________________
ભૂલ અને તેનું પરિણામ. કહે ! ઝટ કહો ! “તમારી તે વાત ! મારી બહેનપણીઓ ત્વરાથી મારી રાહ જોતી હશે.”
“આટલી બધી ઉતાવળ, અને તે કેને માટે?” ધમ્બિલે કહ્યું. કેમ કોને માટે? મેં તમને કહ્યું એને માટે!” બાળાએ
“બાળા! ક્યારે પણ જ્ઞાનીનું કથન ખોટું પડે છે ખરું?” પણ આ વખતે એમજ જણાય છે.” તારી ભૂલ થાય છે એમ ધારવામાં.” કેમ વારૂ !” તને દુ:ખ ન થાય તે એક વાત કહું !” “ કહાને !”
“બાળા ! આખરે જ્ઞાનીનું વચન સત્ય થયું છે, અજાણપણે મારાવડેજ એ કામેન્માનું મૃત્યુ થયું છે.” ધમ્બિલે જણાવ્યું.
હં..” બાળા ચમકી.
“હા ! એ નિરપરાધીને હણીને મારા હાથ મેં કાળા કર્યા છે.” નીશાનીમાં રૂધિર વ્યાપ્ત દિવ્ય ખડ્ઝ તેણે બતાવ્યું.
એ સાંભળીને એ ખગ જોઈને મસ્તક ધૂણાવતી અને કંપાયમાન થતી એ બાળા ગદ્ગદ્ કંઠે બેલી...” ખરેખર ભવિતવ્યતા બળવાન છે. ભવિષ્ય વાણી કદી અન્યથા થાય ખરી કે?” એ બાળા હૃદયમાં અત્યંત દુઃખ ધરતી ખેદ કરવા લાગી.
બાળા ! શા માટે ફેગટ છેદ કરે છે? જે કાર્યો દેવને આધિન રહેલાં છે, એને ગમ-શેક કરવાથી શું ?” ધમ્મિલે એને શાંતિ આપવા માંડી.
“હે સાહસિક! મને એ માટે કાંઈ દુખ નથી, કેમકે મેરૂ પર્વતનાં શિખર કદાચ ચલાયમાન થાય, પરન્તુ જ્ઞાનવાનું મુનિનું અમોઘ વચન કયારે પણ અન્યથી થતું નથી, પણ તે ઉત્તમ ! તમારૂં આ વૃતાંત હું એ ખેચર બાળાઓને જણાવું, ત્યાં લગી તમે