________________
આ તે અબળા કે પ્રબળા ?
૩ર૧
માણસાને પૂછ્યું પણ દૈવેજ જાણે હરણ કર્યા હાય તેમ રાજાની ભાળ કેાઇ આપી શક્યું નહિ. રાજાની તપાસ નહિ લાગવાથી મહાજનના પુરૂષા નિરાશ થતાં એ સમાચાર આપવાને મહાઅમાત્યના ઘરે ગયા, તે। મંત્રી પણ ગુમ થઈ ગયા હતા. તેમનેા પત્તો પણ મળ્યા નહિ, જેથી સર્વે અધિક અજાયખ થયા. ત્યાંથી નિરાશ થઈ પાછા ફરીને તળારક્ષક સિંહદત્તના મંદિરે આવ્યા, તેા જેમ દુર્ભાગી માણસ નિધિને ન પામે તેમ તળારક્ષકના મેળાપ પણ થયા નહિ. વિલક્ષ થયેલા તે સર્વે ત્યાંથી પાછા ફ્રીને રાજકુમાર ગુણસાગર પાસે આવીને તેને અંજલી જોડી અરજ કરવા લાગ્યા. “કુમાર ! મુસાફીએ ગયેલા સમુદ્રદત્તની અકલ્યાણકારી વાર્તા સાંભળીને તેના ઘરની ઢાલત રાજભડારમાં લાવવા માટે અમે રાજાની આજ્ઞાની રાહ જોઈએ છીએ, પણ મહારાજના પત્તો જણાતા નથી, માટે આપના શું હુકમ છે ? ”
'.
· શું મારા પિતા કયાંય નથી ? કયાં ગયા હશે ? ” કુમારે આશ્ચર્ય પામીને કહ્યું.
“ ગમે તેમ પણ અત્યારે તે તમારે રાજપુરૂષાને એને ઘેર મેકલવા જોઇએ, કે એના ઘરમાં શુ શુ છે તે જુએ તે ખરા ! એનું ઉર્ધ્વ કાર્ય “મૃતકાર્ય પણ કરી સર્વે પાતપાતાને ઘેર ગયા. મહાજનના પુરૂષાએ કહ્યું.
""
“ આહા ! હુ પુણ્યવાન છું કે તમે કેલિપ્રિય એવા મર્ આટલું બધું ગૈારવ સાચવીને અરજ કરી છે; પણ જે કાય માટાનુ હાય તે તેા તેજ કરે, નાનાં છેકરાંનું એમાં શું કામ ? પિતા જો ન હાય તેા પ્રધાનજી પાસે જાઓ–તળારક્ષક પાસે જાએ; અને તે જેમ કહે તેમ કરે. ” કુમારે એ સર્વે લેાકેાને કહ્યું.
“કુમારેદ્ર ! જેમ અભવ્ય રત્નત્રયી ન પામી શકે તેમ મંત્રી કે તળારક્ષક એ ત્રણમાંથી એકેના પત્તો નથી. ”
તેમની આવી વાણી સાંભળીને કુમાર આશ્ચર્ય પામ્યા.
રાજા,