________________
૩૮૨
મ્મિલ કુમાર..
તમારી ઉપર સ્નેહવાળી થશે તેા લાલ ધ્વા હલાવીશ, જેથી તમે રાકાો ને વિરક્ત થશે તેા શ્વેત ધ્વજા હલાવીશ એટલે તમે જતા રહેજો. માળાએ વેત ધ્વજા હલાવી જેથી ખંધુના હણનાર તરફ્ તમારા અભાવ જોઈ હું ત્યાંથી સત્વર ચાલી નીકળ્યેા. ” ધમ્મિલે કહ્યું.
વિદ્યુતૃતા મેલી કે—“ એમાં એની ભયંકર ભૂલ થઈ છે. તમારૂં વૃત્તાંત મિત્રસેનાના મુખથકી સાંભળીને અમેને પ્રથમ ક્ષણ માત્ર શેક થયા. પછી અમે વિચાર્યું કે–આખરે જ્ઞાનીનુ વચન સત્ય થયું. કયારે પણ ભવિતવ્યતા અન્યથા થતી નથી. એમ ચિંતવી શાકના ત્યાગ કરીને અમે એને જણાવ્યું કે તું ઝટ જા અને તેમને અહીં તેડી લાવ ! અમારે મનોભાવ જાણી મિત્રસેના મહેલની ઉપર અગાશીમાં ગઇ અને હર્ષોન્મત્તતાથી રક્ત ધ્વજાને બદલે એણે શ્વેત ધ્વજા હલાવી. ઘણેા સમય થવા છતાં જ્યારે તમે ન આવ્યા ત્યારે અમે અરસપરસ વાતચિતા કરતી વિચારમાં પડી કે—આ શું? પતાકા જોયા છતાં તે કેમ આવ્યા નહિ હાય ? પછી મિત્રસેનાને અમે તપાસ કરવા મેાકલી પણ એ રાતી રાતી પાછી ક્રી અને એણે જાણ્યુ કે આ બધું એની ભૂલનુ પરિણામ હતું. અમારા પૂછવાથી એણે સત્ય હકીકત કહી સંભળાવી. પછી ‘હવે અમારે શું કરવું?’ એ માટે અમે સર્વે વિચારમાં પડયાં. અનુક્રમે અમે એક નિર્ણય કર્યો અને મારી વ્હેનના હુકમથી હું તમને શોધવાને દેશિવદેશ ફરવા નીકળી. સૂર્યને જેમ ઉલ્લુક–ઘુવડ જોઇ શકે નહિ, તેમ ઘણી પૃથ્વી ભમ્યા છતાં મને તમારી શેાધ જડી નહી, તેાપણુ તમને શેાધવાની આશા મેં છેાડી નહિ, કારણકે સ્નેહ છે તે દુ:ખે કરીને તજવા ચેાગ્ય છે. આખરે આજે ચ’પામાં આવીને મેં તમને પકડ્યા છે–શેાધી કાઢ્યા છે. મારી મ્હેન અને એ સાળે કન્યાએ રાત દિવસ તમારૂ સ્મરણ કરતી મનમાં અતિ સંતાપ કરતી હશે તે હવે તમારા શુ હુકમ છે તે કહેા. ” વિદ્યુદ્યુતાએ એમ કહીને પેાતાની વાત પૂરી કરી.
“ એ સર્વેને તમે અહીંના ઉદ્યાનમાં તેડી લાવેા. આજ્ઞા આપી.
""
કુમારે