________________
માગ માં.
ર૩૭ તે સાવધજ હતો. જોગીએ ઘાવ લગાવતાં કહ્યું-“રાંકડા!ચંદ્રમુખી જેવી રમણને લઈને કયાં જઈશ? હવે જે, હુંજ દુર્યોધન એર છું! તારા પંથી બધા હંમેશને માટે સુતા છે તેમ સમજ! હવે તેજ તારી ગતિ છે. “એ પ્રમાણે બોલી ઘાવ કરવા જતાં તરતજ કુમારની તલવાર તેના હાથ ઉપર પડી, તલવાર સહિત તેને હાથનીચે પડ્યો. તરતજ કુંવરે તેની કુક્ષિમાં એવો તે જેરથી લાતને પ્રહાર કર્યો કે “હા! હા !” કરતા તે ભૂમિશાયી થયે. જગતમાં એનિયમ છે કે જે વહેલા તે પહેલે.એજ પ્રમાણે કુમારે સાવધપણે પહેલ કરી છે તેની જીત થઈ. મરવા પડેલા દુર્યોધનને પાણીની તૃષા લાગી જેથી કુમારે પાણી લાવીને તેને પાયું.
પાણી પીને મરણની આખરની ઘડીએ કાંઈ સ્વસ્થ થતે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને રાજકુંવરના ગુણોનું સ્મરણ કરવા લાગ્યો. “અહા! ધન્ય છે એની દયાળુતાને ! હું શત્રુ છતાં તેણે મારી ઉપર કેવી કરૂણ બતાવી? મારે જન્મ તે પાપકૃત્યમાં જ પૂર્ણ થયે. પાપીઓનાં મરણ અકાળેજ નિર્માણ હોય છે. ધિ છે મારા અવતારને! હિંસા, ચેરી, વ્યભિચાર આદિ અત્યાચાર-દુરાચારેમાં મારું જીવતર સમાપ્ત થયું. પાપ કરીને મેળવેલી એ અનર્ગળ અદ્ધિ આ લોકમાંજ ત્યાગ કરીને મારે જવાનો સમય આવ્યે. જેની ખાતર મેં પાપ કરવામાં પાછું જોયું નથી એ લક્ષ્મી મને અત્યારે નથી બચાવી શકતી, નથી મારી સાથે આવી શકતી! હા ! હતાશ! મહા પ્રયાસે–પાપે કરીને મેળવેલી એ લક્ષમી અને પ્રિયા મુવા પછી બીજાને જ હાથ જાય છે. આજે મારી પણ એજ સ્થિતિ થઈ. જેવું ભવિષ્ય હોય છે તેવીજ બુદ્ધિ થાય છે. પરલેકમાં જેવી ગતિ થવાની હોય છે તેવાં જ પ્રાણીનાં આચરણ હોય છે. અરે ! છેવટે જતાં આ બિચારા અતિથીઓને મેં પ્રહણ કરીને માર્યો. એ બાળ, વૃદ્ધ અને ધમી એવા ઉત્તમ જેનોની હત્યા કરવાથી મારી શી ગતિ થશે? એ પાપરાશિનો પૂંજ દીર્ધકાળપર્યત મારે અવશ્ય ભગવે પડશે. તે હવે મારી લક્ષ્મી ઘરબાર વગેરે આ ગુણવંતને સમપીને જળપાનને પ્રત્યુપકાર વાળું.” એમ વિચારીને ચારે કુમારને કહ્યું. “ હે ગુણસ! હું તારા ગુણોથી પ્રસન્ન