલા દાઢી મૂછ અને વાળની હજામત કરાવી નથી, કપડાં ફાટવા તૂટયા છે. છતાં એની ખૂશીને પાર નથી, જીંદગીમાં જે આનંદ અનુભવ્યા નહોતે તે અપૂર્વ અને અનુપમ આનંદ આજે એને થાય છે. અત્યારે એની પાસે કઈ પણ વિષયસુખના કે ગોપભેગનાં કઈ એવા સાધને નથી, નથી બાયડી, કરે કે ધન છતાં એને શાથી આનંદ થાય છે ? આથી સમજી શકાય છે કે બાહ્ય સુખપગના સાધન વિના પણ આત્માને આનંદ થાય છે. એ કેદી બહારના સુખના સાધના અભાવે પણ સુખી અને આનંદી જણાય છે. બોલે આ સુખ શેનું ? ભયંકર દુઃખથી મુક્ત થયે, કેદથી છૂટ. તેનો તેને આનંદ છે. તે શું મુક્તાત્માએ સંસારના દુઃખથી મુક્ત થયા તેને તેમને આનંદ છે? શું દુઃખાભાવનું નામ મુક્ત છે? કેટલાકે એમ માને છે કે મુક્તિમાં દુખને અભાવ છે એજ સુખ છે. પણ એ માન્યતા બરાબર નથી, દુઃખના અભાવને જો સુખ માનવામાં આવે તે સુખને અભાવ એનું નામ દુઃખ એ વસ્તુ આવીને ઉભી રહેશે. એટલે સુખ અને દુઃખ જેવી Page #234 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ચૌદમુ ૨૦૩ કાઈ વસ્તુ જ રહેતી નથી. માટે દુઃખ એ વસ્તુ જીદ્દી છે અને સુખ એ વસ્તુ પણ જુદી છે, જો એમ ન હેાત તા સુખ અને દુઃખ અનેના પણ એક સાથે કેટલીક વખત અનુભવ થાય છે તે થાય નહિ. જેમકે એક વ્યાપારીને એક તરફ વ્યાપારમાં ખૂબજ નફા થયા તેથી તેને ખૂબજ ખૂશી થાય છે. અને બીજી તરફ તેજ વખતે એમને ખખર મળ્યા કે તમારા પુત્રનું મૃત્યુ થયું છે. એક તરફ પૈસા મળ્યાના અનાખે। આનંદ છે જ્યારે બીજી તરફ પુત્રના મૃત્યુથી દુઃખ થાય છે. સુખ અને દુઃખની, હુ અને વિષાદની આ ઘટના એક જ સમયે ખનવા પામે છે તેથી સમજી શકાય છે કે સુખ અને દુઃખ એ પરસ્પરના અભાવે થનારી વસ્તુ નથી પણુ અને તદ્ન સ્વતંત્ર વસ્તુ છે. એક માણસ જન્મના રોગી છે, ભયંકર રાગથી રાજ રીખાય છે, અસહ્ય વેદના થાય છે, અચાનક એને રોગ મટી જાય છે. તમે કહેશેા કે અચાનક રોગ કેવી રીતે મટી જાય ! તે વસ્તુ તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશું. મહાન ધનપતિ રોકફેલરનું દૃષ્ટાંત અમેરિકાના મહાન ધનાઢય રાકફેલરનું નામ બહુ જાણીતુ છે, તેની પાસે અઢળક સ'પત્તિ હતી, દાસ દાસી, નેાકર ચાર, લાગવગ, ખાગ મંગલા અને બગીચા વિ. અદ્યતન સગવડોથી સભર તેના પ્રાસાદ હતા, કોઈ વાતની ગ્રુપ કે ખામી નહોતી, એને મન પૈસા એ જ સર્વસ્વ હતું. પૈસાથી અધું જ ખરીદી શકાય છે, પૈસા છે તે બધું છે. દુનિયા મારી ગુલામ છે, મને કાંય રોક ટોક નથી, હજારો મને સલામ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધમ તત્વ પ્રકાશ ભરે છે. આમ એના ઘમ'ડના પાર નહાતા પણ એક વખત તેની કાયા રાગેાથી ઘેરાઇ અને શરીરમાં અસહ્ય વેદના થવા લાગી, પાણીની જેમ પૈસા ખર્ચી ને દૂર કરવા વિવિધ ઉપાયે ચેખવામાં આવ્યા. પ્રખ્યાત ડોકટરા ચામર ફરી વળ્યા ખૂબજ સારવાર અને ટ્રીટમેન્ટ કરવામાં આવી, વિવિધ ઔષ ધોપચાર કરવામાં આવ્યા પણ કેમેય તેના ફેંગ મટયે નહી ત્યારે તેને ગર્વ ગળી ગયા, એ ખેલવા લાગ્યા કે કયાં ગયા એ બધા મારા પ્રિય સ્નેહીઓ કે જે એમ કહેતા હતા કે અમે તમારા માટે મરી ફીટવા તૈયાર છીએ. આજે મારૂં આ દ કાઇ જ દૂર કરી શકતુ નથી. હું સમજતા હતા કે પૈસાથી બધુ બની શકે છે, પણ એ મારી ગભીર ભૂલ હતી, આજે આટ આટલી સારવાર, આટ આટલા ઔષધે, ડાકટરો અને ટ્રીટમેન્ટ કરવા છતાં મારી વેદનાને કઈ એ છી કરી શક્યુ નથી, તે રાત્રે કફેલર એવા સંકલ્પ કર્યો કે જો મારા આ રોગ મટી જાય તે હું છૂટે હાથે મારી સપત્તિને વ્યય કરુ ! અને તેજ રાત્રે અને રોગ મટી ગયે, તેનુ દર્દ દૂર થઇ ગયું, ડોકટરા અને ઔષધે જે કામ ન કરી શકયા તે કામ સફ્રલ્પ બળે થયુ { Will Power) શુભ કલ્પ અળમાં અનેરી તાકાત રહેલી છે. મતલબ આ રીતે અચાનક પણ રોગ મટી જાય છે. આ રીતે પેલા રાગીનુ હૃદૂર થયુ' એટલે એ રાજી રાજી થઇ ગયે. એ આમ ખૂશી થઇને બેઠા હતા, તેટલામાં અચાનક મકાનની ભીતતૂટી પડી, એટલે ધ્રાસકા લાગ્યા, રૈગ મટયાના આનંદ અને મકાનની ભીંત પડયાનું’દુઃખ. આમ સુખ અને દુઃખ બન્ને સાથે થાય છે, Page #236 -------------------------------------------------------------------------- ________________ MA ભ્યાખ્યાન ચૌદમું એક ભૂખ્યા માણસને ખૂબજ ભૂખ લાગી છે, ખાઉં ખાઉં કરી રહ્યો છે, આંખે અંધારા અને ચક્કર આવે છે તે વખતે કોઈ ઉદાર માણસ તેને સારું ભોજન આપે છે, તેથી તેને ખૂબ આનંદ થાય છે અને આનંદથી તે ભેજન આરોગી રહ્યો છે, તેટલામાં અચાનક ઉપરથી પસ્થર પડે છે અને એના માથામાં વાગે છે તે લોહી લુહાણ થાય છે અને તેથી તે ત્યાંથી દેડો પણ દેડતા દેડતા કાંટે વાગે. પત્થર અને કોટે વાગ્યાનું દુઃખ પણ છે અને ભજન મળ્યાને આનંદ પણ છે, આમ સુખ અને દુઃખ સાથે થાય છે. એટલે દુઃખને અભાવ એ સુખ અને સુખને અભાવ એ દુખ એ વાત, એ માન્યતા બરાબર મથી. એટલું જરૂર છે કે દુઃખને, ઉપદ્રવને અને ભવિષ્યના ભયને અભાવ થતાં આત્માને જરૂર આનંદ થાય છે, સિદ્ધ પરમાત્માને કોઈ પણ જાતનું દુઃખ, કે ઈ પણ જાતને ઉપ દ્રવ કે કઈ પણ જાતનો ભય છે નહીં. ભવિષ્યમાં કદીય થવાને નથી એટલે સિદ્ધ પરમાત્માને હંમેશ માટે તમામ દુખોને અભાવ છે, છતાં સિદ્ધ પરમાત્માને દુઃખના અભાવરૂપ સુખ છે એમ નહિ, પણ સિદ્ધ પરમાત્માને મુક્તિમાં અજબ, અનુપમ, અજોડ, અલૌકિક અને અસાધારણ સુખ છે તે જુદુ જ છે. એટલે દુઃખને પૂર્ણ અભાવ પણ છે અને અનુપમ અનંત સુખને સદ્દભાવ પણ છે, તે કઈ રીતે અને કેનાથી છે, તે હવે આપણે સમજાવીશું. Page #237 -------------------------------------------------------------------------- ________________ 333====== માને વ્યાખ્યાન પંદરમું બાર 488EBE.BE884 સિદ્ધ પરમાત્માનું સુખ આપણને જ્યારે જ્યારે જ્ઞાન થાય છે, ત્યારે ઇન્દ્રિય દ્વારા થાય છે અથવા શબ્દો શ્રવણ કરીને જ્ઞાન થાય છે. મતલબ આપણને જ્ઞાન થવામાં કોઈપણ સાધનની જરૂર રહે છે. પણ આત્માને જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે કેવળ જ્ઞાનથી લોક અને અલકનું સંપૂર્ણ જ્ઞાન થાય છે, તેમજ કેવળ દર્શનથી લોક અને અલકનું સંપૂર્ણ દર્શન થાય છે. આ જ્ઞાનમાં યાને કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં ઈન્દ્રિય વિગેરે સાધનની જરૂર નથી રહેતી. એટલે જેમ સામાન્ય માણસને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ઈન્દ્રિયો વિ. સાધનની જરૂર હોય છે, પણ કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં કેઈપણ સાધનની જરૂર રહેતી નથી. તેવી જ રીતે દુન્યવી સુખને માટે બાહ્ય સાધનની જરૂર પડે છે. પણ આત્માના સુખને માટે બાહ્ય સાધનની જરૂર રહેતી નથી. આત્માનું સાચુ સુખ એ સ્વાભાવિક છે અને તે આત્મજન્ય છે, આત્મિક છે, આટલી સ્પષ્ટતા પછી હવે આપણે આગળ ચાલીશું આત્માને કેવળજ્ઞાન અને કેવળદર્શન થયા પછી તે જ્ઞાન અને દર્શન દ્વારા તમામ પદાર્થો અને તેનું સંપૂર્ણ સ્વરૂપ પૂર્ણ રીતે પ્રત્યેક સમયે જાણે છે અને જુએ છે. કેવળજ્ઞાન Page #238 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પંદરમું અને કેવળદર્શન પ્રગટ થયા પછી ક્યારે પણ એના વિનાશ થતું નથી પણ એ કાયમ રહે છે કેવળજ્ઞાન અને કેવળદર્શન એ આત્માના સ્વાભાવિક ગુણો છે અને તે ક્ષાયિક ભાવના છે. ક્ષાવિક ભાવથી આત્મામાં જે ગુણે પ્રગટ થાય છે તે આત્માને સ્વાભાવિક ગુણ હોય છે. અને તે ગુણ આત્મામાં સદાકાળ કાયમ રહેનાર હોય છે. તે ગુણને કયારે પણ વિનાશ થતો નથી તે ગુણ કદી પણ દબાતું નથી, અવરાતો નથી. એટલે આત્મામાં ક્ષાયિક ભાવના જે જે ગુણે પ્રગટ થયા છે તે કાયમ રહેનારા છે. તેવી જ રીતે જે આત્માને કેવળજ્ઞાન અને કેવળદર્શન જયારે પ્રગટ થાય છે તે પણ હંમેશ માટે-કાયમ રહે છે. કારણ કે ક્ષાયિક ભાવથી પ્રગટ થનારાં ગુણે તે આત્માના સ્વાભાવિક ગુણે છે, તેથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા પછી કયારેય આત્મા અકેવળી થતું નથી. કાયમ માટે કેવળજ્ઞાની જ રહે છે. કેવળજ્ઞાન થયા પછી જ આત્માની મુક્તિ થાય છે, એ અનાદિકાળને નિયમ છે. એમાં ક્યારેય પણ ફરક પડતો નથી એટલે કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા પછી ચૌદમાં ગુણસ્થાને આરોહણ કરીને બાકી રહેલા સકળ કમનો વંસ કરીને આત્મા મોક્ષમાં જાય છે. બધાના માટે આ સરખો નિયમ છે. એમાં કોઈ દિવસ ફરક પડતો નથી. આમા કર્મ મુક્ત થાય એટલે સિદ્ધ પરમાત્મા કહેવાય. મુક્તિમાં ગયા પછી પણ, સિદ્ધ થયા પછી પણ હંમેશ માટે કેવળજ્ઞાન અને કેવળદર્શન કાયમ રહે છે. એટલે સિદ્ધ પરમાત્મા કેવળજ્ઞાન કેવળદર્શન દ્વારા પ્રત્યેક સમયે રૂપી અને અરૂપી તમામ પદાર્થોને જાણે છે અને જુએ છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ધમ તત્વ પ્રકાશ આત્મામાં જ્ઞાન અને દશન ચાને જાવાની અને જોવાની શક્તિ ભરપૂર છે, અખૂટ છે, અનત છે અને સ્વાભાવિક છે, તેમ આત્મામાં સુખ પણ સ્વાભાવિક છે, તેમજ સિદ્ધ પર માત્માને કર્માંનું દબાણ, કમનું આવરણ હટી જવાથી જેમ આત્માને જ્ઞાન અને દન, જાણવાની અને જોવાની શક્તિ પેાતાની મેળે જ સ્વાભાવિક પ્રગટ થાય છે, તેમ આત્માને સાચા સુઅને રોકનાર-આવરનાર કર્મ હટી જવાથી-નાશ થવાથી સુખ પણ સ્વાભાવિક પ્રગટ થાય છે. જેમ કેવળજ્ઞાનીને જ્ઞાન કરવામાં કેઇ પણ સાધનની જરુર રહેતી નથી, તેમ સિદ્ધ પરમાત્માને સુખનો અનુભવ કરવામાં પણ કાઈ પણ સાધનની જરૂર રહેતી નથી. જેમ પાતાળ કુર્વામાંથી પાણીના ઝરા વહેવા માંડે છે, પાતાળકુવામાંથી પાણીને ધાધ જેમ સ્વભાવિક વહે છે. એ રૈકયુ. રકાતુ' નથી. એ પાણીને કાઢવામાં જરાય મહેનત કરવી પડતી નથી. કેમકે એ પાણી અ’દરથી સ્વાભાવિક નિકળે છે તેવી જ રીતે આત્મામાં પશુ સં ક`ને 'સ થતાં સુખને ધોધ પ્રગટ થાય છે. તે સુખ કાઇથી રાયુ રોકાતુ નથી, કાઇ તેના અવરોધ કરી શકે નહિ, કેમકે સુખ એ આત્માને રવાભાવિક ગુણુ છે. આ પ્રમાણે સકળ કના ધ્વંસ થતાં આત્મામાં બધાય ગુણા પ્રગટ થાય છે. જેમ સૂર્યના પ્રકાશ વાદળાથી ઢંકાય છે, અવરાય છે, ઘેર વાદળાથી અંધકાર છવાય છે. ધાળે દિવસે જાણે રાત્રિ જેવા ભાસ થાય છે, પણ જોરદાર પવન દ્વારા એ વાદળા જ્યારે વિખરાય છે અને આકાશ નિર્મળ અને શુદ્ધ થાય છે, ત્યારે સૂર્યાંનુ તેજ-પ્રકાશ પ્રગટપણે આપ ૨૦. Page #240 -------------------------------------------------------------------------- ________________ ભvપાન પદરસ' ણને દેખાય છે. જગતમાં અજવાળા અજવાળા પથરાય છે. એ પ્રકાશ પુંજને પ્રગટ થવામાં તેલ-દીવેલ દીવેટ કે કડીયા વિગેરે સાધનની જરૂર પડતી નથી, કારણ કે એ પ્રકાશ, એ. તેજ સૂર્યને રત્નનું સ્વાભાવિક છે, તેમ કર્મને ધ્વંસ થતાં સુખરૂપ સ્વાભાવિક ગુણ પિતાની મેળે પ્રગટ થાય છે અને તે અનુપમ સુખને અનુભવ સિદ્ધ પરમાત્માને સિદ્ધાવસ્થામાં યાને મુક્તિમાં પ્રત્યેક સમયે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ થાય છે, તેને જ અનુપમ અને પરમ સુખ કહેવામાં આવે છે. એવા પરમપદે સ્થિત થયેલા પરમસુખને અનુભવ કર ના સિદ્ધ પરમાત્મા હોય છે. આ વિષય અત્યંત સૂક્ષ્મ છે, છતાં સક્ષમ બુદ્ધિથી વિચાર કરતાં સમજી શકાય તેમ છે અને શ્રદ્ધામાં પણ આવી શકે તેમ છે. આ વસ્તુ આપણા મગજમાં બરાબર બેસી જાય અને બરાબર ઠસી જાય તે સુખના અભિલાષી આત્માને મુક્તિના સુખની અભિલાષા જાગ્યા વિના રહે નહિ. જ્યારે આ વિષય હદયમાં સચોટ બેસી જશે ત્યારે આત્માને મુક્તિને ઉત્કટ અભિલાષ જાગશે, મુક્તિમાર્ગની આરાધનામાં આત્મા અપ્રમત્તપણે તત્પર થશે અને ખૂબ સુંદર આરાધના કરીને થોડા જ ભવમાં મુક્તિધામમાં સીધાવશે. આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવામાં આવે છે, તેને પણ એ જ અર્થ છે. સહજાનંદ સ્વરૂપ-હંમેશાં રહેનારે યાને શાશ્વત જ્ઞાનમય અને આનંદ સ્વરૂપ આત્મા છે. આત્માને ૧૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ષમ તત્વ પ્રકાશ umum mummum સહજાનંદી પણ કહેવામાં આવે છે, કારણ કે તેને પણ એ જ અર્થ થાય છે. મતલબ આત્મા સ્વાભાવિક આનંદમય છે-આનંદ સવરૂપ છે. આનંદ કહે કે સુખ કહે એક જ વાત છે. સાચે આનંદ એ આત્માને ગુણ છે. આનંદ જ્યારે પૂર્ણ પણે પ્રગટ થાય પછી એને એ આનંદના માટે કેઈ પણ સાધનની જરૂર રહેતી નથી. એટલા માટે શાસ્ત્રકાર સિદ્ધ પરમાત્માને સિદ્ધા નંત ચતુષ્ટય” નું વિશેષણ આપે છે. · ગુણસ્થાનક ક્રમારેહમાં નિમ્ન ત્રણ ગાથાઓ દ્વારા સિદ્ધ પરમાત્માને મુક્તાવસ્થામાં સકળ કમને ક્ષય થતાં જે ગુણે પ્રગટ થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રહી એ ગાથાઓ. अनन्त केवलज्ञानं, ज्ञानावरणसंक्षयात् । જનરd વન , રાવળ ક્ષાત્ | શરૂ૦ || शुद्ध सम्यक्त्व चारित्र, क्षायिके मोहनिग्रहात् । કનને સુણ , વેદ વિર ક્ષાત જમાત | શરૂ ? II आयुषः क्षीणभावत्वात् , सिद्धा नामक्षया स्थितिः । नाम-गोत्र क्षयादेवामूर्ताऽनंतावगाहना ।। १३२ ॥ શ્રી સિદ્ધ પરમાત્માને જ્ઞાનાવરણીય કર્મને સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞ ન દર્શનાવરણીય કમને સર્વથા ક્ષય થવાથી અનંત દર્શન, મોહનીયકર્મને સર્વથા ક્ષય થવાથી. અનંત સુખ, અંતરાયકને ક્ષય થવાથી અનંત વીર્ય, વેદનીય Page #242 -------------------------------------------------------------------------- ________________ પાખ્યાન પદશ્યુ ક્રર્મોના સથા ક્ષય થવાથી અન'ત સુખ, આયુષ્યક્રમના સર્વથા ક્ષીણ થવાથી-અક્ષય સ્થિતિ, નામકના સર્વાંથા ક્ષય થવાથી અરૂપીપણું અને ગેાત્ર કર્મીના સ્રથા ક્ષય થવાથી અગુરુલઘુ ગુણ પ્રગટ થાય છે. સિદ્ધ પરમાત્માના સુખનુ વર્ણન અનેક ગ્રન્થામાં જોવા મળે છે. ગુણસ્થાનક ક્રમારાહમાં કહ્યુ છે કે यदाराध्यं च यत्साध्यं यद् ध्येयं यच्चदुर्लभम् । चिदानन्दमयं तत्तैः संप्राप्तं परमं पदम् ॥ १३४ ॥ જે આરાધ્ય છે, સાધ્ય છે, ધ્યેય અને જે અત્યંત કષ્ટ પ્રાપ્ય છે તે જ્ઞાનનંદમય પરમ માક્ષપદ્મ શ્રી સિદ્ધ ભગવતાએ પ્રાપ્ત કર્યુ છે. इयकालसव्वतित्ता, अतुलमुबयाणं । सासयमव्वाबाई, चिट्ठति सुही सुहं प्रत्ता || ‘ શ્રી. પન્નવણા ' સિદ્ધ ભગવંતા નિષ્ટિતાથ હાવાથી સવ કાળમાં તૃપ્ત થયેલા છે. જેને કાઈની સાથે તુલના- કે ઉપમા ન આપી શકાય એવા શ્રી સિદ્ધ ભગવંતે હંમેશ માટે સુખી હાય છે. Li Page #243 -------------------------------------------------------------------------- ________________ સીમમાં કામ માણે વ્યાખ્યાન સેાળમુ. અત્યાર સુધીમાં ટૂંકાણમાં ત્રણ વિષય ઉપર આપણે વિવે ચન કરી ગયા. હવે “ધ કાને ફળે ?” એ ચેાથે વિષય આજથી આપણે શરૂ કરીએ છીએ. 66 દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં શ્રી ખાય શય્ય ભવસુરીશ્વરજી મહારાજ “ ધણો મંજી મુનિનું ” એ પત્ર દ્વારા ધમ એ ઉત્કૃષ્ટ મગળ છે એમ મતાવી આપણને ધનુ' મહત્વ સમળવે છે, “ અહિંના પંચમોતા' એ પદ દ્વારા ધર્મનું સ્વરૂપ સમજાવે છે. “રેવાણિ સંગમ કૃત્તિ' એ પત્ર દ્વારા ધસી આત્માઓને દેવે પણ નમસ્કાર કરે છે એમ સમજાવે છે. એના મતલબ એ થયા કે ધમી આત્મા ધર્મની આરાધના કરી અંતે પરમાત્મા અને છે. અને દેવા અને ધ્રુવેન્દ્રોના પશુ પૂજ્ય અને છે. મતલબ ધમ કરનાર આત્મા પરમાત્મા અને છે. સવેર્વોપરિ મને છે અને સપૂર્ણ સુખના ભાક્તા અને છે. મુક્તિ એ ધર્મનું સર્વોપરિ અ ંતિમ ફળ છે, માટે મા ત્રણે વિષય આપણે સક્ષેપથી પૂના વ્યાખ્યાનામાં ચર્ચ્યા છે. ܕ 66 ગચ્છ ધમે સચા મળે ” એ પત્ર દ્વારા ધમ કાને ફળે ? એ સમજાવે છે, મતલબ “ધર્મ કાને ફળે ? વિષય હવે સમજાવવામાં આવે છે. ,, એ ચેાથા Page #244 -------------------------------------------------------------------------- ________________ વાખ્યાન સોળમું ~ ~ ~ ~~ ધમ કેને ફળે? ધર્મ એ યોગ્ય આને ફળે છે પણ અગ્ય આત્માને ફળ નથી. જેમકે અનાજમાં ઉગવાની શક્તિ છે, છતાં અનાજના થેલે થેલા ભરીને સમુદ્રના કિનારે ચા ખારી ભૂમિમાં વાવવામાં આવે તે એક પણ દાણ ઉગશે નહિ, પણ બધા ય દાણા ખારરૂપે પરિણમી વિનાશ પામશે, પણ એનું એ અનાજ ફળદ્વપ, મીઠી, કાળી અને એગ્ય ભૂમિમાં વાવવામાં આવે તે એક દાણાના સો દાણા ઉત્પન્ન થશે. ૧૦૦ દાણાના દસ હજાર અને દસ હજાર દાણાના દસ લાખ દાણુ ઉત્પન્ન થશે. અનાજમાં ઉગવાની શક્તિ હોવા છતાં ખારી ભૂમિના કારણે ગ્યતાના કારણે વાવેલું અનાજ જેમ નિષ્ફળ જાય છે, તેવી રીતે પરમાત્મા જિનેશ્વર દેવે કથન કરેલા ધર્મમાં ફળ આપવાની અનેરી તાકાત હોવા છતાં, વ્યક્તિની અગ્યતાના કારણે તેવું ફળ મળી શકતું નથી, તેમાં ધર્મની કસર નથી પણ આપણી કસર છે. જરૂર છે ગ્યતાની જે આપણે આત્મા એગ્ય બને તે ધર્મ જરૂર ફળે. શ્રીપાળ મહારાજાને ભયંકર ઉબર જાતિને કોઢ રોગ હતું, પરંત શ્રી સિદ્ધચક્રજીની એક જ ઓળીની આરાધના કરતાં તે કેઢ રોગ મૂળથી નાશ પામ્યા અને કાયા કંચન જેવી સુંદર બની ગઈ. એમની માતા પણ એમને ન ઓળખી શકી, એવી સુંદર અને તેજસ્વી એમની કાયા બની ગઈ. શ્રી સિદ્ધચક્રજીના આરાધનથી અને તેના હવણ જળથી કોઢ રોગ કરી Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધર્મ તત્વ પ્રકાશ કયારે પણ ઉથલે ન મારે એવી રીતે મૂળથી નિર્મૂળ થયા. તેમણે શ્રી સિદ્ધચકજીનું હરણ જળ ૭૦૦ કેઢીઆઓના શરીર પર છાંટયું, જેથી એ સાતસે કેઢી આને કેઢ રેગ પણ મૂળથી નિમૂળ થાય છે-નાશ પામે છે. સિદ્ધચકજીને કે ગજબ પ્રભાવ! આજે ધોળા ચાઠા ય જતા નથી. વર્તમાનકાળે અનેક આત્માએ શ્રી સિદ્ધચકજીની ઓળીની આરાધના કરે છે. શરીરે હવણજળ પડે છે, છતાં કોઢ - રેગવાળાના ધેળા ચાઠા ય દૂર થતાં નથી. તેમને પૂછશે કેમ કંઈ અનુભવ થયા? કેટલી ય ઓળી કરી છતાં ય અમને તો કંઈ દેખાતું નથી એમ જવાબ એમના તરફથી મળશે. અરે એ લેકે બોલે છે કે એની કરી કરીને થાકયા અને હવણ જળ પડીને થાક્યા પણ અમને તે કંઈ દેખાતું નથી. આવા લેકેની વાત સાંભળનાર પણ શંકિત બની જાય કે શું શ્રી પાળ મહારાજાની વાત સાચી હશે કે પછી કેવળ એને મહિમા ગાવામાં આવ્યા છે, આ રીતે એ તદ્દન સાચી વાત હેવા છતા એ સત્ય વસ્તુ ઉપર પણ માણસ શંકાશીલ બને છે, પણ આ વસ્તુ બરાબર નથી. શ્રીપાળ મહારાજાને શ્રી સિદ્ધચકની એક એાળીની આરાધના અને એના હવણજળથી ઉંબર જાતિને ભયંકર ચેપી કોઢ રોગ પણ મૂળથી નિર્મૂળ થયે. એ વાત સે ટકા સાચી છે, પૂર્ણ સત્ય છે, તેમ જ અત્યારે ઓળીની આરાધના કરનારના ધળા ચાઠા પણ મટતા નથી, એ વાત પણ સાવ સાચી છે. આમ બનવાનું શું કારણ? એ સમજવાની ખાસ જરૂર છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ વ્યાખ્યાન સોળમું આ વસ્તુના રહસ્ય-મર્મને જે સમજવામાં ન આવે તે આપણે પણ શંકાશીલ બની જઈએ, શ્રદ્ધા ભ્રષ્ટ બની જઈએ અને માનવજીવનને હારી જઈએ. ગીતાજીમાં પણ કહ્યું છે કે“સંપાયાત્મ નિરૂત” શંકાશીલ આત્માને અંતે વિનાશ થાય છે યાને તે શ્રદ્ધાભ્રષ્ટ બની જીવનને હારી જાય છે. માટે શ્રી સિદ્ધચક્રજીના આરાધનથી શ્રીપાળ મહારાજાને આટલું બધું ફળ મળ્યું, મૂળથી કોઢ રોગ દૂર થયે, અઢળક ઋદ્ધિ-સિદ્ધિ મળી, નવ દેશનું રાજ્ય મળ્યું, નવ સ્ત્રીઓ થઈ, નવ પુત્ર થયા અને અંતે કાળ કરી નવમાં દેવલોકમાં ઉત્પન્ન થશે અને નવમા ભવે મુક્તિ પામશે આમ એમને કેમ ફળ્યું ? અને આપણને કેમ ફળ મળતું નથી ? તેનું શું કારણ? કહેવું જ પડશે કે શ્રીપાળ મહારાજા એગ્ય હતા. એમનામાં રહેલી ભાવના અને ભાલલાસ કેઈ અને હતે. શ્રીપાળજીની ગ્યતા શ્રીપાળજીએ ક્યારે પણ એમના જીવનમાં ગમે તેવા કપરા કાળમાં પણ અનિતિ કે અત્યાચાર કર્યો નથી. દુરાચારનું નામ નહિ, ક્યારે પણ પરસ્ત્રી સામે ખરાબ દષ્ટિ કરી નથી. પરસ્ત્રીને તેઓ માતા-બહેન તુલ્ય સમજતા હતા, બુરુ કરે તેનું પણ ભલું કરવા તત્પર રહેતા હતા, ધવલશેઠે તેમનું બુરુ કરવામાં જરાય કસર રાખી નથી. એક વખત ધવલશેઠે શ્રીપાળજીને સમુદ્રમાં ફેંકી દીધા ડુમનું કલંક આપ્યું, છેવટે સાતમા માળે જ્યાં શ્રીપાળજી સૂતા હતા ત્યાં ખંજર લઈને મારવા માટે જાય છે. પરંતુ પુણ્યશાળી શ્રીપાળ મહારાજાનું પુણ્ય તપતું હતું, Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ધર્મ તત્વ પ્રકાશ પુણ્યશાળીને વાળ વાંકે કરવાની કેનામાં તાકાત છે? માટે જ અનુભવીઓનું કહેવું છે કે वने जने शत्रुजलाग्नि मध्ये महार्णवे पर्वत मस्तके च । सुप्तं प्रमत्तं विषम स्थितं वा रक्षन्ति पुण्यानि पुराकृतानि ॥ પુણ્યશાળી વનમાં હોય કે વસ્તીમાં હોય ! શત્રુ-જળ અને અગ્નિ દ્વારા ભયંકર ઉપદ્રવ થતાં હોય ! મહાસમુદ્ર હોય કે ઉન્નત ગિરિશ્ચંગ હોય, સૂતેલા હોય કે જાગતા હય, સર્વત્ર સર્વદા સર્વથા પૂર્વકૃત પુણ્ય તેનું રક્ષણ કરે છે. તેમ જ પાપીને પાપ પણ છેડતું નથી કહ્યું છે કે – પાપ છૂપાયા ના છૂપે, છૂપે તે મોટા ભાગ દાબી દબી ના છૂપે, રૂઈ લપેટી આગ. ધવલશેઠ સાતમે માળ ચડી ખંજર દ્વારા સૂતેલા શ્રી પાળ મહારાજાને મારી નાખવા તૈયાર થાય છે. પણ ધવલશેઠ ચૂકે અને સાતમે માળથી ઠેઠ નીચે પડશે. એનું એ એનું જ ખંજર એનાથી જ એની છાતીમાં ભેંકાય છે અને એના પ્રાણ નીકળી જાય છે, રીદ્રધ્યાનના બળે તે ત્યાંથી સાતમી નારકીમાં ઉત્પન્ન થાય છે. જ્યાં ૩૩ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. મતલબ અસંખ્યાત વર્ષો સુધી નારકીના ઘર–ભયંકર દુઃખેને ભેગ બને છે. જયાંની એક ક્ષણ પણ આત્માને હચમચાવી મૂકે તેવી અને કંપાવી મૂકે તેવી ભયંકર હોય છે. અત્યારે એ સાતમી નાકીમાં છે અને તીવ્ર દુઃખને ભેગવી રહ્યો છે. પાપના કેવા માઠા ફળ છે અને પુણ્યના કેવા મીઠા ફળ છે, Page #248 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સાળમુ २१७ પાપીનું જવલંત દષ્ટાંત ધવલશેઠ અને પુણ્યશાળીનું જવલંત ઉદહરણ શ્રીપાળ મહારાજા છે. શ્રી પાળ મહારાજા સદાચારી હતા, નીતિમાન હતા, પરદુઃખભંજન અને પરોપકારી હતા, બુરુ કરનારનું પણ ભલું કરનારા હતા, ભલાઈની ભાવના હતી. આવી અપૂર્વ ચેગ્યતા હતી ત્યારે તેમને ધર્મ ફળ્યો હતો અને નવપદજી ફળ્યા હતા. ધવલશેઠની અંતિમવિધિ સવારના વખતે શ્રીપાળજીને ખબર પડી કે મારવા આવનાર ધવલશેઠ પોતે જ મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયો. એમને થયું, અરેરે ! બિચારે મરી ગયે. સવારના વખતે લોકો પણ ત્યાં ભેગા થાય છે અને ધવલશેડના પાપી કૃત્યને ફિટકારે છે, સૌ ધિક્કારે છે કે કે આ અધમ હતું. આમ સૌએ ધિક્કાર અને ફિટકારની ઝડી વરસાવી, પણ શ્રીપાળ મહારાજા તેને જરાય ફટકારતા નથી. મનથી પણ તેનું બુરું ચિતવતા નથી. ઉલટી એની દયા ખાય છે કે અરેરે ! બિચારે મરી ગયો. તેને પોતાના ઉપકારી માની તેની અંતિમ વિધિ-અગ્નિસંસ્કાર પિત-જાતે જ કરે છે. કેવી એમની યોગ્યતા ! આજે આપણને કેઈ એક ગાળ ચોપડાવે તે આપણે તેને બે ચોપડાવીએ, પેલે બે ચેપડાવે તે આપણે એને ચાર ચોપડાવીએ. આપણું ચાલે તે એનું મૂળથી નિકંદન કાઢીએ, અન્યની ઋદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિ જોઈને આપણને ઈર્ષ્યા આવે છે, અનીતિમય જીવન જીવી રહ્યા છીએ, વાતવાતમાં અસત્ય વદીએ છીએ, ચેરી અને જારીમાં પાછા પડતા નથી, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધર્મ તત્વ પ્રકાશ દંભ કરવામાં, કપટ કેળવવામાં અને ઠગાઈ કે છેતરપીંડી કરવામાં પિતાને બાહોશ માનીએ છીએ અને બહાદુરી બકીએ છીએ અને ઉપરથી બેલીએ છીએ કે પેલાને કે બનાવ્યા, કે સીસામાં ઉતાર્યો, ધોળે દહાડે એની આંખમાં ધૂળ નાંખી કામ કાઢી લીધું. આ રીતે બેલતો જાય અને મૂછ ઉપર વળ ચઢાવતે જાય, જેમ વધારે સુખ અને સમૃદ્ધિ મળે તેમ પાપ વધારવાના અનેક સાધનો વધારીએ, દુરાચારના માર્ગો ખૂલ્લા મૂકીએ, દેવ, ગુરુ અને ધર્મને ભૂલી જઈએ એટલુ જ નહિ પણ વખત આવે બેવફા બનીએ, ઉપકારી ઉપર પણ અપકાર કરતા વાર નહિ. ક્યાં આપણી દશા? અને કયાં શ્રી પાળજીની યોગ્યતા! યોગ્ય અને અાગ્યમાં આસમાન પાતાળ જેટલું અંતર હોય છે. એ મહાપુરુષોમાં અપૂર્વ રેગ્યતા હતી. અપૂર્વ ઉત્તમતા અને અને ખી સજજનતા હતી. જ્યારે આપણમાં ભારોભાર અયોગ્યતા ભરી છે. પછી શ્રી સિદ્ધચકજીની આરાધના અને મહામંત્ર નવકાર આપણને શી રીતે ફળે? શ્રી જિનેશ્વર દેવે પ્રરૂપેલે-કથન કરેલ ધર્મ જગતમાં અજોડ છે, અલૌકિક છે અને અસાધારણ છે. જિનેશ્વર દેવે કથન કરેલા ધર્મની સરખામણીમાં અન્ય કોઈ ધર્મ આવી શકે તેમ નથી. જેમ ગળ અને ખળમાં, સુવણ અને પિત્તળમા મહાન અંતર છે તેમ અન્ય હિંસાદિકથી ભરેલા ઘમનાં અને સર્વ જીવોની રક્ષાનો ઉપદેશ આપનારા જૈન ધર્મમાં પણ ઘણું મોટું અંતર છે. ધર્મની આરાધના આત્માને ધીરે ધીરે મુક્તિ ભણી લઈ જાય છે. મહાન ફળ આપનાર આ ધર્મ શું અનીતિઓરોને Page #250 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સોળમું ૨૧૯ ફળે? દુરાચારીઓને-બ્રોને શું ફળે? ઉપકારી પર અપકાર કરનાર અધાત્માઓને શું ફળે ? બેવફા બનનારા અને ઉપ કારી પ્રતિ પણ ચેડા કરનારા આત્માઓને આ ઉત્તમ ધર્મ ફળે નહિ એમાં ધર્મની કસર નથી પણ આપણી કસર છે. માટે જે ધર્મનું ફળ મેળવવું હોય તે પ્રથમ ગ્યતા પ્રાપ્ત કરો. આત્માને ગ્ય બનાવે. બુરુ કરે તેનું પણ ભલું કરવાની ભલી ભાવના રાખે, પરોપકારમાં પરાયણ બને, દુરાચાર અને અનીતિથી દૂર રહે, કેઈનું બુરુ ન ઈચ્છે, કોઈના બુરામાં ઉભા ન રહે, કેઈનીય પણ બુરાઈને વિચાર ન કરે. જ્યારે આવી ગ્યતા કેળવાશે ત્યારે ધર્મ અવશ્ય ફળશે એ નિઃસંદેહ હકીકત છે. આવા હુડાવસર્પિણી જેવા કપરા કાળમાં પણ ધર્મ પિતાને પચે બતાવે છે. ધર્મ ફળે છે. વર્તમાન કાળમાં પણ ધર્મ ફળે છે અને નવકાર મંત્રને અપૂર્વ પ્રભાવ અનુભવાય છે. એના કેટલાક દાત હવે અહીં રજૂ કરીશું. એક પારસીભાઈ વિ. સં. ૨૦૧૨ નું ચાતુર્માસ બીજાપુરમાં (કર્ણાટક) કરી ત્યાંથી વિહાર કરી પૂછ ગુરૂદેવાદિ સોલાપુર પધાર્યા હતા. શહેરમાં પધારવાના આગલા દિવસે નગર બહારની શેઠ ઠાકોરભાઈ વલસાડવાળાની મીલમાં એક દિવસ મુકામ કરવામાં આવ્યું હતું અને પૂ. આચાર્ય મહારાજનું પ્રવચન રાખવામાં આવ્યું હતું. જેનો ઉપરાંત અનેક પ્રતિષ્ઠિત જૈનેતર પણ હાજર રહ્યા હતા. વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ એક પારસીભાઈ પૂ મહારા Page #251 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ જશ્રીને કહેવા લાગ્યા કે મહારાજશ્રી ! આપને ઉપદેશ અમારા માટે તે નકામો છે. કારણ કે આપે તે પરલેક સુધારવાની વાત કરી અને અમે તે પરલેકને માનતા નથી. પૂ. મહારાજશ્રીએ તે પારસીભાઈને ખૂબ મીઠાશથી પૂછયુંઃ ભાઈ! તમારા મત પ્રમાણે જે ધર્મ કરે તે કયાં જાય? પારસીભાઈએ કહ્યું તે ભિસ્તરમાં (સ્વર્ગ) જાય અને પાપ કરે તે દેઝકમાં (નરક) જાય. ત્યારે પૂ. મહારાજશ્રીએ જણાવ્યું કે જે અમુક પ્રમાણમાં ધર્મ કરે તે તે ભિસ્ત યાને સ્વર્ગમાં જાય એ વાત બરાબર છે પણ હું તમને પૂછું છું કે જે માણસ ડે-સહેજ-બીલકુલ સામાન્ય ધર્મ કરે તે કયાં જાય! આ સાંભળતા પારસીભાઈ જરા વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા ગુરુજી! આ વાત તે અમારે ત્યાં નથી આવતી ત્યારે ગુરુદેવે પુનઃ પૂછ્યું કે જે સામાન્ય ધર્મ આચરવાથી સ્વર્ગમાં ન જવાય એવી ધર્મ-કિયા-યા પુણ્ય જેણે કર્યું છે અને દેઝકમાં જવાય તેવા પાપ કર્યા નથી તે તેવી વ્યક્તિ કઈ ગતિમાં જાય ? એટલે પાછા પારસીભાઈ મુંઝાયા અને વિચારમાં પડી ગયા. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે એવી જ રીતે જે માણસે દેઝકમાં જવા જેટલા પાપ નથી કર્યા પણ બહુ જ ઓછા પાપ કર્યો છે અને ધર્મકરણી જરા પણ કરી નથી તે તે ક્યાં જાય? તમારા મત પ્રમાણે દેઝકમાં કે ભીસ્તરમાં એ જઈ શકે નહિ. મહારાજશ્રીની વાત સાંભળીને પારસીભાઈ ખૂબ જ મુંઝાયા અને પુનઃ વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે ગુરુજી! આ વાતને ખૂલાસે તે અમારે ત્યાં નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન શાળામુ એટલે ગુરુદેવે કહ્યું ત્યારે આ વાત પણ તમારે ત્યાં અધૂરી છે. પારસીભાઈની જિજ્ઞાસા વધુ જાગૃત થઈ ત્યાર પૂ ગુરુદેવે પારસીભાઈને સમજાવ્યું કે જે માણસ એાછી ધમ. " ક્રિયા કરે તે માણસ થાય અને ઓછા પાપ કરે તે જનાવર ગતિમાં જાય અને મનુષ્યગતિ અને જાનવરગતિ તે આપણું નજર સમક્ષ છે-નજરે જોઈએ છીએ તેમ જ ભસ્ત અને દેઝિક તમારા શાસ્ત્ર પ્રમાણે સિદ્ધ છે અને બીજી વાત આત્માને તમે અમર માનો છે તેમ જ ભીસ્તમાં ગયેલી અને દેઝકમાં ગયેલી વ્યક્તિ ત્યાંથી પાછી નીકળતી નથી. ત્યાંની ત્યાં જ રહે છે, એમ તમારી માન્યતા છે અને તમે અહીં મનુષ્ય થયા છે તે તમે અહીં ક્યાંથી આવ્યા? એટલે પૂર્વજન્મ અને પુનર્જન્મ ન હોય તે આ વસ્તુ બને નહિ એટલે પરલોક છે, પૂર્વભવ અને પુનર્જન્મ પણ છે. આ બધી વાત સાંભળીને પારસીભાઈ ખૂબ જ પ્રભાવિત થયા. પરલેકને માનવા લાગ્યા અને જ્યાં સુધી સોલાપુરમાં સ્થિરતા હતી ત્યાં સુધી દરરોજ વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા નવકારમંત્ર શીખ્યા અને નિજને ધન્ય માનવા લાગ્યા અને પૂ. મહારાજ મને ખૂબજ જ આભાર માનવા લાગ્યા. જૈનાચાર્યોની જૈનેતર ભાઈને સમજાવવાની કળા અને ખી હોય છે. એનું આ જવલંત ઉદાહરણ છે. પ્રસંગ પરિમલ (૨૭)” આજ પારસીને ૧૨ વર્ષ પછી અમારા ઉપર સોલાપુરના આગેવાન ગૃહસ્થ શ્રી ઠાકોરભાઈ દ્વારા પત્ર આવ્યો. તે પત્ર વાંચવા જે હેઈ અને તેને અક્ષરક્ષક ઉતારે આપ Page #253 -------------------------------------------------------------------------- ________________ રરર ધમ તત્વ પ્રકાશ વામાં આવે છે, જેથી વાચકને ખ્યાલ આવશે કે વર્તમાન કાળમાં પણ નવકાર મંત્રને કે અજબ પ્રભાવ છે. પત્રની નકલ શ્રીમાન્ પુજય આ. દેવ લમણસૂરીશ્વરજી મહારાજ તથા શતાવધાની પૂજ્ય આચાર્ય દેવ વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજીને ભાઈ સાબદારાશાના પ્રણામ હેજે. આપે મને જે પ્રેમથી તમારું પ્રસંગ પરીમલ પુસ્તક ભાઈજી ઠાકોરભાઈ શાહ સાથે મોકલાવ્યું તે માટે હું તમારે ઘણે આભારી છું કે એક અદના માનસને ભી તમોએ ઘણો જ પ્રેમ સાથે યાદ કરી મારી સાથે વાતચીત થઈ હતી તે અને તેને બંધ તમાએ મને સમજાવી હતું, તેને બેલેબલ તમાએ “એક પારસીભાઈએ મથાળે તમારી ચોપડીમાં છપાવીયું છે. હું તમને મારા થડા અનુભવ તમારા આપેલ મંત્ર “નમે અરિહંતાણ” માટે લખું છું, જે હું અમથુ નથી લખતે પણ ખરા દીલથી લખું છું, જે ગમે તે લેક એને સાદે મંત્ર સમજે કે અવધૂત મંત્ર સમજે પણ મારા માટે તે એક આશીર્વાદ છે. એ મંત્ર મેં તમે પાસ લીધું હતું, તે વખતે તમાશ્રીજીએ એક ચોપડી આપી હતી, તે મેં વાંચી હતી, પણ તેમને ઉપલે મંત્ર જ મેં મેંઢે કરી લીધો. તે પર જપ હું રોજ થેડે ઘણે કરે તે આવી છું. તેની અસર મારી પૂર્ણ શ્રદ્ધાને લીધે કહો કે તમે આપ સાહેબની દુઆથી કહો મને તે તેમાં દરેક રીતે ફત્તેહ મળી છે ને આશા છે, જે અંદગીભર ભી મળશે. (૧) મને વિચી-વીંછી ઉતારવાને ઘણું જ શેખ છે. જે Page #254 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સોળમું ૨૨૭ કઈ બી રીતે કે-અબઘડીએ આલે ત્યારે હું એ મંત્ર બોલી વખત ઉપરથી હાથ નીચે ઝાટકી કાઢું છું. એમ ત્રણ વખત કરું છું કે-ગમે એ કાતિલ વિછી-નીચે કરડેલી જગા પર આવી જાય છે, પછી તેને હાથની કેણુથી અને ચુંટણથી હાથ પગ ધોઈ લીધા પછી દુધ-ચા પાણી સાકર નાંખી ખાવા કહું છું એ માનસ જગ્યા પર દેખાય (જતા દેખાય) ત્યાર હું હેઠ ડુબાવી વગર દીલમાં (મંત્ર) ભણી આ કરું છું. તેથી લોકોને બહુ જ જલ્દી આરામ થઈ જાય છે. (૨) અડધું માથું દુખતું હોય ત્યાં ગમે તેટલા દિવસનું જુનું બી હોય તે ચોક્કસ નસ દબાવી એ મંત્ર ચાલુ કરૂં છું જે ત્રણ યા ચાર દિવસમાં યા કોઈ વખતે ૧-૨ દિવસમાં આરામ થઈ પાછું ૫ વરસ વેર (સુધી) દુખતું જ નથી બોલો શ્રીજી (સાહેબજી)! કે એવા મંત્ર ઉપરને ઈશ્વર ઉપર કેમ ન શ્રદ્ધા રહે? આશીર્વાદ તે તમોશ્રીજીને જ પુગે ખરૂની! (૩) માઠા ગુલ હેય તે ૭ દિવસ કરું છું. (૪) તાપ-તાવ હોય તો 8 દિવસ કરું છું. (૫) નજર ભી લાફે લઈ તુરત ઉતારું છું પણ મંગળ ને શનીવાર એ ઘણું જે સવાળા દિવસ પૂરવાર થાય છે. શ્રીજી (સાહેબજી)! હું એક પાઈ તે શું પણ કોઈપણ માન()ના કે મારા પોતીક માન(ણ)સના વાતનું પ્રેમથી ભી આપેલું તે વખતે ખાતે જ કે પોતે પણ નથી, કોઈપણ દિવસ કઈ ભી જમવા બેલાવે તે સાફ ના કહું છું. ગુસ્સે આ વે તે માફી ચાહું છું, પણ હું તે પર કઈ ભી સ્વાર્થ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧મ લત્ય પ્રકાશ રાખ્યા વગર અચલ શ્રદ્ધા સાથ (મત્ર) મનન કરું છું . બાલ તે સાહેબ આ વાતમાં તમે જાન છે? મેં એ મંત્ર જપ કરી મેં મારા કઠીન દિવસે ભી સંતોષ સાથે ધીરજથી પસાર કીધા છે. તે હાલના મારા ચાલુ ધંધામાં જે બી લેકે મારા ઉપર ગાંડુ ઘેલું બેલે છે તે હું તેને કઈ ભી જવાબ નહીં આપતા તે લોકોને આશીર્વાદ આપું છું કે એ લોક સારૂં બોલે, નહીં તે પછી હું તેમ નહિ કરું તે મેં કીધેલી મહેનત પાણીમાં મલી જાય ને હું જેને તે જ નાદાન રહું-કમ અક્કલ રહું ને અજ્ઞાન કહેવાઉ' ! હું તે મારૂં ચારિત્ર જેમ સારું અને તેની જ કોશીશ કરું છું. હું રૂપીયા ૬૦ દર મહીને કમાતે પણ હાલમાં ૬૦૦ મહીને કમાઉં છું. પણ મારામાં કંઈ પણ ભી જાતને ફેરફાર થયા નથી કારણ મને મેહ રહ્યો નથી. જો કે મારાથી પાપે તે હજાર થતા હશે તેથી હું પાપી તે કહેવાઉં જ, કારણ મારા વિચાર સારા ને નઠારા તે રહેતા જ હશે! શ્રીજી (સાહેબજી) ! કાગજ પુરે કરું છું. તસ્દી માફ કરજે. ફરી એક વાર તમારા આશશ (આશિષ) એક જાતવાન ગરીબ પર ઉતારશોજી. જે મને અનદીઠ રહેવા છતાં જ્ઞાનબોધ મળતું રહે. લી. આપને, ૯-૧-૭૦ | દારબશા - તા.ક. મેં એ મંત્ર પર સિદ્ધિ મેળવી છે પણ ટકીને રહે એટલે બસ.. Page #256 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સોળમું આ પત્ર જ સ્પષ્ટ બતાવે છે કે એક પારસી ભાઈને પણ નવકાર મહામંત્ર ઉપર કેવી અટલ શ્રદ્ધા છે. સાથે સાથે પરેપકાર પરાયણવૃત્તિ અને અમુક પ્રકારની યેગ્યતાના પણ દર્શન થાય છે. [ 2 ] મ્યુ. કે. શ્રી ધનજીભાઈ પટેલ ૧૫ દિવસ પહેલાની જ તાજી વાત છે. સાણંદના મ્યુનિ. સીપાલીટીના પ્રેસીડેન્ટ શ્રી ધનજીભાઈ પટેલ, તેઓ મોટર દ્વારા રાજકોટ ગયા હતા, ત્યાંથી ચેટલા વિગેરે થઈ પાછા ફરતા સાણંદ નજીક આવી પહોંચ્યા. ત્યાં અચાનક મોટર બંધ પડી ગઈ. શ્રી ધનજીભાઈ પટેલ મોટરમાં બેઠા હતા. બેઠા બેઠા સહેજ ઉંઘ આવી ગઈ અને બનાવ એ બન્યું કે પાછળથી એક માલગાડી પૂર જોશથી આવતી હતી. શ્રી ધનજીભાઈને સાથીએ હાથ ઉંચો કરી મોટરવાળાને ધીરે હાંકવા ઈશારે કર્યો પણ એ ગાડીવાળાએ તે પૂરજોશથી હાંકે રાખ્યું. પરિણામે શ્રી ધનજીભાઈની ગાડી પેલી ગાડી સાથે અથડાતા એક મોટા ખાડામાં પડી ગઈ. સામે એક મોટું ઝાડ હતું. જે ત્યાં અથડાઈ હેત તે ગાડીના ચૂરેચૂરા થઈ જાત, પણ મિટર ખાડામાં પડવા છતાં કોઈને કશી ઈજા ન થઈ અને સૌ આબાદ બચી ગયા. કારણ કે આ બનાવ બનતા સાથે શ્રી ધનજીભાઈ અરિહંત અરિ. હત કરવા લાગી ગયા હતા, ૧૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ જમ લવ પ્રકાશ આમ નવકાર મંત્રના પ્રભાવથી ભયંકર આફતમાંથી સૌ બચી ગયા. શ્રી ધનજીભાઈ પટેલ ત્રણ વર્ષ પૂર્વે પૂ. ગુરુદેવ જૈનાચાર્ય વિજય લક્ષમણસૂરીશ્વરજી મહારાજના સમાગમમાં આવ્યા પછી તેઓશ્રીના વ્યાખ્યાનોની તેમના ઉપર જમ્બર અસર થવા પામી અને ત્યારથી તેઓ નિયમિત નવકાર મંત્ર ગણવા લાગ્યા. પોતાના સાથીદારોને પણ વખતે વખત દર્શનાર્થે લાવી વ્યાખ્યાન સંભળાવે છે. તેમની મંડળીમાં ઘાંચી માચી, પટેલ, બ્રાહ્મણ એમ વિવિધ કોમના ભાઈઓને સમાવેશ થાય છે. પૂ. મહારાજશ્રીના ઉપદેશથી માંસમદિર વિગેરેને સૌએ ત્યાગ કર્યો છે અને સૌ નવકાર મંત્રનું નિયમિત સ્મરણ કરે છે. “પ્રસંગ પરિમલ” [૩] શેઠ પૂનમચંદ રૂપચંદ વિ. સં. ૨૦૦૮ માં અમારૂં ચાતુર્માસ બેંગ્લોરમાં હતું. તે વખતે મદ્રાસથી સાઉથ ઈન્ડિયન ફોર મીલક્ષવાળા શેઠ પુનમચંદ રૂપચદ અમારી પાસે પર્યુષણ પર્વની આરાધના કરવા માટે આવ્યા હતા. પર્યુષણ પછી તેઓ બેંગ્લોરના એક ભાઈ સાથે હેસર જવા માટે નીકળ્યા. રસ્તામાં એ મેટરને અકસ્માત્ થયા. એ જ વખતે એમનાં મુખમાંથી “નમે અરિહંતાણું” એ શબ્દ નીકળી પડયા, જેમને નવકારમાં શ્રદ્ધા હય, જે નવ Page #258 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સેળયું કાર મંત્રની રોજ ગણના કરતા હોય તેના મુખમાંથી જ અણના વખતે આવા શબ્દો નીકળે. ' પછી થયું? તેની ખબર ન પડી જ્યારે આ ખેલી ત્યારે તેઓ મોટરની બહાર ઉભેલા હતા અને તેમને કંઈપણ ઈજા થઈ ન હતી. માત્ર બેંગ્લેરવાળા ભાઈને પગે જરા ઉઝરડો થયે હતે. બાજુમાં તૂટેલી મોટર પડી હતી, તેને દરવાજે કયારે ખૂ? કેમ ખૂલ્યા? ફરી પાછો બંધ કેમ થઈ ગયો? તે વિષે કંઈ કંઈ પણ જાણતું ન હતું. એટલે આ ચમત્કારિક બનાવ નવકાર મંત્રની ગણનાથી જ થયે હતા એનિશ્ચિત હતું. આધુનિક યુગમાં નવકારમંત્રની ગણના કરવાથી કેવા અજબ બનાવે બન્યા છે, તેની કેટલીક વિગત મુનિરાજ શ્રી કીર્તિવિજયજીએ (હાલ આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરિજી) સંસ્કારસીડી, પ્રસંગ પરિમલ અને તેજસ્વી રને નામના પુસ્તકમાં આપેલી છે તે ખાસ ધ્યાન પૂર્વક વાંચજો. “નમસ્કાર મહિમા”. કહેવાની મતલબ એ છે કે વર્તમાન કાળમાં પણ ધર્મ પિતાને અપૂર્વ પ્રભાવ દાખવે છે એના અનેક દાંતે અમારી પાસે મોજૂદ છે. ગમે તે ક હેય પણ હૃદયની શુદ્ધિ પૂર્વક કશી પણ અભિલાષા રાખ્યા વગર, ખરા ભાવથી જે આત્માએ ધર્મની આરાધના કરે છે તેઓ તેનાં મીઠા ફળ પ્રાપ્ત કરે છે. આ લેકમાં સુખ સાહ્યબી, પરલોકમાં સદ્ગતિ અને અંતે પરમ પદે પહોંચાડે છે એ નિઃશંક હકીકત છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ધર્મ તત્વ પ્રકાશ શ્રી નરેન્દ્રભાઈ માણેકલાલ મોતીવાલા મારી જાત અનુભવની વાત જણાવતા આનંદ થાય છે કે, બે વર્ષ પહેલાની આ વાત છે [વિ. સં. ૨૦૧૬] આમ તે હું ખંભાતને વતની છું. હાલ શાંતાક્રુઝમાં રહું છું. જ્ઞાતીએ વિશાનાગર (જનેત્તર) વણિક છું પણ મારા પાડેશમાં અમદાવાદના જૈનો રહે છે, તેમની પ્રેરણાથી તે વખતે હું શાંતાક્રુઝમાં બિરાજતા શતાવધાની જૈન મુનિ શ્રી કીતિવિજયજી (હાલ આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરિજી) મહારાજના દર્શનને મને લાભ મળે. તેઓશ્રીએ મને ચેડા ઉપયોગી પુસ્તકો વાંચવા માટે આપ્યા, સાથે સાથે નવકારમંત્ર આપી અને દરરોજ તેની માળા ગણવા પ્રેરણા કરી. તે પ્રમાણે દરરોજ સવાર-સાંજ બે વખત હું ૧૦૮-૧૦૮ નવકારમંત્ર ગણવા લાગે. આ કાર્યક્રમ પછી જ હું બીજા કામે લાગું છું. લગભગ નવકારમંત્ર ગણતા મને બે વર્ષ થવા આવ્યા. ખરું કહું તે મને મારા કુટુંબની ચિન્તા હતી. રાતના ઘણીવાર ઊંઘ પણ નહતી આવતી અને કંઈક અશાંતિ હતી. પણ નવકારમંત્રના પ્રભાવે મારી અશાંતિ દૂર થઈ ગઈ છે. ઊંઘ પણ બરાબર આવે છે. અને હું એક મીલમાં સારો પગાર દાર છું. સામાન્ય પ્રસંગોમાં પણ મને વારંવાર કેધ ચઢતે હતે પણ હવે ઘણું જ સમતા રહે છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પાખ્યાન સોળમું હમણુને તાજો જ દાખલો આપુ! મારા મીલ માલીકે મને કહ્યું કે આપણું, પાસે હવે ઉંચા અને સારા મશીને આવ્યા છે, જેથી કામ વધુ થશે એટલે ૧૫ માણસોને રજા આપી દેજે. માલીકના હુકમ પ્રમાણે મેં ૧૫ માણસને કામે આવવાની ના પાડી. એમાંના કેટલાકે તે મને એવી ગાળે સંભળાવી અને ન કહેવાના શબ્દો કહ્યા પણ મે એમના પર જરાય શેષ ન કર્યો. મને પણ એ લેકેને રજા આપવા બદલ ઘણું દુઃખ થયું કે બિચારાના છોકરા યા શું કરશે? પરંતુ થોડીવાર પછી જ મારી સામે રોષ દાખવનાર આવીને માફી માંગવા લાગ્યા. મને પણ આશ્ચર્ય થયું. હું તે આ પ્રસંગે નવકારમંત્ર જ ગણતે હતે. ખરેખર નવકારમંત્રને પ્રભાવ અપૂર્વ છે. પ્રથમ મારે પગાર માસિક પ૦૦-૬૦૦ હતો પણ છેડા વખત પછી ૧૨૦૦) ને થેયે અને ત્યાર બાદ ૧૮૦૦) ને માસિક પગાર મળવા લાગે. આ બધે પ્રભાવ હું તો નવકારમંત્રને જ સમજું છું. પ્રસંગ પરિમલ” Page #261 -------------------------------------------------------------------------- ________________ છે પર વ્યાખ્યાન સત્તરમું. ન જ શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રીપાળચરિત્રમાં પ્રથમ શ્રી સિદ્ધચકજીનું સ્વરૂપ દર્શાવી “શાં વાત વિસેન્દ્રિ” એ લોક દ્વારા આરાધક આત્મા કેવા પ્રકારની વિશિષ્ટ ગ્યતાવાળો હોય છે તેનું વર્ણન કરે છે. આરાધક આવા વિશિષ્ટ ગુણ યુક્ત હોય છે, અને આવા ગુણથી રહિત–ગુણહીન આત્મા વિરાધક કોટિમાં ગણાય છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે શ્રી સિદ્ધચકજીની આરાધના કરનાર આરાધક આત્મા અમુક ગુણ વિશિષ્ટ હવે જોઈએ તે જ શ્રી સિદ્ધચકજીની આરાધના ફળે છે. માટે આપણામાં વિરાધક પણું ન આવે તેને પુરે ખ્યાલ રાખવાનું છે. કેટલાક આત્માઓ દેવ-ગુરુ અને ધર્મની આરાધના કરવા છતાં, અને સદગુરૂઓના સમાગમમાં આવવા છતાં ઈર્ષ્યા, નિંદા, દ્વેષ, છિદ્રાવેષીપણું અને દેષ દૃષ્ટિના કારણે આરાધના કરતાં પણ વિરાધક બને છે. કેટલાક આત્માઓ ધર્મકિયા આચરતાં પણ વિધિ તરફ બેદરકારી રાખે છે, આથી પણ આત્મા વિરાધક બને છે. કેટલાક આત્માએ આચારની શિથિલતા અને Page #262 -------------------------------------------------------------------------- ________________ ધાખ્યાન સત્તરમું : ૨૭૧ ભ્રષ્ટાચારનું સેવન કરી અને પાછા તેનું પોષણ કરી પિતાના દેને ઢાંકી, એ દેશોને દેશકાળના નામે ચઢાવીને પિતાને બેટો બચાવ કરે છે, તેઓ પણ વિરાધક કેટિમાં જ આવે છે. આવી વિરાધના આપણને ધર્મના ફળથી વંચિત રાખે છે અને કેટલીકવાર આવી વિરાધના અત્યંત અશુભ ફળને આપે છે, જેથી સંસારની વૃદ્ધિ થાય છે, અને આત્મા દુર્ગતિગામી બને છે અને તેને અનેકવિધ યાતનાઓના ભોગ બનવું પડે છે. | મુક્તિમાં લઈ જનારી ઉત્તમ ધર્મક્રિયાઓ અને શુભ અનુછાને કરતાં પણ આત્મા વિરાધક ભાવને પામી સંસારની રખડપટ્ટીમાં પડે છે. જન્મમરણની પરંપરાને વધારી લે છે. કેટલીકવાર ઉત્સવ ભાષણાદિના કારણે આત્માને અનંત સંસાર પણ વધી જાય છે. જેવી વિરાધના, તેવું ફળ મળે છે. વિરાધના કરીને તેમ જ આળસ અને પ્રમાદમાં પડીને આત્મા સંસારને વધારી લે છે, માટે હરેક આત્માએ ખાસ એ ખ્યાલ રાખવાનો છે કે અમારાથી કદાચ આરાધના ઓછી થાય તે એટલી હરત નહિ આવે પણ જે ભૂલેચૂકે વિરાધના કરી, તે તે આત્માને જન્મજન્મ રખડવું પડશે, ભવપરિભ્રમણ કરવું પડશે. કારણકે સમકિત દષ્ટિ આત્માને વિરાધના એ અત્યંત ખટકે. સમકિત દષ્ટિ આત્માને આરાધકપણું ગમે, પણ વિરાધકપણું ગમતું નથી. - શ્રી રાયપાસેણુસૂત્રમાં શ્રી સૂર્યાભદેવના વર્ણનમાં સૂર્યાભદેવ ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે ભંતે! હું આરાધક છું કે વિરાધક? મતલબ સમકિત દષ્ટિ આત્માને આરાપકપણું ગમે છે પણ વિરાધભાવ ગમતું નથી. વિરાધનાથી Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ધમ પ્રકાશ તા તે સા ગાઉ દૂર ભાગે છે. મહામુશીબતે આ માનવભવમાં આરાધના કરવાની અપૂર્વ તક સાંપડી છે. તેમાં ય સ'સારની આળ-પપાળ અને જંજાળમાં મહામુશીખતે બે-ચાર ઘડી કાઢી આરાધક આત્મા ાધના કરવા તત્પર બને છે. એમાં યુ જો વિરાધના થઇ જાય તા આત્માની કેવી અવદશા થાય ! તત્વ માટે વિરાધના ન થાય એની પૂરી કાળજી રાખવાની છે. કેટલાક આત્માએ તે વિાધના કરીને પન્નુ વિરાધનાને આરાધનામાં ખપાવી અને વિરાધનાનુ પોષણ કરે છે, તે ઉસ્ત્રભાષીમાં ખપે છે અને અનંત સંસાર પશુ વધારી લે છે. કેટલીકવાર ઉત્સર્ગ–અપવાદના નામે શિાંથેલાચારનુ` પેાષણ કરવામાં આવે છે તે પશુ ખાખર નથી. પેાતાની ખામી કે ઉણપને-ખાસીને ઉશુપ તરીકે ગણુનાર હજી આરાધક છે. પણ ખામી કે ઉડ્ડપને ઢાંકવી અને તેના બચાવ કરવા એ મહાવિરાધના છે. તેનુ પેષણ કરીએ તે પછુ ખરાખર નથી. શિથિલાચારના સેવન કરતાં પણ તેનુ પાષણ અત્યંત ભયંકર છે. શિથિલાચાર કરતા તેનુ' પેષણ કરનાર મહા વિરાધક અને છે, માટે વિરાધના ન થઈ જાય તેના ડગલે ને પગલે ખ્યાલ રાખવાના છે. વિરાધના વગરની ઘેાડી પણ આરાધના સુંદર ફળ આપનારી બને છે. માગ માં ખરાણા પગે–યાને ઉઘાડા પગે ચાલ નાર માણસ કાંટા કાંકરાના ખ્યાલ રાખીને, નીચુ' જોઇને ચાલે છે કે કઈ મને કાંટા વાગી ન જાય. તેથી તે ધીમે ધીમે ચાલે છે. તેવી રીતે વર્તમાનકાળમાં વિરાધનાના કાંટા વાગતા વાર નથી લાગતી. ડગલે ને પગલે આજના કલુષિત Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ વ્યાખ્યાન સત્તરમું અને જડ વાતાવરણમાં કાંટા વેરાયેલા પડ્યા છે. જે રહેજ ચૂક્યા, ભૂલ્યા કે ખ્યાલ ન રાખે કે કેઈની હામાં હા પાડી, વગર વિચારે દેવ-ગુરુ અને ધર્મની વિરુદ્ધ બેલાઈ ગયું, નિંદા કુથલી થઈ ગઈ ટીકા ટીપ્પણમાં પડી ગયા અને આશાતના કે અવહીલનામાં પડી ગયા તે આત્માને એનાં કડવા અને માઠા ફળ અસંખ્યાત વર્ષો સુધી જોગવવા પડશે એ હકીકત છે. વિરાધના ઘડી-બેઘડીની અને તેના કડવા ફળ અસંખ્યાત વર્ષ સુધી જોગવવાના માટે શસ્ય તેટલી આરાધના કરે. પણ ભૂલેચૂકે આત્મા વિરાધનામાં ન પડી જાય તેને ખુબ ખુબ ખ્યાલ રાખવાનું છે. કેટલીકવાર ધર્મના શુભ અનુષ્ઠાન પણ અગ્ય આત્માને વિરાધનાનું કારણ બની જાય છે. દેવ-ગુરુ અને ધર્મ ઉપર વાત-વાતમાં શંકા કુશંકા રાખનાર, નિંદા કુથલીમાં પડનાર, આ ગુરુ મારા અને આ ગુરુ તમારી. આવી ભેદનિતિમાં પડનારા, એક બીજાના દૂષણે જેનારા પિતાના માનેલા ગુરુમાં દેખીતા દેષોને પણ ઢાંકપછાડ કરનારા અને બીજા સાધુ મહાત્માઓને અછતા કલંક આપવામાં ય જરાય અચકાનારા નહિ, એમને ડિડિમ પીટીને છડેચક જાહેર કરનારા એવા આત્માઓ સિદ્ધાંત મુજબની ધર્મકિયા કરતા પણ તપ-જપ કે ત્યાગ આચરતાં પણ એ વિરાધક બને છે, જીવનને એળે ગુમાવે છે. માટે વિરાધનાથી ખુબ બચવાનું છે. ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામી ભગવાન ફરમાવે છે કે- “જે માણવા તે સિવા” મતલબ આરાધક આત્માને કેટલીકવાર આશ્રવના સ્થાને પણ સંવરના સ્થાનો બની જાય Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ધમ તત્વ પ્રકાશ છે. અમે વિરાધક આત્માને સવરના સ્થાન પણ આશ્રયના સ્થાના બની જાય છે. આરીસાભુવનમાં જોવુ' એ માશ્રવનુ કારણ હેવા છતાં ભરત મહારાજાને સંવસ્તુ કાણુ ખની જાય છે, અને સવર ભાવમાં ચઢતાં અનિત્ય ભાવનામાં આરાહતા તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શન પામે છે. તેવી જ રીતે વિનયરત્નને રજોહરણુ આદિ સવરના કારણેા પણ શ્રવના કરણા અને છે અને અંતે તેઓ ક્રુતિગામી બને છે, શ્રીઉત્તરાધ્યનસૂત્રમાં કુલવાલક મુનિનું ઉદાહરણ આવે છે. એ કુલવાલક મુનિ ગુરુની આશાતના કરી અવિનીતપણે વિરાધક ભાવને પામી સદ્ગુરુના સમાગમમાં આવવા છતાં આરાધક ભાવને પામી ન શકયા પણ વિાધક બની દુગતિના ધામમાં સીધાવી ગયા તેવી રીતે જાણે-અજાણે જો આપણે આત્મા પણ વિરાધક બની જાય તે આપણને પણ દુર્ગતિના ધામમાં ઘેર દુઃખેા પામવા પડશે, એ વાત ભૂલવા જેવી નથી. ધર્મની આરાધના આરાધક બની કરવામાં આવે તે જરૂ૨ ધમ ફળશે એમાં સ્હેજે શકાને સ્થાન નથી. દેવ-ગુરુ અને ધમાઁની સેવા-ઉપાસના અને ભક્તિ કરી અન'ત આત્માઓ આ અગાધ સસાર સાગર તરી ગયા અને સિદ્ધિ સૌધમાં સીધાવી ગયા. તેવીજ રીતે વિરાધના કરીને અનંત આત્માએ સ'સાર સમુદ્રમાં ખુચી ગયા, ડૂબી ગયા. શ્રી સમવાયાંગ સૂત્રમાં ખાર અગનું સ્વરૂપ બતાવ્યા પછી શ્રી સુધર્માવામી ભગવાન ત્યાંજ આગળના સૂત્રમાં Page #266 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સત્તરમું જણાવે છે કે-આ બારે અંગની વિરાધના કરીને અનંતા જી ચાર ગતિ રૂપ સંસારમાં ખુબ ભમ્યા. વર્તમાનકાળમાં સંખ્યાતા જી વિરાધના કરીને ભમે છે અને ભવિષ્યકાળમાં અનંતા જી વિરાધના કરીને ભમશે, તેમ તેઓશ્રી મૂળ સૂત્ર દ્વારા આપણને સમજાવે છે. એટલે કોઈએ વિરાધના ન કરવી એ આપણને ગણધર ભગવાન ઉપદેશ આપે છે અને તે જ સૂત્રમાં આગળ આરાધનાનું ફળ બતાવે છે કે-આ બારે અંગની આરાધના કરીને એટલે સિદ્ધાંતની આજ્ઞા મુજબ વતીને અનંતા જી ચાર ગતિ રૂપ સંસારને તરી ગયા, સંખ્યાતા આત્માઓ તરે છે અને ભવિષ્યમાં અનંતા આત્માએ તરી જશે વિગેરે સ્પષ્ટ રીતે વર્ણવે છે. આ ઉપરથી આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે વિરાધના કેટલી ભયંકર છે અને આરાધના કેવી કલ્યાણકારી છે માટે આરાધક આત્માએ શકય તેટલી આરાધના કરી જીવન ઉજ્વળ બનાવવાનું છે. આ વાત અહીં ઘડી ઘડી શા માટે સમજાવવામાં આવી છે, એનું કારણ એ છે કે વિરાધના ડગલે ને પગલે થઈ જાય છે અને આરાધના દુર્લભ બની જાય છે. આપણે મનુષ્યને જન્મ પામ્યા, પરમાત્મા જીનેશ્વર દેવને ધર્મ પામ્યા છતાં આરાધના વિના આપણે આ માનવ ભવ નિષ્ફળ જાય તે આપણે ભવિષ્યમાં બહુ સહવું પડે, માટે ભવિષ્યમાં આત્માની ખરાબી ન થાય માટે ખુબ જ ચેતીને ચાલવાનું છે. એટલે જ આ વાતને ફરી ફરીને જણાવવી પડે છે કે આરાધનામાં તત્પર બને અને વિરાધનાથી દૂર રહે. સાધુ મહારાજને પણ પ્રતિક્રમણમાં જ બે વખત સવારે Page #267 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ અને સાંજે બોલવાનું હોય છે. “દમુટ્રિબોજ માળા, વિરમોનિ વિરાળા” મતલબ આરાધના માટે હું તૈયાર થયે છું અને વિરાધનાથી હું વિરામ પામું છું. એને ભાવાર્થ પણ એ જ થયે કે-આરાધના કરો અને વિરાધનાથી દૂર રહે. આ સૂત્ર દરરોજ બલવાનો હેતુ એ છે કે આત્મા આરાધનામાં તત્પર રહે અને વિરાધનાથી અટકે. ઘમ આત્મા દેવગુરુ અને ધર્મ પ્રત્યે પર વફાદાર છે જોઈએ. દેવગુરુ અને ધર્મને સાચો ભક્ત હેવો જોઈએ, દેવ ગુરુ અને ધર્મના માટે અવસરે પ્રાણ પાથરનારો હે જોઈએ. એના હૈયામાં દેવગુરુ અને ધર્મનું પ્રથમ સ્થાન હોવું જોઈએ. ગમે ત્યારે ગમે ત્યાં પણ તે દેવગુરુ અને ધર્મને ભૂલે નહિ. દેવગુરુ અને ધર્મને અનુરાગી હેય, દેવગુરુ અને ધર્મ પ્રત્યેને રાગ એ ગુણાનુરાગમાં ગણાય છે. પ્રશસ્ત રાગ તરીકે ગણાય છે. દેવ ગુરુ અને ધર્મના રાગથી સંસારને રાગ કપાઈ જાય છે. કારણ કે પ્રશસ્ત રાગ એ અપ્રશસ્ત રાગને કાપનારો છે. મોહનીય કર્મને ઢીલ કરે છે. ટૂંકાણમાં નિષ્કામ ભાવે કરેલી દેવગુરુ અને ધર્મની આરાધના, સેવા ભક્તિ, સકળ કર્મના નાશનું કારણ બને છે. સેવા અને ભક્તિ કદીય નિષ્ફળ જતી નથી, અંતે આત્માને જરૂર મુક્તિમાં લઈ જાય છે, એટલે આપણા દીલમાં પાકે નિર્ણય કરી લેવું જોઈએ કે, મારે આરાધક બનવું છે, પણ વિરાધક બનવું નથી. આરાધનામાં પહેલી તકે તયાર રહેવું અને વિરાધનાને ઝેર સમજી તેનાથી સદંતર વેગળા રહેવું. વિરાધનાને પણ આરાધનાના નામે ચઢાવવી એ ભયંકર ગુને Page #268 -------------------------------------------------------------------------- ________________ VAAAAAAAA વ્યાખ્યાન સત્તરમું . ૨૭ છે અને શાસનને દ્રોહ છે માટે સમજી વિચારી કદીય વિરાધનામાં ન પડવું એ જ હિતાવહ છે. શ્રી નવકારમંત્રના છેલ્લા ચાર પદે આપણને એમ બતાવે છે કે-ઉપર બતાવેલા પંચ પરમેષ્ટિ ભગવતેને કરેલ નમસ્કાર એ સર્વ પાપને નાશ કરનાર છે. એ પાંચ પદમાં દેવ અને ગુરુને સમાવેશ થાય છે, માટે દેવ અને ગુરુની ભક્તિ-સેવા એ આત્માને તારનારી છે. સર્વ પાપ નાશ કરનારી છે. જન્મ મરણની પરંપરાને મટાડનારી છે અને અંતે આત્માને મુક્ત બનાવનારી છે, યાને મેક્ષમાં પહોંચાડનારી છે. નવકારમંત્રને આરાધક પરંપરાએ મુક્તિપુરીમાં સીધાવે છે. એ વાત પ્રસિદ્ધ છે. એટલે એને અર્થ એ થયો કે એ દેવગુરુની ભક્તિ સેવા કરનાર મોક્ષમાં સીધાવે છે. પરમાત્માની ભક્તિ આત્માને પરમાત્મા બનાવનારી છે એટલે વિશધના વગરની આરાધના કેવળ કલ્યાણ કરનારી છે અને ... એ જ આત્મા માટે અત્યંત ઉપયોગી છે માટે દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેને રાગ જેટલું વધે તેટલે સારે. અજબ ચમકારે થડા સમય પૂર્વેની આ સાચી ઘટના છે. મહામંત્ર શ્રી નવકારમંત્રના આધકનું એક અધિવેશન પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામીનાં તીર્થમાં ભરાયું હતું. એક પ્રસિદ્ધ લેખક કે જેઓ નવકારમંત્રના ઉપર અપૂર્વ આસ્થા ધરાવતા હતા, તેઓ પણ આરાધકના આમંત્રણથી અત્રે આવી પહોંચ્યા હતા. સૌએ પિતાના અનુભવ વર્ણવ્યા. સભા બરખાસ્ત થઈ. સૌ વિખરાઈ ગયા, Page #269 -------------------------------------------------------------------------- ________________ ધમ તવ પ્રકાશ રાત્રે નવ વાગે કેટલાક ભાઈઓ આ શ્રદ્ધાળુ ભાઈ પાસે વાર્તાલાપ કરવા ભેગા થયા. મોડી રાત સુધી ચર્ચા ચાલી. સૌએ વિદાય લીધી પણ એક વૃદ્ધભાઈ એક બાજુ બેઠા હતા. ધીરે રહીને તેમણે કહ્યું, ભાઈ ! “મારે તમારી સાથે કંઈક વાત કરવી છે.” એમના મિત્ર જરા આઘા ખસી ગયા અને શ્રદ્ધાળુ ભાઈ સાથે વૃદ્ધભાઈ એકાંતમાં બેઠા. વૃદ્ધ હાથ બતાવ્યા. શ્રદ્ધાળુ ભાઈએ કહ્યું: ભાઈસાહેબ! હુ, કંઈ જતિષ વિદ્યા કે પામીર ટ્રી જાણતું નથી, “ત્યારે વૃદ્ધે કહ્યું” ભાઈ ! હું તમને હાથ બતાવવા આવ્યા નથી. પણ તમે બધાએ ભેગા થઈ પ્લેટ ફોર્મ ઉપર ઉંચા નીચા થઈ જોર શેરથી નવકારમંત્ર ઉપર ભાષણો આપ્યા, પણ ભાઈ! મૂકીદે હવે આ બધું. નવકાર ગણતા ગણતા આજે ૩૫૩૫ વર્ષ વીતી ચૂકયા, કલાકોના કલાકે નવકાર ગણ્યા, લાખોની સંખ્યામાં ગયા. માળા લઈને ગયા, નંદાવર્ત અને શંખાવતની વિધિથી ગયા, હવેત પુપે અને અખંડ અક્ષતથી એકાસણા કરીને લાખ જાપ કર્યો, ત્રણ કાળ પણ નવકાર ગણ્યા, ઉઠતા બેસતા, ખાતા પીતા અને સૂતા પણ નવકારમંત્રનું સ્મરણ કર્યું પણ મને તે કંઈજ દેખાયું નથી, કંઈજ સાર નથી. ગણી ગણીને આંગળીના ટેરવા અને હાથ ઘસાઈ ગયા. બસ આ વાત મારે તમને કહેવી હતી, હું નાનું હતું ત્યારે મારી માતા મને આ તીર્થના દર્શન કરવા લાવી હતી અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સમક્ષ મને મારી માતાએ નવકાર મંત્ર શીખવાડ્યો હતો, આજે હું એ નવકાર મંત્રને દાદાના દરબારમાં પાછા મૂકવા Page #270 -------------------------------------------------------------------------- ________________ આ છું, સમજ્યા મારા મહેરબાન ! શ્રદ્ધાળુ ભાઈ તે વૃહની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. | શ્રદ્ધાળુ ભાઈને નવકાર મંત્ર ઉપર અપર્વ આસ્થા, દઢ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ હતે. ઈલેક્ટ્રીકસીટીનો એ નિયમ છે કે-સ્વીચ દબાવે કે તરત જ લાઈટ થાય અને સ્વીચ દબા. વતા પણ જે પ્રકાશ ન થાય તે સમજવું કે જ્યાં તે ગેળો નકામો છે કયાં તે ફયુસ ઉડી ગયો છે, કયાં તે પાવર હાઉસમાં ગડબડ છે, તે સિવાય આમ બને જ નહિ. જેમ ઈલેકટ્રીસીટી તેના નિયમ મુજબ સ્વીચ દબાવતા રીતસર પ્રકાશ પાથરે છે, તેમ મહામંત્ર નવકાર પણ તેના નિયમ મુજબ ચમત્કાર સજે છે એ નિઃસંદેહ હકીકત છે. અંગત જીવનની માહિતી હવે શ્રદ્ધાળુ ભાઈએ તે વૃદ્ધ ભાઈના અંગત જીવન વિશે પૂછયું–તમે શું કરે છે? કેટલા ભાઈ છે? શું વ્યવસાય છે? વિગેરે. ત્યારે વૃદ્ધ જવાબ વાળ્યો, “અમારો અમુક વ્યવસાય છે, મારે નાને એક ભાઈ છે પણ એનું નામ લેવા જેવું નથી. મૂકે એનું નામ. એ મહા નાલાયક છે. એ દુષ્ટ મારી સામે કેસ કર્યો છે પણ હું એને છોડવાને નથી. સીધો દેર કરી દઈશ. ઘર અને જમીન સંબંધી ઝગડે છે.” શ્રદ્ધાળુ ભાઈએ કહ્યું પણ કાકા! એ તે તમારે નાને ભાઈ છે ને! તમે વડીલ છે ને! તમારે ઉદારતા દાખવવી જોઈએ વૃદ્ધે કહ્યું, “ભાઈ સાહેબ એનું નામ ના દેશે હું Page #271 -------------------------------------------------------------------------- ________________ જમ લવ પ્રકાશ annnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn એને છોડવાને નથી. લડીશ, ઝગડીશ અને એની ખબર લઈશ. એના મનમાં એ શું સમજે છે!” - વૃદ્ધને જ્યાં ભાઈની વાત આવતી ત્યાં એ વૃદ્ધ એવા ઉકળી જતાં હતાં કે ન પૂછો વાત! શ્રદ્ધાળુ ભાઈ સમજી ગયા કે દર્દ કયાં છે. નિદાન હાથમાં આવ્યા પછી ઔષધ તરત જ ફાયદો કરે છે. કયાં ખામી છે? નવકાર કેમ ફળ નથી, આ વાત ધ્યાનમાં આવી ગઈ જ્યાં આપણા હૃદયમાં ઠાંસી ઠાંસીને દુર્ભાવ ભર્યો હોય ત્યાં શું નવકારનો વાસ થાય ખરે! અને એ ફળે કઈ રીતે? પ્રત્યેક આરાધક, હરેક વાંચક પિતે જ એક મિનિટ આંખ બંધ કરીને વિચારમગ્ન બની વિચાર કરે કે મારા હદયમાં આવી દુર્ભાવના નથી ને! જે વિચાર કરશે તે તમને પિતાને જણાઈ આવશે કે આ વૃદ્ધ ભાઈ કરતા પણ અમારા હૃદયમાં દુર્ભાવનાને કચરે ઠાંસી ઠાંસીને ભર્યો છે. ઉપકારી ઉપર અપકાર કરવા તૈયાર, દેવ-ગુરુ પ્રત્યે ચેડા કાઢવા તૈયાર, મા-બાપની સામેનું અસભ્ય વર્તન, ભાઈ-ભાઈમાં વિરોધ, પતિ-પત્નીમાં વિરોધ, પિતા-પુત્ર વચ્ચે કલહ, પાડોશીની સાથે ઝગડો, વાત-વાતમાં કલેશ કંકાસ અને રગડા ઝગડા, આચાર-વિચારનું ઠેકાણું નહિ, ધોળે દહાડે બીજાની આંખમાં ધૂળ નાંખવા તૈયાર, ઈર્ષ્યા-અસૂયા, રાગ, દ્વેષ, વિષયકષાય આ બધા દુર્ગ છે અને દુર્મા જે હૃદયમાં ભર્યા હોય ત્યાં નવકાર કઈ રીતે નિવાસ કરે! પ્રથમ હૃદયને શુદ્ધ કરવું પડશે, અને હૃદયમાં ઉદારતા, ગંભીસ્તા, પરેપકાર પરાયણતા, Page #272 -------------------------------------------------------------------------- ________________ ષામાન સતરમું નમ્રતા, સરલતા, પવિત્રતા, કૃતજ્ઞતા, વિનય અને વિકશીલ અને સતેષ આદિ ગુણોને વસાવવા પડશે. શ્રદ્ધાળુ ભાઈએ કાકાની નાડ તપાસી, પૂરી ચકાસણી કરી. ધીમે રહીને કહ્યું. કાકા! મારા કહેવાથી તમે હજી છ મહિના જુઓ અને હું કહું તેમ આરાધના કરે. જુઓ પછી એનું પરિણામ! પણ કાકા! મને લાગે છે કે તે તમારા માટે આ વાત અશક્ય લાગે છે. તે પ્રમાણે તમે નહિ કરી શકો. “શ્રદ્ધાળુ ભાઈએ જરા ચણે કબાજો.” કાકા કહે ભાઈ! એ વાતમાં શું માલ છે. મેં વિવિધ રીતે અનેક વાર જાપ કર્યા, તપ જપ કર્યા અને તમે કહો તે પ્રમાણે શું હું નહિ કરી શકું? શ્રદ્ધાળુ ભાઈએ કહ્યું કાકા ! ખરું કહું છું તમે નહિ કરી શકે, રહેવા દે! શ્રદ્ધાળુભાઈએ બરાબર કાકાનો પા ચઢાવે. પુરી ચકાસણી કરી, જયારે કાકા આ વાતમાં સંપૂર્ણ સંમત થયા ત્યારે શ્રદ્ધાળુભાઈએ કહ્યું કાકા! જે હું કહું છું તે પ્રમાણે તમે બરાબર કરશે તે છ મહીનાની અંદર જુઓ તેનું કેવું સુંદર પરિણામ આવે છે અને આમ કરતાં જે તમને કંઈ સુંદર પરિણામ ન જણાય તો તમે ભગવાનની સમક્ષ નવકારમંત્ર મૂકી દેજે. પણ એક વાર હું કહું તેમ બરાબર તમારે કરવું પડશે. કાકા કહે “ભલે ભાઈ! તમે જે કહેશે તે પ્રમાણે હું કરવા તૈયાર છું.” શ્રદ્ધાળુભાઈએ કહ્યું-અરે કાકા! છ મહીના તે શું ૪૬ દિવસમાં ચમત્કાર સર્જાશે. નહિતર મને લખજે. મારા ખર્ચે Page #273 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ હું મારા ગામથી તમારે ત્યાં આવીશ.” પરંતુ જુએ કાકા ! આજ સુધી તમે તમારા નાનાભાઈ પ્રત્યે વેરભાવ રાખે, હવે તમે એનું ભલું ઈચ્છો અને પ્રાર્થના કરે કે “મારા નાનાભાઈનું ભલું થાવ. સારૂ થાવ” “કેઈનું ય હું બુરૂ ઈછતા નથી.” “શિવમતુ નર્વ જ્ઞાતિઃ પિત્તીને મૂહુ” બસ નવકારમંત્ર ગણુતા પહેલા તમારે દરરોજ પવિત્ર હયે આ શુભ ભાવના ભાવવાની છે. ! - કાકા કહે પણ ભાઈ! એ કેમ બને ! જે મને હેરાન પરે શાન કરે અને ખેદાન મેદાન કરવા ઈચ્છે એનું ભલું થાઓ ! . એ બને જ કેમ? ત્યારે શ્રદ્ધાળુભાઈએ કહ્યું કાકા ? જુએ હું કહેતે જ હતું ને! કે તમે નહિ કરી શકો. ત્યારે કાકાએ જવાબ વાળે ઠીક ભાઈ! તમારા કહેવા મુજબ એમ ભાવના ભાવવા પૂર્વક નવકાર ગણીશ. કાકાએ નિયમ કર્યો કે આ પ્રમાણે સૌના ભલાની ભાવના પૂર્વક અને નાનાભાઈના પણ ભલાની ભાવના પૂર્વક નવકારમંત્ર ગણીશ. આમ વાત કરતા કરતા રાતના પિણા ત્રણ થયા હતા. શ્રદ્ધાળુભાઈ ખૂબ થાકેલા હતા. પણ એમને એમ કે એક આત્માનું ભલું થતું હોય તો તેઓ ઉજાગર કરવા તૈયાર હતા. કાકાએ વિદાય લીધી. શ્રદ્ધાળુભાઈએ આરામ કર્યો. સવા૨ના છ વાગતા ૫ છા તેઓ શ્રદ્ધાળુભાઈને મળવા આવ્યા. એમના મિત્રે કહ્યું, કાકા ! ભાઈને રાતને ઉજાગરે છે. હમણા ઉઠાડશે નહિ. સુઈ રહેવા દે. આમ પરસ્પર તેઓ વાત કરતા હતા અને શ્રદ્ધાળુઈ અવાજ સાંભળતા જાગી ગયા. છેલ્લે કાકાએ શ્રદ્ધાળુભાઈને મળીને ત્યાંથી વિદાય લીધી અને હું Page #274 -------------------------------------------------------------------------- ________________ ભાપાન સતરમુ તમારા કહ્યા પ્રમાણે હવે નવકારમંત્ર ગણવાની શરૂઆત કરીશ એમ કહેતા ગયા. શ્રદ્ધાળુભાઈને પણ આનંદ થયે કે ચાલો ઉજાગર સફળ થયે. કાકાએ પોતાના ગામ જઈ પવિત્ર થઈને ભલાઇની ભાવના પૂર્વક નવકારમંત્ર ગણવાની શરૂઆત કરી. પહેલા દિવસે તે કાકાને આ શ્રદ્ધાળુભાઈ ઉપર થડે કેધ ચઢયો કે ક્યાં વળી મને એમને આવો નિયમ આપે. બીજે દિવસે જરાક એ છે થશે અને ત્યાર પછીથી શાંતિ પૂર્વક ગણતાં ફક્ત બારજ દિવસમાં અજબ ચમત્કાર સજચે. પંદર દિવસ પછી શ્રદ્ધાળુભાઈ ઉપર ટપાલમાં ખાસ એક મોટું કવર આવ્યું. શ્રદ્ધાળુભાઈ સમજી ગયા કે કાકાની કંઈ ફરિયાદ લાગે છે. કવર ફેડયુ. પત્ર વાંચવાની શરૂઆત કરી. પત્રમાં કાકાએ લખ્યું હતું કે, ભાઈશ્રી! શી વાત કરું! શું લખું ! તમે મને જે નિયમ આપે તે એ પ્રમાણે પ્રથમ દિવસે મેં ગણવાની શરૂઆત કરી પણ મને તે તમારા ઉપર તે વખતે થોડો ગુસ્સો આવ્યો કે કયાં વળી એમને મને આ નિયમ કરાવ્યા. બીજે દિવસે જરા ઠંડક વળી અને આ રીતે ભાઈને ભલાની ભાવનાપૂર્વક જ્યાં નવકારમંત્ર ગણતા બાર દિવસ થયા ને મારા વિચારોમાં અજબ પલ્ટ આવ્યું. મને થયું મારે નાનો ભાઈ. એની સાથે વૈર? સાથે શું લઈ જવાનું છે? પિતાજી એ મૃત્યુ વેળાએ કહ્યું હતું કે જે આ ઘર નાના ભાઈને આપવાનું છે. આમ પિતાજીના કહેવા છતાં, ઘર પચાવવાની મેં વૃત્તિ રાખી તે ઠીક ન કર્યું. મારા નાના ભાઈને બેસવું અને એને ઘર સેપી દઉં! Page #275 -------------------------------------------------------------------------- ________________ હમ તત્વ પ્રકાશ આ તથ્થુ નાના ભાઈના વિચારોમાં પણ ભાર પરિવર્તન આવ્યું. નવકાર મંત્રે અજબ ચમત્કાર સર્યો. નાનો ભાઈ વિચાર છે કે મોટાભાઈ વડીલ કહેવાય ! પિતા તુલ્ય ગણાય! એમની સાથે હું કેટે ચઢ, ઘર મોટાભાઈ ભલે વાપરે. કોટને કેસ પાછો ખેંચી લઉં! અને તરત જ વકીલને કેસ પાછો ખેંચી લેવા ભલામણ કરી, પિત અને પિતાની પત્ની બને જણ, આજ સુધી મોટાભાઈ સાથે બારમો ચંદ્રમાં હતું, એક બીજાનું મુખ જોવા માંગતા નહતા અને કાસલ કાઢી નાંખવાની ભાવના ધરાવતા હતા, તેઓ સામે પગલે જવા તૈયાર થાય ! એ શું ઓછી વાત છે ! મોટાભાઈની પણ એજ ભાવના અને નાનાભાઈની ભાવના પણ એજ ગજબ પલટ. ના ભાઈ અને એમની પત્ની બંને જણા મોટાભાઈને ત્યાં આવી પહોંચ્યા, બનેની ખુશીને કઈ પાર નથી. જાણે આજે સોનાને સૂરજ ઉગે. નાનાભાઈએ મોટાભાઈને કહ્યું, મોટાભાઈ! છોકરાનું વેવિશાળ કલકત્તાવાળા સાથે કરવાનું છે તેમાં મારા ભાભી અને તમારે બન્ને જણાએ આ બધી વિધિ કરવાની છે. ગઈ ગુજરી ભૂલી જજે. હું વકીલને કહીને જ આવ્યો છું કે, કેસ પાછા ખેંચી લેજે. અને આપ વડીલ છે, ભલે ઘર આપ રાખો. ત્યારે તેના ભાભી બેલ્યા, ઘરનો હક તે નાના ભાઈને છે. તમને જ આપવાનું છે, અમારે ન જોઈએ. આ બધી વિગતથી એ કાગળ ભરેલું હતું. કાકા લખે છે કે તમે તે છ મહીના અને ૪૬ દિવસની વાત કરતા હતા પણ મને તે તમારા કહ્યા પ્રમાણે ભાવના ભાવીને નવકાર ગણતે ફક્ત બાર Page #276 -------------------------------------------------------------------------- ________________ યાખ્યાન સત્તરમું દિવસમાં જ અજબ ચમત્કાર સજજે. મારી આસ્થા ખુબ વધી. હું હવે ખુબ ભાવપૂર્વક નવકાર મંત્ર ગણું છુંઅને તમારે ઉપકાર માનું છું, સાચે જ મને લાગ્યું કે ગણનારમાં ખામી છે. નવકારમાં ખામી નથી, નવકાર તે મહામત્ર એને એ જ છે. વિરાધના એ મહાન ભયંકર છે. ભગવાન મહાવીર દેવને આત્મા પ્રથમ નયસારના ભાવમાં ભયંકર અટવીમાં સાધુ મહાત્માના સમાગમથી સમકિત પામે છે, ત્યાંથી નવકાર મંત્રના મરણપૂર્વક આરાધના કરી બીજા ભવમાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી ત્રીજા ભવે શ્રી ઋષભદેવ ભગવાનના પૌત્ર પણે પેદા થાય છે. ભગવાન શ્રી ઋષભદેવસ્વામીની દેશના શ્રવણ કરી તેઓ વૈરાગી બને છે અને ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરે છે, પરંતુ પરીષહોથી તેઓ ગભરાયા, અને ચારિત્ર પાળી ન શક્યા, તેથી તેમને ન વેશ , હાથમાં ત્રિરંડીયું. મસ્તકમાં ચાટી, પગમાં પાવડીએ અને ભગવા વસ્ત્ર પહેરી ભગવાનની સાથે જ વિચરવા લાગ્યા. અમેઘ દેશના શક્તિદ્વારાં અનેકને પ્રતિબંધ કરી સંયમના માર્ગે વાળવા લાગ્યા. એક વખત તેઓ બિમાર પડે છે. કોઈ તેમની સેવા કરતું નથી. કારણ કે-સાધુએ સાધુની-નિગ્રંથ મુનિની સેવા કરે પણ અસાધુની સેવા કરતા નથી, તેથી મરિચી વિચાર કરે છે કે હું સારે થઈ જઈશ ત્યારે સેવા કરે તેવે એક શિષ્ય Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધર્મ તત્વ પ્રકાશ કરીશ. કાળક્રમે તેઓ સ્વસ્થ થયા, છતાં પણ જે કેાઈ એમની પાસે ધમ શ્રવણ કરવા આવે છે તે બધાને પ્રતિબંધ કરી ભગવાન ઋષભદેવ સ્વામી પાસે મોકલે છે. - એક કપિલ નામનો રાજપુત્ર એમની પાસે આવે છે. તેઓ કપિલ રાજપુત્રને પ્રતિબંધ કરે છે. કપિલ રાજપુત્ર જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે મરિચિ તેમને ભગવાન ઋષભદેવ પાસે જવા પ્રેરણું કરે છે. ત્યારે કપિલ ૨ાજપુત્રે કહ્યું, ભોમરિચિ! શા માટે મને તમે ત્યાં મોકલે છે? શું તમારી પાસે ધર્મ નથી? કપિલ રાજપુત્રના આ વાક્ય સાભળતાં મરિચિ વિચાર કરે છે કે-આ શિષ્ય માટે એગ્ય છે. એમ વિચાર કરી મરિચિએ કહ્યું. “વિસ્ટા રૂāવ રૂહુર્ઘ ”િ કપિલ! અહીંયા પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે, આ રીતે તેઓ ઉત્સવનું ભાષણ કરે છે, જેથી ભગવાન મહાવીર દેવના આત્મા એવા મરિચિને પણ કેટકેટિ સાગરોપમ પ્રમાણ સંસાર વધી જાય છે. આ છે વિરાધનાનું ફળ. 1. મણ દુધપાકમાં ઝેરની કણી પડતાં તમામ દુધપાક વિષસંય બની જાય છે અને ખાનારને વિપત્તિમાં મૂકાવું પડે છે, તેવી જ રીતે આરાધનામાં વિરાધનારૂપ જે ઝેરની કણી પડી જાય તે આત્માને પણ અપાર વિપત્તિના ભેગ બનવું પડે છે. જમાલીનું વૃત્તાંત એ જમાલિ ક્ષત્રિયકુંડ નગરમાં જન્મ્યા હતા. ભગવાન મહાવીરસ્વામીની બેન સુદર્શનાના તેઓ પુત્ર હતા. અને ભગવાન મહાવીરસ્વામીની પુત્રી પ્રિયદર્શન સાથે તેમના લગ્ન થયા Page #278 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સત્તરમું હતા. એટલે તેઓ ભગવાન મહાવીરના ભાણેજ અને જમાઈ થતાં હતા. ભગવાન મહાવીર સ્વામી વિચરતા વિચરતા એકદા ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા. તેમને વંદન કરવા જમાલિ પિોતાના પરિવાર સાથે ગયા. ત્યાં પ્રભુની દેશના શ્રવણ કરી તેમને વૈરાગ્ય જાગે અને તેઓ દીક્ષા અંગીકાર કરવા તૈયાર થયા. ૫૦૦-૫૦૦ ક્ષત્રિય પુરુષે પણ તેમની સાથે દીક્ષા લેવા તૈયાર થાય છે. તેમના પત્ની પ્રિયદર્શના પણ એક હજાર સ્ત્રીઓની સાથે દીક્ષા લેવા તૈયાર થયા. દીક્ષા આપનાર ખુદ ભગવાન મહાવીર સ્વામી, દીક્ષા લેનારા ભગવાનના જમાઈ, પુત્રી અને ૧૫૦૦-૧૫૦૦ સ્ત્રી-પુરુષને સમુદાય હાય, પછી એ દિક્ષા મહોત્સવનું પૂછવાનું શું હોય ? ભારે ઠાઠમાઠ અને અનેરી ધામધૂમથી દીક્ષા મહત્સવ ઉજવાય. જમાલિ મુનિ ભગવાન સાથે વિચરતા વિચરતા તપ ત્યાગમાં લીન બન્યા. અગ્યાર અંગના જાણકાર બન્યા. માંખીની પાંખને પણ ન દુભવે તેવી તે તેમની ઉંચી કરણી હતી. ભગવાન ગૌતમસ્વામી જેવું જેમનું ઉજવળ ચારિત્ર હતું. આવા એક મહાન જમાલિ મુનિ પણ જ્યારે “કહે માળે ” ભગવાન મહાવીરનું આ વચન બરાબર નથી, આ પ્રમાણે તેઓએ ઉસૂત્રનું ભાષણ કર્યું. સમજાવવા છતાં જ્યારે તેઓ ન સમજ્યા ત્યારે ભાગવાનની અનુમતિથી શ્રીગૌતમસ્વામીએ તેમને સંઘ બહાર કર્યા. આ રીતે જમાલિએ ઉત્સવ વચન બેલી વિરાધના કરીને સંસાર વધાવી લીધે Page #279 -------------------------------------------------------------------------- ________________ anana ધર્મ તત્વ પ્રકાશ સતી અંજના સુંદરી અંજના સુંદરીએ પૂર્વ ભવમાં પરમાત્મા જીનેશ્વરદેવની મૂર્તિની આશાતના કરી હતી. ભગવાનની મૂર્તિને ઉકરડામાં નાખી દઈ અશુભ કમ ઉપાર્જન કર્યું હતું. તેના પરિણામે અંજના સુંદરીના ભાવમાં બાવીશ બાવીશ વર્ષો સુધી પતિને વિરહ સહન કરવું પડશે અને ભારે દુખી થવું પડ્યું. જે સાંભળતાં પણ આત્માને કંપારી છૂટે અને આંખમાં આંસુ ઉભરાઈ આવે. માટે જ પૂજાની ઢાળમાં પણ મહાપુરુષે કથન કરે છે કે“હસતાં બાંધ્યા જે જે કર્મો, રોતા પણ નવિ છૂટે રે.” માટે “બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે શે સંતાપ.” સતી દ્રૌપદી સતી દ્રૌપદીએ-બ્રાહ્મણીના ભાવમાં તપસ્વી મુનિરાજને જાણીને કડવા તુંબડાનું શાક વહોરાવ્યું હતું. આ વિરાધનાના પરિણામે તે જ ભવમાં એના બે હાલ થયા. પતિએ તેને ઘરથી બહાર કાઢી મૂકી. જંગલમાં રખડવું પડયું. અનેક રોગોના ભાગ બની અને અંતે નારકીમાં ઉત્પન્ન થઈ સાતે નરકમાં ભમી, અસંખ્યાતકાળ અન્ય એનિઓમાં પરિભ્રમણ કરતાં એને આરે ન આવ્યો. સાધુ મહારાજની આશાતનાના કારણે એણે અંતકાળ સુધી સંસારમાં રખડવું પડયું. આ છે વિરાધનાનું ઘર પરિણામ Page #280 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સત્તરમું શ્રીપાળરાજા શ્રીપાળ મહારાજા પૂર્વભવમાં શ્રીકાંત રાજા હતા. એ શ્રીકાંત રાજાના ભાવમાં તેમણે મુનિની ઘેર આશાતના કરી હતી, મુનિને કેઢીયા કહ્યા હતા. મુનિને પાણીમાં ડુબાડ્યા હતા, મુનિને ડુમનું કલંક આપ્યું હતું. એના પરિણામે શ્રીપાળજીના ભવમાં એમને દરિયામાં ડુબવું પડ્યું. ભયંકર ચેપી કઢ રોગ થય. ડુમનું કલંક આવ્યું. કર્મ કઈનેય છોડતા નથી. ભલે પછી તે ચકવતી વાસુદેવ કે બળદેવ હાય! કમને કોઈની શરમ નથી. કર્મને કરજો–દેવું–અસંખ્યાત વિષે પણ ચૂકવવું જ પડે છે. * અહીં તમે નાદારી લઈ લે, દેશ છોડી પરદેશ ભાગી જાવ, લાંચરૂશ્વતથી છૂટી જાવ કેઈની લાગવગ કે શે’શરમથી બચી જાવ, પણ કમે રાજાની બળવાન સત્તાથી કઈ બચ્યું નથી, બચતું નથી અને બચશે પણ નહિ. માટે દરેક કાર્ય કરતાં પહેલાં હું શું કરું છું અને આનું પરિણામ શું આવશે અને એનું પરિણામ કોને ભોગવવું પડશે! આ બધે વિચાર કરવાની અત્યંત જરૂરી છે. બીજા કેઈ જોગવવા નહિ આવે. અહીં તમે અઢાર પ્રકારના પાપકર્મ કરી, પ્રપંચ કરી લક્ષ્મી એકઠી કરી હશે! એને ભગવટે કરવા બધા તૈયાર થશે. પણ તમે જાતે કરેલા કર્મો કંઈ એ બધા થડાડા વહેંચી લેવાના નથી. એ તે તમારે જાતે જ ભેગવવા પડશે. આ તે “જમવામાં જગલે અને કૂટવામાં ભગલો” એના જેવી સ્થિતિ થઈ. એ તે મૂખ કેણ હેય કે આપણે ઉપાજેલા ધનમાલને ભગવટે બધા કરે અને એનું પરિણામ પિતાને Page #281 -------------------------------------------------------------------------- ________________ પિઠ થમ તત્વ પ્રકાશ ભેગવવું પડે. આવી મૂર્ખાઈ આપણે આત્મા અનંત કાળથી કરતે આવ્યા છે. શ્રી જીનેશ્વર દેવનું મહાશાસન મળ્યા પછી પણ સદ્ગુરુના સમાગમમાં આવ્યા પછી પણ અને શાસ્ત્રોના શ્રવણ પછી પણ જો આવી જ મૂખઈ કરતા રહીશું તે પછી આપણું સ્થિતિ કેવી થશે એ જાતે જ વિચારવાનું છે. શ્રી પાળીએ શ્રીકાંત રાજાના ભવમાં મુનિવરની આશાતના કર્યા પછી તેમની શ્રીકાંતારાણીને સમજાવવાથી તેઓએ મુનિશ્રીના ચરણકમળમાં પડી પુનઃ પુનઃ ક્ષમા માંગી. મુનિશ્રીને બહુમાનપૂર્વક ઘેર પધરાવ્યા. પગમાં પડયા અને મુનિરાજના ઉપદેશથી શ્રી સિદ્ધચકની આરાધના શરૂ કરી. તેથી ચેડામાં બચી ગયા, એક જન્મમાં જ યાને શ્રીપાળજીના ભાવમાં કેઢ રેગ વિ. થયે. થોડા વખત આપત્તિઓ ભેગવવી પડી પણ શ્રી સિદ્ધચકજીની આરાધનથી ભયંકર દુઃખથી બચી ગયા. આમ વિરાધના અને આરાધનાનું બનેલું ફળ આપણી નજર સમક્ષ છે. આપણે શું કરવું એ આપણે જ સમજવાનું છે. જ્ઞાનની આશાતના માષતુષ મુનિના આત્માએ પણ પૂર્વભવમાં જ્ઞાનની વિરાધના કરી હતી. તેના પરિણામે “મારુષ અને મા તુષ” આ પદ પણ મહા મહેનત કરવા છતાં કંઠસ્થ નહેતા થતાં અને “માસતુષ” માસતુષ થઈ ગયું. પણ કંઠસ્થ કરવાને પ્રયત્ન ચાલુ રાખ્યો અને ભાવનામાં ચઢી જતાં અંતે તેઓ કેવળજ્ઞાન પામ્યા. પણ એક વાર તે એમને જ્ઞાનની વિરાધનાઈ ફળ વર્ષો સુધી જોગવવું પડયું. Page #282 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન સત્તરમુ ૨૫૧ આજે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનાની ડગલે ને પગલે આપણે વિરાધના કરી રહ્યા છીએ. પૂર્વકાળે ભાગ્યે જ આવી જ્ઞાનની આશાતના થતી હશે! કાગળીયા ખાળી નાંખવા, છાપાની પસ્તી ઉપર છેાકરાઓને ટટ્ટી બેસાડવા, રસ્તા ઉપ૨ કાગળા-છાપાઓ વિ. ઉપર પગ મૂકીને ચાલવું, કાગળ, પુસ્તક વિ. ઉપર શૂ'ક લગાડી પાના ફેરવવા. એમ.સી.વાળી ખાઈએ છડેચેાક-પુસ્તક વાંચે, ચાપડા ઉપર બેસી જવુ', હરેક કાય માં છાપા વિ. ના કાગળના ઉપપ્ચાગ કરી જ્ઞાનની ઘેાર વિરાધના અને ઘાર આશાતના થઇ રહી છે. કાગળે ના તા ખુબજ વપરાશ વધી ગ। હાવાથી વાત-વાતમાં કાગળની જરૂર, પડીકા માંધવામાં. જ્યાં ત્યાં જે તે લપેટવામાં, પત્ર વ્યવહાર વધ્યા, વિવિધ વસ્તુઓની અનાવટમાં કાગળના ઉપયાગ થવા લાગ્યા. પ્રથમ પાટી અને પેનને ઉપયોગ થતા હતા. આજે બાળકાને વાતવાતમાં નેાટબુકની જરૂર પડે છે, આ રીતે જ્ઞાનની ઘેાર આશાતના જાણે-અજાણે આપણા દ્વારા થઈ રહી છે. આરાધનાનું મહાન ફળ જે આત્માએએ શુદ્ધ આરાધના કરી છે તે થાડા ભવમાં જ-અલ્પ સમયમાં જ આરાધનાના રૂડા ફળ પ્રાપ્ત કરે છે. તેના સ ંખ્યાબ′ધ દાખલાઓ આપણે ત્યાં મજીદ છે. ધમ કથાનુયાગમાં તેના સમાવેશ થાય છે. એમાંથી આપણને જાણવા મળે છે કે-ઘાર પાપાત્માએ અને અનેક અધમએત્માએ પશુ તે જ ભવમાં આરાધનાના પ્રતાપે મુક્તિએ સીધાવ્યા છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉપર ધિર્મ તત્વ પ્રકાશ મહાત્મા દઢ પ્રહારી જેનું મૂળ નામ યજ્ઞદર હતું. જ્ઞાતિના તેઓ બ્રાહ્મણ હતા, પરંતુ સંગ બળે તેઓ ખરાબ આદતે ચઢી ગયા. લૂંટ ફાટ અને ચેરીઓ કરવા લાગ્યા. જ્યાં ત્યાં દઢ-પ્રહાર કરવાના કારણે એમનું નામ દઢ પ્રહારી પડ્યું. એક વખત એક બ્રાહ્મણના ઘરમાં તેણે ચોરી કરવા પ્રવેશ કર્યો, ત્યાં તેણે બ્રાહ્મણ, ગાય અને સગર્ભા સ્ત્રીની હત્યા કરી. ભૂણ હત્યા થતાં તે વખતનું કરૂણ દશ્ય નિહાળતા દઢ પ્રહારીને દિલમાં કંપારી છૂટી. ભારે વેદના થઈ. એના હૈયામાં કરૂણા ભાવ ઉભા. ભારે પશ્ચાતાપ થયે અને આ ભયંકર પાપથી છૂટવા તેમણે ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી લોકો મુનિ દઢ પ્રહારીને ભારે ઉપસર્ગ કરે છે છતાં પણ તેઓ ખૂબ જ સમતા રાખે છે. “ શા તે ધક્કે ” તે આનું નામ, ઉપસર્ગમાં અડગ રહ્યા. શહ દીલે પાપને પશ્ચાત્તાપ કરવા લાગ્યા, ધ્યાનમાં અડગ રહ્યાં, અને અપૂર્વ સમતા ભાવે અંતે તેઓ કેવળજ્ઞાન પામ્યા અને મુક્તિએ સીધાવ્યા. આવા દઢ પ્રહારી જેવા ચાર ચાર જણની હત્યા કરનારા આત્મા પણ આરાધનાના બળે પરમપદને પામ્યા. આ છે આરાધનાનું મહાન ફળ, અર્જુનમાળી અજુન માળી અને તેની પત્ની બધુમતી એકદા પક્ષની Page #284 -------------------------------------------------------------------------- ________________ પાયાન સવાર પૂજા કરવા માટે નગરની બહાર ગયા હતા. તેટલામાં ત્યાં છ જણની તેફાની ટૂકડી આવી ચઢી બંધુમતીનું અનેરું સૌંદર્ય નિહાળી સૌ તેની તરફ આકર્ષાયા. પરસ્પર સૌએ વિચાર કર્યો કે-એનકેન બંધુમતી સાથે આપણે મજા માણવી પણ એને પતિ સાથે હતું, તેથી તેઓએ વિચાર કર્યો કે આપણા છની આગળ એનું શું ગજું! પકડો એને અને દેરડાથી બાંધે. આ વિચાર અમલમાં મૂકો અને અનમાળીને દોરડાથી મુશ્કેટોટ બાંધી એક ખૂણામાં નાખે. બંધુમતી આ દશ્ય જોઈ ગભાઈ પણ એ છએ જણાએ તેણીને પકડી અને અર્જુન માળીની સામે જ ભોગ ભોગવવા લાગ્યા. અર્જુન માળી આ લોકોના આવા ખરાબ વર્તનથી ભારે ઉશ્કેરાયે. એના કેને પાર ન રહ્યો. પણ એ લાચાર હતે. એને દોરડાથી કસીને બાંધવામાં આવ્યું હતું. છેવટે અજુનને યક્ષ ઉપર ક્રોધ ચઢયો. અર દુષ્ટ યક્ષ! મેં તારી સેવાભક્તિ કરી શું એનું ફળ કંઈ નહિ? તું શું જોઈ રહ્યો છે? તું સાચે દેવ નથી. પત્થર જ લાગે છે. આ સાંભળતા યક્ષ ચીડાય અને અજુનમાળીના દેહમાં એણે પ્રવેશ કર્યો. દેરડા તેડી નાખ્યા અને ભારે ગદા ઉપાડી છએ પુરુષને અને એક સ્ત્રીને એમ સાતેને ઘાણ વા. સૌને પ્રાણ ગયા. અર્જુન માળી દરરોજ છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા કરતું હતું, ૧-૨ દિવસ નહિ, પણ મહિનાઓ સુધી તેણે આ રીતે રોજ છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા કરવાનું ચાલુ રાખ્યું હતું જ્યાં સુધી અર્જુન માળીએ છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા ન કરી હોય ત્યાં સુધી રાજગૃહીના દરવાજા Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઘમ તત્વ પ્રકાશ ઉઘડતા નહાતા, સૌ કોઈ આ ભયંકર વિકરાળ રાક્ષસ જેવા ક્રૂર અજુનમાળીથી ભય પામતા હતા. તેટલામાં ભગવાન મહાવીરસ્વામીની પધરામણી થઈ, પણ કે ભયના મારે બહાર નીકળતા નહોતા. એક નવજવાને વિચાર્યું કે ભગવાન જેવા ભગવાન પધારે અને આપણે એમના દર્શનના લાભથી વંચિત રહીએ. હરગીઝ નહિ. એમ ડરવાથી શું? હું તે પરમાત્માના દર્શન અવશ્ય કરીશ. જે થવાનું હશે તે થશે. “#ાર્થ સાધવામિ હું વાતવારિ ” એ સૂવને નજર સંમુખ રાખી, હિંમત રાખી તે યુવાન પ્રભુના દશને વિદાય થયા. એ નવજવાનનું નામ હતું સુદર્શન શેઠ. હાથમાં કઈ પણ હથિયાર લીધા વગર તેઓ સામી - છાતીએ આગળ ધપ્યા. તેમના માતા-પિતા અને સંબંધી એ જવા ના પાડી, પણ સુદર્શન શેઠ પિતાના નિશ્ચયમાં - અડગ રહ્યા. મરણ તે જીવનમાં એકવાર આવવાનું છે. અગર ધર્મના માટે મૃત્યુ આવતું હોય તે એને હું મહત્સવ માની વધાવી લઈશ. પણ પરમાત્મા મહાવીર દેવના દર્શન અવશ્ય કરીશ. સુદર્શન શેઠને દર્શન કરવા જતા જોઈ લેક તરહતરહની વાતો કરવા લાગ્યા. આ તે ગાંડો થઈ ગયો છે. કઈ જાણીને શું મૃત્યુના મુખમાં પ્રવેશવા તૈયાર થાય! લોકો કહેવા લાગ્યા અરે ભાઈ! રહેવા દે ! જશે નહિ. આમ ગાંડા ન થાવ પણ સુદર્શન શેઠના દઢ નિશ્ચય આગળ કેાઈનું ન ચાલ્યું. તેઓ દરવાજા પાસે પહોંચી ગયા, દરવાનને કહે દરવાન ! દરવાજે ઉઘાડ? દરવાન કહે શેઠ ! હજુ અજુનમાળીએ સાત જણને માર્યા નથી, એટલે હાલ દરવાજે નહિ ઉઘડે પણ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ક્યાખ્યાન સતરમું સુદર્શને આગ્રહ કર્યો ત્યારે દરવાનને દરવાજો ઉઘાડો પડયો સુદર્શનને દરવાજા બહાર કાઢી તરત જ દરવાને દરવાજો બંધ કર્યો સુદર્શન શેઠ ભગવાન મહાવીરના નામનું સ્મરણ કરતાં કરતાં આગળ વધ્યા. લેકે નગરના કિલ્લા ઉપર ચઢીને જેવા લાગ્યા કે-સુદર્શનનું શું થાય છે. ગયે તે છે પણ એને ય બૂરા હાલ થવાના છે. શેઠ અર્જુનમાળીની નજીક પહોંચ્યા ત્યાં તે અનમાળી ભયંકર વિકરાળ રૂપ લઈ કોડા જેવી મોટી આંખોથી ડરાવતે એની નજીક આવ્યો. લોકોથી આ દશ્ય દૂરથી જોયું ન ગયું. જોકે તે પિકાર કરવા લાગ્યા. સુદર્શન શેઠ તે વખતે અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ ભગવંત અને ધર્મનું શરણું સવીકારી અનન્ય મને દઢ ચિત્ત ધ્યાનમાં લીન બન્યા. અજુનમાળી ગદા લઈને કુદી કુદીને એમને મારવા તૈયાર થાય છે, પણ એ સુદર્શન શેઠને મારી ન શક્ય. સુદર્શનના તેજથી તે અંજાઈ ગયા. પંચપરમેષિની અનેરી શક્તિથી અજુનમાળીની ગદા થંભી ગઈ અને એ જમીન ઉપર પટકાઈ ગયે. નિસ્તેજ અને નિષ્ટ બની ગયે, સુદર્શન શેઠના પ્રભાવથી અર્જુન માળીના શરીરમાં રહેલે યક્ષ ત્યાંથી દૂર સુદ્દર ભાગી ગયા. નગરની જનતા ફાટી આંખે કિકલા ઉપરથી ટગર ટગર જોઈ રહી છે. સૌને ભારે આશ્ચર્ય થયું. સહેજે બેલી જવાયુ વાહરે સુદર્શન! સુદર્શન શેઠે તેની બરદાસ કરી, અર્જુન માળીને ભાન આવ્યું. એ બેઠે થયે. તેણે પૂછયું, તમે કોણ છે ? અને અહીં કયાંથી ? ત્યારે સુદર્શન શેઠે મધુર વાણીથી તેને જણાવ્યું કે હું ભગવાન મહાવીરના દર્શને જઈ રહ્યો છું. મારું નામ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ધર્મ તંત્યપ્રકાશ સુશન છે, આ વાચા સાંભળતાં અર્જુનમાળીએ કહ્યુ' મને પશુ સાથે લઈ જઈ ભગવાનના દર્શન કરાવા સુઇન શેઠે કહ્યું ભલે ચાલા. ખન્ને જણા પ્રભુના દર્શને ગયા, ભક્તિભાવ ભર્યાં હૈયે ભગવાનને 'દના કરી યથાસ્થાને બેઠા. પ્રભુ મહાવીરની અમાઘ દેશના શ્રવણ કરતાં અર્જુનમાળીના હૈયામાં અનેરા ભાવ જાગ્યા, અને પાપના પશ્ચાત્તાપથી એના અંતરમાં અનાખી વેદના થવા માંડી. તેને પાપની શુદ્ધિ માટે અને આત્માના ઉદ્ધાર માટે ભગવાન મહાવીર પાસે દીક્ષાની માંગણી કરી. ભગવાને અર્જુનમાળીને દીક્ષા આપી. દીક્ષા લીધા પછી તેણે ચાર તપશ્ચર્યા આદરી છઠના પારણે છઠે કરવા લાગ્યા. છઠના પારણે નગરમાં ગેચરી લેવા જતા લેાકેા તેમને કડવા વેણુ સભળાવે છે, ગાળાના વરસાદ વરસાવે છે, કાઇ થૂંકે છે, કોઇ ઇંટ પત્થર ને લાકડીથી પ્રહાર કરે છે, છતાં ભગવાન મહાવીર દેવની વાણીના અમીપાન કરી નિજના પાપ પખાળવા માટે સુનિ અર્જુનમાળી સમતાભાવ રાખે છે. કેાઈના ઉપર લેશ પણ દ્વેષ કે રાષ કરતા નથી. આમ ૧-૨ દિવસ નહિ, મહિનાએ સુધી અપુત્ર સમતાભાવ રાખે છે. પાપને પશ્ચાત્તાપ કરે છે અને તે તેઓ કેવળજ્ઞાન પામે છે અને નિર્વાણ પામે છે. આવા અર્જુનમાળી જેવા ભયકર પાપાત્મા, ક્રૂર અને હિ'સક આત્મા પણ તે જ જન્મમાં આરાધનાના બળે, ધર્માંના પ્રભાવે સકળ કર્મોના ક્ષય કરી માક્ષમાં સીધાવે છે. આરાધનાનું આ અપુત્ર ફળ છે. માટે શકય તેટલી આરાધના કરી આપણે પણ જીવનને અજવાળવાનુ છે, Page #288 -------------------------------------------------------------------------- ________________ LO વ્યાખ્યાન સત્તસુ ઈલાચીકુમાર ઈલાચીકુમાર એક ધનવાન શેઠના પુત્ર હતા. ખૂબ સસ્કારી હતા પણ પૂરી સામતના પરિણામે જ્યાં ત્યાં ક્ષમતા નગર બહાર નૃત્ય કરતી નટડીમાં તે મુગ્ધ બન્યા. એક નીચ નટડીની ખાતર તેણે શાખાર તમા, માખાપ તજ્જા, સુખસાહ્યબી ત્યજી અને નટમ`ડળમાં ભળ્યા. નટ વિદ્યામાં નિપુણ બન્યા. નટડીને પરણવાની ખાતર એનાતટ નગરના મહીપાળ રાજાના રાજમહેલના શાકમાં નાતા શરૂ કર્યું.. ઉંચા વાંસ ઉપર જાનની શેખી નૃત્ય કરી રહ્યો છે. ચાર ચાર વાર નૃત્ય કરીને ઇનામ લેવા માટે તેણે રાજની સમક્ષ હાથ લાંબા કર્યાં પણ રાજા ખુદ તે નડીમાં લુખ્ખ બન્યા હતા, તેથી તે નટને ઈનામ નહાતા માપતા. રાજાની ભાવના હતી કે નટ નૃત્ય કરતાં વાંસ ઉપરથી પી જાય અને એનાં પ્રાણ જાય તા નટડી મારી અને ઈલાચી. કુમાર પણ નટડીની ખાતર ઈનામ લેવા પાંચમી વાર વાંસ ઉપર ચઢયા. ત્યાંથી એની નજર એક ત્યાગી અણુગાર ઉપર પડી. એક સુંદર નવજવાન રશેઠાણી માદક લ્યા, ત્યા કરી રહી છે. સુનિશ્રી ના ના કહી રહ્યા છે. આ દૃશ્ય વાંસ ઉપરથી નૃત્ય કરતા ઇલાચીકુમાર નિહાળ્યુ અને એની ભાવનામાં ગજબ પલ્ટો આવ્યા. કર્યાં મ મહાત્મા અને કયાં હું! મારામાં અને આ મહાત્મામાં આાસ १७ Page #289 -------------------------------------------------------------------------- ________________ ધમ તત્ય પ્રકાશ માન પાતાળ જેટલું અંતર છે. ધિક્કાર છે મને કે એક નટડી ખાતર સર્વસ્વને ત્યજીને હું આ આવા વાંસ પર જનની જોખમે નૃત્ય કરવા તૈયાર થયેલ છુંનૃત્ય કરતાં જરાક ચૂકું તે મારે હાડકા ખરા થઈ જાય અને મારા રામ રમી જાય અને દુર્ગતિ ગામી બનું એ જુદુ. * સામે એક સુંદર નવયૌવના ઉભી હેવા છતાં અને સ્થાન એકાંત હેવા છતાં આ નવયુવાન મુનિ નીચી નજર રાખી નિર્વિકાર દષ્ટિથી ઉભા છે. ધન્ય છે આ મહામુનિને અને ધિક્કાર છે મારી જાતને. આ રીતે વાંસ ઉપર નૃત્ય કરતા કરતા પાપને પશ્ચાત્તાપ કરતા અને સુંદર ભાવનામાં ચઢતાં ઘન વાતિ કમને નાશ કરી ઈલાચીકુમાર કેવળજ્ઞાન * એક નીચ નટડીમાં પાગલ બનેલે ઈલાચીકુમાર કેવળજ્ઞાન પામી મોક્ષે સીધાવે, આ કંઈનાનીસુની વાત છે? આ પ્રતાપ છે આરાધનાને. ૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦ ૧૦૦૦૦૦૦ ૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦ ccv૦૦૦૦, : ૩૦૦૦ A૦૦૦૦૦૦૦ A૦૦૦૦૦ ૦૦૦૦૦, ૦૦૦૦૦૦૦° ૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૦૦ I]. 5832938 ERE 1 વ્યાખ્યાન અઢારમું : ૩=============U છે એક વિશિષ્ટ પ્રવચન 8 નૂતન વર્ષની મંગળ ભાવના નૂતન વર્ષના પ્રારંભમાં સૌ કોઈ મંગળ કરે છે. આપણે ત્યાં કાર્યની પૂર્ણાહૂતિમાં ખૂશાલીમાં મંગળ કરવાનું વિધાન છે. જેમ હંમેશા પ્રતિક્રમણમાં સાંજે છ આવશ્યક પૂર્ણ થતાં થતાં નવકારમંત્રનું મંગળ તરીકે સમરણ કરવામાં આવે છે, તેમજ ૫ખીસૂત્રના પ્રારંભમાં “મમ મંગલમરિહંતા સિતા સાહુ સુંય ધમ્મ અ” એ શ્લોક દ્વારા મંગળ કરવામાં આવે છે, તેવી જ રીતે દીપાવલીના દિવસે વર્ષની પૂર્ણાહૂતિ થાય છે. એટલે ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણ મહોત્સવ ઉજવી મંગળ કરીએ છીએ અને નૂતન વર્ષના પ્રારંભમાં પણ કાર્તિક સુદ એકમની વહેલી સવારે માંગલિક સંભળાવી મંગળ કરીએ છીએ. આ પ્રમાણે અવસરે અવસરે મંગળ કરવાનું વિધાન છે. ચાર પ્રકારના મંગળમાં આ મંગળની ભાવ મંગળ તરીકે Page #291 -------------------------------------------------------------------------- ________________ થમ તવ પ્રકાશ ગણના કરવામાં આવી છે. આ ભાવ મંગળ દ્વારા કલ્યાણની કામના વાળા આત્માઓએ અન્યના કલ્યાણની જ કામના કર વાની છે. અન્યના કલ્યાણમાં આપણું કલ્યાણ તે સુતરાં થાય જ છે. આજે તે ઘણાએ મોજશોખ, એશઆરામ, અને અમન ચમન કરવાની, કમાવાની અને કમાઈને ભેગુ કરવાની ભાવના ભાવે છે. મોટા ભાગે આજે લેકે અનિતિ અને અધર્મ દ્વારા ભેગુ કરવા માગે છે. એટલે મંગળના બદલે અપમંગળ થાય છે. મંગળ એ શુભ વસ્તુ છે. ઉંચી વસ્તુ છે પણ સાચી સમ જના અભાવે મંગળના બદલે આપણે આપણું જ અપમંગળ કરીએ છીએ. કાર્તિક સુદ એકમના દિવસે પાને બેસતા વર્ષે શ્રી ગૌતમ હવામી ભગવાનને કેવળજ્ઞાન થયું, એ વસ્તુની ખૂશાલીમાં આપણે નૂતનવર્ષના પ્રારંભમાં વિશિષ્ટ મંગળ કરીએ છીએ, ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા તેથી સમરત વિશ્વ ગમગીન બન્યું અને વિષાદના ઘેરા વાદળ છવાયા. એ ખેદ માંથી ઉગારનાર તે ગૌતમસ્વામી ભગવાન. ગણધર ભગવંત શ્રી ગૌતરસ્વામીના મંગળ નામનું સ્મરણ કરતાં અને તેમના નામને જાપ જપતાં મંગળ થાય છે. સર્વ કાધનાઓ, અભિલાષાઓ અને આકાંક્ષાઓ પરિપૂર્ણ થાય છે. એ મહાપુરુષ મહાલબ્ધિવંત હતા. એ મહાપુરુષને હાથ જેમના મસ્તક ઉપર પડતે હવે એ બધાયને કેવળજ્ઞાન થતું હતું. ભગવાન મહાવીર સ્વામીના ચૌદ હજાર સાધુઓમાં ૭૦૦ Page #292 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અઢારમું સાધુ ભગવંતેને કેવળજ્ઞાન થાય છે, જ્યારે ગૌતમસ્વામી ભગવાનના પચાસ હજાર શિષ્યો હતા, એ પચાસ હજાર સાધુઓને કેવળજ્ઞાન થયું હતું. કાચી બે ઘડીમાં જેમણે દ્વાદશાંગી તથા ચૌદ પૂર્વની રચના કરી હતી, વ્રજsષભનારાચ સંઘયણ, સમચતુરસ્ત્ર સંસ્થાન અને ચાર જ્ઞાનના ધણુ હતા. અનુપમ રૂપથી શોભતી સુવર્ણવણ તેજસ્વી એમની કાયા હતી. આવા સમર્થ, અપૂર્વ પ્રભાવશાળી અને મહાન સામર્થ્યવંત હોવા છતાં એમને વિનય ગુણ ઉચ્ચ કેટિને હતે. એવા શ્રી ગૌતમસ્વામી ભગવાનને એકમના દિવસે કેવળજ્ઞાન અને કેવળદર્શન થયું હોવાથી એ દિવસ માંગલિક દિવસ તરીકે ગણાય છે. આપણે એકમના દિવસની ઉજવણી આજે રવિવાર કરવા ભેગા થયા છીએ. કારણ કે આજે પ્રવૃત્તિ વધી પડી છે. પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ એવી વાત છે. નિવૃત્તિમાં આરાધના કરવાની છે પણ નિવૃત્તિમાં પ્રવૃત્તિ વધી પડી છે. રવિવાર એટલે માજશેખ કરવાનો દિવસ, મળવા જવાનું, મહેમાન આવે એની આગતા સ્વાગતા કરવાની. સીનેમા જેવા જવાનું, ચપાટીનું ભેળ ઉડાવવાનું એટલે રજામાં મજા માનવાની પછી ધર્મકરણીની ફુરસદ કયાંથી મળે? કુરસદ ન હોવા છતાં બેસતા વર્ષે તે શ્રીફળ લઈને વહેલી સવારે પ્રભુના દર્શને દેડી જાવ છે કારણ કે દર્શન કરવા ન જાવ તે વહેમ પડે કે આપણું વર્ષ બગડશે. કારણ કે આપણું દષ્ટિ સંસાર તરફની છે. એટલે હજી અંતરમાં ધર્મ રૂા નથી અને સંસાર ખૂએ નથી. દેવ-ગુરૂ અને ધર્મ એજ Page #293 -------------------------------------------------------------------------- ________________ " - www ૨ ધર્મ તત્વ પ્રકાશ તારક છે, ઉદ્ધારક છે અને જગતમાં એજ સારે છે. આ વાત અને આવી અટલ શ્રદ્ધા જ્યારે આત્માને થાય છે, ત્યારે આત્મા સમકિત દષ્ટિ બને છે. અને દેવગુરુને ઉપદેશ જ્યારે જીવનમાં ઉતરે ત્યારે સમજવું કે તે ક્ષણ. તે ઘડી, તે દિવસ, તે માસ અને વર્ષ ધન્ય બને અને તે ભવ પણ મંગળ બની જાય, ધર્મ એ લત્કૃષ્ટ મંગળ છે, વિપદા અને વિદનેને દૂર કરી સુખ, સંપત્તિ અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે. - કોઈ પણ ગ્રન્થકાર ગ્રન્થની શરૂઆત કરતા મંગળ કરે છે, તેથી તેનું કાર્ય નિર્વિન પરિપૂર્ણ થાય છે. મંગળ ઘમને પુષ્ટ કરે છે. માટે ધર્મને માનનાર અવશ્ય પ્રસંગે ભાવ મંગળ કરે છે. નવકાર મંત્ર નવકારમંત્ર એ પરમ મંગળ છે. જૈનશાસનને અપૂર્વ મંત્ર છે. ચૌદપૂર્વ સાર છે. જીવનને આધાર છે, અને હૈયાને હાર છે. માટે પ્રત્યેક ઘડી-પળે તેનું સ્મરણ કરે. તન્મય બનીને એકાગ્ર ચિત્ત તેને જાપ કરે. ખાતા-પીતા, ઉઠતાબેસતા, સૂતા-જાગતા તેમ જ કોઈ પણ કાર્યને પ્રારંભ કરતાં, પ્રયાણ કરતાં કે પ્રવેશ કરતા નવકાર મંત્રનું સ્મરણ કરો. અરે જન્મતા બાળકને નવકાર સંભળાવે. મૃત્યુ શયામાં પોઢેલાને પણ નવકાર સંભળાવે. કારણકે તે મહામંગળકારી છે. મનને પવિત્ર બનાવે છે, આત્માને શુદ્ધ અને નિર્મળ બનાવે છે અને સર્વ પાપ નાશ કરી અજરામર પદને અર્પે છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ પાખ્યાન અઢારમું ખારવેલ ચક્રવતી ખારવેલ ચક્રવર્તીની રાજસભામાં પ્રારંભમાં જ નવકારમંત્ર દ્વારા મંગળાચરણ કરી રાજ્યના કારભારની શરૂઆત કરવામાં આવતી હતી. એ ખારવેલ ચક્રવર્તીને નવકારમંત્ર ઉપર અપૂર્વ આસ્થા હતી. દેઢ શ્રદ્ધા હતી અને અપૂર્વ વિશ્વાસ હતે. પાટણમાં સંપ્રતિ રાજાના પછી પુષ્પદંત રાજા રાજગાદી પર આવ્યા હતા. તેણે સંપ્રતિ મહારાજાએ બંધાવેલા જિનમંદિરોને તેડવાનું કામ કર્યું. જેને ઉપર એ ભારે ઉપદ્રવ કરવા લાગે. જૈનસંઘને હેરાન કરવામાં બાકી ન રાખી, ત્યાર જેનેએ કલિંગદેશના મહારાજા ખારવેલ ચક્રવર્તીને આ વાતની જાણ કરવામાં આવી. એ ખારવેલ ચકવર્તી સમકિત દષ્ટિ હતા. આજે પણ એ વાતની સાક્ષી પૂરતા શિલાલેખો મળી આવે છે. એ ખારવેલ ચકવર્તીએ વિપુલસેના લઈને પુછપરંતરાજા ઉપર ચઢાઈ કરી, પરસ્પર ભારે યુદ્ધ થયું અને અંતે પુષ્પદંત હારી ગયે, અને એને પકડીને કેદ કરવામાં આવ્યું. છેવટે પુષ્પદંતે માફી માંગી. એટલે ખારવેલે તેને માફી આપી મુક્ત કર્યો. મુક્ત કર્યા પછી પણ એણે પુનઃ ઉપદ્રવ કરવા માંડશે. જનતાએ પુનઃ ખારવેલને જાણ કરી અને ફરીવાર પુષ્પદંત સાથે ખારવેલે લડાઈ કરી. યુદ્ધમાં પુનઃ પુષ્પદંત હારી ગયે, તેને પકડવામાં આવ્યું. તેણે ફરી માફી માંગી અને ખાત્રી આપી કે હવેથી હું ઉપદ્રવ નહિ કરું ! ત્યારે ફરીવાર પણ પરમ શ્રાવક ખારવેલે તેને છેડી મૂકે. માં Page #295 -------------------------------------------------------------------------- ________________ હમ તત્વ પ્રકાશ સુધી ખારવેલ હયાત હતો ત્યાં સુધી પુષ્પદંત શાંત રહ્યો હતેા. પણ ખેદની વાત છે કે બત્રીશ વર્ષની ઉંમરે ખારવેલ સ્વગે સધાવી ગયો. ખારવેલ ચકવર્તીને પુત્ર પણ જૈનધર્મમાં માનનારો હતે પણ ખારવેલ જે સમર્થ નહોતે. કહેવાની મતલબ એ છે કે, ખારવેલ ચક્રવર્તી પરમ શ્રાવક હતા. શ્રમણ સંસ્કૃતિના ઉપાસક હતા, એટલે રાજસભાનું કામકાજ શરૂ કરતાં પહેલા તેઓ નવકાર મંત્રથી મંગળાચરણ કરતા હતા. આપણા ઈતિહાસ ઘણે ઉજળે છે. જેનોએ અને જૈન રાજા-મહારાજાઓએ કેઈનું પણ બુરુ કર્યું નથી. કેઈના ઉપર અન્યાય કર્યો નથી, કોઈના ઉપર અત્યાચાર ગુજાર્યો નથી. ન્યાયને નીતિ માટે તેમને યુદ્ધો ખેલ્યા છે. નિર્દોષ અને બીન ગુનેગાર માન જાય તેને રીતસર ખ્યાલ રાખવામાં આવતું હતું. ઘોડા ઉપર બેસતી વખતે પંજણીથી પૂજીને બેસતા હતા, અણ ગળ જળ વાપરતા નહેતા, વ્રતધારી હતા. વર્તમાન યુગના કેટલાક અજ્ઞાન લેકો આ વાતના રહસ્યને જાણ્યા વગર આવા મહાન અહિંસક અને નીતિમાન રાજાઓના માટે પણ યદ્રા તદ્વા બોલતા અચકાતા નથી, તેઓ કહે છે કે જેયું નાના છની રક્ષા કરતા હતા અને મોટા જીને યુદ્ધમાં હણતા હતા. પણ એ બિચારા અજ્ઞાન અને ભોળા માણસને ખબર નથી કે એ નાના છ બીન ગુનેગાર છે અને બીન ગુનેગારને જાણી બુઝીને મારવા નહિ એવી એમની પ્રતિજ્ઞા અને વ્રત હતી. જેથી વ્રતનું ખંડન ન થાય તે માટે તેઓ પૂજી પ્રમાઈને ઘોડા ઉપર બેસતા હતાં અને યુદ્ધમાં તે ગુનેગારની સામે લડવાનું છે, ત્યાં પણ તેઓ નીતિનું ઉલ્લંઘન નહેતાં કરતાં, Page #296 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અઢારમું સામ માણસ નીચે ઉભેઉ લડે તે તેઓ ઘડા રથ કે હાથી ઉપરથી નીચે ઉતરીને એની સામે લડતા હતા. શત્રુ નીચે હોય અને એ ઉપર બેસે તે તેમાં તેઓ અનિતી અને અન્યાય સમજતા હતા. શત્રુ પાસે તલવાર, બંદુક યા શસ્ત્રાસ્ત્ર ન હોય તો તેઓ પણ શસ્ત્રાને દૂર ફગાવી યા શત્રુને તલવાર આદિ શસ્ત્ર આપીને પછી યુદ્ધ કરતા હતા, તેમનું યુદ્ધ અનીતિ અને અત્યાચાર સામે હતું. જ્યારે પણ જૈન રાજાઓએ નિર્દોષ અને બીન ગુનેગાર ઉપર અનીતિ કે અત્યાચાર કર્યો નથી. આવી હતી આપણી સંસ્કૃતિ, જેનોએ બુરૂ કરનારનું ય ભલું કર્યું છે. સંસારના સમસ્ત જીના સુખની કામના અને ભલાઈની ભાવના ભાવી છે. __मित्तीमे सव्व भूएसु" शिवमस्तु सर्व जगतः મદ્રાણિ પરતુ માત કુકમા મ” નાનાधिपानां शांति भवतु મતલબ જગતના સકળ જીના કલ્યાણની કામના, સકળ જીના ભલાની ભાવના ભાવી છે. જેનોને જેવી આવી ઉદર ઉદાત્ત અને વિશાળ ભાવનાનાં મંગળ દર્શન તમને દુનિયાના પડમાં નહિ જડે. શ્રી તીર્થકર દેવના આત્માઓ એમના પૂર્વના ત્રીજા ભવે “સવિ જીવ કરૂં શાસન રસી, ઈસી ભાવ દયા મન ઉદ્ભસી” મતલબ વિશ્વના સકળ અને શાસન રસીયા બનાવવાની ઉદાત્ત, ઉદાર અને સુંદર ભાવના ભાવે છે. આવી ઉચ્ચ ભાવનામાં જ્યારે તેઓ ઉત્કૃષ્ટ રસમાં ચડે છે ત્યારે તીર્થંકર નામકર્મ જેવી ઉત્તમ પ્રકૃતિ નિકાચિત કરે છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ધર્મ તત્વ પ્રકાશ “શિવમસ્તુ સર્વ જ્ઞાતિ” અને “સવિ જીવ કરૂં શાસન રસી” આવી ભાવના જેના દીલમાં ઓછી વસ્તી વસી છે એવા જેનો બીજાને ધર્મના માર્ગે ચઢાવે, જૈન બનાવે તે કેટલા જૈન વધે પણ માત્ર પિપટના રામ રામ જેવી આવી આપણી ઉપર છલી ભાવના આપણું કલ્યાણ કરી શકે નહિ, તે માટે સકિય પ્રયત્ન કરે જોઈએ. - આજે પ્લેટ ફેમ ગજવનારા ઘણા છે પણ અવસરે તન, મન અને ધનથી ભેગ આપનારા કેટલા? આજની પરિસ્થિતિ તે એટલી બધી પલટે ખાઈ રહી છે કે ન પૂછો વાત. સમગ્ર વિશ્વ, આખા નગર કે ગામની વાત બાજુએ રહી, અરે મહલ્લાની વાત પણ બાજુએ મૂકે, પિતાના પાડોશીનું ભલુ કરવાની પણ જ્યાં કુરસદ નથી. કુરસદ છે પાડેલીનું કાસળ કાઢવાની. અરે એટલા દૂર પણ જવાની જરૂર નથી. પિતાના ઉપકારી માત-પિતા પ્રત્યે, પોતાના વડીલે, બંધુએ વજન અને નેહીઓ પ્રત્યે પણ કેવી જાતનું વર્તન દાખવીએ છીએ. જે એનું વર્ણન કરવામાં આવે તે હૈયું કંપી ઉઠે. પછી વિચાર કરીએ છીએ કે નવકાર કેમ ફળ નથી, સિદ્ધચક્રજી કેમ ફળતા નથી! સારુ છે ફળતા નથી નહિતર આપણું હૃદય તપાસે તે તે આપણા બારજ વગાડી દે. આ તે આપણા દેવ વીતરાગ છે. પૂજક પ્રત્યે પ્રેમ નહિ અને નિદક પ્રત્યે દ્વેષ નહિ. બાકી જે કોઈ બીજા દેવ આ સ્થળે હોય તે સાફ જ સંભળાવી દે કે કયા મેઢે અહીં તમે આવ્યા છે? શું જોઈને માંગી રહ્યા છે, જરા તમારું હૈયું તે Page #298 -------------------------------------------------------------------------- ________________ ઠવ્યાખ્યાન અઢારમું ' તપાસે, તમારી કરણી તપાસ અને જરા તમારા વિચાર અને વર્તન તરફ નજર કરો! જરૂર છે આત્મ નિરીક્ષણની પણ આત્મ નિરીક્ષણ જ કેને કરવું છે. પરદોષ નિરીક્ષણથી જ જ્યાં બૂરી આદત પડી હોય. સ્વદોષ દર્શન તરફ જ્યાં આંખ મીંચામણું થતા હોય ત્યાં આત્મ વિકાસ, પ્રગતિ, અભ્યદય અને સર્વોદયની આશા રાખવી એ તે આકાશના તારા ગણવા જેવી વાત છે. જે આપણે આપણે ઉદ્ધાર કરે હાય! પ્રગતિ કે વિકાસની વાંછા હોય! અલ્યુદય કે સર્વોદયની ભાવના હોય તે આત્મ નિરીક્ષણ કરો. મારામાં કેટલી ઉણપ, ખામી અને તુટિ છે પ્રથમ તેને વિચાર કરે અને એ ઉણપ, ખામી અને ત્રુટિઓ કેવી રીતે દૂર થાય! તેને સમ્યમાર્ગ જાણી, તે દોષને દૂર કરવા કટિબદ્ધ બને. જુઓ પછી મિક્ષ કઈ દૂર નથી. મોક્ષ આપણું નજીક આવશે પણ આ માટે અનાદિની કુટેવને તિલાંજલી આપવી પડશે પ્રભુ સંમુખ નાત્ર ભણાવતી વખતે આપણે પણ બેલીએ છીએ કે “સવિ જીવ કરૂં શાસન રસી ઈસી ભાવ દયા મન ઉદ્ભસી શું આને અર્થ આપણે નથી જાણતા ! દ્રવ્ય દયા અને ભાવદયા એક મરતા જીવને કેઈ બચાવે તે તમે તેની પ્રશંસા કરશે ભાઈ! તે સારું કામ કર્યું! કસાઈના હાથમાંથી બકરાને છેડાવતા આપણને આનંદ થાય છે કે મેં ઠીક કર્યું કે એક જીવને બચાવ્યા. આને દ્રવ્યદયા કહેવામાં આવે છે. પણ એક આત્માને ધર્મને માર્ગે ચઢાવવામાં આવે તે Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ધર્મ તત્વ પ્રકાશ જ્ઞાનીઓ એ કહે છે કે ચૌદશજ લેકના જીવને એકવાર અભયદાન આપવામાં જે લાભ સમાયેલું છે તેટલો લાભ એક જીવને ધર્મ પમાડવામાં છે, અને ધર્મના માર્ગે ચઢાવવામાં છે, આ છે ભાવદયા અને પેલી છે દ્રવ્ય દયા. દ્રવ્ય દયા અને ભાવદયામા આસમાન પાતાળ જેટલું અંતર છે. સરસવ અને મેરૂમાં જેટલે તફાવત છે તેટલે ફરક અને તફાવત દ્રવ્યદયા અને ભાવદયામાં રહેલો છે. પણ આજે દ્રવ્યદયા માટે જેટલી મહેનત અને પરિશ્રમ થાય છે તેટલે ભાવદયા માટે થતું નથી, કારણ કે ભાવદયાનું રહસ્ય આપણે સમજ્યા નથી. આજે આત્મા બાહ્યદષ્ટિ બન્ય છે. અત્યંતર દષ્ટિ અને સૂમ દષ્ટિ રહી નથી. ગતાનુગતિકતા કામ કરી રહી છે. કહેરીમાં પડી ગયા છે. વાહવાહ જઈએ છીએ. - હવે તમને તેને ખ્યાલ આવશે કે આપણા સદ્દગુરુઓ કેવું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળ અને વસ્ત્ર વિહોણાને વસ્ત્ર આપવું એનું નામ છે દ્રવ્યદયા અને એ જ આત્માને ધર્મ માગે વાળ એનું નામ છે ભાવદયા. એક ઝવેરી ઝવેરાતને ઘધે છોડીને મરચું મીઠું વેચવા બેસી જાય તો તમે એને ગમાર કહેશે કે શેઠ! આ શી મૂર્ખાઈ કરી રહી છે. ઝવેરાતના ધંધાની દષ્ટિએ મરચાં મીઠાને છે સામાન્ય ગણાય. તેવી જ રીતે સાધુ મહાત્માઓ અને શુરુઓ જનતાને ધર્મ માગે વાળી જગતને ઉપર અસીમ ઉપકાર કરી રહ્યા છે. આ છે ભાવદયા, Page #300 -------------------------------------------------------------------------- ________________ પાખ્યાન અઢારમું તેવી જ રીતે એક આત્માને ઉન્માર્ગે ચડાવવામાં મહાપા૫ બતાવવામાં આવ્યું છે. આપણાથી બને તે કોઈને ધર્મ માગે વાળ પણ આપણા નિમિત્તે યા આપણા દ્વારા કોઈ ઉન્માર્ગે ન ચઢી જાય, ધર્મ વિમુખ ન બની જાય, અધમ ન બની જાય એને પૂરે ખ્યાલ રાખવાનો છે. જે આત્મા ધર્મ પામ્યો નથી, જેને હજી ધર્મ રૂો નથી અને સંસારના સુખમાં રાચી માચીને રહે છે એવા આત્માને ભવ થામણ કરવું પડે છે. - એવા આત્માને ધર્મના માર્ગે ચઢાવવામાં એના અનતા ભવ કપાઈ જાય. સંસાર પરિમિત બની જાય અને જન્મ જન્મમાં એના દ્વારા જે અસંખ્ય અને અનંત જીવોની હિંસા થવાની હતી તેનાથી તે બચી જાય, ૧૮ પાપસ્થાનકે સેવવાનો હતે તે બધા પાપથી અને અનંતા ભવમાં અનંતા જીવની હિંસા બંધ થઈ. અનંત જન્મ મરણ કરવાનું હતું તેથી તે આત્મા બચી ગયો. આ બધું બનવામાં કારણભૂત ધર્મ પમાડનાર આત્મા બને છે. તમે જરા સૂક્ષમદષ્ટિથી વિચારો તે તમને સમજાશે કે એક આત્માને ધર્મના માર્ગે વાળવામાં કે મહાન લાભ સમાયેલો છે અને આપણું સદ્દગુરુએ અનેક આત્માઓને ધર્મ માર્ગે વાળવાનો કે સ્તુત્ય પ્રયાસ કરી રહ્યા છે અને જગતના છ ઉપર કે અસીમ અને અસાધારણ ઉપકાર કરી રહ્યા છે. આવા પંચમ કાળમાં હુંડા અવસર્પિણી જેવા કપરા અને વિષમ કાળમાં પણ આપણે અહેભાગ્ય છે કે આવા સદ્દગુરુઓ આપણને “જાગતા રહેજોની હાકલ કરી મહામહની નિદ્રામાં ઘેરી રહેલા, પિઢી રહેલા આત્માઓને જીનવાણીનું પાન કરાવી Page #301 -------------------------------------------------------------------------- ________________ ષમ તત્વ પ્રકાશ આપણને ઢઢળી રહ્યા છે, જાગૃત કરી રહ્યા છે અને સન્માર્ગે વાળી રહ્યા છે. આ કંઈ જે તે ઉપકાર ન ગણાય. આવા સદગુરૂના ઉપકારને બદલે વાળે વળે નહિ માટે જ કાણાંગ સૂત્રના ત્રીજા ઠાણામાં ત્રણ જણના ઉપકારને બદલે વાળ્યો. વાળી શકાતું નથી. જીવનભર એમની સેવાશશ્નષા કરે, એના માટે બધુંય સમર્પણ કરી એના ચરણ કમળની ઉપાસના, સેવા અને ભક્તિ કરે તે ય એ ઉપકારીઓના ઉપકારને બદલે વાળ્યો વાળી શકાતું નથી. ધાર્મિક જ્ઞાનની આવશ્યકતા આ બધી વસ્તુના હાર્દને સમજવા માટે ધાર્મિક જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. - આજે કેટલાય ગ્રેજયુએટે, ડબલ ગ્રેજ્યુએટ B.A, M. A. અને C. A. થયેલા અમારી પાસે આવે છે. ત્યારે અમે એને પૂછીએ છીએ કે ધર્મનું શું ભણ્યા છો? ત્યારે એ બિચારા એને જવાબ આપતા શરમાવું પડે છે. કોઈ કહે છે અમને કુરસદ નથી, કોઈ કહે છે અમને રસ નથી. પણ જેન જેવા ઉત્તમ કુળમાં જમ્યા પછી પણ દેવદર્શન, ગુરુવંદન કે સામાયિકની વિધિ પણ ન આવડે. જે જેને માટે અત્યંત આવશ્યક છે, અહર્નિશ જેની જરૂર પડે છે. આટલી વિધિ શીખવવામાં કંઈ વર્ષોની જરૂર નથી. ચીવટ અને લાગણી હોય અને ધ્યાન દઈને અભ્યાસ કરે છે એના માટે એક મહીને પૂરત છે. ધર્મની કઈક લાગણી હોય તે રજાઓના દિવસમાં પણ ધાર્મિક અભ્યાસ કરી શકાય છે પણ જ્યાં રજાઓમાં મજા Page #302 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અાશ્મ' m. માણવાની હોય એને બીજા દિવસેામાં સ્કુલ-કોલેજના એજ એટલે પછી એ બિચારાઓની સ્થિતિ જ'ગલના રાઝ જેવી થઈ જાય છે. ફેરસદ નથી. ૨૦૧ છાપા વાંચવાની, ગપ્પા મારવાની, પત્તા કીચવાની, બીડીસીગારેટ પીવાની, જ્યાં ત્યાં રખડવાની સીનેમા-નાટક અને મેચ જોવાની. આડાઅવળા ધંધા કરવાની આ બધા વ્યર્થ નિક કાર્યાં કરવાની એમને ફુરસદ છે, પણ આત્માને ઉજાળવાની અને ધાર્મિક શિક્ષણ લેવાની ફુરસદ નથી. એ જ વસ્તુ બતાવે છે કે આપણને ધર્મની ક્રિ’મત નથી માખાપ તરફથી ધર્મના સસ્કારી જેને મળ્યા નથી, તેને ધમની કિમત યાંથી હાય ! અને જેને ધર્મની ક્રિ’મત નથી તેનાથી સદ્ગતિ દૂર ભાગે છે અને દુર્ગતિના દ્વાર તેના માટે સદાના માટે ખૂટ્ટા થાય છે. જેએ! નાની વયમાં ધાર્મિક શિક્ષણ લેતા નથી અને ધમ ના અભ્યાસ કરતા નથી તેમને માટી ઉંમરે પારાવાર પશ્ચાત્તાપ કરવા પડે છે. માબાપની ફરિયાદ આજે ઘણા માબાપે ફરિયાદ કરે છે કે છેકશએ અમારુ‘ માનતા નથી, અમારી સામે થાય છે. પણ એમાં વાંક છેકરાના છે કે મા બાપના ? એ વિચારવાનુ છે. નાની ઉંમરે તમે એમને ખૂબ લાડ લડાવ્યા, પપાળ્યા અને ધર્મના અભ્યાસ કાન્ચે નહિ. સારા સંસ્કારા આપ્યા નહિ, પછી માટા થતા એનુ પરિણામ વિપરીત આવે એ સ્વાભાવિક છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ઘમ તત્વ પ્રકાશ માટે જે તમારે તમારા બાળકને સંસ્કારી બનાવવા હોય વિનયી અને વિવેકી બનાવવા હોય તે તમે એને ગળથું થીમાં જ સારા સંસ્કાર આપે. ધર્મનું જ્ઞાન આપ પણ કુવામાં હોય તે અવાડામાં આવે ને ? મા-બાપ પોતે જ છેલબટુક થઈને ફરતા હોય! ધેળા દહાડે ચેનચાળા કરતા હોય! અને વ્યાપારમાં જ રચ્યા પચ્યા હોય ! વારે-તહેવારે પણ “બાવા બેઠા જ છે અને જે આવે તે ખપે એવી સ્થિતિ હાય, રાતના બાર વાગે પણ હા અને ચેવડે ઉડાવતા હોય! સીગારેટ અને ચીરૂટ ફેકતા હેય ! તે છોકરાઓમાં કયાંથી સારા સંસ્કાર પડવાના ! બાળકોને સુધારવા માટે પ્રથમ મા બાપે સુધરવાની જરૂર છે. ઘણા માબાપ કહે છે કે છેક શાળા, સ્કૂલ કે કોલેજમાં નહિ જાય તે ખાશે શું ? એનું ગુજરાન કેવી રીતે ચાલશે? પણ જેના નસીબ કે ભાગ્ય નથી હોતા તેવા ઘણાય B A, M. A. અને C. A. થએલાએ અરજી ઉપર અરજી. કરીને થાકી જાય છે. એપોઈન્ટમેન્ટ આપે છે. છતાં ય ત્યાંથી નિરાશા મળે છે અને ત્રણ ચેપડી ભણેલાઓ લખપતિ અને ક્રેડોપતિ બને છે. શું આ વાત આપણાથી અજાણ છે? એટલે એકલું ભણતર જ કામયાબ નીવડે છે એવું નથી. સાથે નસીબ ભાગ્ય કે પુણ્ય પણ જોઈએ અને પુણ્ય, નસીબ કે ભાગ્ય એ ઘડાય છે સત્કૃત્ય કરવાથી, દાન, શિયળ તપ અને ભાવ ધર્મની આરાધનાથી, દેવગુરુ અને ધર્મની સેવાથી, દીન દુખીના દુઃખ દુર કરવાથી. પણ ધર્મકરણી કરવામાં જ માણસને પ્રસાદ અને આળસ આવે છે. જેનાથી મળે છે, જેનાથી સુખ અને Page #304 -------------------------------------------------------------------------- ________________ પાયાન અઢાર આબાદ થવાય છે તેનાથી જ દૂર ભાગે છે અને જ્યાં ગુમાવવાનું હોય છે ત્યાં જ તનતેડ પ્રયત્ન કરે છે અને જીવનને બરબાદ કરે છે. પછી દુઃખ, દારિદ્રય આવે ત્યારે રાડો પાડે છે. હાયય કરે છે અને દીન બની જાય છે. આમા અમર છે આત્મા અમર છે એ વાત આપણે ઉપર ઉપરથી જ બોલીએ છીએ, આપણી શ્રદ્ધામાં જ સડે છે, આત્માને અમર માનનારા આત્માના વિકાસ અને પ્રગતિ માટે કે પ્રયત્ન કર! પણ ઉડે ઉડે આપણને પરલોકની જ શ્રદ્ધા નથી અને પરલેક છે, આત્મા અમર છે, આપણે કરેલા કર્મો આપણને પિતાને જ ભોગવવાનો છેઆ માન્યતા જે દઢ હોય તે એનું જીવન કેવું આદર્શ અને ઉન્નત હાય ! આ લેક માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ. ઘડી પછીને વિચાર કરીએ છીએ. વર્ષ પછીને વિચાર કરીએ છીએ, સે વર્ષ ટકે તે મજબૂત બંગલે બંધાવીએ છીએ, એટલે ભવિષ્યને વિચાર નથી કરતા એવું નથી. વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ વિ. સૌ કોઈ ભવિષ્યનો વિચાર કરે છે, જીવન નિર્વાહ કેમ કરે એની એજના ને પ્લાન ઘડે છે. વિદ્યાર્થીએ મારે અમુક લાઈન લેવી છે, એને વિચાર કરી એ લાઈનમાં ઝુકાવે છે, વ્યાપારીઓ અને કયા વ્યાપારમાં ક્યા સ્થળે, કેવી રીતે લાભ થશે તેને ખૂબ ખૂબ વિચાર કરે છે. મતલબ દુનિયાના તમામ સજ્ઞાન પ્રાણીઓ પિતાના ભવિષ્યને વિચાર કરે છે, પણ આ એમને ટૂંકે વિચાર છે, ટૂંકી દૃષ્ટિ છે. ૧૮ Page #305 -------------------------------------------------------------------------- ________________ ઘમ તવ પ્રકાશ જે વ્યકિત એક જીવનને વિચાર કરે અને અહીંથી કયાં જઈશ? ત્યાં મારી શી દશા થશે? એનો વિચાર ન કરે એ કેટલી મોટી ભૂલ છે માટે કહેવું પડે છે કે આપણે આત્મા અમર છે. પરલોક છે. વિગેરે વાતે બેલીએ છીએ એ કેવળ પોપટના રામરામ જેવી વાત છે. એક તરફ પિપટ રામરામ કરે છે અને બીજી તરફ એજ પોપટ રામની તબીર કે મૂર્તિ પર વિણા કરે છે. પણ એ તે અજ્ઞાન છે. એટલે એમ કરે પણ આપણને બુદ્ધિને ફાંકે છે. હું આવું છું અને હું તે છું એમ વાતવાતમાં ઘમંડ કરનારે-આત્મા છે અને તે અમર છે, પર લેક છે અને પરલોકમાં આત્માને કર્મના ફળ ભોગવવા પડે છે, આમ મુખેથી બોલતા રહીએ અને પાપક આચરતા રહીએ અને ભવિષ્યને વિચાર કરતા નથી. માટે કહેવું પડે છે કે આપણી બધી વાતે પિપટના રામરામ જેવી છે. " આ જન્મ માટે જેટલો વિચાર કરીએ છીએ તેટલો વિચાર આવતા જન્મ માટે કરતા નથી. હજારો ખચીને માણસ માટે બંગલે બંધાવે છે. લેઈટેસ્ટ ડીઝાઈનનું ફરનીચર વસાવે છે, અદ્યતન ઢબના અવનવા સાધન વસાવે છે, કેટલીક વખત કરજ કરીને પણ સુખના સાધનો વસાવે છે, પણ ભલાને પૂછેને આ બંગલામાં તમે કેટલા વર્ષ રહેવાના? માટે એક ઉદ્દે કવિ કહે છે કે – આગાહ અપની મોતસે, કેઈ અસર નહીં; સામાન સે વરસક, પલકી ખબર નહીં. એક પળની, ઘડી પછીની માણસને ખબર નથી અને સામાન તે એટલે ભેગો કરે છે કે- વર્ષ પણ ખૂટે નહીં Page #306 -------------------------------------------------------------------------- ________________ ઘણાખ્યાન અઢારમું. પણ દિન દિન આયુ ખૂટે છે, જીવનદોરી પલકમાં તૂટે છે અને મોહરૂપી ચેરો આતમ ધન લૂટે છે અને અચાનક પ્રાણ વછૂટે છે. પછી માથા કૂટે ય કામ નહિ આવે. એ પહેલા આત્માને સમજાક સમજ સમજ! આમા સમજ! જવાનું છે એ ચોક્કસ હસતા હસતા જાવ કે રતા રતા જાવ, પણ ગયા વગર છૂટકા નથી! જ્યારે અહીંથી અચાનક એક દિવસ જવાનું થશે ત્યારે વિલે મઢ જવું પડશે તે પહેલા હે ચેતન! કંઈક ભાથુ બાંધી લે. પૂ. ગુરુદેવ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ એક સજઝાયમાં ફરમાવે છે કે રાજા ગયા મહારાજા ગયા ને ગયા છે ઈ મારાથી અચાનક એક દિવસે ઉપડવું, આવશે તારી પણ વારી. ભવિક તમે કરી લે ધરમ હિતકારી. જેના વગર તને ઘડી ય ચેન પડતું નહતું તેને છોડીને તારે જવું પડશે, જેને તું ટગર ટગર જોયા જ કરતા હતા એ તારી નજરથી દૂર થશે, બહાર જવા માટે કાર-મેટર વગર તને ચાલતું નહોતું. બત્રીશ શાક અને તેત્રીશ પકવાન્ન આગતે હતે. ઠંડીમાં કિંમતી શાલદુશાલ ઓઢીને રાજી થતું હતું, ટયુબ લાઈટના પ્રકાશ વગર, વિજળીના પંખા વગર, ઠંડા પીણું અને ઉના પીણાં, લહેજતદાર રહા, સંતરા મોસંબી આદિના ફળરસ, નોકર ચાકર, ફેન, રાચરચીલું વગેરે તારી જરૂરીયાતને કઈ પાર નહેાતે, પણ જ્યારે તું અહીંથી રવાના થઈશ, ત્યારે તારી શી દશા થશે? અને પરલોકમાં આ બધી સુખ સગવડ વગર તને કેમ ચાલશે ? આ બધે વિચાર અહીં કરવાનું છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ ઉલટી માન્યતા તમે ધર્મમાં જે કંઈ ખર્ચ કરે છે તેટલા ઓછા થયા એમ માને છે અને કંઈ પણ વસ્તુ ખરીદે છે તેને તમે રહા માને છે. આ જ આપણી મોટી ભૂલ છે. ધર્મ સ્થળ દષ્ટિએ દેખાતો નથી, પણ એનું ફળ આપણે નજરે જોઈએ છીએ, આ જન્મમાં તમને જે કંઈ મળ્યું છે, કઈ લખપતિ કઈ ડપતિ અને કઈ કંગાળ-બેહાલ થઈને રખડે છે. આ જ વસ્તુ આપણને બતાવી આપે છે કે-પૂર્વકૃત પુણ્ય અને પાપનું ફળ છે નહિતર બધાની એક સરખી સ્થિતિ હતી પણ એમ બનતું નથી. એટલે પૂર્વે તમે દાન આદિ સત્કાર્યો કરી અને સુપાત્રમાં લક્ષ્મીને વ્યય કરી જે કંઈ પુરુષનું ઉપાર્જન કર્યું હતું એ પુણ્યની બેંકમાં જમા થયા હતા, એ પુણ્યની બેંકમાં જમા કરાવ્યા હતા. એટલે તમે ચેક લખો ત્યારે તરત જ શી કરે છે. પણ પુણ્યની બેંકમાં જમા કર્યા વગર કઈ ચેક લખે તે શીકરે ખરે? એટલે ધર્મમાં જે કંઈ ખચ્યું, વાસ્તવમાં તે જ જમા થાય છે અને આ લેક માટે સ્વજન-સનેહી માટે કે કુટુંબ માટે જે કંઈ ખચ્યું, વાસ્તવમાં તે ગયું સમજે, પણ ધર્મ શ્રદ્ધાના અભાવે આપણી માન્યતા ઉલટી છે કે-બાગ-બગીચા અને બંગલા માટે ખર્ચા તેને રહ્યા માનીએ છીએ અને સુપાત્રમાં સદ્વ્યય કર્યા તેને ગયા માનીએ છીએ રહ્યા માનતા હતા તે વધારેમાં વધારે લક્ષ્મી પુણ્યકાર્યમાં જ ખચંતે. કારણ કે તે જમા થાય છે. સોનાની પાટમાં નાખ્યા તે રહ્યા નથી પણ ગયા સમજે. Page #308 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અઢારમું ૨૭૭ કારણ કે તે સાથે આવવાની નથી. પરલોકમાં એ સેનાની પાટના પૈસા ઉપજવાના નથી પણ પરલોકમાં સાથે આવશે ધર્મ. જેને તમે મૂડી એછી થઈ સમજતા હતા તે મૂડી ઓછી થઈ નથી પણ તે તમને પરલોકમાં ચક્રવતીં વ્યાજ સહિત તે શું પણ અનેક ગણું વધારે મળશે. દેવગુરુ અને ધમની સેવામાં, સાધર્મીની ભક્તિમાં ખર્ચેલા પૈસા સાથે આવવાના છે. એ ભક્તિ કરી તમે પુણ્યરૂપી માલ ખરીદ્યો જે માલ તમને નજરે દેખાતું નથી એ પુણ્યરૂપી માલ આત્માની સાથે આવે છે. હીરાને હાર કે સેનાની પાટ સાથે આવતી નથી. એ બધું તે અહીં જ પડી રહે છે. પરલકમાં ગામ-નામ, નગર-દેશ, કપડાંલત્તા અને પરિવાર બધું જ બદલાઈ જવાનું છે. ફક્ત આત્મા બદલાવાને નથી. કારણ કે તે અમર છે, અખંડ છે અને અવિનાશી છે. આજે તમે અહીં એક પાપ કર્યું તે ભોગવવાનું કોને? સે વર્ષે પણ આત્માને જ જોગવવું પડશે. આ વસ્તુ જ્યારે હૃદયમાં બરાબર ઠસી જાય તે માણસ પાપ કરતા વિચાર કર. અહીં આપણે સાપથી ડરીએ છીએ તેટલા પાપથી નથી ડરતા પણ સાપ એક જન્મમાં મારે છે અને પાપ તે જન્મ જન્મમાં દુઃખી કરે છે. આવો ખ્યાલ જ્યારે આવે ત્યારે માણસ પાપ કરતા અચકાય, એને પાપ છે, પાપ કરતા ધ્રુજારી છૂટે, માટે જ સમકિત દષ્ટિ આત્મા અનીતિ, દગે કે વિશ્વાસઘાત કરતા અચકાય. પાર્શ્વનાથ ચરિત્રમાં ગંધાર શ્રાવકનું વર્ણન આવે છે. ચિરને એ વિશ્વાસ હતું કે શ્રાવક દળે ન કરે, ચારને પણ Page #309 -------------------------------------------------------------------------- ________________ ધમ ૨૦૮ ગધાર શ્રાવક પર વિશ્વાસ હતેા. આજે તમારા સગા ભાઈ પણ, અરે તમારી પત્ની પણ તમારી વિશ્વાસ કરતી નથી. ધણી સટ્ટો કરતા હોય અને પૈસા સટ્ટામાં ખાતા હોય ત્યારે ધણીઆણી પેાતાની પાસે રહેલી ખાનગી મિલ્કતના ડખ્ખા પિયરમાં મૂકી આવે છે. ભાઈને સુપ્રત કરે છે. ભલે પછી એ ભાઈ પાતે જ ડખ્ખા હજમ કરી જાય. સાહિત્યની કિંમત નથી. તત્વ પ્રકાશ આ બધી વસ્તુને સમજવા-જાણવા માટે સારા સસ્કારી સાહિત્યની જરૂર છે, પણ તમને જેટલી પૈસાની પડી છે તેટલી પુસ્તકની પડી નથી. તમને કાઈ ૧૦૦૦ ની નેટ આપે અને બીજી તરફ કાઈ પુસ્તક આપે તે તમે તરત જ ૧૦૦૦ ની નાટ તીજોરીમાં મૂકશે. કાણુ કે તમને તેની કિ`મત છે અને પુસ્તકને જ્યાં ત્યાં રખડતુ' મૂકશે. ઘેાડા દિવસમાં કયાં તે તેનુ પુડું ફાટી ગયું જણાશે તેના કેટલાય પાના ફાટી ગયા હશે ! યા ઉધઈ આવી ગઈ હશે! યા પાણી વિગેરેથી પલળી ગયુ` હશે! આજે માટા ભાગે શ્રાવકાના હાથમાં જ્યાં જ્યાં જ્ઞાનબડારા છે, તેની દશા તમે જોશે તેા તમને એના સંપૂર્ણ ખ્યાલ આવશે. નથી લઈ જનારને દરકાર, નથી સાચવનારને દરકાર, પેાતાની વસ્તુને માણસ કેવી સારી રીતે સાચવે છે પણ પરભારી વસ્તુની માણસને આરે કિ ંમત નથી, તેમાં ઉપાશ્રય-જ્ઞાનભડાર, જિનમંદિર વગેરેના સાધનેાની તે ખૂબ જ બેદરકારી શખીએ છીએ. પેાતાના ચરવળા કટાસણા જુએ અને ઉપશ્રયના ચરવળા, કટાસણા જીએ ! મમિાં રખાતા પૂજાના ધાતીમા જુએ અને પેાતાના ધાતીયા જુએ. Page #310 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અઢારમું શ્રાવકના હસ્તકના પાટણના જ્ઞાનભંડારના કેટલાય પુસ્તકો ત્યાંથી સરસ્વતી નદીમાં પધરાવી દેવા પડયા. ખંભતાના જ્ઞાનભંડારની કેટલીય પ્રતે ખંભાતના અખાતમાં નાંખી દેવી પડી. સાધુ-મહારાજાઓની દેખરેખ નીચે જે જ્ઞાનભંડારો હતા તે સુરક્ષિત અને સુચારૂરૂપે સચવાઈ રહ્યા અને રહે છે. કારણ કે તેઓ પુસ્તકને-પ્રતને પિતાને સાચો ખજાને સમજે છે. આણાએ ધમો જૈન શાસનની પ્રણાલિકા અત્યંત ઉત્તમ છે. સામાયિક પષધ, ઉપવાસાદિ દરેક ધાર્મિક કાર્ય આપણે ગુરુ મહારાજની આજ્ઞા લઈને કરીએ છીએ. આથી સમજી શકાશે કેજેના શાસનમાં સદ્દગુરૂનું સ્થાન કેટલું મહત્વનું છે. કેઈ વ્યક્તિને મહીનાના ઉપવાસ કરવા હોય તે ગુરુ મહારાજ આજ્ઞા આપે તે કરી શકાય! જે ગુરૂ મહારાજ આજ્ઞા ન આપે તે મહીનાના ઉપવાસ પણ ન કરી શકાય અને કોઈ ઉપરવટ થઈને કરે તે તે આરાધક નહિ પણ વિરાધકની કેટમાં આવે છે એટલે જૈન શાસનમાં “શાળા ઘ” આજ્ઞામાં ધર્મ કહેલ છે. ગુરુની આજ્ઞાથી એક નવકારશી કરનાર તે આરાધક ગણાય છે અને ગુરુ આજ્ઞા વિરુદ્ધ માસખમણની તપશ્ચર્યા આદરનાર પણ વિરાધક ગણાય છે. અરે ! ગુરુ આજ્ઞા વગર નાની સરખી ક્રિયા કરવાને પણ નિષેધ કરવામાં આવ્યા છે. ખાંસી કે ઉધરસ ખાવી હોય તે તેમાં પણ ગુરુની આજ્ઞા લેવી પડે છે. પણ વાર વાર આપણે ખાંસી–ઉધરસ ખાવાની આજ્ઞા Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ધર્મ તત્વ પ્રકાશ લઈ શકતા નથી તેથી પ્રતિક્રમણ પછી “બહુવેલ સંદિસાહુ અને બહુવેલ કરશું” એ બે આદેશે માંગવામાં આવે છે. શકયની આજ્ઞા માંગવાની છે અને અશકય માટે આ બન્ને આદેશ માંગવાના છે. જૈન શાસનમાં આજ્ઞાને માન છે, ત્યાં વિનય છે અને ધર્મ વિનયમાં છે. વિકૃત સાહિત્ય આપણું કેઈપણ સંસ્થા કે કોઈપણ કાર્ય જૈન શાસનની પ્રણાલિકા મુજબ સિદ્ધાંતની શૈલી મુજબ થવું જોઈએ. હરેક વસ્તુ વિચાર વિનિમય કરીને બધા મળીને સંગઠ્ઠન અને સંકલનપૂર્વક કરવામાં આવે તે ઓછી મહેનતે થોડા ખર્ચે એનાં રૂડા ફળ આવે, પરિણામ સુંદર આવે, આજે સંગઠ્ઠનના અભાવે બેડી બામણીના ખેતર” જેવી આપણી પરિસ્થિતિ છે. ગમે તેવા વક્તાઓ ગમે તેમ બોલે, શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણ કરે, લેખકોને પણ આજે રાફડો ફાટે છે. આજે ઘણા લેખકો પિતાની માન્યતા મુજબના વિચારોને સેળભેળ કરીને કલ્પના મુજબ લખાણ લખે રાખે છે. ઇતિહાસને વિકૃત કરી નાખે છે. આપણે પ્રાચીન મહાપુરુષ અને મહાસતીઓના પવિત્ર જીવન ચરિત્રને શની રંગોળી પૂરી, ઓપ આપી, રસદાર બનાવવા માટે શબ્દોના સાથીયા પૂરી અલંકારી ભાષા વાપરી કલ્પનાના ચિત્ર ચિતરી સ્વચ્છેદ રીતે સ્વતંત્રતા પૂર્વક મન ઘડત રીતે પાની કલ્પના કરી ચરિત્રને વિચિત્ર રૂપે ચિતરી ઈતિહાસનું ખૂન કરે છે. કેટલાકે સિદ્ધાંતની બાબતને Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ વ્યાખ્યાન અઢારમું બદલી નાંખે છે. આવા લેખકે ખરેખર સમાજને, જૈનશાસનનો અને સંઘને ભયંકર દ્રોહ કરી રહ્યા છે. - કોઈ પણ લેખકે લેખો યા પુસ્તકો પ્રગટ કરતા પહેલા સિદ્ધાંતના જાણકાર ગુરુમહારાજને નિરીક્ષણ—અવકનાર્થે મોકલવા જોઈએ જેથી ભૂલે ચૂકે આપણાથી સિદ્ધાંત વિરુદ્ધ શાસ્ત્ર વિરુદ્ધ લખાઈ ગયું હોય તે તેની શુદ્ધિ થઈ જાય અને સુધારો થઈ શકે, અને આપણે મહાપાપથી બચી જઈએ. આપણી ભૂલના કારણે યા અજ્ઞાનતાના કારણે અનેક આત્માઓ ઉન્માર્ગે ચઢી જાય તે તેને મહાન દેષ આપણને લાગે છે. અને આપણે મહાન પાપના ભાગીદાર બનીએ છીએ. કદાચ લેખકો જાણી બુઝીને આ વસ્તુ સામે આંખ મીંચામણા કરતા હોય, અને અમે જ હેશિયાર અને ડાહ્યા છીએ એમ ફાકે રાખતા હેય, એવાઓને આ વસ્તુની પડી ન હોય અને સ્વતંત્ર દષ્ટિએ સ્વછ દતા પૂર્વક પોતાની કલમ ચલાવતા હોય તે તેવા લેખકેના પ્રકાશને ગમે તેટલા રૂપે, રંગે હામણા હોય, રસદાર હોય અને વાંચકેના હૈયાને આકર્ષતા હોય તે પણ પોતાની જાતને બચાવવાની ખાતર એવા લેખકેના પુસ્તકે યા લેખે હાથમાં લેવા નહિ અને ભૂલેચૂકે લેવાઈ જાય તે હાથ ધોઈ નાંખવા અને એને અભરાઈએ ચઢાવી દેવા. નહિતર ઉન્માર્ગ પાષાક સંસ્કૃતિ ઘાતક અને શ્રદ્ધા વિઘાતક એવા વિકૃત સાહિત્યના વાંચનથી આત્મા ઉભાગે ચઢી જશે તે તેને સન્માર્ગે વાળ ભારે થઈ પડશે. તેથી હેતર છે કે સ્વેચ્છા પૂર્વક લખનારા આધુનિક લેખકોના લખેલા પુસ્તકને હાથમાં જ ન લેવા. આ વસ્તુની આપણને Page #313 -------------------------------------------------------------------------- ________________ ~ un ૨૮૨ ધર્મ તત્વ પ્રકાશ સમજણ ન પડે તે સદગુરુની સલાહ લીધા પછી જ પુસ્તક હાથમાં લેવું. જૈનશાસનમાં સિદ્ધાંતની શિલિ મુજબ પ્રમાણિક પણે લખાયલા લે છે અને પુસ્તક જ માન્ય થઈ શકે. શાસ્ત્ર વિરુદ્ધ એક અક્ષર, એક શબ્દ, એક વાકય કે આખુ પુસ્તક અમાન્ય કરે છે, અસ્વીકાર્ય બને છે અને વાંચવા લાયક રહેતું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણી પાઠશાળાઓ આપણી ધાર્મિક પાઠશાળાઓ-મુંબઈમાં ધાર્મિક શિક્ષણ સંઘના પ્રયાસથી ઠીકઠીક પ્રગતિ સાધી રહી છે. આપણું પાઠશાળાઓ પણ જૈનશાસનની પ્રણાલિકા મુજબ સિદ્ધાંત મુજબની શલિથી ચાલવી જોઈએ. વિદ્યાર્થીઓ અને વિદ્યાથનીઓને ધાર્મિક અભ્યાસમાં કેમ વધુ રસ પડે, તેઓ તેના રહસ્યને સમજતા થાય, વિનય, વિવેક, વડીલની આમન્યા, ધાર્મિક ક્રિયાકાંડની રૂચિ શિસ્ત, સાદાઈ, સદાચાર, નીતિ અને પ્રમાણિકતા આદિ ગુણોને કેમ વિકાસ થાય, પ્રશ્નોત્તરે દ્વારા વિષયને સમજાવવાની શૈલિ બાળવર્ગ માટે અત્યંત ઉપયોગી થઈ પડશે. ધાર્મિક કેળવણી વગરની કેળવણી આત્મા વગરના શરીર જેવી છે, ખાલી ખા જેવી છે, માટે ધાર્મિક જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. એ સંસ્કારી બાળક આપણને ભવિષ્યમાં આશીર્વાદ રૂપ નીવડશે. ધાર્મિક જ્ઞાનને પિટીયા જ્ઞાન કહી તેના તરફ ઉપેક્ષા રાખવાની નથી. પોપટીયા જ્ઞાન પણ મેટી ઉંમરે અત્યંત ઉપયોગી નીવડે છે. જે બાળકેએ નાની વયમાં પિપટીયાજ્ઞાન માને ધાર્મિક સને કંઠસ્થ કર્યા નથી દેતા, તેઓ મોટા થતા Page #314 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન અઢામું ડીગ્રીએ હાંસલ કર્યા પછી જિનમંદિરે જતા તથા ઉપાશ્રય ગુરુમહારાજની પાસે જતા અચકાય છે કારણ કે તેમને જિનમદિરે શું બોલવું, ગુરુ મહારાજની પાસે કઈ વિધિ કરવી એની જાણકારીના અભાવે તેઓ આવતા અચકાય છે, એજ મહેરબાને એ જે નાની વયમાં ગુરુવંદન વિધિ, ચિત્યવંદન વિધિ અને સામાયિક આદિ વિધિ કંઠસ્થ કરી હતી તે આવતા અચકાત નહિ. આથી સમજી શકાય છે કે પિટીયાજ્ઞાન પણ કેટલું ઉપયોગી છે. બાળવયમાં સમજણ ઓછી હોય છે, તેઓ કંઠસ્થ ઝટ કરી શકે છે અને કંઠસ્થ કર્યા પછી મોટા થતાં તેઓ જરૂર તેના રહસ્ય જાણવા પ્રયત્ન કરશે, બાળકોને રસ પડે અને સારા સંસ્કારો પડે માટે રસદાર અને અસરકારક કથાઓ હળવી શલિમા તેમની સમક્ષ રજૂ કરવી જોઈએ, કથાના બહાને ઝુંડના ઝુંડ બાળક વગર પ્રેરણાએ આકર્ષાશે, આ એક ખાસ અનુક્રવની વાત છે. વિદ્યાર્થીઓના વધુ વિકાસ અને ઉત્તેજનાથે પરીક્ષાઓ જાવી જોઈએ અને સારા જેવા પારિતોષિક વિતીર્ણ કરવા જોઈએ. શાસ્ત્ર શિલિ મુજબ લખાયેલી નાની નાની કથાઓ રસદારશલિમાં જે લખાયેલી હોય અને જેના દ્વારા ઉત્તમ સંસ્કારો પડે તેવી ધમકથાઓ સારા શ્રદ્ધાળુ લેખક દ્વારા બાળભોગ્ય ભાષામાં લખાવીને સુંદર ગેટઅપ અને વિવિધ ચિત્રોથી ભરપુર પુસ્તક બહાર પાડવા જોઈએ. તેમજ ધાર્મિક શિક્ષકો પ્રત્યે સૌ બહુમાન અને સન્માન દષ્ટિ રાખી એમને પણ યોગ્ય ટ્રેનીંગ ચાપી તૈયાર કરવાની જરૂર છે. સારા શિક્ષકે ત્યારે જ તૈયાર Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ધર્મ તત્વ પ્રકાશ થાય કે જ્યારે એમને પેટ પૂરતું આનંદથી મળી રહે. આપણે આ બાબતમાં વેઠ ઉતારવા જેવું કરીશું તે એનું પરિણામ હેઠ યાને સામાન્ય જ આવશે. માટે ધાર્મિક શિક્ષકેને આર્થિક દૃષ્ટિએ પૂર્ણ સંતોષ થાય તેવી યોજના ઘડવી. જોઈએ. એમને એમના દરજજાની મુજબ માન મળવું જોઈએ. એમને નેકરની શ્રેણિમાં ગણવામાં આવે તો નેકર જેવું જ કામ થાય પણ ધાર્મિક શિક્ષકોને વિદ્યાગુરુ તરીકેના માનવંતા બિરુદથી નવાજવા જોઈએ. આ રીતે ધાર્મિક પાઠશાળાઓના વિકાસ માટે સાંગપાંગ વિચાર વિનિમય કરી તે માટે ગ્ય અને ઘટતું કરી વામાં આવે એ અત્યંત આવશ્યક છે. કઈ પણ વસ્તુને સર્વાગ સુંદર બનાવવી હોય તે પ્રથમ વિચારધારા સર્વાગ સુંદર હેવી જોઈએ તે જ તેનું ધાર્યું પરિણામ આવી શકે. આ પ્રમાણે આપણે આજના મંગળ પ્રવચનમાં અનેક મંગળ વાતને ચચ વિવિધ દષ્ટિ બિંદુ દ્વારા માર્ગદર્શન આપી સૌના ભલાની દષ્ટિ રાખી, સૌના મંગળની કામના કરી આજનું આ પ્રવચન સમાપ્ત કરીશું. Page #316 -------------------------------------------------------------------------- ________________ છે કે વ્યાખ્યાન ઓગણીસમું. છે. ફળમાં ફરક કેમ? પરમાત્માની પૂજા ભક્તિ કરનારા સંખ્યાબંધ આત્મા હોય છે, પણ બધાને ફળ સરખું મળતું નથી. કારણ કે સોના ભાવ ચરખા હોતા નથી. સોની ભક્તિ સરખી હોતી નથી, સૌના ભાવ જુદા હોય છે. સૌના અધ્યવસાયમાં ફરક હોય છે. સૌની લાગણી અને ભક્તિમાં ફરક હોય છે. સૌના રસમાં અને ઉલ્લાસમાં આસમાન પાતાળ જેટલું અંતર હોય છે. નાગકેતુએ ભગવાનની પૂજા કરતા ભાવનામાં ચઢતા કેવળજ્ઞાન મેળવ્યું. આપણા એવા ભાવ અને એવા અધ્યવસાય હતા નથી, એટલે આપણને એવું ફળ મળતું નથી. બીલાડી એ જ મુખથી અને એ જ દાંતથી પોતાના બચ્ચાને પકડે છે અને એ જ મુખથી ઉંદરડાને પકડે છે. પકડવાની ક્રિયા એક સરખી હોવા છતાં બંનેનાં ભાવમાં આસમાન પાતાળ જેટલું અંતર છે. બીલાડી પિતાના બચ્ચાને હાલથી અને વાત્સલ્યભાવથી પકડે છે, જ્યારે તે ઉંદરડાને મારી નાંખવાની અને એને હઈયા કરી જવાની ભાવનાથી પકડે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ થમ તવ પ્રકાશ પરમાત્મા તો સૌના માટે સરખા છે. ગુરુ મહારાજની વાતમાં તે તમે તરત જ બોલી ઉઠશો કે-અમુક ગુરુ જુદા અને અમુક ગુરુ જુદા, અમુક ગુરુ ત્યાગી અને તપસ્વી અને અમુક ગુરુ એવા ત્યાગી અને તપસ્વી નથી એટલે એમની સેવા ભક્તિમાં ફરક પડે, પણ એ વાત બરાબર નથી. શાલિભદ્રના છ પૂર્વભવે ગોવાળીયાના ભાવમાં સાધુ મહારાજને ખીર વહેરાવી. તેના પ્રભાવે બીજા ભવમાં તેઓ શાલિભદ્ર બન્યા અને અઢળક સંપત્તિ પામ્યા. એ જ મુનિશાજને બીજા કેઈ ભાવિકે ગોચરી નહિ વહેરાવી હોય! એવું તે બને જ નહિ! એ મુનિરાજને વહેરાવનારા ઘણા ય ભાવિકે હશે ! છતાં એ બધા વહેરાવનારામાં ફક્ત શાલિભદ્રના આત્માને જ-ગેવાળી આને આવું અપૂર્વ ફળ મળ્યું અને બીજાને કેમ ન મળ્યું? એનું શું કારણ? બારીક દષ્ટિથી આ વસ્તુને વિચાર કરશે તે તમને ખબર પડશે કે-મુનિ તે એના એ હતા, છતાં ફળમાં આટલું મોટું અંતર કેમ પડયું ? કહેવું જ પડશે કે બધાને પરિણામમાં, ભાવમાં, ભાવનામાં, અધ્યવસાયમાં, ઉલ્લાસ અને રસમાં ફરક હતે માટે જ ફળમાં ફરક પડશે. આંખનો એ સ્વભાવ છે કે એ બહારની વસ્તુને જુએ છે પણ પિતાની આંખમાં રહેલા કણ કે કસ્તરને તે જોઈ શકતી નથી. તેવી જ રીતે આપણે પણ બીજા તરફ દષ્ટિ કરીએ છીએ. બીજાના ઉપર તરતજદેષને ટોપલે ઓઢાડીએ છીએ. આ આપણી બહિર્મુખ દષ્ટિના કારણે જ આત્મા અનાદિ કાળથી આ સંસા Page #318 -------------------------------------------------------------------------- ________________ વ્યાવાન ગણેશમુ રમાં આથડી રહ્યો છે. આત્માએ અંતર્મુખ બનવાની જરૂર છે. આત્મ નિરીક્ષણ કરવાની જરૂર છે, પરદેષ દર્શનની ટેવને ભૂલી, સ્વદેષ દર્શનની ટેવ પાડવાની છે. આત્મા જયારે આત્મ સંમુખ બનશે અતિ મુખ બનશે ત્યારે તેનો ઉદ્ધાર, વિકાસ અભ્યદય કે પ્રગતિ થતાં વાર નહિ લાગે. રોજ તમે ફક્ત પાંચ મિનિટનો સમય કાઢી એકાંતમાં બેસી જાવ અને શાંત ચિત્તે તમે તમારા આત્માનું નિરિક્ષણ કરો કે હું કે છું? મારામાં કેટલા દેષ ભરેલા છે? મારી પ્રગતિ કેમ રૂંધાઈ ગઈ? આટઆટલે તપ-જપ અને ત્યાગ કેળવવા છતાં મારા કષા પાતળા પડ્યા કે નહિ? આટલું ચિંતન-મનન અને નિદિધ્યાસન કરશો તે સ્વ૯૫ કાળમાં જ તમે રિદ્ધિ-પાનને ચઢી શકશે. પરમાત્મા તે વીતરાગ છે, અનંતગુણના ભંડાર છે. રાગદેષને જ્યાં લેશ પણ નથી, કશી જ ખામી કે ઉણપ નથી, એવા વીતરાગ પરમાત્માની પૂજા-ભક્તિ કરનારા ઘણા હોય છે પણ બધાને સરખું ફળ મળતું નથી. એનું મુખ્ય કારણ એજ છે કે સૌની ભાવનામાં અને અધ્યવસાયમાં તારતમ્યતા હોય છે. સૌના દિલમાં ફરક છે. માટે જ કહ્યું છે કે " यादृशी भावना यस्य फल भवति तादृशं" મતલબ જેની જેવી ભાવના હોય છે તેવું તેને ફળ મળે છે. એક ભાવિક આત્મા સાધર્મિવાત્સલ્ય કરે છે અને બીજા ભાઈ જ્ઞાતીને જમણવાર કરે છે. જમનારા એના એ જ ભાઈઓ હોય છે છતાં ભાવનાના ફરકના કારણે એકને સાધર્મિ ભક્તિને Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ થમ તત્વ પ્રકાશ ઢાભ મળે છે અને પુણ્યાનુખ'ધી પુણ્યના બંધ પડે છે, જ્યારે બીજાને જ્ઞાતીભાઈઓને જમાડવામાં તેવા લાભ મળતા નથી. અહી`આ વ્યવહાર ષ્ટિ છે. સંસાર વ્યવહારમાં અને ધાર્મિક દૃષ્ટિમાં મેટ ક્ક છે. ક્રિયા અને વિધિના ફરકના કારણે પણ ફળમાં માટુ અંતર પડે છે. જે સમયે જે ક્રિયા કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે. એ સમયે એ ક્રિયા ન આચરતા સમય અને કાળનું ઉદ્યઘન કરીને ક્રિયા કરવામાં આવે તે તેમાં દોષ લાગે છે. શાસ્ત્ર કારા ફરમાવે છે કે ----- कालेण निक्खमे भिक्खु कालेन य पडिक मे | अकालं विवज्जिज्जा काले काल समायरे ३० सू० જે કાળે જે ક્રિયા કરવાનું વિધાન છે તે કાળે તે ક્રિયા કરવામાં મહાન લાભ. સમાયેલે! છે ખેડુત ચામાસાના વખતે ખેતી કરે નહિ અને વર્ષાકાળ વહી ગયા પછી ખેતર ખેડવા તૈયાર થાય તે શુ' તેનું કાર્ય સિદ્ધ થાય ખરુ? कालमि कीरमाणं किसीकम्मं बहुफल भणियं । इअ सव्वन्चि किया, नियनियकालमि कायव्वा ॥ તેવી જ રીતે ક્રિયા કરતા વિધિનુ ઉલ્લઘન કરી અવિધિથી ક્રિયા કરવામાં આવે તે તેના ફળમાં પશુ મેટો ફરક પડે છે, જેમકે શેર દુધમા એના માપની જ સર-ખાંડ નોંખવામાં આવે તે તે દુધ ગળ્યું થાય છે પણ ચાટી સાકર નાંખે તે તે દુધ મીઠું' થતુ' નથી, શાક-દાળમાં મરચુ’-મીઠું. માપસર Page #320 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ઓગણીશમુ નાખવામાં આવે છે તે જ ભોજન કરનારાઓને આનદ આવે છે, તેમ જ્યાં જે વિધિ આચરવાની કહી છે તે વિધિનું ઉદ્ઘ ઘન કરી ક્રિયા કરવામાં આવે તે તે ફળમાં માટે ફરક પડે છે. आसन्न सिद्धि आणं विहि परिणामो हाई सयकाल' ।। विहिचाउ अविहि मत्ती, अभव्व जिअ दूर भव्वाण ॥ જે આત્માઓ અલ્પકાળમાં મુક્તિએ જવાના હોય છે, એવા ઉત્તમ આત્માઓને જ હંમેશા વિધિ મુજબ ક્રિયાકાંડ કરવાની ભાવના થાય છે. અભવ્યો તથા દુર્ભવી આત્માઓ મોટા ભાગે વિધિને ત્યાગ કરે છે. વિધિ પ્રત્યે દુર્લક્ષ્ય રાખે છે અને અવિધિનું સેવન કરે છે. એક તરફ ધર્મક્રિયા કરે, તપ-જપ અને ધ્યાન કરી અને બીજી તરફ સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિક રૂપ ચતુર્વિધ સંઘની નિંદા-કુથલીમાં પડી જાય, ટીકા-ટીપ્પણમાં પડી જાય, ઈષ્ય-અસૂયા કરે તે ય તે કિયાનું ફળ હારી જાય છે. જે કે ધમક્રિયાનું ફળ મળ્યા વગર રહેતું નથી. ધર્મ ક્રિયા કયારે ય નકામી કે નિષ્ફળ જતી નથી પણ લાભમાં મોટો ટેટ પડે છે. જેમ કે-એક વ્યાપારીને અમુક વ્યાપામાં લાખ રૂપીયા મળવાના હતા પણ તેની ગફલતના કારણે યા બે રકારીના કારણે ફક્ત ૩૦-૧૦૦ રૂ. મળ્યા. બોલો કેટલો મોટો ટેટ પડશે ? પણ તેની તેને ખબર નથી એ તે સમજે છે કે નુકશાન તો થયું નથી ને ! ૫૦-૧૦૦ મળ્યા છે ને! પણ એને ખબર નથી કે જે મેં બેદરકારી યા ભૂલ ન કરી છે તે ઘણે માટે લાભ મળવાને હતો એનાથી હું વચેત રહો. Page #321 -------------------------------------------------------------------------- ________________ ઘમ તક પ્રકાશ તેવી જ રીતે જે ધર્મકરણી દ્વારા અને જે શુભ અને હાશ મહાન ફળ મળવાનું હતું પણ અવિધિ દેષના કારણે, બેદરકારીને કારણે કાળનું ઉલ્લંઘન કરીને ધર્મક્રિયા કરવાના કારણે રસ અને ઉલ્લાસ વગર-ભાવ વગર ઉપરછલ્લી દષ્ટિએ, ગતાગતિકાજે અને સમજ્યા વગર ક્રિયા કરવાથી ફળમાં માટે ફરક પડે છે. તેમ જ આ અપૂર્વ ધર્મક્રિયા દ્વારા મિક્ષ રૂપ મહાન ફળની અભિલાષા ન રાખતા કેટલાક આત્માઓ દુન્યવી સુખની અભિલાષાથી આ લોક અને પરલોકના સુખની કામનાથી, દુન્યવી ફળની ઈચ્છા, આકાંક્ષા કરી ધર્મ ક્રિયાને મલીન કરી નાંખે છે પણ એને ખબર નથી કે એક કાચના ટુકડાની ખાતર ચિતામણું રતનને હારી જવા જેવી આ મહામૂર્ખાઈ છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીના આત્માએ સંભૂતિમુનિના ભાવમાં ચારિ. ત્રની સુંદર આરાધના કરી પણ અંતે નિયાણું કર્યું. જેથી એ નિયાણાના પરિણામે તેઓ ચક્રવર્તીની ઋદ્ધિ સિદ્ધિ પામ્યા. પણ એમાં અત્યંત આસક્ત થવાથી એ બ્રહ્મદત્ત ચક્રવતી ત્યાંથી કાળ કરી સાતમી નારકીએ પહોંચી જાય છે. પુણ્યાનુબંધી પુણ્યમાં અને પાપાનુંબંધી પુણ્યમાં ઘણું મોટું અંતર છે, શાલિભદ્રને પુણ્યાનુબંધી પુણ્યથી અઢળક લક્ષ્મી મળી છતાં એમાં તેઓ આસક્ત થયા નહિ. એને ત્યાગ કરતા એમને વાર ન લાગી. જ્યારે પાપાનુબંધી પુણ્યના પરિણામે મેળવેલી લક્ષમીમાં માણસ આસક્ત બને છે અને પરિણામે દુર્ગતિના ઘેર દુખે પામે છે. આ દષ્ટિએ જ શાસ્ત્ર Page #322 -------------------------------------------------------------------------- ________________ વાપાન એવાહ! કારાએ પુણ્યાનુબંધી પુણ્યને પણ કથંચિત્ ઉપાદેય તરીકે ગયું છે. આ લોક કે પરલોકના સુખની આશંસા વિનાની ધર્મકરણ એકાંતે મહાન લાભદાયક નીવડે છે. દિલપૂર્વક, રસપૂર્વક, ભાવપૂર્વક, પ્રેમપૂર્વક અને આશંસા દોષ રહિત કરતી ધર્મક્રિયા એ ભાવક્રિયામાં ગણાય છે અને એનું મહાન ફળ આત્માને મળે છે. મહાન જ્યોતિર્ધર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ કલ્યાણ મંદિર તેત્રમાં એ જ વાત જણાવે છે કે आकर्णितोऽपि महितोऽपि निरिक्षीतोऽपि नूनं न चेतसि मया विधृतोऽसि भकत्या जातोऽस्मि तेन जनबान्धव ! दुःखपात्र यस्मात् क्रिया प्रतिफलन्ति न भावशून्याः હે જાબાંધવ! હે દેવાધિદેવ! મેં તમને સાંભળ્યા છે, પજ્યાં છે, સ્તવ્યા છે અને તમને નિહાળ્યા છે. છતાં મારી આ દુર્દશા થવાનું કારણ મેં એ બધી સ્તવન-પૂજન, દર્શન અને શ્રવણની તમામ ક્રિયા ભાવ વગર કરી અને ભાવ વગરની કિયા ફળ ન આપે એ સ્વભાવિક છે, માટે જ જ્ઞાનીઓ કહે છે કે-“ક્રિયા એ કર્મ પરિણામે બંધ અને ઉપગે ધમ” કિયા વડે કર્મ બંધાય છે, પરિ કામ પ્રમાણે કર્મને બંધ થાય છે અને ઉપગ હોય તે ધર્મ થાય છે. એટલે શુભ ફળ કે અશુભ ફળ, મજબુત કે ઢીલે બંધ સ્થિતિ અને રસમાં મુખ્ય ભાગ ભજવે છે. ઉપ ગ વગરની ચિત્ત શૂન્યપણે કરેલી ક્રિયા એ ભાવક્રિયામાં ન ખપતાં દ્રવ્યક્રિયામાં ખપે છે. અનુગ દ્વાર સૂત્રમાં ભાવાઉચકના વર્ણનમાં સૂત્રકાર ફરમાવે છે કે – Page #323 -------------------------------------------------------------------------- ________________ હમ તવ પ્રકાશ से कि तं आगम ते भावावस्सयं । जाणए उदउत्ते से तं भावावस्सयं ॥ મતલબ જ્ઞાનપૂર્વક અને ઉપગપૂર્વક કરેલ આવશ્યક એ ભાવ આવશ્યકમાં ગણાય છે અને ઉપયોગ શૂન્ય દ્રવ્ય આવશ્યકમાં ગણાય છે. તેવી જ રીતે તમામ ધર્મક્રિયાઓમાં સમજવાનું છે. એક જ મુનિની એક જ પ્રકારની સેવા કરનારા ત્રણ મિત્રે જુદા જુદા પરિણામ-ભાવને કારણે ભાવમાં ફરક પડવાથી ફળમાં કેટલે મોટે ફરક અને અંતર પડે છે, તે વાતને ત્રણ મિત્રોની કથાથી અને પુણ્ય સ્રય રાજાના વર્ણનથી આપણને ખ્યાલ આવશે પુણ્યાહચરાજાની કથા ધનધાન્યથી સમૃદ્ધ એવું લક્ષમીપુર નામનું નગર હતું. આ નગરમાં જ્ઞાતિના ક્ષત્રિય રામ, વામન અને સંગ્રામ નામના ત્રણ મિત્રે રહેતા હતા, પરસ્પર સૌને ગાઢ પ્રીતિ હતી, એક બીજાને વિરહ સહન કરવા સૌ અસમર્થ હતા. એકદા આ ત્રણ મિત્રે ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં ગયા, ત્યાં તેમણે કાઉસગ્ગ ધ્યાનમાં ઉભેલા એક મહામુનિને નિહાળ્યા. નિરખતાં જ સૌએ ભાવપૂર્વક મુનિશ્રીને પ્રણામ કર્યા. તે વખતે વામનની નજર મુનિશ્રીની આંખ ઉપર પડી અને વામનના જાણવામાં આવ્યું કે સુનિશ્રીની આંખમાં કણ, કસ્તર યા કાંટે પડયે લાગે છે! વામને રામ અને સંગ્રામને, Page #324 -------------------------------------------------------------------------- ________________ v વ્યાખ્યાન એગણી શકું વાત કરી કે જુએ મિત્ર ! મુનિશ્રીની આંખમાંથી પાણી ટપકી રહ્યું છે. જરૂર પવનથી ઉડીને મુનિશ્રીની આંખમાં કંઈક પડ્યું લાગે છે. બારીકાઈથી જોતાં તેમને લાગ્યું કે મુનિશ્રીની આંખમાં કાંટો પડે છે. | મુનિશ્રી તે નિસ્પૃહ છે, એમને શરીર પર મમત્વ નથી, એ તે સમતા ભાવથી આ વેદના સહન કરે છે, અને આંખમાં પડેલ કાંટો પણ કાઢતા નથી, પણ આપણે આ સેવાને લાભ લઈ જીવનને કૃતાર્થ કરીએ! પણ વામન ઠીંગણે હતા, એણે વિચાર્યું કે મારા હાથ તે મુનિશ્રીની આંખ સુધી પહોંચી શકે તેમ નથી ત્યારે રામે કહ્યું વામન ! તું ખેદ ન કર, હું ઘડી બનું છું, જેથી તું મારા ઉપર ચઢી જા અને મુનિશ્રીની આંખમાંથી કાંટો કાઢી નાંખ! ત્યારે સંગ્રામે કહ્યું અરે વામન મારા હાથના ટેકાથી તું સ્થિર થા અને કાંટો કાઢી નાખ ! તરત જ રામ ઘેડી બન્ય, સંગ્રામે ટેકો આપ્યો અને વામન કાંટો કાઢવા તૈયાર થયે. વામને ચતુરાઈથી મુનિશ્રીની આંખમાંથી કાંટો કાઢી નાંખ્યો, જેથી મુનિ શ્રી વેદના મુક્ત થયા, વામને જ્યારે મુનિશ્રીની આંખમાંથી શરીરને સંકેચ કરી કાટ કાઢયે તે ખરે પણ એણે મનમાં વિચાર્યુ કે આ સાધુ મહારાજ કેવા મલીન છે એમ ધૃણા કરી અને તે વખતે તેણે ગાત્ર મદ પણ કર્યો કે આપણા જેવા ક્ષત્રિયે સિવાય આવા ઉપકારનું મહાન કાર્ય બીજા કાણ કરી શકે ! એટલે તે વખતે તેણે નીચકુળમાં ઉત્પન્ન થવાનું અને ભવિષ્યમાં પાંગળા બનવાનું કર્મ બાંધી લીધું. મુનિશ્રી વેદના મુક્ત બન્યા. સૌને અત્યંત આનંદ થયે, Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ધમ તત્વ પ્રકાશ મુનિશ્રીને પ્રણામ કરી કૃત કૃત્યતાને અનુભવ કરતા અને આનંદ પ્રમોદ કરતાં ત્યાંથી વિદાય લીધી. માર્ગમાં જતાં જતાં વામને કહ્યું કે મિત્રો ! જે મુનિરાજની સેવા-ભક્તિથી આપણને અહીં પણ પ્રસન્નતા અનુભવી અને અપૂર્વ આનંદ અનુભવ્ય તે ભવિષ્યમાં તે આ સેવાનું કેવું સુંદર અને મહાન ફળ મળવો આ પ્રમાણે જ્યારે વામને વાત કરી ત્યારે રામે હસતા હસતા મકરીમાં કહ્યું અરે ભાઈ! ભવષ્યિની વાત તો દૂર રહી પણ મને તે અહીં તત્કાળ ફળ મળ્યું અને હું પશુ બન્ય ત્યારે સંગ્રામે જરા ડહાપણભરી વાત કરી મિત્ર ! આમ ન બેલ, આ પ્રમાણે મશ્કરી કરવાથી પુણ્યના ફળમાં કસર પડે છે. ફળમાં ફરક પડે છે. આપણે મુનિરાજને નિકંટક કર્યા એટલે આપણને ભવિષ્યમાં નિષ્કટક રાજ્ય મળશે, ત્યારે વામન બોલ્યા મિત્ર! તારી વાત સાચી છે. આ સાધુ સેવાનું ફળ મહાન અને અપરિમિત મળશે, એમાં શંકા નથી, આ પ્રમાણે ત્રણે મિત્રો પરસ્પર પ્રીતિપૂર્વક વાત કરતા અને પુનઃ પુનઃ સાધુ સેવાની અનુમોદના કરતા પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા. આ ત્રણે મિત્રોમાં રામે મશ્કરીથી કહ્યું હતું કે મને તે સાધુ સેવાનું તત્કાળ ફળ મળ્યું અને હું પશુ થયે, એ રામ અહીંથી કાળ કરી હાસ્યક્તિના કર્મથી હાથીપણે પેદા થાય છે, પણ સાધુની સેવા કરી હતી એ પુણ્યના પ્રભાવથી એ અવધિજ્ઞાન યુક્ત બહુ પુણ્યશાળી ડાથી થયે, સંગ્રામે કહ્યું હતું કે-મુનિશ્રીની આંખ નિટક કરવાથી નિષ્કટક રાજ્ય મળશે તેથી બીજા ભવે તે પદ્મપુર નગરને રાજા થયે, પૂર્વભવની Page #326 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ઓગણીશમું મૈત્રીના કારણે અવધિજ્ઞાની ગજરાજે તપન રાજા પાસે આવીને બંધ પમાડ્યો અને વામને ગોત્રમદ અને મુનિશ્રીના મલીન અંગોપાંગ નિહાળી ઘણા કરી હતી તેથી તે બીજા ભવમાં વામન બચે. રામને આત્મા હાથી બન્યું છે. જેણે મશ્કરીમાં કહ્યું હતું કે મને તત્કાળ ફળ મળ્યું અને હું પશુ બને તે જ રામ એ કર્મના પ્રભાવે હસ્તિરત્ન બને છે એ જ હરિત્નને લઈને ધનાવહ શ્રેણી પદ્મપુર નગરમાં તપન રાજાની રાજસભામાં આવે છે. ધનાવહ શ્રેષ્ઠીએ કહ્યું રાજ! આ ગજરાજ અનેક લક્ષણેથી યુક્ત છે. હાથીના લક્ષણોના જ્ઞાનમાં નિષ્ણાંત મહાનુભાવોનું કહેવું છે, કે–મહાન પુણ્યનો ઉદય હોય ત્યારે જ આવા પુણ્યશાળી અને શ્રેષ્ઠ હસ્તિરત્નની પ્રાપ્તિ થાય છે. હાથીની આવી અદ્દભૂત કથા સાંભળી રાજા તપન સિંહાસનથી ઉભું થાય છે અને ગજરાજની સંમુખ જાય છે. તપના રાજાને જોતાં જ મેઘાડંબરને નિહાળી મયૂર જેમ નૃત્ય કરવા મંડી પડે તેમ આ હસ્તિરત્ન પણ તપન રાજાને નિહાળી અત્યંત પ્રમુદિત બની મેઘમંજુલ ધ્વનિથી ગરવ કરવા લાગ્યા. આ હસ્તિનને નિહાળતાં જ તપન રાજાના માંચ ખડા થઈ ગયા. અત્યંત પ્રમુદિત બનેલા નૃપતિ હાથીના અંગે પાંગ નિહાળી અને મનમાં વિચારે છે કે સાચે જ આ હસ્તિત્વ અનેક શ્રેષ્ઠ લક્ષણેથી યુક્ત છે. ભાગ્યદય હોય ત્યારે જ આવા પુણ્યશાળી હસ્તિરત્નની પ્રાપ્તિ થાય છે. ત્યાર બાદ તપન રાજા અત્યંત ખૂશી થઈ હાથીને લાવનાર ધનાવહ શ્રેણીનું ખૂબ સન્માન કરે છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ધમ તત્વ પ્રકાશ આ હસ્તિરત્નની પરીક્ષા માટે રાજા તપન તેના જાણુકારને આમ ંત્રે છે. હસ્તિના લક્ષણુ શસ્ત્રના નિષ્ણાતે આ સ્તિરત્નને નિહાળતાં જ ડાલી હઠે છે એમના રામાં ખડા થઈ જાય છે, અને અત્ય ́ત પ્રશ્નન્ન થઇ મહુરાજા તપનને જણાવે છે કે રાજન્ ! શાસ્ત્રના કથન મુજબ આ હાથી અત્યંત લક્ષણ ચુક્ત સૌમ્ય અને નિર્દોષ છે, આવુ હસ્તિનૢ માજ સુધી અમારા જોવામાં આવ્યું નથી. અમે પ્રથમવાર જ આવા શ્રેષ્ઠ હસ્તિરત્નને નિહાળી રહ્યા છીએ. આવા ગજરાજ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય છે. તે ખરે જ ધન્યવાદને પાત્ર બને છે. જે રાજાને પ્રાપ્ત થાય છે. તેના શત્રુઆના સંહાર થાય છે અને એ રાજા રાજાઓના રાજા યાને રાધિરાજ અને છે. જે દેશમાં આ રિતરત્ન હેય છે તે ડેરા સુખી અને સમૃદ્ધ બને છે અને એને કાઇના ભય રહેતુ નથી, રાજન્ ! વધુ શુ' કહીએ. આ હસ્તિરત્નનું મૂલ્યાંકન થઈ કે તેમ નથી માટે ધનાવહ શ્રેષ્ઠી આ હસ્તિનનું જે મૂલ્ય માગે તે આપી તેમને પ્રસન્ન કરી. મહારાજાએ ધનાવહ શ્રેષ્ઠીને સપ્રેમ પૂછ્યું, કે એ શ્રેષ્ઠીવર્યું ! ખેલે શુ' મૂલ્ય આપું ? ધનાવહુ શ્રેષ્ઠીએ મહારાલ્ડને જવાબ આપ્યા કૅ–રાજન ! આ હસ્તિન વિંધ્યાચળ પતમાંથી પ્રાપ્ત થયા છે. અને સર્વ હાથીઓમાં શિશમણું છે. અત્યંત પ્રસિદ્ધ છે. આ હસ્તિરત્નને પકડવા માટે અનેક માણસોએ અથાગ પ્રયત્ન કર્યો છે છતાં તેને કે,ઇ પકડી શકયુ નહિ, હું પણ એને પકડવા માટે વિંધ્યાચળ પહાડ પર શુભ શુકન અને શુજ સ્વપ્નનાં કારણે ઉત્સાહી બની મેં' પણ વિંધ્યા Page #328 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ઓગણીશમું ૨૯૭ ચળ પર્વત પર નિવાસ કર્યો. આ હાથીને પકડવા માટે મેં અનેક યુક્તિ પ્રયુક્તિ કરી, ખૂબ વિચાર વિનિમય કર્યો છતાં કંઈ જ સૂવું નહિ અને સફળતા મળી નહી પણ આ ગજરાજ પિતાની મેળે જ મધુર ગુજારવ કરતો મારી પાસે આવીને ઉભું રહ્યું. આથી મારું હૈયું હર્ષના હિલોળે ચઢ્યું, મારા હર્ષનો કઈ અવધ ન રહ્યો. આથી મને પારાવાર આશ્ચર્ય થયું મને લાગ્યું કે જરૂર મારા નસીબ ઉઘડી ગયા, ભાગ્યોદય થાય ત્યારે જ આવું અમૂલ્ય અને અલભ્ય હસ્તિરત્ન પ્રાપ્ત થાય છે અને તે પશુ પેતાની એળે જ. ત્યારબાદ આ હસ્તિરત્નની પૂજા-અર્ચા કરી આરતી કરી મેં એને બચસ્કાર કર્યો એટલે આ ગજરાજે મારી પીઠ ઉપર એની કામળ સૂઢ ફેરવી મને આશીર્વાદ આપ્યા, ત્યાર બાદ આ હસ્તિન મને પિતાની સૂઢ વડે સંકેત કરી આગળ ચાલવા માડયા. હાથી આગળ અને હું એની પાછળ પાછળ ચાલવા માંડયો. ઘણા લાંબે રસ્તો કાઢે, અનેક ગ્રામ નગર અને પુરના પૌરજને આ હસ્તિરત્નને નિહાળતા આનંદવિભોર બની જતા અને એને ખરીદી લેવા તૈયાર થતાં પણ આ ગજરાજે સૌની સમુખ લાલ આંખ કરી સૌને તિરસ્કારી આગળ ચાલવા માંડયું. અનેક રાજાએ મોં માગ્યા દામ આપી ખરીદી લેવા તૈયારી બતાવી પણ આ હસ્તિરને રસીના પ્રતિ અણગમે દર્શાવ્યો. સૌ એને ચાહતા, સૌ એને ઈચ્છતા કે આ ગજરાજ અહીં ઉભા રહે પણ એણે તે વણથંભ્ય પ્રયાણ ચાલુ રાખ્યું, આમ નિરંતર પ્રયાણ કરીને રાજન્ ! આ હસ્તિ પિતાની મેળે જ પ્રસન્નતા પૂર્વક આપના રાજમહેલના આંગછામાં આવી ચઢયા છે, Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ધર્મ તત્વ પ્રકાશ માર્ગમાં અનેક રાજા મહારાજાએ એને મેં માંગ્યા દામ આપી ખરીદવા તૈયારી બતાવી પણ સૌના પ્રતિ લાલ આંખ કરી અત્યંત અણગમે દર્શાવ્યો હતે પણ આપની સમક્ષ તે તે અત્યંત પ્રેમભરી નજરે જોઈ રહ્યો છે. વગર પ્રેરણાએ પિતાની મેળે જ તે અહીં આવી થંભી ગયે. આપના ભાગ્યમાં જ આવું અમૂલ્ય હસ્તિરત્ન લખાયું લાગે છે. મને પણ આપના દર્શન થયા જેથી હું પણ મારી જાતને ધન્ય માનું છું અને મારું જીવન કૃતાર્થ થયું માનું છું. ધનાવહ શ્રેષ્ઠીનાં આવા સુંદર વચને શ્રવણ કરો મહારાજા અત્યંત પ્રસન્ન થયા અને એકદમ હર્ષઘેલા બની બેલી ઉઠ્યા કે – શ્રેષ્ટિવર્ય! આ હાથી અનેક લક્ષણ યુક્ત છે અને મહાન ભાગ્યશાળી છે. આવા હસ્તિરત્નને લાવનાર વ્યાપારીને સમગ્ર રાજ્ય આપું ય હું અનુણ થતો નથી એવું બહુમૂલ્ય આ હસ્તિરત્ન છે. મહારાજા તપનના આવા ગૌરવભર્યા વચને શ્રવણ કરતા ધનાવહ શ્રેષ્ટિનું હૃદય ગજગજ ઉછળવા માંડયું અને તે મીઠા મૃદુ અને નમ્ર વચનેથી મહારાજાને કહેવા લાગ્યા રાજનું ! આ હસ્તિરત્ન આપના મહાન ભાગ્યે જ આપને પ્રાપ્ત થયું છે. આ હાથી આપને જ છે. હું એનું કંઈપણ મૂલ્ય લેવાને નથી. રાજન્ ! મારો આ અફર નિર્ણય છે. ગ્યને જ ગ્ય વસ્તુની પ્રાપ્તિ થાય છે. તપનરાજાએ જ્યારે ધનાવહ શ્રેષ્ટિએ કંઈ પણ મૂલ્ય નહિ લેવાને આગ્રહ રાખે ત્યારે મહારાજાએ મુખ્ય મંત્રીની સલા Page #330 -------------------------------------------------------------------------- ________________ ધાપાન ઓગણીશમું હથી ધનાવહ શ્રેષ્ઠિને પોતાનું અધું રાજ્ય આપ્યું અને હાથીને સ્વીકાર્યો. ત્યારબાદ તપન રાજાએ ગજરાજની પૂજા-અર્ચા કરી અને એના ઉપર બેસીને સિન્યની સાથે પિતાના નગરથી યુદ્ધ યાત્રાથે પ્રયાણ કર્યું. શત્રુઓના સૈન્યને ભસ્મીભૂત કરવા માટે જાણે પ્રચંડ અગ્નિ ન હોય એ બળવાન આ હાથી હતા, ગજરાજ સૈન્યની મોખરે ચાલે છે. માર્ગમાં આવતા ગ્રામ-નગર અને પુરના અધિપતિ–રાજા મહારાજાએ જે આ તપનરાજાને નમતા નહેતા તે યુદ્ધ માટે રણે ચઢયા. એ યુદ્ધમાં આ એકલા બળવાન હાથીએ શત્રુ સૈન્યને વિનાશ કર્યો. આ હાથીના બળ અને પરાક્રમથી સૈન્ય નાસી છૂટ્યું. કઈ ક્યાં અને કઈ કયાં એમ સૌ ભાગી છૂટયા, કૈક નમી પડયા અને આજ્ઞા શિરોધાર્ય કરી અને અનેક રાજાએ એના તાબામાં આવી ગયા. આ હાથીએ મોટા મોટા નગરના કિલ્લાએને અને લેરીંગ દરવાજા પણ પિતાના દંતશૂળ દ્વારા ભાંગીને ભૂકો કરી નાંખ્યા. નગરમાં સામા આવતા સુભટને પણ દંતશૂળથી મથી નાંખ્યા. આ પ્રમાણે ઠેર ઠેર શત્રુઓનો સંહાર કરતે, શત્રુઓને નમાવતે પિતાના સ્વામીને જય અપાવતે દેશવિદેશમાં વિજયપતાકા ફરકાવી પોતાના નગર તરફ પાછા ફરે છે. આ ગજરાજના પ્રભાવે અનેક દેશને જીતીને ચારે દિશામાં વિજય વાવટે ફરકાવ્યું અને તપનરાજા-રાજાધિરાજ બની હસ્તિનની સાથે વિપુલ સૈન્યની સાથે અને બહોળા પરિવાર Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ધર્મ તત્વ પ્રકાશ સાથે ભારે ઠાઠમાઠથી અનરા આડંબરથી અને ભવ્ય ધામધૂ મથી પદ્મપુર નગરમાં પ્રવેશ કરે છે. ઠેર ઠેર આપાલવના તેરશે-ધજા-પતાકા અને ભવ્ય મંડપ ઊભા કરી નગરને અત્યંત આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. પુરજને ઉત્સાહ અપાર હતા. વાજા ગાજાથી ગગન ગુજી કહ્યું હતું. ડંકા-નિશાન અને શરણાઈના સૂર આકાશને ભરી દેતા હતા. રંગબેરંગી ફૂલની માળાઓ ઠેર ઠેર ટાંગવામાં આવી હતી. જેની ખૂશબે નગરજનેને અનેરી તાજગી આપી રહી હતી. સૌ કઈ નવ્ય વસ્ત્રો પરિધાન કરી અલંકારોથી અલંકૃત થઈ મહારાજાની વિજયયાત્રાને વધામણા દ્વારા વધાવવા સંમુખ આવી રહ્યા હતા. ભવ્ય આડંબરથી પ્રવેશતા રાજા તપનને અને આ મહા પુણ્યશાળી અને સમર્થ ગજરાજના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટયા હતા છજાઓ અટારીઓ, અગાસીઓ અને આમ રસ્તાએ જનમેદનીથી કીડીયારાની જેમ ઉભરાયા હતા. કલાકારોએ રંગોળીઓ પૂરી હતી, ગૌરાંગનાઓ મધુર મંજુલ મંગળ ગીત લલકારતી હતી, પુર અને જયજયના દવનિ પિકારી રહ્યા હતા, અશ્વો હેપરવા કર રહ્યા હતા, હાથીએ મેઘ-મંજુલ ધ્યાનથી બજાં રવ કરી રહ્યા હતા. ભવ્ય સવારી નીકળી હતી, જનતા અક્ષૌક્તિકે અને રૂપા નાણાથી રાજાને ઘાવી રહી હતી, પસવારીની શેભાને કંઈ પાર નહે. આ વિજયયાત્રા અને શોભાયાત્રા નિહાળી સૌના હૈયા હર્ષ થી પુલકિત બન્યા હતા. સમગ્ર પ્રજા રાજા ઉપર અત્યંત પ્રીતિ ધરાવે છે. ભાટ-ચારણે મહારાજાની પ્રશસ્તિ યશોગાન અને બિરૂદાવલી બોલે છે, Page #332 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન એગણી શકું અસ્થાને સ્થાને નગરજને હાથીની પૂજા અર્ચા કરે છે, આરતી ઉતારે છે. સૌ મંગળ કરે છે, સ્થાને સ્થાને ઠેર ઠેર તેને સત્કાર કરે છે. એક આશ્ચર્ય આ પ્રમાણે સવારી ભારે આડેબરપૂર્વક દબદબા ભરી રીતે રાજમહેલની નજીક આવી પહોંચી. તે વખતે હાથી જરા ગમગીન બની ગયેલે જણાયે, એના ચહેરા ઉપર ઉદાસીનતા છવાઈ હતી. રાજા પણ વિચારમાં જ પડી ગયો, હજી મહારાજાએ રાજમહેલમાં પ્રવેશ કર્યો ન હતે. પ્રવેશની તૈયારીમાં જ હાથીએ બાજુની દુકાનમાંથી લખવા માટે પિતાની સૂંઢમાં ચેક લીધે અને ચેક લઈને તેણે રાજમહેલના દરવાજાની મીંત ઉપર એક ગ્લૅક આલેખે. આ રહ્યો તે શ્લેક अविज्ञात्रयी तत्वो, मिथ्या सत्वोल्लसत् भुजः । हा ! मूढ ! शत्रु पोपेण, मित्रप्लेोषेण हृष्यसि ।। આ પ્રમાણે હાથી કલેક લખી રહ્યો હતે ત્યારે નગરની જનતા–રાજા અને પ્રજામાં ભારે આશ્ચર્ય ફેલાયું. સૌને ભારે કુતુહલ થયું અને સૌ ફાટી આંખે એકી નજરે ટગર ટગર દશ્વાજાની ભીંત તરફ જેવા લાગ્યા. રાજાની દષ્ટિ બા કલેક ઉપર પડી, પણ તે લેકને અર્થ સમજી ન શકે, એટલે તેણે મંત્રીઓને પૂછયું. તે પણ આ લોકને અર્થ સમજી ન શક્યા. મહામાત્ય અને પ્રકાંડપંડિતે પણ લેકને ભાવ સમજી ન શક્યા. રાજા અને પ્રજા સૌ ગમગીન બની ગયા. Page #333 -------------------------------------------------------------------------- ________________ ઘમ તત્વ પ્રકાશ રાજા વિચારમાં પડી ગયો. આ લેકનું શું રહસ્ય છે તેની કંઈ ખબર પડતી નથી. જરૂર મારા કોઈ ઈષ્ટદેવે મને ચેતવણી આપવા યા વિશેષ શિક્ષા આપવા આ કાર્ય પ્રારંવ્યું લાગે છે. લોકો સામાન્ય શબ્દાર્થ તે ખબર પડે તે હતા. શત્રુ કેણ? અને કેવી રીતે તેનું પિષણ થાય છે અને મિત્ર કણ અને કેવી રીતે તેનું શોષણ થાય છે. પિતાના હાથે જ પિતાના પગમાં કુહાડે કેણ માર? શું કંઈ મારા હાથે અતુ ચિત તે નથી રહ્યું ને! એમ અનેક વિચાર વમળમાં રાજા અટવાઈ ગયે. રાજાએ એ નિશ્ચય કર્યો કે જયાં સુધી આ શ્લોકનો ભાવાર્થ જાણવામાં ન આવે ત્યાં સુધી મારે રાજ મહેલમાં પ્રવેશ કરે નહિ. કારણ કે મિત્ર અને અમિત્રને જાણ્યા વગર શંકાશીલ દશામાં રાજમહેલમાં પ્રવેશ કરે ઉચિત નથી. એમ વિચાર કરી રાજાએ બહારના ભાગમાં જ પિતાનું સ્થાન રાખ્યું. મોટા મોટા પંડિત, અનેક ધર્મના ધર્માચાર્યો અને વિદ્વાનને રાજાએ કલેકને અર્થ જાણવા માટે આમં. ત્રણ આપ્યું. સૌએ કલેક વાંચે. પણ કઈ એના રહસ્યને ન પામી શક્યું. પંડિતેને પણ ગર્વ ગળી ગયો. રાજાએ સૌની વચ્ચે જ આવેશમાં આવીને પૂછયું હવે છે કઈ બાકી ? આ શ્લેકને યથાર્થ ભાવાર્થ કથન કરનાર હોય તે આવી જાય અને મારા મનનું સમાધાન કરે. પણ રાજાના મનનું કઈ સમાધાન કરી શકયું નહી. ત્યારે મુખ્ય મંત્રીએ મહારાજાને જણાવ્યું કે, રાજન! Page #334 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ગણીશમુ આપ ફકર ન કરો આપના મનનું સમાધાન કરે તેવા મહાબુદ્ધિનિધાન આનંદચંદ્રસૂરીશ્વરજી મહારાજ આ નગરમાં પધાર્યા છે, હું એમને અત્રે પધારવા આમંત્રણ આપું છું. તેઓશ્રી જરૂર આપણી વિનતીને માન આપી અત્રે પધારશે અને લોકને યથાર્થ ભાવાર્થ રજૂ કરી આપણા મનનું સમાધાન કરશે. મુખ્યમંત્રીની આ પ્રકારની વાત સાંભળી મહારાજાએ જવાબ વાળે મંત્રીરાજ! મોટા મોટા પંડિત અને જાણકાર પણ આ કના રહસ્યને રજૂ કરી શકયા નથી તે શું તેઓશ્રી તેના મમને રજુ કરી શકશે! અસ્તુ પેનકેન મારા મનનું સમાધાન થવું જોઈએ અને સંદેહ ર થ જોઈએ. મહારાજાની આજ્ઞાથી મુખ્યમંત્રી પૂજનીય સૂરિ પુરંદર શ્રી આનંદચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે જાય છે અને એએશ્રીને યથાવિધિ વંદન-નમસ્કાર કરીને વિનયપૂર્વક બે હાથ જેડીને વિનંતી કરે છે કે-૫૦ ગુરૂદેવ ! અમારા મહારાજાના મનનું સમાધાન કરવા આપ રાજમહેલમાં પધારે અને શ્લોકને યથાર્થભાવાર્થ કથન કરી આપની વિદ્વતાને પરિચય આપે. મુખ્ય મંત્રી રાજની વિનંતિને માન આપી જૈન શાસનની ઉન્નતિની ખાતર શિષ્યવૃંદ સહ સૂરિદેવ રાજમહેલમાં પધાર્યા. મહારાજાએ તેઓશ્રીનું ભાવભીનું ભવ્ય સ્વાગત કર્યું. સુરીશ્વ૨છની શાંતરસ ઝરતી કમનીય કાયા અને ભવ્ય લલાટ નિહાળી લોકે પરસ્પર વાત કરવા લાગ્યા કે આચાર્ય મહારાજ તે મૂર્તિમાન શાંતરસના કુંડ જેવા ભાસે છે. હાથી જે હાથી પણ વંદનીય વિભૂતિ શ્રી સૂરીશ્વરજીને જોઈ દંતશૂળ અને સંત Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધર્મ તત્વ પ્રકાશ ઉંચી કરીને નમસ્કાર કરવા લાગ્યેા. રાજાએ પશ્ન સિંહાસનથી ઉભા થઈ સુરીશ્વરજીને ભાવભરી વંદના કરી. મઠારાજશ્રીને પ્રેમપૂર્વક સિહાન ઉપર બેસાડયા, મહારાજા પણુ એ હાથ જોડી વિનમ્રવદને ભક્તિભાવ ભર્યાં હૈયે સૂરીશ્વરજીની સ’મુખ બેઠા અને સૂરીશ્વરજીને લેાકના અથ પૂછવા લાગ્યા. ગુરૂદેવ ! ભલભલા દિગપ'ડિતા પણ આ લેાકના મમ ભાવ કળી શકયા નથી. આપ અમારા ઉપર કૃપા કરીને આ લેાકના રહસ્યને પ્રકટ કરી અમારા સદેહ દૂર કરી અને મારા હૃદયનું સમાધાન કરેા. આ પ્રમાણે મહારાજાએ જ્યાર ભાવપૂર્વક પ્રાર્થના કરી ત્યારે શ્રી આન ચદ્રસૂરીશ્વરજી મહારાજ લેાકના યથાર્થ અનુ` કથન કરે છે. સૌ કાઈ નિર્નિમષ દૃષ્ટિથી સૂરીશ્વરજીવી સ’મુખ નિહાળી રહ્યા હતા. વાતાવરણમાં નીરવ શાંતિ પ્રસરી હતી. સૌને લેાકના અને જાણુવાનુ કુતુહલ હતું. પૂર્વ આચાર્ય મહારાજે મધ મ‘જુલ ધ્વનિથી Àાકના અથ કથન કરતા જણાવ્યું' કે જેઓ દેવ ગુરુ અને ધર્માં ત્રણ તત્વને જાગે છે, જે સત્વગુણુમાં જ સતત રમણ કરે છે અને શત્રુ અને ત્રિના ભેદને જાણે છે તે જ ખરા તત્વજ્ઞ છે તત્વત્રયીનુ સ્વરૂપ પૂ૦ મહાર જશ્રીએ ત્રણ તત્વાતુ સ્પષ્ટીકરણુ કરતા જણાવ્યુ કે—રાજન્ ! वितराग प्रभु देो, गुरूतत्वोपदेशकः । धर्मश्च करुणारम्य, त्रयी तत्वमिदं विदुः ॥ Page #336 -------------------------------------------------------------------------- ________________ છપાખ્યાન ઓગણીશમું - રાગદ્વેષાદિ અઢાર દૂષણોથી રહિત એજ સાચા દેવ છે. એ જ પરમાત્મા છે, યથાર્થ તત્વના ઉપદેષ્ટા એટલે સત્યના: ઉપદેશક એ ગુરુ છે અને દયામય ધર્મ એ ધર્મ છે.. - જે સત્ય દ્વારા દુતર એવા સંસારસમુદ્રને પાર પમાય તે જ ઉત્તમ સત્ત્વ છે. જે પુરુષાર્થ દ્વારા આત્માનું કલ્યાણ થાય એ જ સાચું સત્વ અને પુરુષાર્થ છે, પોતપોતાના કર્મના અનુસાર જે જીવાત્માઓ જન્મ-મરણની ચક્કીમાં પીસાઈ રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે એવા જીને શત્રુ તુલ્ય સમજી એને નાશ કરવામાં જે પ્રયત્ન કે પુરુષાર્થ થાય છે તે ખરેખર મિશ્યા સત્ત્વ છે. એ અવળો પુરુષાર્થ છે. પુરુષાર્થ દ્વારા આત્મા હંમેશ માટે સુખી થાય છે જ્યારે અવળા પુરુષાર્થ દ્વારા પોતે પણ દુઃખી થાય છે અને બીજા ને પણ એના દ્વારા પીડા અને દુખ ઉપજે છે. સત્સવ અને મિથ્યાસવના ભેદને આ રીતે સૂરીશ્વરજીએ સુંદર રીતે સમજાવ્યું. સાચા શત્રુ અને મિત્ર કે હવે સૂરીશ્વરજી મહારાજ આ જગતના જીન ખરે દુશ્મન કેણ છે? અને ખરો મિત્ર કેણ છે? તેનું રહસ્ય સમજાવે છે. જગતના નાના મોટા સૂક્ષમ–બાદ તમામ પ્રાણીઓ આપણું. મિત્ર છે માટે જ મહાપુરુષે ફરમાવે છે કે “fમત્તો, ને સત્ર મૂહુ વે મ ન વેળ” જગતના સકળ જી એ આપણા મિત્ર છે. કોઈપણ જીવ એ આપણે દુશમન નથી. . Page #337 -------------------------------------------------------------------------- ________________ 66 ધર્મ સત્ય પ્રકાશ શિવમસ્તુ સયંગલત” આ પદ દ્વારા પણ સકળ જીવાના કલ્યાણની જ કામના કરવામાં આવી છે. મતલબ-જગતના સકળ પ્રાણીએ એ આપણા મિત્ર છે, અને ક્રષાદિ કષાયા અને વિષયા એ સાચા શત્રુઓ છે, પણ અજ્ઞાન માત્મા નાના માટા જીવોની હિંસા કરે છે, પ્રાણીઘાત કરે છે. બીજાને પીડે છે. એટલે મિત્રના નાશ કરે છે અને વિષય કષાય રૂપ આત્માના જે કટ્ટર શત્રુએ છે તેનું અહર્નિશ પેષણ કરે છે. માટે જ જ્ઞાનીઓ કહે છે કે कषायविषयान् शत्रून् परिपुध्यन्ति मित्रत्रत् । सुहृदोसुमतः शत्रु कृत्य निघ्नन्ति धिग्जडाः || આત્મા કષાય અને વિષય રૂપ આત્માના કટ્ટર શત્રુઓને મિત્રની જેમ પ્રતિદિન પણ કરે છે, અને જગતના પ્રાણીએ જે મિત્ર તુલ્ય છે તેને જ શત્રુ માનીને તેના જ નાશ કરે છે. દુ:ખી કરે છે એવા જડ આત્માાને ધિક્કાર છે. આ પ્રમાણે ગુરુમહારાજે, આ પ્રમાણે શ્રી આન'ચ'દ્રસૂરીશ્વરજી મહારાજે શ્ર્લાકના અત્યંત ગૂઢ અને અત્યંત રહસ્ય ભર્યાં ભાવ જ્યારે સમાખ્યા ત્યારે સૌનાં શમાંચ ખડા થઈ ગયા. મહારાજા આ યથા ભાવાને શ્રવણુ કરી અત્યંત ખૂશ થયા. હૃદયમાં વૈરાગ્ય રસ ઉત્તરાયા. તે વખતે રાજા હર્ષ થી ગદગદ કઠે બે હાથ જોડી વિનમ્ર વદને વિનતિ કરે છે કે, ગુરુદેવ ! અાજે મારા જન્મ સફળ થયા. મારુ' જીવન કૃતાથ થયું. ધન્ય ઘડી અને અન્ય દિવસ. સાચે જ આજે મારા આંગણે Page #338 -------------------------------------------------------------------------- ________________ બાપ્પાન ગણેશ સેનાને સૂરજ ઉડ્યો. સંસારસાગરથી તારવા સાચે જ આપ એક મહાન જહાજ છે. મારા ભાગ્યના ઉદયે જ મને આપના દર્શન થયા છે. તવ અને સત્વના મમને હું સમજી ગયો. હવે આપ મારા ઉપર કૃપા કરી મારો ઉદ્ધાર કરો, અને મને ભવ જલધિથી પાર કરે. સાચે જ આ સંસાર અસાર છે. સૌ સ્વાર્થના સગા છે. ધર્મ એ જ જગતમાં સાર છે અને જીવનને આધાર છે માટે હે ગુરુદેવ! મને ચારિત્ર દીક્ષા આપી મારો ઉદ્ધાર કરો. આ પ્રમાણે કહી તરત જ મહારાજાએ શ્રી આનંદચંદ્રસૂ રીશ્વરજી મહારાજના બંને પગ પકડી લીધા. બીજા પણ અનેક લેક કલેકને સાચે મમભાવ જાણીને નિજને ધન્ય માનવા લાગ્યા. તપન રાજાની દીક્ષા મહારાજાએ પિતાના મુખ્ય મંત્રી તથા અન્ય સર્વ પરિવારને સાફ સાફ જણાવી દીધું કે હું તે હવે દીક્ષા અંગીકાર કરી મારા આત્માનું કલ્યાણ કરીશ, આ હાથી મહાજ્ઞાની છે. ગજેન્દ્ર પિતાની સૂંઢમાં મંગળકળશ લઈ જે પુરુષના ઉપર અભિષેક કરે તેને તમે રાજગાદીએ બેસાડજો એમ સૂચન કરી તરત જ મહારાજા તપને ભારે ધામધૂમથી વંદનીય વિભૂતિ શ્રી આનંદચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી અને જીવનને ધન્ય બનાવ્યું. રાજા જેવા રાજાએ જ્યારે ત્યાગને પંથ અને સંયમને Page #339 -------------------------------------------------------------------------- ________________ mmmmmmmmmm બજારના માગ અંગીકાર કર્યો ત્યારે અનેક પ્રધાનો, ધનાઢ્યો અને મહાજનવગે રાજાની સાથે જ દીક્ષા અંગીકાર કરી. માટે જ કહ્યું છે કે “પાનને ચેન ઘર ન થા.” મોટા ભાગે જનતા મહાન પુરુષનું અનુકરણ કરે છે અને એમની પાછળ ચાલે છે અને એ એક રાજમાર્ગ બની જાય છે. તપનઋષિ તથા અનેક નૂતન દીક્ષિતે સાથે પૂજનીય આચાર્ય મહારાજ શ્રી આનંદચંદ્રસૂરીશ્વરજી મહારાજા ત્યાંથી વિહાર કરી અને ભૂમિત લને પાવન કરતા ભવ્યજને ઉપર ઉપકાર કરવા લાગ્યા. રાજ્યાભિષેક ત્યારબાદ ગજેન્દ્રની સુંઢમાં મંગળ કળશ અર્પણ કરી મંત્રીશ્વરે હાથીને હાથ જોડીને વિનંતિ કરવા લાગ્યા કે હે ગજેન્દ્ર! આ રાજ્યગાદીને શોભાવે તેવા પુરુષ પર કળશ ઢાળી એને રાજ્ય અર્પણ કરી આપ વિજયવંત વર્તે. એટલે તે વખતે સુવર્ણ અલંકારોથી અલંકૃત એ ગજરાજ મેઘગજ રવની જેમ મંજુલ ધ્વનિ કરે તે આગળ ચાલ્યા. મંત્રીઓ અને બળે પરિવાર તેની પાછળ પાછળ ચાલે છે. આ પ્રમાણે હસ્તિરને સૂંઢમાં મંગળ કળશ લઈ પ્રયાણ શરૂ કર્યું. માર્ગમાં પંચરંગી પુરૂષ હાથીની સંમુખ આવીને ઉભા રહે છે. રાય અને રંક પણ સામે આવીને ઉભા રહે છે. મનમાં તેઓ એમ ધારતા હતા કે આ હાથી રાણા મારા ઉપર કળશ ઢળશે પણ હાથી તે કોઈની સામે પણ ન જોતા આગળ ને આગળ ચાલ્યા જાય છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ઓગણીશમું હાથીએ તે વણથંયુ પ્રયાણ આગળ ને આગળ ચાલુ રાખ્યું. ગ્રામ, નગર, પુર અને પાટણ વટાવતાં વટાવતાં હાથી અત્યંત દૂર નીકળી જતાં મંત્રીઓ અને પૌરજનો વિચારમાં પડી ગયા અને અત્યંત ચિંતાતુર બની ગયા. હાથીએ તે દૂર સુદૂર એક નિર્જન અટવીમાં પ્રવેશ કર્યો. તે વખતે ત્યાં એક વૃક્ષની નીચે એક પુરુષ સૂતેલું હતું, ત્યાં તે હાથી ઉભે રહ્યો. એ પુરુષે વસ્ત્રથી પિતાના અંગે પાંગ ઢાંકેલા હતા. તે પુરુષના ઉપર આ ગજેન્દ્ર મંગળ કળશ દ્વારા જળથી અભિષેક કર્યો. બંદીજનોએ જયજયના પિકાર કર્યા. વાઈના મધુર નાદથી ગગન ગુંજી ઉઠયું. તે વખતે એ વૃક્ષની નીચે સૂતેલા પુરુષને મંત્રીઓએ વસ્ત્ર ઉંચકીને ઉઠાડયો. જ્યાં એ પુરુષ ઉઠે ત્યાં તે સૌની નજર તેને અંગપાંગ ઉપર પડી ત્યારે સૌના જોવામાં આવ્યું કે, આ પુરુષના અગોપાંગ તે સાવ ટૂંકા છે, અંકોચાયેલા જણાય છે. મંત્રીશ્વએ વિચાર્યું કે અહે આ પુરુષ કે ભાગ્યશાળી છે. ઉત્તમ લક્ષણ અને રાજ ચિહેથી યુક્ત હોવા છતાં શરીરે પાંગળા છે. એક તણખલું ઉપાડવા પણ સમર્થ નથી. આ પણ એક વિધિની વિચિત્રતા છે. મંત્રીઓ વિચારવા લાગ્યા કે શું આ પુરુષ રાજા થવાને યોગ્ય છે? આ પ્રમાણે મંત્રીઓ વિગેરે વિચારતા હતા તેટલામાં અવધિજ્ઞાની હાથીએ પિતાની સૂંઢ વડે ઉંચકીને એ પાંગળા પુરુષને પિતાની પીઠ પર સ્થાપન કર્યો અને એણે તે નગર તરફ પ્રયાણ કર્યું. મંત્રીશ્વરે અને સમગ્ર જનતા Page #341 -------------------------------------------------------------------------- ________________ 6. થમ તત્વ પ્રકાશ આશ્ચર્યમુગ્ધ બની પરસ્પર વાત કરવા લાગ્યા કે, આ હાથી મહાજ્ઞાની લાગે છે અને આ પુરુષરત્નના ગે રાજ્યની વૃદ્ધિ કરવા ઈચ્છે છે. એટલે મંત્રીઓના મનનું સમાધાન થયું અને ભારે આડંબરથી પ્રવેશે ત્સવ કરાવે. ભલે આપણે એના કુળ. અને શીલથી અજ્ઞાત હાઈએ પણ આ પુરુષ મહાન ભાગ્યશાળી લાગે છે. એવા આ પુરુષરત્નને ભવ્ય ભભકાથી રાજ્યાભિષેક કરવામાં આવે અને એનું પુણ્યાઢય એવું શુભ નામ રાખવામાં આવ્યું. રંગમાં ભંગ આ અવસરે રંગમાં ભંગ પડે તે એક પ્રસંગ ઉભે થયે. જેનું અધું રાજય આપવામાં આવ્યું હતું તે ધનાવહ શેઠ આ હસ્તિત્વને લઈને અત્રે આવ્યું હતું. તે શેઠ મહાન ગર્વિષ્ઠ હતું એટલે તેણે આવા પાંગળાને રાજા તરીકે માનવાને ઈન્કાર કર્યો. એણે અનેકને પિતાના પક્ષમાં લીધા આથી સૈન્યમાં ફૂટફાટ પડી. અડધું સૈન્ય અને માંડલિક રાજાઓ આ ધનાવહ શેઠની પાછળ ચાલી નીકળ્યા. હાથીએ મહાવતે, અશ્વો અને ઘોડેસવારે અને મૂખ્ય સેનાધિપતિ પણ તેની પાછળ ચાલવા લાગ્યા. “જીકે તમેં લડુ ઉસ્કે તડમેં હમ” એ ઉક્તિ ચરિતાર્થ થઈ. જગતમાં બળવાન પુરુષે જ વિજ. યને વરે છે, એમ વિચારી અનેક નેકર ચાકર પણ ધનાવહ શેઠના પક્ષમાં જ ભળ્યા. આ પ્રમાણે વિપુલ સૈન્ય અને મહાન પરિવાર નગર બહાર નિકળી ગયા એટલે નાગરિકે પણ શેઠને જ અનુસર્યા તે વખતે મહાવતે મહાજ્ઞાની હાથીને પણ શેઠની પાછળ અનુસ Page #342 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ઓગણીશમું ઉપર રવા ખૂબ પ્રેરણા કરી છતાં હાથી તે જરાય ડગે નહિ અને એક પગલું પણ આગળ ભર્યું નહિ, ત્યારે મહાવત સમજી ગયા કે આ હાથી મહાજ્ઞાની છે. માટે મારે પણ તેને જ અનુસરવું જોઈએ. પુણ્યાઢય રાજા માટે ફક્ત એક રાજમહેલ જ હતે, સૌ કેઈએ જૂઠ વાળી, લગભગ નગરને મોટે ભાગ ધનાવહ શ્રેષ્ઠિની પાછળ રહ્યો. પણ ભાગ્ય કંઈ પરવારી ગયા નહતા. પુણ્યના ઉદયથી તે રાજગાદી પ્રાપ્ત થઈ છે એ જ પુણ્યના પ્રભાવે બધું સારું થશે એમ વિચારી થોડા ઘણા બળવાન પુરૂષે બાકી રહ્યા હતા તેમની સાથે પુણ્યાઢય રાજ પણ ધનાવહ શ્રેષ્ટિ સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે. હાથીના મહાવતે પણ પુણ્યાઢય રાજાને વિનંતી કરી કે, સ્વામિન્ ! આપ આ હાથી ઉપર આરૂઢ થઈ જાઓ. આ હાથી આપને રણસંગ્રામમાં અવશ્ય વિજય અપાવરો. આપ જરોપણ ગભરાશે નહિ, કંટાળશો નહિ, પુણ્યાય રાજાએ પણ મહાવતની વિનંતી સ્વીકારી જેથી મહાવતે પુણ્યાઢય રાજાને ઉંચકીને હાથી ઉપર બેસાડયા. અને યુદ્ધ કરવા ચાલ્ટી નીકળ્યા. શત્રુસૈન્ય પણ સજજ થઈ ગયુ હતું. સમશેરે ઉછળી. રણશીંગા ફૂંકાયા. ધનુષના ટંકાર થવા લાગ્યા. દિશાએ ધ્વનિથી ગાજી ઉઠી. ધનાવહના વિપુલ સૈન્ય પુણ્યાઢય રાજાના સિન્યને વેર વિખેર કરી નાંખ્યું. કેક હણાયા. રક્તની નીચે વહેવા લાગી. શેઠે પડકાર કર્યો અને આ પંગુ રાજાને જ હો, મારા, પણ આ હાથીને મારશે નહિ. તેટલામાં તે ગજેન્દ્ર પિતાના પરાક્રમને પર આપવા માંડે. જેમ વલેણું વલવવાવાળી Page #343 -------------------------------------------------------------------------- ________________ કમર ધર્મ તત્વ પ્રકાશ વનિતા વલણને વલોવે તેમ આ ગજરાજે શત્રુના સન્યને મથી નાંખ્યું. પણ જ્યાં રાત્રિને અંધકાર પસર્યો ત્યાં તે વિધીઓ આ હાથીને ઘેરી વળ્યા. - પુણ્યાઢય રાજા ભયંકર આક્તમાં આવી ગયા અને ખૂબ ચિંતાતુર બન્યા. હવે શું કરવું! કેમ બચાવ થશે પુણ્યાઢયરાજાના પક્ષના લકે પણ બબડવા લાગ્યા કે આ હાથીએ શા માટે આ પાંગળાને ગાદી પર બેસાડ. આમ વાતાવરણ ગમગીન બની ગયું. વિષાદના ઘેરા વાદળ છવાઈ ગયા. તેટલામાં ભાગ્યદેવી અદશ્યપણે પુણ્યાય રાજાને કહે છે અરે પુણ્યાઢય! ધીરજ ખ, હિંમત ન હાર. હાથમાં એક તણખલું લે અને એને તું શસ્ત્ર માન ! અને શત્રુ સૈન્ય પર ફેક તણખલું પણ શત્રુને સંહાર કરી તેને વિજય પ્રાપ્ત કરાવશે. તેટલામાં તે પવનથી પ્રેરાઈને તે જ ક્ષણે એક તણખલું ઉડીને પુણ્યાઢય નૃપતિના હાથમાં આવી ચઢ્યું. ભાગ્યદેવીના કથન મુજબ પુણ્યાય રાજાએ શત્રુ સૈન્ય પર જ્યાં એ તણખલું ફેંકયું ત્યાં તે આકાશમાં ભયંકર ગજવ અને ગડગડાટ શરુ થયા અને અગ્નિની જવાળાઓ ઉછળવા માંડી. મોટા મોટા પહાડે અને ધરતી ધ્રુજવા લાગી. પુણ્યાઢય રાજાના પુણયના પ્રભાવથી તણખલું પણ વજ બની ગયું. તે જ વખતે અદશ્યપણે ભાગ્યદેવીએ ગગનમાં ઘોષણા કરી કે-અરે ! - તમે સાંભળે. જે કોઈ પુરુષ આ પુણયાઢય રાજાને નહિ નમે તેના ઉપર આ વજ પડશે અને એના ચૂરેચૂરા થઈ જશે. : સૌ કોઈ ભયભીત બની ગયા. સૌ ધ્રુજવા લાગ્યા. સૌના Page #344 -------------------------------------------------------------------------- ________________ બ્યાખ્યાન ઓગણીશમુ ૩૩ હાજા ગગડી ગયા અને વિચારવા લાગ્યા કે ખાપરે મરી ગયા. આપણું આવી બન્યુ એટલે “ડતી હરહર કરતી” એ ઉક્તિ અનુસાર સૌ ટપાટપ પુણ્યાઢય નૃપતિના શણે આવ્યા. સૌએ પુણ્યાય નૃપત્તિને નમસ્કાર કર્યો અને એકી અવાજે સૌ ખેલી ઉઠયા, હું નાથ! આપ અમારા સ્વામી છે! અને અમે આપના દાસ છીએ. ભૂમિ ઉપર આળાટતા ધનાવ શેઠ પણુ પુણ્યાય રાજાને નમસ્કાર કરી કહેવા લાગ્યા, સ્વામિન્! મારા પર કૃપા કરા, મારા ગુના માફ કરીશ. આજથી આપ અમારા નાથ છે, સ્વામી છે અને અમે તમારા દાસ છીએ, સેવક છીએ. નગર પ્રવેશ આ પ્રમાણે પુણ્યબળે પુણ્યાય રાજાએ દૈવી વાની સહાયતાથી સમગ્ર શત્રુઓ પર વિજય મેળવી વિજયયાત્રા કરી. પુણ્યાય નૃપતિએ પુરમાં પ્રવેશ કર્યાં ચારેદિશામાં-આકાશમાં અવિરત-સતત પુણ્યાય રાજાની આજ્ઞાનું. જો કેાઈ ઉલ્લ્લઘન કરે યા માનવા તૈયાર ન થાય તેના નાશ. ચારે દિશામાં ઉંચે આકાશમાં અવિરત-સતત વભમ્યા કરે છે. તેમ જ આકાશવાણી પૂવ ક ત્રણલાકને કપાવતુ' દૂર-સુદૂર અનેક દેશેામાં પણ સતત આ વજા ભમ્યા કરે છે “સર્વત્ર સર્વ દેશેામાં પુણ્યાય નૃપતિની આજ્ઞા વર્તાવે.” આ પ્રમાણે જાણે ઉદ્ઘાષણા ન કરતું હોય તેમ અગ્નિજ્વાળા પ્રગટ કરતું વ દેશદેશના સીમાડાઓમાં ભમી રહ્યું છે. વાના મળે સમગ્ર દેશના રાજવીએ પુણ્યાય નૃપતિની આજ્ઞા માનવા લાગ્યા. આ રીતે અનેક દેશે પર પેતાન Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ધમ તત્વ પ્રકાશ આધિપત્ય ધરાવતા અખંડ આજ્ઞા અને શાસન પ્રવર્તાવતા પુણ્યાઢય રાજા સુખ પૂર્વક સ્વર્ગમાં જેમ ઈદ્ર પિતાનું અખંડ શાસન પ્રવર્તાવે અને અનુપમ સુખને ભોગવે તેમ આનંદ પ્રમોદમાં પિતાના દિવસે વ્યતીત કરવા લાગ્યા. શ્રી તપનષિની પધરામણી એકદા ઉદ્યાનપાલકે બે હાથ જોડી વિનમ્રવદને પુણ્યાઢય રાજાને તપન મહર્ષિની પધરામણના વધામણા આપ્યા અને કહ્યું કે આપણું ઉઘાન તેઓશ્રીના પાદપત્રથી પાવન બન્યું છે. આ સુંદર સમાચાર સાંભળતાં જ પુણ્યાઢય રાજા ખૂબ જ હતિ બન્યા અને પ્રમુદિત બની મેટા પરિવાર અને આડ. બર સાથે ગજરાજ પર આરૂઢ થઈ શ્રી ત૫નષિનાં દર્શને જાય છે. શ્રી તપન મહર્ષિની દેશના શ્રી તપન રાજર્ષિની દેશના શ્રવણ કરવા માટે નગરમાંથી ટોળે ટોળા ઉમટી રહ્યા હતા. રાજા અને પ્રજા ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ હતી. સૌ વાણી શ્રવણ કરવા ઉત્સુક અને આતુર હતા. બે હાથ જોડી અંજલિપૂર્વક વિનમ્રવદને પ્રણામ કરી સ યથાસ્થાને બેઠા હતા. તે વખતે શ્રી તપન રાજર્ષિએ પોતાની વાણીને પ્રવાહ ગંગાના પ્રવાહ જેમ અખલિત રીતે વહેતે કર્યો. કૈક આત્માએ એ અમી સમી મીઠી દેશનાના પ્રવાહમાં ભાવ અને ઉલ્લાસ પૂર્વક ઝીલી રહ્યા હતા. મહર્ષિએ પિતાની અમોઘ અને અમૃતમયી દેશનામાં આત્મા Page #346 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ઓગણીશમું ૧૫ મૂળ કયાં હતો અને કેવી રીતે તેણે વિકાસ કર્યો, તેની પ્રગતિના પગરણ કેવી રીતે મંડાયા અને આ રીતે પ્રગતિ સાધતા સાધતા, વિકાસ કરતા કરતા કેવી રીતે પંચંદ્રિયપણાને પામ્ય અને દેવદુર્લભ જેવા માનવભવની પ્રાપ્તિ એને શી રીતે થઈ! એનું વર્ણન કરતાં કરતાં તેમણે ફરમાવ્યું કે એક વખત આપણે આત્મા અનાદિ નિગોદમાં, અવ્યવહાર રાશિમાં-સૂમનિગદમાં હતું. અવ્યવહાર રાશિમાં નિગોદના અસંખ્યાત ગોળા છે. પ્રત્યેક ગાળામાં અસંખ્યાત નિગોદ છે અને પ્રત્યેક નિગોદમાં અનંતાનંત-જીવાત્માઓ છે. નીચેની ગાથા એ જ વાતને રજૂ કરે છે. गोला य असंखिज्जा, असंखनिगोअओ हवई गोलो। एकेकम्मि निगोए, अणंतजीवा मुणेयव्वा ।। સં. સૂ૦ ગા. ૩૦૧ એક એક નિગોદમાં જે જીવે છે તે જીવોની સંખ્યા ત્રણે કાળના સિદ્ધના જીવાથી અનંત ગુણ છે. શાસ્ત્રકારો ફરમાવે છે કે न सा जाई न सा जोणी न तं ठाणं न तं कुलं । न जाया न मुआ जल सव्वे जीवा अणंतसो ॥ સકળ વિશ્વમાં એવી કોઈ જાતિ નથી, એવી કોઈ નિ નથી, એવું કેઈ સ્થાન કે કુળ નથી કે જ્યાં આ આત્માએ અનંતીવાર જન્મ મરણ ન કર્યા હોય. સોયની અણ જેટલી જગ્યામાં પણ આત્મા અનંતીવાર જન્મે અને મર્યો છે, જ્ઞાનીઓ કહે છે કે Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મ તત્વ પ્રકાશ अस्थि अनंता जीवा जेहिं न पत्तो तसाईपरिणामी | उववज्जति चयति य, पुणोवि तत्थेव तत्थेव || આ વિશ્વમાં અસ’વ્યવહાર રાશિમાં યાને સૂક્ષ્મ નિંગાદમાં અનતા જીવા એવા છે કે—જેમણે કયારે પશુ ત્રાદિ પરિ ણામ યાને એકેન્દ્રિયમાંથી એઇન્દ્રિય આદિ જાતિને ન પામ્યા હાય ! મતલબ સૂક્ષ્મ એકેન્દ્રિય નિગેાદના થાળામાંથી કદી બહાર નીકળ્યા નથી. જ્યારે એક આત્મા સિદ્ધ થાય છે, મુક્ત થાય છે યાને માક્ષે સીધાવે છે, ત્યારે એ અવ્યવહાર રાશિથી નિગઢના થાળામાંથી એક આત્મા બ્હાર નીકળે છે. નારકીના જીવા નકમાં ઘાર વેદના અને તીવ્ર યાતના બેગવી રહ્યા છે. એનાં કરતાં પણ અનંતગણું દુઃખ નિગેાદમાં હોય છે. અનંતા જીવા એક જ શરીરમાં નિવાસ કરે છે. સાથે આહાર અને સાથે જ શ્વાસેાશ્વાસ લે છે. એટલે એ જીવાને મહાન દુ:ખ હાય છે. આવી ઘાર દુઃખની અવસ્થામાં સૂક્ષ્મ નિગામાં આત્મા અનત પુછ્યલ પરાવા સુધી ભમ્યા. ત્યાંથી સિદ્ધના નિમિત્ત કામનિર્જરા દ્વારા ભવિતવ્યતાના ચેગે આત્મા ક્રમના ભારથી કઈક હલકા થયા ત્યારે તે અવ્યવહાર રાશિમાંથી ભય કર દુઃખા લાગવી વ્યવહાર રાશિમાં આવે છે. અહી'થી પણ મકામનિર્જરા દ્વારા ધીરે ધીરે એ પ્રગતિ સાધત અને વિકાસ કરતા એકન્દ્રિય, તેઇન્દ્રય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિયપણાને પ્રાપ્ત કરે છે. તેમાં ય તેને દેવ Page #348 -------------------------------------------------------------------------- ________________ ભાજસ્થાન ઓગણીશમ્ જે માનવભવની પ્રાપ્તિ થાય છે. તેમાં ય તેના પ્રબળ પુણ્યોદયે અને ભવિતવ્યતાના પરિપાકે-આદેશ, ઉત્તમ કુળ, પંચે ન્દ્રિયજાતિ, દીર્ઘ આયુ, નિરોગી શરીર વિગેરે ઉત્તમ અને ઉમદા સામગ્રી પ્રાપ્ત કરે છે. આટઆટલી ભવ્ય સામગ્રી પ્રાપ્ત થયા પછી પણ માનવતા મળવી એ અતિ દુર્લભ છે અને માનવતા પામ્યા પછી પણુ સદ્દગુરુના વેગમાં શાસ્ત્રનું શ્રવણ એ વળી અતિદુર્લભ છે. પુણ્યાગે શાસ્ત્રશ્રવણને સુયોગ પણ સાંપડે છતાં તેમાં શ્રદ્ધા થવી એ તે અત્યંત દુર્લભ છે. માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કે“ના પરમ કુદ્રા” શ્રદ્ધા પરમ દુર્લભ છે અને કદાચ શ્રદ્ધા થાય તે એને જીવનમાં ઉતારવું એ તે અત્યંત કઠીન છે. તાણાવાણાની જેમ સોધને જીવનમાં ઉતાર, અમલમાં મૂકવે અને તેનું આચરણ કરવું એ કંઈ નાનીસૂની વાત નથી, માટે જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે चत्तारि परमंगाणि दुल्लहाणि य जंतुणो । माणुसत्तं सुई सद्धा संजमम्मि य वीरियं ॥ પુણ્યગ-ઉત્તરોત્તર આવી સુંદર અને સભર સામગ્રી પ્રાપ્ત થવા છતાં પણ આત્મા આળસ અને પ્રમાદમાં પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરે છે અને દેવદુર્લભ આ માનવદેહને એળે ગુમાવે છે, હારી જાય છે અને વેડફી નાંખે છે માટે જ જ્ઞાનીઓ मजं विसय कसाया निदा विगहा य पंचभी भणिया । एए पंच पमाया, जीवं पाडंति संसारे ॥ Page #349 -------------------------------------------------------------------------- ________________ w હમ તત્વ પ્રકાશ મધ, વિષય, કષાય નિદ્રા અને વિકથા આ પાંચ પ્રમાદમાં આસક્ત બની આત્મા અનંતકાળ આ સંસારમાં રખડે છે. સામાન્ય ની વાત જવા દે અને ચૌદ જેવા મહાજ્ઞાનીઓ પણ આ પ્રમાદને વશ પડી નિગદમાં ચાલ્યા ગયા તે બીજા જેનું તે પૂછવું જ શું? એ જ વાત નિમ્ન ગાથામાં જ્ઞાનીએ રજૂ કરે છે – जई चउदसपुव्वधरौ वसई निगोये अणंतयंकालं । निहाए पमायाए ता होहिसि कई तमं जीव !॥ માટે જ પુખરવરદી સૂત્રમાં સૂત્રકાર આપણને ચેતવને સૂર ગાજતે કરી જાગૃત કરે છે કે છે રેર-શાળા-- -nળ ગણ | धम्मस्स सारमुवलब्भ करे करे पमायं ॥ દેવ દાનવ અને નરેન્દ્રોથી પૂજાયલા એવા ધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે ! ભગવાન મહાવીરદેવ શ્રી ગૌતમ સ્વામી ભગવાનને ઉદ્દેશીને ફરમાવે છે કે-ગાયમા! સમયમાં પમાય એ હે ગૌતમ! એક સમયને પણ તું પ્રમાદ ન કરીશ. ગૌતમસ્વામી ભગવાન એટલે ઉત્કટ ત્યાગી અને ઉત્કટ તપસ્વી, કાચી બે ઘડીમાં દ્વાદશાંગીની રચના કરનારા, વજ ઋષભનારાચસંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનના ધારક જગતમાં રૂપમાં બીજા નંબરે, એમને હાથ જેના ઉપર પડે તેને કેવળજ્ઞાન થાય એવા મહાનલબ્લિનિધાન, ચાર જ્ઞાનનાં ધણી, દીક્ષા લીધા પછી યાજજીવ છઠના પારણે છઠની તપશ્રય આદરનારા આવા ઉચ્ચ અને આદર્શ મહાત્માને પણ Page #350 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ઓગણીશમુ' www ભગવાન જેવા ભગવાન એક ક્ષણના અને એક સમયના પણ પ્રમાદ ન કરવાની હાકલ કરે છે, ત્યારે આપણા જેવાનુ' શું...? ચાર-આઠ આના ખાવાઈ જાય, વ્યાપારમાં ખોટ પડે, વસ્ત્ર અચાનક ફાટી જાય યા ઘીની વાઢી ઢળી જાય તે। આપને પારાવાર પશ્ચાત્તાપ અને દુઃખ થાય છે, પણ એક-એક ક્ષણુ મહાકિંમતી પસાર થઈ રહી છે તેના આપણને ખેદ થતા નથી માટે પામર એવા આપણી શી દશા! એક કવિ કહે છે કે આ ચાર દિન કુડકપટના, કાલે સવાર વહી જશે, સુખ સ ́પત્તિ ને સાાખી, હાતી નહેતી થઈ જશે; માજી રચેલી તરંગની, મનમાં અધૂરી રહી જશે, યમદૂત ગળચી પકડીને, નિશ્ચય નરકમાં લઈ જશે. માટે હું મહાનુભાવા ! ધર્મની સુંદર આશધના કરી, તપ જપના ખપ કરા, લસપથી દૂર રહી જ્ઞાન ધ્યાનમાં– સેવા-શુશ્રષામાં, ત્યાગમાં અને આત્મસાધનામાં અહર્નિશ રચ્યાપચ્યા રહી જીવનને ઉજ્જવળ અને આદર્શ બનાવે. શ્રી તીર્થંકર દેવા તે જ ભવમાં માક્ષે જવાના હેાય છે, એમ જ્ઞાનથી જાણવા છતાં પણ તપ-ત્યાગમાં અને સ’યમની સાધનામાં લયલીન બને છે. એક સમયના પશુ પ્રમાદ કરતા નથી. એ જ વાત નિમ્ન ગાથામાં જ્ઞાનીએ રજૂ કરી આપણને પ્રમાદ ન કરવાની પ્રેરણા કરે છે. આ રહી તે ગાથા तित्थयरों चउनाणी सुरमहिओ सिझिअव्व धुवं मि । अणिगूहिअ बल विरिओ सव्वथामेसु उज्जुमई ॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ ધમ તવ પ્રકાશ શ્રી તીર્થકર દે ચાર જ્ઞાનના ધણી હોવા છતાં દેવે , અને દેવેન્દ્રોથી પૂજાવા છતાં અવશ્ય એ જ ભાવમાં મુક્તિ પામવાના હેવા છતાં જ્ઞાનથી આ પ્રમાણે જાણવા છતાં આત્મસાધનામાં વીર્યને ફેરવે છે, શક્તિને છૂપાવ્યા વગર સતત અવિરત આરાધનામાં ઉદ્યમવંત રહે છે તે આપણે આત્મસાધનાથે કે ઉદ્યમ અને પુરુષાર્થ કર જોઈએ તે સહેજે સમજી શકાય તેમ છે. માટે ગણધર ભગવાન સુધમાં સ્વામી આચારાંગ સૂત્રમાં ફરમાવે છે કે – “વળ કાળા વંહિg” ક્ષણ-સમયને જે ઓળખે એનું નામ પંડિત. આ અમૂલ્ય અને કિંમતી સમયને આપણે કે દુરુપયેગ કરી રહ્યા છીએ, તે આપણને જરાય દુખ થતું નથી. પણ હે ચેતન ! ગયેલી ક્ષણ, વીતેલે સમય ફરી પાછો આવવાને નથી. આત્માને ભાન નથી. એ મોહના નશામાં બેભાન બની, ભાન ભૂલી દુખના ઝુલે ઝુલી રહ્યો છે, પણ મહાન પુણ્યના ઉદયે લક્ષ ચોરાશી નિમાં પરિભ્રમણ કરી-આત્માએ આ અમૂલ્ય માનવનો દેહ મેળવ્યા છે. એને જે આપણે ક્ષણિક સુખમાં, ક્ષણિક પ્રભને માં, એશ આરામ-અમનચમન અને મોજશોખમાં વેડફી નાંખીશું તે અહીંથી ક્યાં જઈને અટકાઈશું તે કહી શકાય તેમ નથી. દુર્ગતિના ધામમાં આત્માને દુઃખી દુઃખી થવું પડશે. ધર્મની આરાધનાના અભાવે આ આત્મા અનંતકાળથી દુઃખી દુઃખી થઈ રહ્યો છે. देवेंदचकट्टित्तणाई मोत्तुं च तित्थयरभाव । अणगारभाविता वि यसव्वे जीवा अगंतसो ॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ બાજપાન અાગણેશ દેવેન્દ્રપણું યાને ઇન્દ્રપણુ, ચક્રવર્તીપણુ, તીર્થંકર પરથી અને ભાવિત અણગાર આદિ ભાવે સિવાય આત્માએ અનતી. વાર બધી વસ્તુ પ્રાપ્ત કરી છે છતાં ક્યાંય તેને તૃપ્તિ થઈ નથી અસંખ્યાતકાળ સુધી દેવતાઈ ભેગો ભોગવ્યા છતાં ત્યાંય તેને તૃપ્તિ થઈ નથી તે આ નાનકડા મનુષ્યજીવનમાં શું તૃપ્તિ થવાની છે? માટે હે મહાનુભાવે ! ચેતે ! જાગે ! અને પ્રગતિના પંથે પ્રયાણ કરે. આવી સભર સુંદર સામગ્રી મળવા છતાં જે એને એને ગુમાવીશું, પછી કરીશું, પછી કરીશું પણ કાલ કોણે દીઠી છે. કાળરાજા અચાનક કળીએ કરી જશે ત્યારે તારી શી દશા થશે! કાળરાજાના પંજામાંથી કોઈ બચ્યું નથી. આગમશાસ પિોકારીને કહે છે કે તાજા રાણા કુળો ઘણો જેવા ઘણા I संहरिया हवविहिणा सेसजीवेसु का गणना ॥ અરે ખુદ તીર્થકર રે, ગણધર ભગવતે, ઈન્દ્રો, ચકવતીઓ, બળદે અને વાસુદેવ આવા મહાન બળવાન આત્માઓને પણ કાળરાજાએ છોડ્યા નથી તે આપણું શું ગજું? માટે ધર્મની આરાધના કરી આત્માને નિર્મળ અને વિમળ બનાવવા માટે અહર્નિશ પ્રયત્નશીલ રહેવું જોઈએ. દેશના પૂર્ણ થયા બાદ શ્રી પુણ્યાય નૃપતિએ ગુરુ મહારાજને કહ્યું. “ગુરુદેવ! મેં પૂર્વભવે એકી સાથે શું ધર્માધમ કર્યો હશે! જેથી આ ભવમાં મહાન રાજ્ય અને બીજી તરફ શરીરે પાંગળાપણુ પામે?” પુણ્યાઢય નૃપતિના પ્રશ્નમાં ગુરૂ ૨૧ Page #353 -------------------------------------------------------------------------- ________________ nonsen યમ તત્વ પ્રકાશ 'વે તેના પૂર્વ ભવની હકીકત કહી સંભળાવી. જેની થોડી-- ઘણી હકીકત આપણે પૂર્વે કહી ગયા છીએ. અને અહીં પણ એ વાતને સંક્ષેપમાં રજૂ કરીશું. લક્ષમીપુર નામના નગરમાં રામ, વામન અને સંગ્રામ નામના ત્રણ મિત્રે રહેતા હતા. એકદા તેઓ જંગલમાં ક્રિીડા કરવા ગયા હતા. ત્યાં તેમણે એક મુનિશ્રીને જોયા. જેમની આંખમાં કાંટો પડવાથી આંખમાંથી દડદડ પાણી ટપકી રહ્યું હતું. તે વખતે ત્રણે મિત્રએ મુનિની સેવા કરવાને વિચાર કર્યો. તરત જ તેમને રામ નામને એક મિત્ર ઘડી બન્યો. બીજે વામન તેના ઉપર ચઢો અને ત્રીજા સંગ્રામે ટેકો આપે. વામને ચતુરાઈથી મુનિશ્રીની આંખમાંથી કાટ કાઢી નાંખે. મુનિ વેદના રહિત બન્યા. જેથી ત્રણ મિત્રને ઘણે આનંદ થયો. ત્યાર બાદ શમ અને વામન કેક મશ્કરીમાં ચઢયા. રામે કહ્યું. મુનિની ભક્તિનું ફળ મને તે તરત જ મળ્યું અને હું તત્કાળ જાનવર બન્યા. આ કમના પરિણામે રામ બીજા જન્મમાં હાથી બને છે પણ સાથે સાથે મુનિની સેવાભક્તિ કરી હતી તેથી તે પુણ્યશાળી અને અવધિજ્ઞાની થયે. એજ હાથી તપન રાજાને મળે છે અને ભીંત પર લૈક લખે છે અને એની સહાયથી જ પુણ્યાઢય રાજાને નિષ્કટક મહાન રાજ્ય મળે છે, જેનું વર્ણન આપણે પર્વે કરી ગયા છીએ. સંગ્રામને પણ મુનિની સેવાના પ્રભાવે નિષ્કટક રાજ્યઋદ્ધિ મળી, અને તે તપન નામને રાજા થયા. Page #354 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ઓગણીશમ્' કરક વામને મુનિના શરીરની ઘણા કરી હતી અને ગેાત્રમા કર્યાં હતા તેથી તે નીચ કુળમાં દાસીને પુત્ર થાય છે અને તે પાંગળા અને છે, પણ સાધુસેવાના પ્રભાવે તે જ શમના આત્મા ઢાથી મને છે અને સપૂર્ણ રીતે પુછ્યાય ાજાને મદદ કરે છે. હાથીના સંગ્નગ`થી પુણ્યાય અને પુણ્યાયના સ'સર્ગ'થી હાથી....એમ પરસ્પરની મહૃદથી અન્ને જણા પાતપેાતાનુ` કલ્યાણ કરી શકે છે, આ પ્રમાણે જ્ઞાની ગુરુ ભગવતે પુણ્યાય રાજાને ટૂંકમાં વન રહી સભળાવ્યાં પછી ગુરુદેવે પુણ્યાય શાને તેના પૂર્વભવનુ વિસ્તૃત વર્ણન કહી સાઁભળાવ્યું. પુણ્યાય રાજાના પૂવ મા માલવ દેશના ભૂષણ સમી ઉજ્જયિની નામની નગરી હતી ત્યાં સુખાહું રાજાનુ' શાસન ચાલતુ હતુ. તેના કિન્નર નામના એક છત્રધર હતા. તેની હિરણી નામની પત્ની હતી, તેણીએ એકદા સ્વપ્નામાં મેરુશિખર પર ચંદ્રમાના અભિષેક કરતી મહાલક્ષ્મીને જોઈ. જેથી તેણીને અત્ય'ત ખુશી થઈ, અને તેણીએ પેાતાના પતિદેવને વાત કરી, તેનેા પતિ કિન્નર છત્રધર આ સ્વપ્નને શ્રવણ કરી અત્યંત ખૂશ થયે અને તેણે પેાતાની પત્નીને કહ્યું પ્રિયે! આ સ્વપ્નના પ્રભાવે તને એક ઉત્તમ પુત્રરત્નની પ્રાપ્તિ થશે. પેાતાના પતિદેવનાં મુખકમળથી સ્વપ્નનુ' ફળ શ્રવણુ કરતાં હરિણીને ઘણી ખૂશી થઈ. જયારથી હિરણીને ગર્ભ રહ્યો ત્યારથી Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધર્મ તત્વ પ્રકાશ તે ક્રાંતિ કીર્તિ અને સુખ સ“પત્તિ વિગેરેથી વધવ લાગ્યા, અને બન્ને પતિપત્તિ વિશેષ કરીને દેવપૂજા, ગુરૂસેવા અને ધર્મની આરાધનામાં વધુ ઘુમવત ખન્યા અને આનંદપ્રમા દમાં દિવસે વ્યતીત કરવા લાગ્યા. જ્યારે ગભ ત્રણ મહીનાના થયા ત્યારે તેણીને રત્નાકર એટલે સમુદ્રનુ પાન કરવાના દાવે ઉત્પન્ન થયે।. મા દાહન પૂર્ણ કરવા કિન્નરે અનેકવિધ પ્રયત્ના કર્યો પણ તેણીના રાહદ પૂર્ણ ન થયા. દોઢેક પૂર્ણ ન થવાના કારણે તેણીનુ શરીર કુશ થવા માંડયુ. અને મુખ મ્લાન બની ગયુ`. કિન્નર પણ અત્યંત ચિ ંતાતુર અન્ય, શુ કરવુ' અને શુ' ન કરવુ તેની તેને કંઈ સૂજ ન પડી, મંત્ર, તંત્ર અને ચત્રના જાણુકાર પુરુષને અમત્ર્યા, વિચક્ષણ પુરુષની સલાહ લીધી અને આ માટે પુષ્કળ ધનય કર્યો. પણ કાઈ જ ઉપાય ન સૂઝયા, કિન્નરને એકદા એક ઇંદ્રજાળીયાના લેટ થયા, ઇન્દ્ર જાળીયાને તેણે બધી વાતથી વાકેફ કર્યાં. ઇંદ્રજાળીયાએ કિન્નરને કહ્યું. હું છત્રધર ! તારી પત્નીને ઉત્તમ સ્વપ્નું આવ્યુ છે જેથી તને ઉત્તમ પુત્રરત્નની પ્રાપ્તિ થશે. એને રત્નાકર પાન કરવાના દાદ હું હમણાં જ પૂર્ણ કરૂ છુ. તમે જરાય ચિંતા ન કરતા. આ પ્રમાણે કહીને તે ઈંદ્રજાળીયાએ પેાતાની શક્તિ દ્વાશ તેના ઘરની નજીક જ સમુદ્ર અનાબ્યા, જેથી હરિણી અતિ પ્રમુદિત બની અને તેણીએ તરત જ એક શ્વાસમાં સમુદ્રના તમામ જળનુ પાન કર્યું, એનાં રોમાંચ ખડા થઈ ગયા. અને આન ંદના કાઇ અવિધ ન રહ્યો. તેણીએ નવ Page #356 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન એગણીશકું કર૫ મહીના પૂર્ણ થયા બાદ એક પુત્રરત્નને જન્મ આપ્યો. વMાનુસાર તેનું નામ શ્રીડર રાખવામાં આવ્યું. બીજના ચંદ્રમાની જેમ શ્રીદત્ત ધીરે ધીરે માટે થાય છે. અને યૌવનમાં પગલાં માંડે છે, શ્રીદત્તના શરીરમાં ઉત્તમ લક્ષણે હતા-જાણકારોએ કહ્યું કે આવા ઉત્તમ લક્ષણવાળે પુરુષ રાજગાદી પામે છે. આ વાત કર્ણોપકર્ણ ત્યાંના રાજાએ સાંભળી અને એ રાજાને થયું કે આ શ્રીદત્ત કંઈ મારું રાજ્ય ન લઈ લે તેથી તે રાજાએ આ શ્રીદત્તને મારી નાખવા માટે સુભટને હૂકમ કર્યો કે તમે યેનકેન શ્રીદત્તને મારી નાંખો. ચીઠ્ઠીના ચાકર સુભાટે શ્રીદત્તને મારી નાંખવા માટે યુક્તિ પ્રયુક્તિ શોધી રહ્યાં હતાં. ત્યાં તે શ્રીદત્ત પણ સાંળવ્યું કે, અહીને રાજા મને મારી નાંખવા મથે છે. આ સાંભળતાં જ શ્રીહત ગુપ્ત રીતે દવા વગર ત્યાંથી ભાગી છૂટ્યા. જેના પુણ્ય તે જ છે અને વાળ વાંકે કેણ કરી શકે ? ત્યાંથી શ્રીદત્ત એક ભયાનક અટવીમાં પહોંચી ગયો, તે ઘણે શ્રમિત થયે હતું, તેને ભૂખ અને પ્યાસ પણ લાગી હતી, તેટલામાં તેણે ફળફૂલથી લચી રહેલું એક વૃક્ષ નિહાળ્યું. શ્રીદત્ત આ વૃક્ષનું નામ નહોતે જાણતો. તેને ફળના નામથી પણ અજ્ઞાત હતું, પણ ફળ રૂડા-રૂપાળા અને ખાવામાં મીઠા હતા જેથી ભૂખના દુઃખને દૂર કરવા તેણે તે ફળ ખાધાં અને એક વસ્ત્ર ઓઢી તે જ વૃક્ષની નીચે તે સૂઈ ગયો. પણ થોડી જ વારમાં તેનાં અંગોપાંગ સંકેચાઈ ગયા અને તે પાંગળા બની ગયે, કારણ કે એ વૃક્ષનું નામ સુચ વણ Page #357 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ હતું અને એ વૃક્ષનાં ફળો જે વ્યક્તિ આરોગે તેનાં અંગોપાંગ-સંકોચાઈ જાય અને તે પાંગળું બને. ગુરુમહારાજ આ પ્રમાણે પુણ્યાય રાજાને તેનાં પૂર્વભવનું વર્ણન સંભળાવી રહ્યા છે, પુણ્યાઢય રાજા એકચિત્તે આ વર્ણન સાંભળી રહ્યો હતે. ગુરુમહારાજાએ પુણ્યાય રાજાને કહ્યું કેતે પૂર્વભવે સાધુસેવા કરી હતી અને પુનઃ પુનઃ તેની અનુમોદના કરી હતી એટલે આ અવધિજ્ઞાની હાથીની સહાયથી તને રાજયની પ્રાપ્તિ થઈ. પણ તે સાધુસેવા કરતાં ગાત્રને મદ કર્યું હતું અને સાધુમહાત્માન મલિન શરીરની ધૃણા કરી હતી એટલે તે ગોત્રમદ કર્યો તેથી તું નીચ કુળમાં ઉત્પન્ન થયે અને કાંટે કાઢતાં સૂગ અને ઘણું કરી તેથી તારું શરીર તે કર્મના પ્રભાવથી સંકોચાઈ ગયું અને તું પાંગળે બન્ય. શુભ અને અશુભ ભાવથી જુદા જુદા કર્મના પરિણામથી તને અંગ સંકેચ, રાજયઋદ્ધિ એમ બન્ને વસ્તુ સાથે પ્રાપ્ત થઈ આ પ્રમાણે ગુરુમહારાજના મુખેથી પિતાને પૂર્વભવ શ્રવણ કરતાં પુણ્યાઢય રાજાનું હૈયું પીગળી ગયું. હૃદયમાં વૈરાગ્ય ભાવના જાગી. અને દીક્ષા લઈ કલ્યાણ કરવાની અભિલાષા ઉત્પન્ન થઈ. પુણ્યાઢય નૃપતિએ ગુરૂદેવને બે હાથ જોડીને વિનંતિ કરી કે ગુરુદેવ! મને ચારિત્ર આપી મારો ઉદ્ધાર કરો. આ જગતમાં દેવ-ગુરુ અને ધર્મનું જ સાચું શરણ છે. હું આપના શરણે આવ્યો છું. ગુરુદેવે કહ્યું કે હે પુણ્યાય નૃપ! તારાં અને પાંગ Page #358 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ઓગણીશમું સંકોચાયેલા છે અને તે પાંગળો છે એટલે ચારિત્રની પડિ. લેહણાદિ કિયા તું કરી શકે નહિ માટે તને ચારિત્ર શી રીતે અપાય! પણ તું ચિંતા ન કરીશ તને આ જ ભવે ગૃહસ્થના વેશે કેવળજ્ઞાન થવાનું છે અને તે નિર્વાણ પામવાને છે. ગૃહસ્થના વેશે કેવળજ્ઞાન થશે એ વાત ગુરુમુખથી શ્રવણ કરી પુણ્યાય નૃપતિને અત્યંત આશ્ચર્ય થયું. શું ગુરુદેવ! ગૃહસ્થના વેશમાં મને કેવળજ્ઞાન થશે? ગુરુદેવે કહ્યું -હા તને ગૃહસ્થના વેશમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. આ વાતને સમજાવવા માટે ગુરુદેવે સિદ્ધના પંદર ભેદનું વર્ણન સંભળાવ્યું. ગૃહસ્થના વેશે કેવળજ્ઞાન થાય પણ ગૃહસ્થના ભાવમાં નહિ, પણ ભાવ તે ઉંચા અને સાધુતાના જ હોય ત્યારે કેવળજ્ઞાન થાય. કર્મને ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય છે અને કમ ક્ષય ઉત્તમ ધ્યાનથી થાય છે એટલે તે વખતે પુણ્યાય નૃપતિની સંમુખ ચાર ધ્યાનનું વિસ્તૃત વર્ણન કરી ગુરુમહારાજે કહ્યું કે તું શુકલધ્યાનમાં ચઢી ઘાતિ કર્મને નાશ કરી કેવળજ્ઞાન પામશે અને તે જ વખતે તારું આયુષ્ય પણ ક્ષીણ થશે યાને ચાર અઘાતિ કર્મોને પણ વિનાશ થશે અને તું અંતકૃત્ કેવળી થઈ નિર્વાણ પામીશ. વતની માંગણી આ ભવમાં તે મોક્ષે જઈશ, આ વાત જ્યારે ગુરુમહારાજના મુખથી શ્રવણ કરી ત્યારે પુણ્યાઢય નૃપતિને અત્યંત આનદ થશે. તે વખતે પુણ્યાઢય ભૂપે ગુરુદેવને બે હાથ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધર્મ તત્વ પ્રકાશ જોડીને ગુરુદેવ સમક્ષ ગૃહસ્થના વ્રતાની જ્યારે આંગણી કરી ત્યારે મહામહોત્સવપૂર્વક વિધિપૂર્વક તેઓશ્રીએ તેમને સમ્યક્ત્વ મૂળ ખાર ત્રતા ઉચ્ચરાવ્યા અને હિતશિક્ષા આપતા જણાવ્યું કે-રાજન ! તારે આ હાથીને હવેથી કંઈ પણ પ્રકારના બંધને બાંધવા નહિ, એ છૂટા રહેવા છતાં તે કઈને ક્રી પણ હરકત નહિ કરે, આ હાથી અહીથી કાળ કરી સૌધમ દેવલાકે ઉત્પન્ન થનાર છે. અને સાતમા ભવે તે સિદ્ધસૌધમાં સીધાવશે યાને માક્ષે જશે. હાથી છે જાનવર પણ અતિ ઉત્તમ અને ઉ'ચા જીવ છે, અનેક સત્કૃત્યો દ્વારા નિજના ઢાષોને દૂર કરી તે પેાતાના જીવનને ઉજજવળ બનાવશે. આ પ્રમાણે ગુરુમહારાજે આપેલી હિતશિક્ષાને પુછ્યાય નૃપ વિનયપૂર્ણ ક એ હાથ જોડી પેાતાના મસ્તકપર ઢાવે છે. અને ત્યાંથી પેાતાના રાજમહેલમાં સીધાવે છે, ગુરુમહારાજની આજ્ઞા શિરામાન્ય કરી પુણ્યાય નૃપતિએ હાથીના 'ધના છેાડી નાંખ્યા અને દરરાજ તેની પૂજા, અર્ચો અને ત્રણ વખત તેની આરતિ ઉતારે છે. હાથી પણ જીવદયાની ખાતર નીચે જોઇને મંદમ’દ ગતિએ ચાલે છે. આહાર-વિહાર પણ પરિમિત કરે છે, પના દિવસેામાં પ્રીતિપૂર્વક પ્રભુની ભક્તિ કરે છે, અને સુદર આરાધના કરે છે. - એક વખત ગજવૈદે પુણ્યાય નૃપતિને જણાવ્યુ' ?— રાજન્ ! હાથીને જ્વર ચઢયા છે, અને હાથીને જ્યારે જવર ચઢે ત્યારે સમજી લેવુ કે હવે એનુ મૃત્યુ સમીપમાં જ છે. પુણ્યાય રાજા જેમ પેાતાના માતા-પિતા અને ભ્રાતાની સેવા જે ભાવ મહુમાન અને લાગણીથી કરે તેના કરતાં પણ Page #360 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ઓગણીશમુ ૨૯ વિશેષ પ્રેમભાવથી હાથીની સેવા-શુશ્રુષા કરવા લાગ્યા અને એણે નગરમાં ઢઢેરો પીટાબ્યા કે જે વ્યક્તિ આ હાર્થીને સાજો કરશે, નીરાગી કરશે અને સ્વસ્થ કરશે તેને હું માર્ અડધું રાજ્ય આપીશ, અરે અડધુ તે શુ... હું એને સમગ્ર રાજ્ય આપવા તૈયાર છું, મારે રાજ્યની શી જરૂર છે! રાજાના હુકમથી ચારે ને ચૌટે અને ગલીએ ગલીએ સમગ્ર નગરમાં ઢંઢેરો પીટાય છે. ઢાઢરા સાંભળીને નગરમાંથી આ વિષયના જાણકાર કુશળ વૈદ્યો આવે છે, એ બધાએ હાથીને રાગરહિત કરવા માટે વિવિધ ઔષધે પચાર કર્યા, પણ કેમેય હાથી સ્વસ્થ ન થયા. કારણ કે એનું મૃત્યુ નજીકમાં જ હતું. હાથીએ અણુસણ આદર્યું. તે વખતે હાથીએ જમીન ઉપર મક્ષરા લખ્યા કે–મે અન્નજળના ત્યાગ કર્યો છે અને અણુસણુ આર્યુ છે. કારણકે આ રાગથી હુ કાઈ રીતે બચી શકું તેમ નથી. હાથીએ વિચાર્યું" કે મારૂં મૃત્યુ નગરમાં થાય એ ઠીક નહિ, હાથી નગરમાં મૃત્યુ પામે એ અશુભ છે એવી લેાકેાક્તિ છે એમ જાણી ગજરાજ પાતે જ વેદનાગ્રસ્ત હોવા છતાં ધીમે પગલે નગરની બહાર નિકળી જાય છે. રાજા અને પ્રજા આદિ મહાન પરિવાર તેની પાછળ જાય છે. અતિમ આરાધના હાથી એક ઉપવનમાં જઈને ઉભા રહે છે. તે સ્થળે પુણ્યા Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ધમ તત્વ પ્રકાશ ઢય નૃપે ફુલેાથી શે(ભતા એક ભવ્ય મંડપ ઉસે! કર્યો અને હાથીને 'તિમ નિર્યામણા શરૂ કરાવી. 'દીજના ઉત્તમ લેાકા ઉચ્ચારવા લગ્યા, પૂર્વ મહર્ષિ ની ઉત્તમ કથાએ સ`ભળાવવા લાગ્યા. ધર્મની સુંદર વાત કરવા લાગ્યા અને પચપરમેષ્ઠિનુ સ્મરણુ કરવા લાગ્યા. હાથી આરાધનામાં અત્યંત મશગુલ અન્યા, વેદ નાને કયાંય ભૂલી ગયા અને નિજને ધન્ય માનવા લાગ્યા. હાથીનું મૃત્યુ મધ્ય રાત્રિના સમયે સૌ કાઇ નિદ્રાધીન અન્યા હતા, પણ પુણ્યાય નૃપતિ તે જાગતા જ હતા,તે વખતે હાથીએ અંગ મšયુ અને આખા મીંચાવા લાગી જેથી પુણ્યાય રાજાએ નવકાર મંત્ર સ`ભળાવ્યા. નકાર મ`ત્રનાં ધ્યાનમાં શુભ ભાવમાં સમાધિપૂર્વક હાથી તે વખતે મૃત્યુ પામે છે અને ત્યાંથી દેવલાકમાં ઉત્પન્ન થાય છે. હાથીના મૃત્યુથી પુણ્યાય નૃપતિને ભારે દુઃખ થાય છે. શાકાકુલ બને છે અને અશ્રુ સારે છે. પ્રભાત સમયે ચંદન, કપૂ, કેંસર, કસ્તુરી અને અગર-તગર આદિ સુગધી દ્રબ્યાથી જેમ પેાતાના પ્રિય સ્નેહીના અગ્નિ સસ્કાર કરે, તેમ હાથીના રાજા પાતે અગ્નિસ સ્કાર કરે છે. અતિમ વિધિ પતાવી ત્યાંથી મહામુશીખતે રાજા રાજમહેલમાં પાછા ફરે છે, શત્રિના સમયે હાથીના ધ્યાનમાં અગાસીમાં પુણ્યાય રાજા સૂતા છે, હાથીના વિરહમાં તેની નિદ્રા ઉડી ગઇ. તે અત્યત શેક કરતા ખેલવા લાગ્યા કે—આ હાથી વગર રાજ વૈભવ અને સુખસમૃદ્ધિની મારે શી જરુર છે? આત્મા વગરના શરીરની જેમ કાડીની ક્રિ"મત હોતી Page #362 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન માગણીશમુ 4â{ નથી તેમ આ હાથી વગર મારૂ' જીવન નિરક છે. આ કાન અને આ ચક્ષુએ શા કામના ? જેના ધ્વનિ હું સાંભળતા નથી અને જેનુ રૂપ અને દન હું કરી શકતા નથી, તેના દર્શન વગર મને કેમેય શાંતિ-તૃપ્તિ નથી. હજી પણ મારા પુણ્ય જો કંઈ જાગૃત હાય તા મને હાથીના દર્શન થાવ! રાજા આ પ્રમાણે વિચાર કરે છે અને વિલાપ કરે છે અને અનેક સંકલ્પ-વિકલ્પ કરે છે. તે જ વખતે તેની સમક્ષ અગાસીમાં જ તે હાથી રાજાના જોવામાં આન્યા. આથી રાજાના આશ્ચયના કાઈ અવિધ ન રહ્યો. આમ અચાનક હાથીનાં દશ ન થતાં રાજા હ ઘેલેા બન્યા. અને ઉભા થઇને ગજરાજને ભેટી પડયા અને તેને ખૂબ પ્રેમથી આલિ’ગન કયું, પણ પાછા વિચાર આબ્યા કે શુ' મૃત્યુ પામેલા હાથી પુનઃજીવિત થતા હશે! એમ તે મને જ નહિ. માગમ શાસ્ત્રોનું' કમાન છે કે મૃત્યુ પામેલેા જીવ પુનઃજીવિત થતા નથી, તા આ શી રીતે મન્યુ ? આ પ્રમાણે રાજા શકિત બન્યા. શું હું. મરેલાને જોઈ રહ્યો છું. કે આ સ્વપ્ન છે! ના આ સ્વપ્ન નથી હું તે જાણું છું. અને આ મડદું નથી ત્યારે શી હકીકત છે ? એમ અનેક સકલ્પ–વિકલ્પ કરે છે. તે વખતે ગજરાજ કહે છે–રાજન્ ! હાથી મૃત્યુ પામ્યા છે. એ વાત સા ટકા સાચી છે, શંકા વગરની છે, નહિતર અગાસીમાં કયાંથી હાય ! સાક્ષાત્ તુ' મને જોઈ રહ્યો છે એ વાત પણ સાચી છે. સ્વપ્ન નથી કારણુ તું જાગે છે. જાગતાને સ્વપ્ન ક્યાંથી આવે! માટે કે રાજન ! તું શાંતિથી નીચે બેસ. Page #363 -------------------------------------------------------------------------- ________________ ધામ તત્વ પ્રકાશ તને મારૂં યથાર્થ સ્વરૂપ દર્શાવું છું. રાજા તે દિગજ થઈ ગયે. એની જાણવાની જિજ્ઞાસા વધી. ખૂબજ તાલાવેલી લાગી અને તે શાંત ચિત્ત હાથી જે કહે તે સાંભળવા ઉત્સુક થયે. આરાધનાને પ્રભાવ રાજન ! મને જ્યારે વર ચઢો ત્યારે મેં વિચાર કર્યો કે રાજા આ બધા વૈદ્યોને પુષ્કળ ધન આપીને પોષે છે છતાં તેમને કોઈપણ મારે જવર ઉતારવા કે મને રોગ રહિત કરવા સમર્થ થયે નહિ એટલે મને થયું કે આ બધાને હું પગતળે પીસી નાખું, સાળા હરામનું ખાય છે. , આ જાતની દુર્ભાવનાએ હું ચઢ હતું અને શૈદ્ર ધ્યાનમાં હું ચઢી સીધે નરકમાં પહોંચી જવાની તૈયારીમાં હતું તે મને દુર્ગતિના ખાડામાં પડતા બચાવી, સુંદર આરાધના કરાવી તેથી મારી ભાવનામાં પટે આવ્યા. હું શુભ ભાવના ભાવવા લાગ્યા. તેં મને અંતિમ આરાધના અને નિર્ચામણ કરાવી, નવકારમંત્ર સંભળાવ્યા, આ પ્રમાણે તે મારા ઉપર અસીમ અને અનહદ ઉપકાર કર્યો છે. શજન્ ! એ આરાધનાના પ્રતાપે હું સીધમ દેવલોકમાં ઉત્પન્ન થયે છું. ઉત્પન્ન થતાં જ મેં અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકે કે શું સુકૃત કર્યા? જેના પ્રભાવે હું દેવકની અપૂર્વઋદ્ધિ-સિદ્ધિ પાસે. ઉપગ મૂકતાં જ મેં તને જે. તને મારા વિરહમાં દુઃખી દુઃખી અને આકુળ વ્યાકુળ જોઈ તરત જ દિવ્ય વૈભવને ત્યજી તારી પાસે હાથીના રૂપમાં હાજર થયે છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ પાઠાન બાગાણીશમુ. રાજન્ ! આ બધા પ્રતાપ અને પ્રભાવ તારો છે. તું મારો હવામી છે અને તું મારા ગુરુ પણ છે. હું જ્યારે તારે ત્યાં હાથી રૂપે હતું ત્યારે તે મારું ખૂબ પ્રેમથી પિષણ કર્યું હતું અને અંતે સુંદર આરાધના કરાવી છે. જે તે મને નવકાર મંત્ર સંભળાવ્યા ન હતા અને આરાધના ન કરાવી હોત તે મારી શી વલે થાત ! અસંખ્યાત વર્ષો સુધી નારકીની તીવ્ર યાતનાઓનો ભોગ બનત! માટે હે રાજન! તારા ઉપ કારને બદલે વાળ્યો વળે તેમ નથી, તું મારો ગુરુ છે અને ગુરુનાં દર્શન ખાલી હાથે થાય નહિ માટે હું તને આ દિવ્ય ફળ આપું છું. તું તેનું તરતજ ભક્ષણ કર ! જેથી તારું પાંગળા પણું સત્વર દૂર થઈ જશે. અપૂવ ટેક હાથીના રૂપમાં આવેલા દેવતાએ જ્યારે રાત્રે ફળ ખાવાની પ્રેરણા કરી તે જ વખતે પુણ્યાય રાજા બોલી ઉઠયા અનેરા ગજરાજ! તમે આ શું બોલે છે ? તમારા જેવો વિવેકી દેવ મને રાત્રે ભોજન કરવાની પ્રેરણા કરે! મહા આશ્ચર્ય! પણ ગજરાજ! શરીર સારું થાય કે ન થાય પ્રાણ ભલે જાય પણ કદી જ રાત્રે ભજન નહિ કરું! આ મારા દઢ નિર્ણય છે. રાત્રિભોજનને આદર કરતા અને રાત્રિભોજનનો ત્યાગ કરતા હંસ અને કેશવની જેમ અનેક આપત્તિઓ અને વિપુલ સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે હંસને વિપત્તિ અને કેશવને સંપત્તિ મળી, આ પ્રમાણે ગુરુમુખથી સાંભળ્યા પછી હે દેવ ! હું રાત્રિભોજન કરું? ફળ ખાઉં? હરગીઝ નહિ. Page #365 -------------------------------------------------------------------------- ________________ 38 ધર્મ તત્વ પ્રમાણ www ત્યારે ગજરાજના રૂપમાં રહેલા દેવે કહ્યું રાજન્ ! માનવ અને દેવમાં આજ માટી ભેદ છે. માનવા ત્યાગ કરી શકે છે, વિરતિધમ સ્વીકારી શકે છે ત્યારે દેવા ત્યાગ કે વિકૃતિ કરી શકતા નથી, માટે કે પુણ્યાય! મારામાં અને તારામાં આસમાન પાતાળ જેટલુ અંતર છે, ધન્ય છે તને. હવે તું પ્રભાતે ઉઠીને જિનપૂજા કર્યાં પછી તું આ ફળતુ' લક્ષણુ કરજે એટલે તારા રાગ દૂર થશે અને એના રસ શરીર ચાપડજે જેથી તારૂ' પાંગળાપણુ` દૂર થઈ જશે. અને તારા અંગેાપાંગ સારા થઈ જશે. આા પ્રમાણે ટ્ઠીને હાથીના રૂપમાં આાવેલ દેવ તત્ક્ષણ અર્દશ્ય થઈ ગયા, પુણ્યાય રાજા વિચારે છે કે મૃત્યુ પછી પશુ આ હાથી મારા ઉપર કેટલા ઉપકાર કરે છે. જીવતા ડાય તે મારા ઉપર કેટલા ઉપકાર કરે ! સ્મારકની તૈયારી પુણ્યાય રાજાએ હાથીની કાયમી સ્મૃતિ માટે ત્યાં એક ભવ્ય જિનમ'દિર ઉભુ કરવાના નિર્ણય કર્યો. આ રીતે શુભ અધ્યવસાય અને વિચારણામાં સમગ્ર રાત્રિ પસાર કરી. પ્રભાતના સમયે જિનપૂજાદિ કૃત્ય કરી દેવે આપેલા દિવ્ય ફળનુ ભક્ષુ કર્યુ. એટલે તરત જ સૂર્યના ઉદયથી ક્રમળે! જેમ વિકસ્વર થાય તેમ તેના અગાપાંગ ખીલી ઉઠયા, રાજા રાગ રહિત બન્યા અને કાયા અતિક્રમનિય અને દર્શનીય મની. પુણ્યાય નૃપતિનાં દર્શન કરી પ્રજાજના ખૂશ-ખૂશાલ Page #366 -------------------------------------------------------------------------- ________________ પાપાન એગિઈશ!' - - - થયા અને રાજા પણ આનંદ પ્રમાદ અને વિવાદમા અને હરીઓની સાથે સવેછ ક્રીડા કરવા લાગ્યો. આમ ક્રીડા કરતાં દિવસના દિવસે વ્યતીત થયા. એમ સુખથી કાળ નિગમન થતાં પુત્રનો જન્મ થયો. તેની સાથે જાણે અમૃતના કુંડમાં નાન કરતો હોય તે અપૂર્વ આનંદ તે અનુભવવા લાગ્યા. આમ કેટલાક કાળ વ્યતીત થયા પછી એકદા પુણ્યાઢય નૃપતિ વનમાં કીડા કરવા માટે જાય છે. તેણે હાથીના અનશનનું સ્થાન જોતાં જ તે વિચારમાં પડી કે અરે હું કેવો મૂખ ? કામક્રીડામાં મશગુલ બનીને હાથીના નામથી મેં શ્રી જિનમંદિર રૂ૫ કાયમી સમારક ઉભું કરવાનો નિર્ણય કર્યો હતે. એ વાતને કેટલો સમય વીતી ગયા અને એ વાતને હું ભૂલી ગયે ધિક્કાર છે મને, તરત જ રાજાએ પોતાના પ્રધાને હુકમ કર્યો કે-તમે હાથીના નામની કાયમી સ્મૃતિરૂપ ગગનચુંબી શિખરબંધી ભવ્ય જિનપ્રાસાદ તે સ્થળે ઉભો કરો. દિવસે, માસો કે વર્ષો ભલે વીતે પણ જ્યાં સુધી આ જિનમંદિર તૈયાર નહિ થાય અને તેમાં પરમાત્માની મૂર્તિની પ્રતિષ્ઠા નહિ થાય ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ છે. આ કડક અભિગ્રહ રાજાએ ગ્રહણ કર્યો. પ્રધાન અને મહાજને સૌ કોઈએ રાજાને સમજાવવા પ્રયત્ન કર્યો કે રાજન ! આ સાગર તરવા જેવું દુશક્ય કાર્ય છે. માટે આપ આ કઠીન અભિગ્રહ ગ્રહણ ન કરે. પણ રાજા તે પિતાના નિર્ણયમાં અફર રહ્યો, તે ઉદ્યાનમાંથી પાછા ફરી પુનઃ રાજમહેલમાં પધાર્યા. મંત્રીશ્વરાએ શુભ લગ્ન અને શુભ મુહુર્ત મંગળ દિવસે જિનમંદિર બંધાવવાને પ્રારંભ કર્યો પુણ્યાઢય Page #367 -------------------------------------------------------------------------- ________________ ફર ગમ તત્વ પ્રક્રીય શાએ ત્યારથી અન્ય આર્ભ સમારભના કાર્ચીને ત્યજીને અન્નજળના ત્યાગ કર્યાં, અન્નજળના ત્યાગ કર્યું આજ આઠ દિવસ વ્યતીત થયા હતા. આઠ-આઠ ઉપવાસ થયા હતા. ભાવના ફળી આ રીતે જ્યારે માણસ એક વસ્તુની પાછળ યાહામ કરીને પડે છે, “ કાય' સાધયામિ દેઢ' પાતયામિ થા” જ્યારે આવા અડગ નિર્ણય કરીને તે કાર્ય સિદ્ધ કરવા તૈયાર થાય તા તેની પડખે દવા પણ સહાય રૂપે આવીને ઉભા રહે છે, અહીં પણ એવુ જ બન્યુ હાથીના જીવ દૈવ સવારના વખતે જ પ્રત્યક્ષ થઈને પુણ્યાય રાજાને કહે છે કે પુણ્યશાળી પુણ્યાય નૃપ! તારા જય થાય. તુ વિજયવત ખન, કાઈથી ય ન કરી શકાય તેવા તારા કરડા અભિગ્રહ છે. માટે રાજન્ તારી આવી દૃઢતાથી પ્રેરાઈને તારુ· àાકાત્તા સ્વરૂપ પ્રગટ થવાનું છે તેમ અવધિજ્ઞાનથી જાણીને અને તપન રાજર્ષિની પાસે એ વાતના નિર્ણય કરીને જિનબિંબ તૈયાર કરી તેમની પાસે તેની પ્રાણપ્રતિષ્ઠા કરાવી, અને એ ઉપવનમાં સત્વર ગગનચુ'ખી શિખરબધી જિનપ્રાસાદ તૈયાર કરીને તેમાં યથાવિધિ તે ખિ'મને સ્થાપન કર્યું છે. તારા ભાગ્યના મને તું પ્રતિનિધિ જ સમજજે, તારા મનારથ તું પૂર્ણ કર અને શ્રી ચંદ્રાનન પ્રભુને વંદન કરી નમસ્કાર કરી તું પણુ જગ તમાં વનીય અન ! પુણ્યાય નૃપતિ' તે વખતે વિચાર કરે છે કે અહાહા! આ હાથીએ મારા ઉપર કેવા અનહદ ઉપકાર કર્યાં. તે જ Page #368 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ઓગણીશ વખતે રાજા ત્યાંથી ઉઠીને નૂતન ભવ્ય જિનપ્રાસાદના દર્શને જાય છે. પરમાત્માના દર્શન કરી નિજને ધન્ય માને છે. જિનમંદિરનાં દ્વાર ઉન્નત રંગમંડપ તેણે બાંધણી ત્રિકોણ ચતુષ્કોણ સ્થભેની માંડણી ભવ્ય કૃદ્ધિમતલ અને ગગનચુંબી જિનપ્રાસાદ જેઈને રાજાનું મસ્તક ડેલી ઉઠયું. પુનઃ પુનઃ તે સ્તુતિ કરવા લાગ્યો અને અનુમોદને કરી પુણ્યનો ભાગી બન્યા. તે વખતે પુણ્યાઢય નૃપતિને એટલો બધો આનંદ થાય છે કે તે સમગ્ર વિશ્વને ભૂલી જાય છે. સમભાવથી ભાવિત બને છે અને શુક્રયાનમાં આરૂઢ થાય છે. સમણિએ આરોહણ કરતાં નિર્મળ કમાન દ્વારા વાતિ મને જડમૂળથી વિનાશ કર્યો અને વિમળ-નિર્મળ એવું કેવળજ્ઞાન પામ્યા. તે જ વખતે તેના અવાતિ કર્મો પણ વિનાશ પામ્યા અને તે અંતકૃત કેવળી થઈ નિર્વાણ પામે છે, સિદ્ધ થયે, બુદ્ધ થયો અને સાળકર્મથી મુક્ત થયા. પુણ્યાય નૃપતિના નિર્વાણથી પ્રધાન અને મંત્રી જને ખૂબ આકંદ કરવા લાગ્યા અને ખૂબ વિલાપ કરવા લાગ્યા. જાણે છાતી ઉપર વજપાત ન થયેલ હોય તેવા દુઃખને અનુભવ કરવા લાગ્યા. ગજરાજના જીવ દેવે આક્રંદ કરતી રાણુઓ અને વિલાપ કરતા પરજનેને આશ્વાસન આપી પુણ્યાઢય નૃપ ૨૨ Page #369 -------------------------------------------------------------------------- ________________ ઘમ તવ પ્રકથ. તિની અંતિમ વિધિ અગ્નિસંસ્કાર કરી પુણ્યઢિય નૃપતિને પુત્ર પુણ્યસાર યુવરાજને ધામધૂમપૂર્વક રાજગાદીએ બેસાડી તેને ધર્મકાર્યો અને પ્રતિદિન જિનપૂજા આદિ કરવાની પણ કરી, બીજા દેવની સાથે તે પણ તઋણ અદશ્ય થયા, આ કથાને સાર એ છે કે એક જ મુનિની ભક્તિ કરનાર ત્રણ મિત્રો જુદા જુદા ભાવથી જુદું જુદું ફળ પામે છે, ભક્તિ કરનાર વ્યક્તિનું ફળ પામે છે, હીસી કરનાર હાંસીનું ફળ પામે છે. માટે દેવ ગુરૂ અને ધમની ભક્તિ કરતા જરાપણ વિરાધના ન થાય, હાંસી મશ્કરી ન થાય અને શ્રદ્ધામાં ખામી ન આવે એ રીતે નિઃશંકપણે શુદ્ધ ભાવથી ભક્તિ કરતા રહીએ, ઉલાસ અને ઉત્પાહપૂર્વક આપણે જે ભક્તિ ને આરાધના કરતા રહીએ તે આપણે પણ તે પ્રમાણે ઉત્તમ ફળ પામી શકીએ અને મુક્તિ મેળવી શાશ્વત સુખના ભોક્તા બની શકીએ Page #370 -------------------------------------------------------------------------- ________________ 495 ww.my વ્યાખ્યાન વીસમું પ wwwwwwww પૂર્વભવમાં જેમણે ઘેર પાપકમાં કર્યાં હતાં અને મા ભવમાં જેમણે હિં‘સાદિ અનેક કૃત્ય આચર્યાં હતાં, તેવા આત્માઓ પણ જ્યારે ધમ પામે છે અને આરાધનામાં તલ્લીન મને છે ત્યારે કલ્યાણ કરી જાય છે, સદ્ગતિગામી અને છે અને મુક્તિ પામે છે. આ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવ થિત ધર્મની આરાધના કરનાશ આત્મા સ્વગ અને માક્ષના રૂડાં ફળ પામે છે, એમ જાણીને ભવ્ય આત્માએએ આરા ધનામાં અનિશ તત્પર રહેવુ જોઇએ, એજ પરમાત્માના ઉપ દેશ છે અને સદ્ગુરુએ પણ આપણને એ જ પ્રેરણા આપે છે. || : અત્યાર સુધીના વર્ણન દ્વારા ધમ કાને ફળે છે તે વસ્તુ સમજાવી. હવે આાધના કરનાર આારાધક આત્માને ધમ કયારે ફળે ? એ વસ્તુ હવે આપણે સમજાવીશું'. ધમ કાને ફળે ? આરાધક આત્મા માટે પ્રથમ મનશુદ્ધિ, વચનશુદ્ધિ અને ક્રાયશુદ્ધિની અત્યંત આવશ્યકતા છે. મનશુદ્ધિ યાને મનમાં શુદ્ધ અને પવિત્ર વિચારા રાખવા, દુર્ધ્યાનથી દૂર રહેવુ, Page #371 -------------------------------------------------------------------------- ________________ ro પંચ તત્વ પ્રાણ મધ્યાનમાં મન પ્રવર્તાવવુ', ખીજાના ભતાની ભાવના ભાવવી, કોઇનું'ય પણ ખુરુ' ન ઈચ્છવુ', કઈનુ' ખુરુ' તા નહિ જ કરુ'! એવા દૃઢ નિણ્ય આપણા દિલમાં હવા જોઇએ કારણ કે પ્રત્યેક આત્મા કર્માધીન છે. દરેકને પેતપેાતાના ક્રમ અનુ સાર ફળ મળે છે. કોઇકેઈતુ' બુરુ કરી શકતુ નથી, માટે જ અનુભવીએએ કહ્યું છે કે— सुखस्य दुःखस्य न कोऽपि दाता परो ददातीति कुबुद्धिरेषा । अहं करोमीति वृथाऽभिमानः स्वकर्मसूत्रप्रथितो हि लोकाः || सवा पुचकयाणं कम्माणं पावए फळविवाग' । अवराहेसु गुणेसु य निमित्तमेत्त' परो होई ॥ આત્માને પેાતાના કરેલા કર્માં જ સુખ-દુઃખ આપે છે. અમુકે મને ખેદાનમેદાન કરી નાંખ્યા, અમુકે મારૂ ખુરુ' કર્યું", અમુકે મને હેરાનપરેશાન કરી નાંખ્યા, દુઃખી દુઃખી કરી નાંખ્યા એમ માનવુ એ નરી અજ્ઞાનતા છે. આ મેં કર્યું, મારા વડેજ બધુ છે, આ પ્રમાણે માનવુ' એ કેવળ મિથ્યાભિમાન છે કારણ સૌનુ' ભલુ' ખુરુ' યા સ્રારુ' નરસુ* એ પેાતાતાના ક્રમના અનુસારે જ થાય છે, એમાં બીજા તે નિમિત્ત માત્ર છે. સિદ્ધરાજે કુમારપાળને મારી નાંખવા શુ' ઓછા પ્રયત્ના કર્યાં હતા? છતાં કુમારપાળનું પુણ્ય તેજ હતુ. તે તેના કોઈ વાળ વાંકો ન કરી શકયુ. જ્યારે આપણું' ધાયું" કશું થતુ. નથી, સામાના ભાગ્ય જો તેજ છે તે કાઇની તાકાત નથી કે ફાઇ એનુ' ખુરુ' કરી શકે ! જ્યારે આપણે કાઇનુ ભુરુ' કરી શકતા નથી પછી બીજાનુ' પુરુ કરવાની ભાવના રાખવી અને બીજાનુ Page #372 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન વીસ 3 કાસલ કાઢવાની કે નિકદન કરવાની વિચારણા કરવી એ નરી અજ્ઞાનતા છે. વચનશુદ્ધિ— 'દેશા સત્ય એલવુ', પ્રમાણિકપણે વર્તવુ, આપણા વચન કે વાણીદ્વારા કાર્યનું' અહિત ન થાય તેવુ વચન ઉચ્ચારવુ'. મતલબ “હિતમિત તથ્ય” “સત્ય' શિવ સુન્નુર” યાને અન્યને હિતકારી પ્રમાણેાપેત અને સત્ય વચન વવુ. અનુભવીએ પણ એજ વાતની સાક્ષી પૂરે છે. ,, " सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् प्रियवाक्यप्रदानेन सर्वे तुष्यंति जंतवः । तस्मात् प्रियमेव वक्तव्यं वाक्येऽपि का दरिद्रता || મતલબ મીઠી વાણી ખેાલવાથી સૌને આનંદ થાય છે. માટે હમેશા સત્ય પણ પ્રિયવચન વ', મીઠી વાણીના ઉપયાગમાં વળી શી દરિદ્રતા ! મતલબ ધર્માંથી અવિરુદ્ધ, સત્ય પ્રિય અને હિતકર વચન ખેલવુ, કયારે પણ ધર્મનિરૂદ્ધ, શાસ્ત્રવિદ્ધ એવુ નહિ એનું નામ છે વચનથ્થુદ્ધિ, કાયદ્િ દુશચારના દુઃખદ માગે થી સદા દૂર રહેવુ.. કાયાને પવિત્ર રાખવી, ખાટે રસ્તે જવું નહિ, બ્રહ્મચર્યનું પાલન કરવું', પરસ્ત્રીગમનથી દૂર રહેવુ. પરસ્ત્રીગમન યા વેશ્યાગમન કરવાથી માલેાકમાં ઇજ્ડ-આબરૂ ખરબાદ થાય છે, નામ બદનામ થાય છે, રાગના ભાગ બનવું પડે છે, માન-પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે, કાયા અપવિત્ર બને છે અને પલાકમાં ડુંગતિના Page #373 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તત્વ પ્રકાશ ઘોર દુઃખ પામવા પડે છે. માટે પરસ્ત્રીને તે ત્યાગ જ હવે જોઈએ. તેમ જ અનિતિ કરવી નહિ, અનીતિનું ધન પેટમાં પડ વાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, અનીતિનું ધન ટકતું નથી અને ખેટે રસ્તે તેને વ્યય થાય છે. ચિત્ત ચંચળ અને અસ્થિર બને છે. માળા ફેરવવામાં મન સ્થિર રહેતુ નથી, ઉલટી બુદ્ધિ સૂઝે છે, ધર્મભાવના બગડે છે, ધર્મકિયામાં જોઈએ તે રસ આવતું નથી. શાસ્ત્રોમાં પુણીયા શ્રાવકનું વર્ણન આવે છે, તેઓ એક વખત સામાયિક કરવા બેઠા હતા ત્યારે તેમનું મન અસ્થિર બન્યું, સામાયિકમાં ચિત્ત ચોંટતું નહતુ ત્યારે તેમણે વિચાર કર્યો કે કેમ આમ બને છે? જરૂર કંઈક અનીતિ થઈ હોવી જોઈએ નહિતર આમ બને નહિ. પિતે ખૂબ વિચાર કર્યો છતાં કઈ ભૂલ જડી નહિ ત્યારે તેમણે પિતાની પત્નીને પૂછ્યું કે આજ કંઈ તારાથી ભૂલ થઈ છે? ત્યારે તેમની પત્નીએ જવાબ આપે સ્વામીનાથ ! બીજું તે કંઈ પણ નહિ પણ આપણે ત્યાં છાણ ખૂટી ગયા હતા, તેથી પાડોશીને ત્યાંથી તેમને પૂછયા વગર જ છાણ લીધા હતા. ત્યારે પુણીયા શ્રાવકે કહ્યું-એ તે ઠીક ન કર્યું. પૂછ્યા વગર પારકાની વસ્તુ લેવી એ એક પ્રકારની ચોરી કહેવાય અને એ છાણા દ્વારા રાઈ બનાવી અને એ રઈ મેં વાપરી એટલે આજે મારૂં ચિત્ત સામાયિકમાં ન લાગ્યું. એટલે તે વખતે તેને તેણે ઠપકો આપે. ત્યારે તેણીએ ભૂલ કબૂલ કરી અને કહ્યું કે, સ્વામી. નાથ! હવેથી હું તેમ નહિ કરું ! .', ' અહીં આ આપણને આ વાતથી ખૂબ જ સમજવાનું મળે Page #374 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન વીશકું છે કે–સામાન્ય અનીતિ થઈ જવાથી પણ સામાયિકમાં પુણીયા શ્રાવકનું દિલ ન ચુંટયું તરત જ એની નજર અનીતિ પર ગઈ કે જરૂર કંઈક અનીતિ થઈ ગઈ લાગે છે. કારણ કે એ વાત પ્રસિદ્ધ છે કે અનીતિનું ધન પેટમાં પડે તે જરૂરી બુદ્ધિ બગડે. ધર્મકર્મમાં ચિત્ત સ્થિર ન રહે અને કાયા અપવિત્ર બને છે. માટે અનીતિ અને અપ્રમાણિકતાથી દૂર રહેવું અને નીતિમાન બનવું એનું નામ કાયશુદ્ધિ છે. આ પ્રમાણે આત્મા જયારે સિદ્ધાંત મુજબ આરાધના કરે છે, શુદ્ધ ભાવથી અને ક્રિયાના સતત અભ્યાસથી મન સ્થિર થવા માંડે છે, ધીરે ધીરે ક્રિયામાં પ્રેમ અને ઉલ્લાસ વધે છે, ઉત્સાહ અને રસ આવે છે. આ રીતે ઉત્સાહ અને ઉલ્લાસથી કિયા કરતાં રસ વધતાં મન એમાં લીન બને છે, અત્યંત સ્થિર અને ત્યારે એ ધર્મની આરાધના તત્કાળ ફળે છે, અને મહાન ફળ આપે છે. કેની આરાધના ? જન્મ જન્મમાં બિરા છોકરા અને પરિવારની સેવા કરી પણ શુદ્ધ ભાવે દેવ-ગુરુ અને ધર્મની આરાધના કરી નહિ તેથી જ આપણે આત્મા આ સંસારમાં અનાદિ કાળથી આથડી રહ્યો છે. હજી પણ સમજીને અમૂલ્ય માનવદેહ મેળવીને દેવ-ગુરુ અને ધર્મની ઉમદા સામગ્રીને પ્રાપ્ત કરીને પણ જે આળસ અને પ્રમાદમાં મળેલ અણમોલ તકને એળે ગુમાવી દઈશું તે ૮૪ લાખ એનિના ચક્કરમાં પડવું પડશે. "पुनरपि जनन पुनरपि मरणं पुनरपि जननीजठरे शयन" २७ Page #375 -------------------------------------------------------------------------- ________________ અમે તત્ય પ્રકા બનશે. માટે આવી ધર્મારાધનની સુંદર તક હાથમાંથી ન ચાલી જાય તે પહેલા આત્માએ આત્માને ઓળખી, દેવ-ગુરુ અને ધમને પીછાણી, રત્નત્રયીની આરાધનામાં તત્પર બનવાનું છે. દેવ-ગુરુ અને ધર્મ એ તત્વવયીમાં પ્રથમ દેવ પદ છે. એ દેવપદમાં અરિહંતદેવ અને સિદ્ધ પરમાત્માને સમાવેશ થાય છે. એ દેવપડની એટલે પરમાત્મપદની આરાધના કેવી રીતે કરવી જોઈએ તેને માટે યુગાદિ દેશનામાં ગ્રન્થકાર જણાવે છે કે– पुष्पाद्यर्षा तदाज्ञा च तद्रव्यपरिरक्षणम् । महोत्सवा तीर्थयात्रा व भक्ति. पंचविधा जिने । (૧) પુષ્પાદિથી પૂજા કરવી એટલે અષ્ટપ્રકારી પૂજા કરવી. (૨) પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું એટલે એમનાં ઉપદે શને જીવનમાં ઉતાર. (૩) દેવદ્રવ્યનું રક્ષણ કરવું. (૪) મહોત્સવ ઉજવવા અને (૫) તીર્થયાત્રા કરવી. આ રીતે શ્રી જિનેશ્વરદેવની પાંચ પ્રકારે ભક્તિ કરી જીવન ઉજજવળ કરવું. પરમાત્માની પૂજા કરતાં પહેલા આપણા કપાળમાં તિલક કરીએ છીએ એ તિલક દ્વારા એમ સૂચવવામાં આવે છે કે હે પ્રભો! તારી આજ્ઞાને શિરસાવધ કરી યાને મસ્તક પર ચઢાવી પછી હું તમારી પૂજા કરું છું. આ વાતમાં કેવું સુંદર રહસ્ય છુપાયેલું છે. પરમાત્માની કેસર-ચંદન-પુષ્પ-ધૂપ-દીપ આદિ વિવિધ સામગ્રી દ્વારા પૂજા-અર્ચા કરવા છતાં જે પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં આવે તે વાસ્તવમાં ચંદનાદિથી કરેલી પૂજા એ પૂજા નથી માટે જ કહ્યું છે કે Page #376 -------------------------------------------------------------------------- ________________ હયાખ્યાન વીશકું જીરા ! સઘર્ચાયા-રવાજ્ઞાપાત્ર રરમ્ | आज्ञाराद्धा विराद्धा च, शिवाय च भवाय च ॥ હે વીતરાગ દેવ ! તમારી પૂજા કરતાં પણ તમારી આજ્ઞાનું પાલન એ શ્રેષ્ઠ છે કારણકે આજ્ઞાની આરાધના અને આજ્ઞાનું પાલન એ મુક્તિપદ અપાવે છે જયારે આજ્ઞાની વિરાધના અને આજ્ઞાનું ઉલંધન એ ભવભ્રમણ કરાવે છે. પરિમિત જળથી નાનાદિ કરી વતસ્ત્રો પરિધાન કરી આઠપડે સુખકષ બાંધી કેસર-ચંદન અને સુવાસિક પુર્ષિથી અહર્નિશ પ્રભુની પૂજા કરવી. ધૂપ, દીપ અને ચામર ઢળી અષ્ટપ્રકારી પૂજા કરવી, દ્રવ્ય પૂજા કર્યા પછી ભાવપૂજા કરતાં ડાબે પગ ઉંચો કરી સ્વસ્તિક આદિની રચના કરી અક્ષર પદેના સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક અર્થ સમજીને ભાવ-ઉલાસપૂર્વક ચૈત્યવંદન કરવું. વચ્ચે ભાવવાહી સ્તવન મંદ મધુર સ્વરે લલકાર્યું. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા શિરસાવંઘ કરવી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું. ભલેચૂકે પણ દેવદ્રવ્યની એકપઈ સીધી રીતે કે આડકતરી રીતે આપણા ઉપભોગમાં ન આવે તેને ખ્યાલ રાખવો જિનમંદિરની ૮૪ આશાતનાએ ટાળવી. ઓછામાં ઓછી વર્ષમાં એકાદ તીર્થયાત્રા કરવી જેથી ત્યાંની પવિત્ર રજથી આત્મા પાવન બને છે. ભાવલાસ જાગે છે અને સમકિત નિર્મળ બને છે. શક્તિ મુજબ છરી પાળતા સંઘ કાઢી સુપાત્રમાં ધનને સભ્યય કર, સંઘપૂજાદિ ધર્મકૃત્યો કરી જીવનને ઉજમાળ બનાવવું. શ્રી અરિહંતદેવનું અને શ્રી સિદ્ધ ભગવંતનું મરણ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪Ė પ્રેમ તત્વ પ્રકાશ કરવુ'. સ્તુતિ, Ôાત્રા દ્વારા એમના ગુણાનુ' કી'ન કરવું', એમના જાપ, એમનુ ધ્યાન, એમનાં ગુણ્ણાનાં ચિંતનમાં આત્માને તપ્રાત કરવા, અવસરે અવસરે અઠ્ઠાઈ મહાત્સવા ઉજવવા, શ્રી જિનેશ્વરદેવના શાસનને માનનારા વધારે કેમ થાય તે માટે તન, મન અને ધન દ્વારા ચાગ્ય પ્રયત્ન કરવા, અન્યને ધર્મમાં જોડવા, આપણા નિમિત્તે કાઇ અધમ ન પામે એના ખ્યાલ રાખવા શ્રી જિનેશ્વરદેવના શાસનની આરાધના કરનારા આત્માઓની સેવાભક્તિ કરવી, એમને આદર અને એમનું અહુમાન કવુ. આ પણ એક પ્રકારની પરમાત્માની પુજા-ભક્તિના પ્રકાર છે. ગુરુપદમાં–આચાય ભગવ‘તા, ઉપાધ્યાય ભગવત અને સાધુ ભગવંતા આ ત્રણ પુજ્યેાની સેવા-ભક્તિ અને ઉપાસના કરવી, તેમના ગુણગાન, તેમનુ' માન-સન્માન અને બહુમાન કરવુ'. અભ્યુત્થાનાદિથી વિધિપૂર્વક તેમને વ ́દન કરવું', જગતમાં એમના મહિમા કેમ વધે તે રીતે વર્તન કરવું, તેમનુ ધ્યાન તેમને જાપ, તેમનાં ગુણેતુ' કીર્તન, તેમનું સ્મરણુ, તેમની આજ્ઞાનું પાલન, તેમને કલ્પ્ય વસ્તુનું દાન કરી લક્ષ્મીના સુપાત્રમાં સદ્વ્યય કરવા, ગુરુ મહારાજ સંબધી ૩૩ આશાતનાઓ ટાળવી. તેમની સેવાભક્તિ કરવી. આ રીતે દેવ અને ગુરુપદની આરાધના કરનાર આત્મા આરાધક અને છે. ધર્મ આરાધના કરનારે દેશન, જ્ઞાન, ચારિત્ર અને તપ જપના પણ ખપ કરવાના છે. જ્ઞાનની આરાધનામાં સમ્યજ્ઞા નની આરાધના કરવાની હેાય છે. દનની આરાધનામાં શંકા કાંક્ષાદિ અતિચારાને ટાળીને નિઃશ'ભાવે આરાધના કરવી, Page #378 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન વીશામું દર્શનાચારના આઠ આચારના પાલનપૂર્વક આરાધના કરવી. મિથ્યાત્વીના સંસર્ગથી દૂર રહેવું. મિથ્યાત્વની પુષ્ટિ ન થાય તેવી રીતનું વર્તન રાખવું. આપણું સમ્યકત્વ નિર્મળ બને તેવા ઉપાય જવા, અને આપણા સંસર્ગમાં આવનારનું પણ સમકિત નિર્મળ બને તેવી રીતે અનન્ય શ્રદ્ધા-આસ્તા અને ટેક પૂર્વક મન વચન કાયાને પ્રવર્તાવવી. આપણુ વાણું અને વર્તન, રહેણ અને કરણી અને આચાર અને વિચાર એવા ઉંચા અને સુંદર રાખવા કે જેથી આપણને જોઈને આપણું વચન શ્રવણ કરીને અને આપણું સમાગમમાં આવીને અન્ય આત્માઓ આરાધક બને, આપણે વ્યવહાર, આપણી વેશભૂષા, આપણા વ્યાપાર અને એ સુંદર વ્યવહાર રાખો કે જેનારનું હૈયું ગજગજ ફુલે અને એને પણ આરાધના કરવાને ઉલ્લાસ જાગે. પરમાત્માની ભક્તિમાં અને ગુરુ સેવામાં જે જે ઉપકરણે-સાધનો ઉપયોગમાં આવે તે બધા પિતે જાતે જ પિતાને ધનને વ્યય કરી વસાવવા, જિનમંદિર બંધાવવા, જિનમૂર્તિઓ ભરાવવી આ બધા શુભ કૃત્યોથી દર્શનશુદ્ધિ થાય છે અને સમકિત નિર્મળ બને છે. આ રીતે આરાધના કરનાર આરાધક બને છે, સુલભાધિ બને છે અને ભવભ્રમણને અંત કરી પરિમિત ભવે મોક્ષે સીધાવે છે. જ્ઞાનની આરાધના જ્ઞાનના આઠ અતિચાર ટાળી અને જ્ઞાનના આઠ આચા૨ના પાલનપૂર્વક સમ્યજ્ઞાનની આરાધના કરવી. સમ્યજ્ઞાનને અભ્યાસ કર, પઠન પાઠન કરવું, સવાધ્યાય કરેચિંતન, Page #379 -------------------------------------------------------------------------- ________________ હમ તત્વ પ્રકારે મનન કરવું, અપેક્ષા કરવી, સમ્યજ્ઞાનને પ્રચાર કરે, પ્રચાર કરનારને સહાયક થવું, જે જે સાધુ ભગવંતે-ગુરુ મહારાજા શાસ્ત્રશૈલી મુજબ સિદ્ધાન્તની પ્રણાલિકા મુજબ શુદ્ધ પ્રરૂપણ કરતા હોય તેવા ગુરુદેવના વ્યાખ્યાન યોજવા, એમાં અન્યને રસ લેતા કરવા, લેકે વિપુલ પ્રમાણમાં શ્રવણ કરે તેવી રીતે પ્રચાર કરે, શ્રોતાઓનું બહુમાન કરવું, એમને આદરપૂર્વક બેસાડવા અન્ય લેકની ધર્મભાવના કેમ વધે તેવું વલણ ધરાવવું. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનની વિધિનાથી દૂર રહેવું. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની આશાતનાથી ભયંકર જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે. આ પ્રમાણે સમ્યજ્ઞાનની વૃદ્ધિ, રક્ષણ, પિષણ અને પ્રચાર થાય તે પ્રયત્ન તથા તેવા સાધને ઉભા કરવા. આગમશાસ્ત્રો ને સિદ્ધાન્ત મુજબની શિલીથી લખેલા પુસ્તકોને પ્રચાર કરો. આ પ્રમાણે સમ્યજ્ઞાનની આરાધના કરનારા આત્માઓ આરાધક બને છે. ભવિષ્યમાં જ્ઞાનાવરણીયકમના આવરણ દૂર થઈ ધીમે ધીમે નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને અંતે આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, પરમાત્મા બને છે, સર્વજ્ઞ, સર્વદશી અને સર્વશક્તિમાન બને છે. ચારિત્રની આરાધના ચારિત્રની આરાધના માટે ચારિત્રની આરાધના કરનારા મહામુનિવરોની સેવા-શુશ્રુષા કરવી, આરાધનામાં સહાયક થવું, ધાર્મિક અનુષ્ઠાન કરવા, બીજાને કરાવવા અને કરનારની અનુમદના કરવી, દષ્ટિને ત્યાગ કરી શુદ્ધ બુદ્ધિથી આરાધા Page #380 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન વીશ આત્માને ઉલ્લાસ કેમ વધે તેવી પ્રવૃત્તિ કરવી, સર્વવિરતિ લેવાની ભાવનાવાળાની ભાવના કેમ વધે. એની ભાવનાને ધક્કો ન પહોંચે એ રીતે એને સહાયક થવું, પણ અંતરાય ન કરે, ચારિત્ર લેનારને, અંતરાય કરનારને શાસ્ત્રકારો કહે છે કે-ઋષિમુનિની હત્યા કરવામાં જે પાપ લાગે તેટલું પાપ અંતરાય કરનારને લાગે છે. એવા આત્માને ભવાંતરમાં ચારિત્ર ઉદયમાં આવતું નથી, મતલબ ચારિત્ર લેવાને ઉત્સુક મુમુક્ષુ આત્માને ચારિત્રની ભાવનાથી પાડવામાં મહાપાપનો બંધ થાય છે. જૈનશાસનના રહસ્યને નહિ સમજનાર એવા અનેક આત્માઓ આજે મોહ યા અજ્ઞાનતાના કારણે કોઇ ભવ્યાત્મા ચારિત્ર લેવાની ભાવના પ્રકટ કરે કે તરત જ તેમા પત્થર નાખવા તૈયાર થાય છે. તેઓ બોલી ઉઠે છે કે-શું ઘેર બેઠા ષમ નથી થતું? પણ ભલાને પૂછેને કે જે ઘર બેઠા કમ થતે હેત તે તે જ ભવે મોક્ષે જવાના છે એમ નિશ્ચિત જ્ઞાનથી જાણવા છતાં આપણું પરમોપકારી શ્રી તીર્થકર દે શા માટે ગૃહવાસને ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કરે છે? શા માટે તપ જપ આદરે છે? ઉગ્ર પરીષહ અને ઉપસર્ગો સહન કેમ કરે છે? એજ વસ્તુ આપણને બતાવી આપે છે કે ગૃહસ્થાવસ્થામાં કલ્યાણ નથી પણ સંસારનો ત્યાગ કરી ગુરુકુલવાસમાં રહી ચારિત્રની આરાધના કરવામાં કલ્યાણ છે. સંસારી આત્માઓને ડગલે ને પગલે હિંસાદિ લાગે છે, ત્યારે સંયમી જીવનમાં ષડુ જીવનિકાયની રક્ષા દ્વારા, અહિંસાદિ વ્રતના પાલન દ્વારા, શાસ્ત્ર-સિદ્ધાંતના પઠન-પાઠન દ્વારા અને. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૫ લવ પકાશ તપે ત્યાગમાં લીન બની સ્વ૫ર કલ્યાણની જેવી ઉત્તમ સાધના થાય છે તેવી અંશે પણ ગૃહસ્થાવાસમાં થતી નથી. જેઓ ગૃહસ્થના વેશમાં કેવળજ્ઞાન પામીને ગૃહીલિંગ સિદ્ધ થયા છે, તે પણ ચારિત્રની ભાવનાએ સિદ્ધ થયા છે. પણ ગૃહસ્થાવાસનાં પિષણની ભાવનાએ કઈ સિત થયું નથી, થતા નથી અને થશે પણ નહિ. ભૂતકાળમાં આ પવિત્ર ચારિત્રમાર્ગની આરાધના કરીને અનંત આત્માઓ આ સંસાર સમુદ્રથી તરી ગયા, સંખ્યાતા. આત્માએ વર્તમાનકાળે તરી રહ્યા છે અને અનતા આત્માએ ભવિષ્યમાં તરી જશે. માટે આ દીક્ષા જેવા પરમ પવિત્ર માગ માં ભૂલેચૂકે પણ જાણે-અજાણે પણ આપણે આત્મા અંતરાયક ન બને એને પૂરો ખ્યાલ રાખવાને છે. , લાડવા ખાવાની ભાવનાથી ભિક્ષુકે દીક્ષા લીધી હતી અને પૂજનીય શ્રી આર્ય સુહસ્તિસૂરિજી મહારાજે દીક્ષા આપી હતી. એક જ દિવસમાં ચારિત્રની આરાધનાથી એ ભિક્ષુકને આત્મા બીજા ભવે સંપ્રતિરાજા બને છે. કે ચારિત્રને અપૂર્વ પ્રભાવ છે. ચોથા શ્રી સમવાયાંગ સૂત્રમાં મિહનીયકર્મ બાંધવાના ૩૦ સ્થાને બતાવવામાં આવ્યા છે તેમાં એક એ પણ છે કેચારિત્ર લેનારને વિદન કરનાર અને અંતરાય કરનાર આત્મા પ્રબળ મેહનીય કર્મને બાંધે છે. બિચારા કેટલાક આત્માઓ મોહ અને અજ્ઞાનવશ એકદમ સમજ્યા વગર બોલી ઉઠે છે કે દીક્ષામાં શું છે? ઘર બેઠા શું ધર્મ ન થાય? આ કાળમાં કેણ શુદ્ધ ચારિત્ર Page #382 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન વીશ, પાળે છે, અમુક ભ્રષ્ટ થયો, અમુક ભાગી ગયો. એવા પતિતેના દાખલાઓ આપી બીજાને પાડી નાંખે છે. બીજાની; શ્રદ્ધાને બગાડે છે. પિતે ડૂબે છે અને બીજાને ડુબાડે છે. પણ એમને ખબર નથી કે આવા પંચમ કાળમાં હુંડાવસર્પિણી જેવા વિષમ કાળમાં પણ જ્યાં ડગલે ને પગલે પતનના સાધનો. મોજૂદ છે. આજની વેશભૂષા, આધુનિક વાતાવરણ અને વિષયવિલાસના સાધનનું. જમ્બર આકર્ષણ હોવા છતાં વૈભવ વિલાસને ઠોકર મારી અને પુણ્યાત્માએ સુંદર ચારિત્ર પાળી રહ્યા છે, તપ-જપની સુંદર આરાધના કરી રહ્યા છે અને જગતને સાચો માર્ગ દર્શાવી સવ-પરનું કલ્યાણ કરી રહ્યા છે. - એવા દાખલાઓ એ લોકો નહિ આપે ! - ધંધા-વ્યાપાર કરતા કમાનારના દાખલા આપશે અને કહેશે કે જોયું અમુક કમાયે, અમુકને લાખ મળ્યા, અમુક ડપતિ થયે. અને પેલો ફુટપાથ પર સૂના આજે મોટરમાં . બેસી મોજ કરે છે કરીને પરણાવતાં અમુક હમણાં જ પરણી અને થોડા દિવસમાં જ રાંડી, શું એ દાખલ આપશે? અમુક સ્ટીમર ડૂબી ગઈ, પ્લેન તૂટી પડયું, બસ ઉંધી વળી, પાટા પરથી ટ્રેન ખસી ગઈ, હજારોની ખાનાખરાબી થઈ માટે પ્લેન, ટ્રેન, બસ આદિને ઉપયોગ ન કરે એવું કહેશો ખા ! ચાલનારો અને સીડી પર ચઢનારો ભાન ન રાખે તે પડે તેથી ચાલવાનું કે ચઢવાનું બંધ ન થાય. પરણનાર રાંડે તેથી પરણવાનું બંધ કરતા નથી, વ્યાપાર કરનારા ઘણા નાદારી લે છે છતાં વ્યાપાર બંધ કરાતું નથી. તેમ દીક્ષા લઈને નાસી, ભાગી જાય, છોડી દે તેથી દીક્ષા ન અપાય એમ ન બેલાય. Page #383 -------------------------------------------------------------------------- ________________ ve ધર્મ તત્વ કાય ચાર જ્ઞાનના ધણી શ્રી ગૌતમસ્વામી ભગવાન જેવા ખેડુતને દીક્ષા આપી ભગવાન મહાવીર પાસે આવે છે ત્યાંજ પેલા ખેડુતના જીવ નૂતન દીક્ષિત ભગવાનને જોતાં જ આઘે નાંખીને ચાલતા થાય છે. તે વખતે સમવસરણમાં બેઠેલા કેટલાકો વસે છે, ત્યારે ભગવાન મહાવીરન્નામી કહે છેઅરે ખામ હસા નહિ, એ જીવ પણ પામી ગયા. એ જી માડા વહેલા પશુ અવશ્ય માક્ષે જવાના-એમાં શ ́કા નથી. ભગવાન કહે છે કે “પડિવાઇ અનતા” ચઢનાશ કરતા પહે નાશ અન`ત છે પણ સાથે સાથે તેઓ કહે છે કે એ પડનાશજ એ દિવસે ચઢી જશે મુક્તિ પ્રાપ્ત કર્યો એ રખે ભૂલતા! પણ જેને પડવાના ભયે ચઢવાના પ્રયત્ન જ કર્યાં નથી, એને ચઢવુ' નિશ્ચિત નથી. પણ મા સ'સારી જીવડાએને મહામાત એવા સતાવી રહ્યો છે કે ન પુછે! વાત. એને જન્મ-મરણના દુઃખાના ખ્યાલ નથી. દુર્ગતિના દુઃખાના જે ખ્યાત આવી જાય તા એક ઘડીભર સસારમાં ભેા રહેવા ન પામે, પણ ખાવા-પીવાના અને ભાગવવાના નકવી-બનાવટી કા નિષ્ટ તુચ્છ અને વિનશ્વર સુખામાં એ એવા ગાંડા અને પાગલ બન્યા છે કે એને એનું પેાતાનુ' ભાન જ રહ્યુ નથી. આવા માહી જીવડાને જો ખખર પડે કે અમુક ભાઈ યા મ્હેન દીક્ષા લેવા તૈયાર થયા છે તેની પાસે વગર પૈસે વકીલાત કરવા તૈયાર થશે, મુમુક્ષુને કહેશે કે અરે ભાઈ ! હજી તુ` સમયે નથી; પણ ભાઈને પૂછેાને તમે તા સમજ્યા છે ને ! શું જવાબ આપે! ત્યાં એ ગલ્લાતલ્લા કરશે. આવા માહી અને અજ્ઞાન આત્માએ મુમુક્ષુજાની ઉત્તમ ભાવનાને ધકકા પહોંચાડી Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ વ્યાખ્યાન વીરાણું મહાપાપના ભાગીદાર બને છે. પણ એને ખ્યાલ નથી કે આ દુખમય સંસારમાં સાર શું છે? અનાદિકાળથી સંસારને ભેગવટો કર્યો અનંતા જન્મ મરણ કર્યા, અનંતીવાર દુર્ગતિના દુઃખે પામ્યા, ઘણુ ખાધું, ઘણું પીધું અને ઘણું ભેગવ્યું, પણ પરિણામ શૂન્ય, સાથે શુ આવે છે? બધું મૂકીને રવાના થવું પડે છે, સાથે આવે છે પાપના ભારા, જે જનમ-જનમમાં તારાજ કરે છે. આપણે તે બીજાની ભાવનાને ચઢાવવાનો પ્રયત્ન કરે જોઈએ અને કહેવું જોઈએ કે-લાઈ! તમને ધન્ય છે અને અમને ધિક્કાર છે કે અમારાથી છૂટતું નથી, તમે સંસાર છેડીને કલ્યાણ કરવા તૈયાર થયા છે-બલિહારી છે તમારી, સંસાર તે ઝેર છે, પાપની ભઠ્ઠી છે. ચારિત્ર વિના કેઈની મુક્તિ થઈ નથી. જ્યારે ને ત્યારે કલ્યાણ કરવું હશે તે ચારિત્ર લીધા વિના છૂટકે નથી. તે પછી નાહક આ સંસારમાં ચાર ગતિના ચક્કરમાં શા માટે આથડવું? જેમ બને તેમ વહેલી તકે કલ્યાણ કેમ ન કરવું? શ્રી તીર્થકર દે, ચક્રવતિઓ, બલદે, રાજા મહારાજાએ અને શેઠ શાહુકારોએ પણ આ પવિત્ર ચારિત્રના મંગળ માગે જ પ્રયાણ કરી કલ્યાણ કર્યું છે. આ દેવદુર્લભ માનવભવની કિંમત ત્યાગમાં છે, ભેગમાં નથી. દેવો અને દાનવે પણ આ માવભવ એટલા જ માટે ઝંખે છે કે અમે માનવભવ મેળવી ચારિત્રની-ત્યાગધર્મની આરાધના કરી મુક્તિગામી બનીએ! ૨૩ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધર્મ તત્વ પ્રકાશ શ્રી ભગવતીજી સૂત્રમાં સૂત્રકાર કથન કરે છે કે ચાગ્નિ ત્રની જઘન્યપણે આરાધના કરનાર આત્મા પણ ૭-૮ ભવમાં મેક્ષે સીધાવે છે, પણ તે આત્મા પ્રત્યેક જન્મમાં આરાઘક હે જોઈએ. વચમાં જે વિરાધના કરે તે એને પણ રખડવું પડે. ત્યારે જે આત્મા ચારિત્રની જઘન્ય આરાધના કરે તે પણ થડા ભામાં મુક્તિગામી બને તે જેઓ સુંદર આરાધના કરે છે તે અલ્પ કાળે મોક્ષે સીધાવે એમાં શી નવાઈ! . આ પ્રમાણે આપણે ધમ્મ મંગળની પ્રથમ ગાથા ઉપર ચાર વિષય પર અત્યંત સંક્ષેપમાં વિવેચન કરી ગ્રન્થને પૂર્ણ કરીશું. સૌ કોઈ આ ગ્રન્થ વાંચી, વિચારી સાર ગ્રહી જીવનમાં ઉતારી અને જીવનને ઉન્નત બનાવે એ જ એક અભિલાષા. સવમંગલમાંગલ, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વધર્માણા, જૈન જયતિ શાસનમ. | મા | સ મા પ્ત - Page #386 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 શક સાહિત્ય અંગે સુંદર 0 અભિપ્રાય ? આચાર્યશ્રી કીર્તિચંદ્રસૂરિજીનું ગુર્જર ગિરામાં લખાયેલું સાહિત્ય જનાપ્રિય અને જનતામાં અત્યંત ઉપયેગી નીવડયું છે. વાંચકે આ સાહિત્યને હાંસે હાંસે વાંચે છે અને શ્રદ્ધાબળ વિકસિત કરે છે. જડવાદના ઝેરી જડબામાં જકડાયેલી જનતાને ઝગમગતી જાત જગાવી અને આત્મકલ્યાણનું પંથના સ્પેથિક બનાવે છે. અધ્યાત્મના ઈશારા છે. રક્ષાકર્ષણ મચ આદર્શ છે. તત્વને તરાનું છે. તેમાં ય કથા- ગ જમાવવાની આવડત તો તેઓની આગલી અને અનોખી છે. પ્રસંગર"ગને સંગીન બનાવી સાહિત્યમાં તાત્વિક એ ધન ! પૂરક તને ઠાંસી ઠાંસીને ભરે છે. સાથે જ સતત પરિશ્રમ ઉઠાવી સાહિત્યક્ષેત્રના અઠ"ગ ઉતકર્ષ પામવા સકે કોઈ વ્યક્તિ મજજ છે. હું તો ઘણા સમયથી તેમની સાહિત્ય-પ્રચારની પ્રશસ્ત પ્રવૃત્તિ જોઈ રહ્યો છું', અનુ મોદી રહ્યો છું અને આનંદ અનુભવી રહ્યો છું. પુનઃ પુનઃ આવું અણુ માલરત્ન જેવું સાહિત્ય વિપુલ પ્રમાણુમાં પ્રચારે એ જ એક અભ્યર્થના અને અંતરનાં આશીર્વાદ. લેખક : પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનતિલક સૂરિજી મહારાજ આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦ 001