SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ LO વ્યાખ્યાન સત્તસુ ઈલાચીકુમાર ઈલાચીકુમાર એક ધનવાન શેઠના પુત્ર હતા. ખૂબ સસ્કારી હતા પણ પૂરી સામતના પરિણામે જ્યાં ત્યાં ક્ષમતા નગર બહાર નૃત્ય કરતી નટડીમાં તે મુગ્ધ બન્યા. એક નીચ નટડીની ખાતર તેણે શાખાર તમા, માખાપ તજ્જા, સુખસાહ્યબી ત્યજી અને નટમ`ડળમાં ભળ્યા. નટ વિદ્યામાં નિપુણ બન્યા. નટડીને પરણવાની ખાતર એનાતટ નગરના મહીપાળ રાજાના રાજમહેલના શાકમાં નાતા શરૂ કર્યું.. ઉંચા વાંસ ઉપર જાનની શેખી નૃત્ય કરી રહ્યો છે. ચાર ચાર વાર નૃત્ય કરીને ઇનામ લેવા માટે તેણે રાજની સમક્ષ હાથ લાંબા કર્યાં પણ રાજા ખુદ તે નડીમાં લુખ્ખ બન્યા હતા, તેથી તે નટને ઈનામ નહાતા માપતા. રાજાની ભાવના હતી કે નટ નૃત્ય કરતાં વાંસ ઉપરથી પી જાય અને એનાં પ્રાણ જાય તા નટડી મારી અને ઈલાચી. કુમાર પણ નટડીની ખાતર ઈનામ લેવા પાંચમી વાર વાંસ ઉપર ચઢયા. ત્યાંથી એની નજર એક ત્યાગી અણુગાર ઉપર પડી. એક સુંદર નવજવાન રશેઠાણી માદક લ્યા, ત્યા કરી રહી છે. સુનિશ્રી ના ના કહી રહ્યા છે. આ દૃશ્ય વાંસ ઉપરથી નૃત્ય કરતા ઇલાચીકુમાર નિહાળ્યુ અને એની ભાવનામાં ગજબ પલ્ટો આવ્યા. કર્યાં મ મહાત્મા અને કયાં હું! મારામાં અને આ મહાત્મામાં આાસ १७
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy