________________
૧૮૨
બસ્મિલકુમાર. તમે તમારી વિદ્યા નિર્ભયપણે સાધ્ય કરે. હું ખર્શ ગ્રહણ કરીને તમારી પાસે ચોકી કરતો ઉભો છું. કેઈ તમને પીડી શકશે નહિ ” કુમારે કહ્યું.
એમ કહી રાજકુમાર ખર્શ ખેંચીને તેમની ચોકી કરતા ઉભે, અને બન્ને જણ વિદ્યાને જાપ કરતા મંત્ર સિદ્ધ કરવા લાગ્યા. તેમની ક્રિયાના પ્રાબલ્યપણાથી વજામાતા એકદમ પ્રગટ થઈ અને બેલી “હે રાજકુમાર ! આ બને ખેડા ગામના ધણીના કુમાર એકજ માતાના ઉદરથી જન્મેલા છે, વયમાં આવતાં બન્ને જણું નીતિશાસ્ત્ર વગેરે ભણીને કળાકુશળ થયા; પરન્તુ જેવું પાત્ર તેજ લાભ થાય છે. એક સુમતિ અને બીજે દુર્મતિ. એ પ્રમાણે જગતમાં તે પ્રસિદ્ધ થયા. શત્રુઓથી પરાભવ પામી તે બન્ને પિતાની નગરી છેડી જમુના પાર ગયા. ત્યાં મથુરાના વૃંદાવનમાં તેમને એક જોગી મળે. મંત્ર તંત્રને જાણ અને ગુણને સમુદ્ર એ તે જગી મહા સમર્થ હતા. ચોસઠ ચેગિની પણ જેના ચરણમાં પી નમન કરતી હતી, તે જોગીને નાદપુરી નામે એક ચેલ હતો. તે અવિનયી, વ્યસની, જૂઠે અને દગાથી ભરેલો હતો. ગુરૂને દ્વેષી થવાથી લોકોએ ગુરૂથી તેને દૂર કર્યો. દુર્મતિએ તેની સોબત કરી રોજ તેની પાસે સુવા લાગ્યા, અને તેઓ ભંગી જેવા ગુરૂનાં છિદ્ર જેવા લાગ્યા. જગતમાં જેવાને તેવા મળી જાય છે, અંધાને હૈયાકુટાઓ આવી મળે છે. જોઈતાને જોઈતું મળી રહે છે. મૂરખને મૂરખ મળે છે, ચતુરને ચતુર મળે છે, નીચ જને છુપાં કૃત્ય ગમે તે કરે પણ તે કેણ જુએ છે? ગધેડું ભૂકે કે કુતરૂં રડે અથવા તે ખરનું મુખ ચાટે તેમ જેનીચના પ્રસંગને લઈને વટલાય તેને કણ જુએ નખેદપુરી હમેશાં ગુરૂથી છળ ભેદ રમવા લાગ્યો, જેથી ગુરૂની સેવા માટે તે આવે તે પણ ગુરૂને ગમતું નહોતું, કેમકે તેમ વચન કહીને ગુરૂને દમન કરી રંજાડતા હતા. જગતમાં પણ રાહુને પરાભવ બ્રિજરાજ (ચંદ્ર) સહન કરે છે, પરંતુ તેનું શાંતિભર્યું અમૃત રાહુ મેળવી શકતા નથી. ગુરૂ પણ ધ્યાન સમેતે કુશિષ્યને દૂર રાખતા. આવા કુશિષ્યની બતથી દુર્મતિ ગુરૂની સાચી ભક્તિ કરી શકે નહિ. પછી દેવી સુમતિને કહે છે-“હે સુમતિ! તેં ગુરૂની સાચી ભક્તિ કરી છે અને તે સેવાના ફળ તરીકે