________________
શિયળનું મહાત્મ્ય.
૩૨૩
શીલવતીની એવી વાણી સાંભળીને કુમારે માણસે મારતે એ મંજીષા ઉપડાવી રાજદરબારમાં મંગાવી. સર્વે લેાકેાના મનમાં હતું કે રત્નાલંકારથી ભરેલી આ મષા હશે, તે રાજસભામાં જઇને અને ખાલી જોતુ.
""
મંજીષામાં રહેલુ દ્રવ્ય જોવાને હજારા લેાક મામાં ભેગા થયા. મ ંજીષા રાજસભામાં લઇ જવામાં આવી. પછવાડે કાતુક જોનારા હજારા નાગિરકા, રાજપુરૂષા, મોટા મોટા અધિકારીએ ત્યાં ભેગા થયા. હજારા માણસા જોતે છતે એમાંથી રત્નાલંકારો મેળવવાને માટે હ ભેર કુમારે પેટી ખેાલવાના હુકમ કર્યાં.
કુમારના હુકમ મુજબ માણસે એનું એક તાળુ ઉઘાડયું ને એનું એક ખાનું ખોલ્યું તેા પૂર્વના પરિચિત રાજાના પુરાહિત બ્રાહ્મણ નીકળ્યો. અજાયમ થતા સર્વે લેાકેાએ એને પૂછ્યું. “ આહા ! તમે આ ખાનામાં કેવી રીતે પૂરાણા ? ”
te
જવામાં પુરાહિત ક્લ્યા—“ એના જવાબ પછી આપીશ, પણ તમે આ ખીજું તાળું ઉઘાડા ! ”
તે પછી રાજપુરૂષે બીજી તાળુ ઉઘાડી એ ખાતું ખાલ્યુ, તા અંદરથી તળારક નીકળ્યેા. પર્વતની ગુઢ્ઢામાંથી જેમ કૈાશિક સર્પ નીકળે તેમ તળારક્ષકને જોઇને સર્વે અજાયબ થયા. અનુક્રમે ત્રીજી અને ચેાથું તાળું ઉઘાડયું, તેા અંદરથી મહા અમાત્ય અને રાજા બહાર નીકળ્યા. લજજાવડે કરીને જેમનાં મુખ નીચાં નમી ગયાં છે એવા તેમને જોઇને સર્વે લેાક અજાયમ થયા. એ ચારે એવા તેા શરમાઇ ગયા હતા કે કાઇ કાઇના સામું જોવાને પણ સમથ થયા નહિં, તેમની આવી સ્થિતિ જોઈને કેાઈ વિનાદીએ કહ્યું—“ અહા ! રાજકુમાર ! તમારૂં ભાગ્ય તે અદ્ભુત છે કે તમારી ઈચ્છામાત્રમાં આ પુરૂષા અહીં ઉત્પન્ન થયા.
""
વળી બીજા ખેલ્યા— અહા ! રાજાને વિષે ભક્તિવાળા એવા આ અમાત્ય, તળારક્ષક અને પુરાહિત એમણે પાતાના સ્વામીને દુ:ખે દુ:ખી અને સુખે સુખી એવી ખરી સ્વામીભક્તિ ખતાવી છે કે જેથી સ્વામીની સાથે એ પણ સંકટમાં પડેલા છે.”