________________
. વિમલા માતા ! એ કેમ બની શકે? હું વણિક ને એ રાજકન્યા મારે ને એને મેળ કેમ મળે? કયાં એ કલ્પલતા ને કયાં હું તૃણ? કયાં એ મણિરત્ન ને કયાં હું કાંકરે? કયાં એ રાજહંસી અને ક્યાં હું બગલો? કયાં એ ગજગામિનીને કયાં હું બકરો ? ક્યાં એ પશ્વિની કયાં હું મંડુક? કયાં લક્ષ્મીને ક્યાં દરિદ્રતા ? એવી જ રીતે એ પૃથ્વીપતિની કન્યા કયાં અને હું મહાજન વણિકજન કયાં? આ વાત તે અસંભવનીય જેવી છે. તેણે કહ્યું.
વત્સ! તું ચતુર થઈને આવા વિચાર શું કરે છે? કામધેનુ ચાલી ચલાવી આંગણે આવે છે, ત્યારે તું દૂર કેમ ભાગે છે? આવો યુગ તો જગતમાં ભાગ્યયોગેજ બને છે. પિતાને હાથે તું પિતાને અગ્ય શાને માને છે ?” મેં કહ્યું. પછી ધમ્માલ બોલ્યો -
માતા ! તમે કહ્યું તે સર્વે સત્ય છે. માતપિતાની રજા લઈને હું તમને જવાબ આપીએની સાથે પાણિગ્રહણ કરીશ.”
એ શબ્દો સાંભળીને હું પાછી આવી ને ધમ્મિલ માતાપિતાને પૂછવા ગયે, મેં વિમલાને ધીરજ આપી કે “બનતા લગી તારો માનેલે તને મળી રહેશે.” એટલામાં તો ધમ્મિલે પાછા આવીને ધાવમાતાને જણાવ્યું. “પિતાની અનુમતિ લઈને હું આવેલ છું. તેમણે કહ્યું કે પોતાનાથી અધિક હેય એની સાથે બુદ્ધિવંત પુરૂષે સંબંધ બાંધતા નથી અને બાંધે તે પાછળથી એને પસ્તાવું
પડે છે. ”
ધમિલનાં એ પ્રમાણેનાં વચન સાંભળીને ધાવમાતાએ કહ્યું કે “વત્સ ! તારે યંગ્ય આ કન્યા છે. મારું કથન માને તે એને અંગીકાર કર. ”
એનાં વચન સાંભળીને તેમજ કન્યાને જોઈને ધમ્પિલે માતાપિતાને નિષેધ છતાં એ વચન અંગીકાર કર્યું. અને “પરણ્યા પછી અહીં તો આપણુથી રહેવાય નહિ, મારા માતાપિતા તરફથી તેમજ એનાં માતાપિતા તરફથી અમને બન્નેને હરકત થાય; પરતુ છે ૩૮
•