________________
ધમ્મિલ કુમાર દીક્ષાને હું ગ્રહણ કરીશ.” એવા વિચાર કરતો એક પ્રિઢ વયને પુરૂષ (સમુદ્રદત્ત શેઠ) પાછલી રાતને પોતાના વિશાળ મહાલયમાં પોતાના પૂર્વજીવનની જાણે આવૃત્તિ કરતે હોય તેમ વૈરાગ્યયુક્ત થઈને પ્રભાત સમયની રાહ જોતા હતા.
સૂર્યોદય થયા પછી સમુદ્રદત્ત શ્રેષ્ઠીએ પુત્ર સુરેંદ્રને બોલાવી ઘરનો અને વેપારનો ભાર તેને ભળાવી દીધે, વ્યાપાર વહીવટમાં જે કંઈ બતાવવું હતું તે સમાપ્ત કરી પિતાના હૃદયની વાત પુત્રને જણાવી. પુત્રે ઘણું જ આડમ્બરથી વિધિવિધાન સાથે દીક્ષા મહોત્સવ કર્યો અને શ્રેષ્ઠીએ ગુરૂ પાસે વ્રત અંગીકાર કર્યું. પછી અનેક પ્રકારનાં તપ કરવાવડે દઢ એવાં પૂર્વોપાત કર્મોના સમૂહને નાશ કરી સમાધિવડે મૃત્યુ પામી તેઓ દેવગતિના સુખ પામ્યા. પાછલી અવસ્થામાં પણ તેમણે આત્મહિત સાધ્યું.
તે સમુદ્રદત્તભ્રષ્ટીને સમવયસ્ક રાજા અમિત્રદમન પણ પરલોકે ગયે, એટલે તેને પુત્ર સુરેંદ્રને મિત્ર “જિતશત્રુ રાજ્યની ધુરાને ધારણ કરવા લાગ્યો. પોતાના પરાક્રમથી તેણે ઘણા શત્રુઓનો ગર્વ ઉતાર્યો. તેણે બાલ્યાવસ્થામાં મિત્ર સુરેંદ્રને આપેલું વચન તે ભૂલી ગયે નહોતે. પોતાના નવા રાજ્યઅમલમાં નવા કુટેલા શત્રુરૂપી અંકુરને નાશ કરીને તે નિવૃત્ત થયે, એટલે એક દિવસ મેટા સમારેહપૂર્વક દરબાર ભરીને તેણે સુરેંદ્રને નગરશ્રેણીની પદવી આપી, તેની મહત્તા વધારી; છતાં પણ સુરેદ્ર રાજસત્કાર પામીને મર્યાદા કે ન્યાયનીતિને ત્યાગ ન કર્યો. સુભદ્રા તે ભર્તારનું સન્માન પામીને ધર્મકાર્યથી રહિત, દેવીની માફક સુખમાં જ પિતાને કાળ વ્યતીત કરતી હતી.
સુભદ્રાને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલ જાણુંને ચૈત્યાધિષ્ઠાયિક વ્યંતરે ચિંતવવા લાગ્યા. “અહો ! સુભદ્રાની માયા તે જુઓ ! તેણુએ અમારી સાથે ઠગાઈ કરી. પૂર્વે જિનેશ્વરની ભક્તિથી અને તેની પ્રતિજ્ઞાથી પ્રસન્ન થયેલા અમે તેના કાર્યમાં સહાયકારી થયા, એટલે પિતાનું કાર્ય સિદ્ધ થયા પછી જન્માંતરની માફક પિતાનું પૂર્વ વચન તે ભૂલી ગઈ. ચૈત્યની ભક્તિ તે દૂર રહી, કિંતુ રેગ ગ એટલે જેમ વૈદ્ય