________________
૩૭૪
બસ્મિલ કુમાર અહીંજ રહેજે; અને મહેલની ઉપર–જેતા રહેજો. જો એ તમારા ઉપર રાગવાળી થશે તે રક્ત ધ્વજ ફરકાવીશ, અને તમારું આ વૃત્તાંત કહેવા છતાં પણ એ જે વિરકત થશે તે વેત ધ્વજા હલાવિશ. રકત ધ્વજા ફરકે તે અહીં કાજે ને વેત ધ્વજા રૂરકે તે તમે અન્ય સ્થાનકે દૂર ચાલ્યા જજે.” એમ કહીને તે બાળાએ પોતાનાં કદમ મહેલ તરફ લંબાવ્યાં. મંદમંદ ડગલાં ભરતી અનુકમે તે વિઘુમતિ આગળ આવીને હાજર થઈ
મિત્રસેનાના સંકેત પ્રમાણે ધમ્મિલ બે ઘડી લગી ત્યાં રોકાઈને વારંવાર સૈધના અગ્રભાગ તરફ જોયા કરતું હતું. એટલે થોડી વાર પછી વેતધ્વજા હાલતી ધમિલે ઈ. સમુદ્રના પાણી ઉપર જેમ નિર્મળ જળનું પાન કરીને તેણે થાક દૂર કર્યો. પછી શુભ શુકન નિહાળીને નગરમાં પ્રવેશ કર્યો.
ચંપાપતિ કપિલરાજાને અનુજ બંધુ રેષવડે ત્યાંથી નીકળી ગયેલે, તેણે અહીં આવીને રાજગાદી સ્થાપી હતી. કરબટ અને એની આજુબાજુના પ્રદેશ કબજે કરીને તે એને માલેક થઈ પડ્યો હતો. એ રાજ વસુદત્તને વસુમતી નામે પ્રિયા હતી. સંસારનું સુખ જોગવતાં એમને પદ્માવતી નામે એક પુત્રી થઈ હતી. કર્મો કરીને વ્યાધિથી તે પીડા પામતી હતી. દેશી પરદેશી અનેક વૈદ્યોની દવા કરી પણ તેને
* ચપાપત કપિલરોજીની અનુજબધું રાંષવે ત્યાંથી નીકળી ગયેલે, તેણે અહીં આવીને રાજગાદી સ્થાપી હતી. કરબટ અને એની આજુબાજુને પ્રદેશ કબજે કરીને તે એને માલેક થઈ પડ્યો હતો. એ રાજા વસુદત્તને વસુમતી નામે પ્રિયા હતી. સંસારનું સુખ જોગવતાં એમને પદ્માવતી નામે એક પુત્રી થઈ હતી. કર્મ કરીને વ્યાધિથી તે પીડ પામતી હતી. દેશી પરદેશી અનેક વૈદ્યોની દવા કરી પણ તેને કાંઈ ફાયદો થયો નહિ, જેથી રાજા રાણી હમેશાં દુખી રહેતાં હતાં.
શલના રાગથા પાડાતા સ્ત્રીને જાઈ એના વ્યથાનું મૂળ કારણ તપાસી યેાગ્ય દવાવડે એને અપ સમયમાં તેણે નિરેગી કરી દીધી. આ વાર્તા લેકથી સાંભળીને રાજાએ એ વિજ્ઞાન અને ન્યાયથી