________________
૩મe
સ્મિત કુમાર, કહીને એ સૂત્રધાર પાસેથી રથ લઈને એનું ચક્ર ચઢાવી સજ્જ કરીને પાછો સૂત્રધારને આપે.
સૂત્રધાર એની કળા જોઈને આશ્ચર્ય પામ્ય અને ઓળખ્યો કે “આ તે બંબાવટીને કોકાસ જણાય છે. પછી તેણે કાસને કહ્યું. “ભાઈ! તમે ખરે કળાનિધિ છે. તમારે યંગ્ય સુંદર હથિયાર મારા ભંડારમાં છે તે ક્ષણમાત્રમાં લઈને આવું છું.” એમ કહી તે સૂત્રધાર રાજા કાકજંઘની પાસે દેડ્યો અને તેની આગળ કલાનિધિ કેકાસના આગમનની વાત જણાવી.
રાજાએ તરતજ પિતાના સુભટે મોકલીને કોકાસને પકડી મંગાવ્યો. જગતમાં એવું જણાય છે કે માણસનું પુણ્ય ક્ષય પામે છે ત્યારે જ તેમને કુમતિ સૂજે છે. પુણ્ય ક્ષય થતાં અનેક પ્રકારની આતે પ્રસિદ્ધ છે. કાકજંઘ રાજાએ કેપ કરીને તેને પૂછયુંરે કેકાસ! બેલ, મારે શત્રુ અરિદમન રાજા કયાં છે? જ્યાં તું હોય ત્યાં તે હજ જોઈએ. વાયુ અને અગ્નિની માફક તમારા બન્નેને વિરહ હોયજ નહિ.” - કાકજંઘના પૂછવાથી એણે જ્યાં રાજા રાણું બેઠેલાં હતાં એ સ્થાનક બતાવ્યું, એટલે રાજાના પ્રેરેલા સુભટો છુટટ્યા. રાજા જ્યાં બેઠા હતા ત્યાં જઈ પ્રિયા સહિત એને પકડ્યો. જેમ મેહનીય કર્મ ચેતના યુકત એવા જીવને પકડીને સંસારરૂપી કારાગારમાં નાખે તેમ એને બાંધીને રાજા પાસે લાવ્યા અને રાજાએ એને કેદખાનામાં નાખે અને તેની રાણીને અંત:પુરમાં મોકલી દીધી.
હવે રાજા કાકજંઘ કોકાસની પાસે પ્રાર્થના કરવા લાગ્ય“હે મહાનુભાવ! તું તારી આ અપૂર્વ કળાઓ મારા રાજકુમારને શીખવ.”
“હે રાજન! રાજકુમારએ આવી કળા શીખવી ગ્ય નથી. જેમ સ્ત્રીઓને શરીરે રામરાય–રૂવાંટી શોભે નહિ, તેમ રથકારને રોગ્ય આવી કળાઓ રાજકુમારને શોભાસ્પદ નથી.”કાસે કહ્યું.
છતાં રાજાએ બળાત્કારે રાજકુમારને શીખડાવવાની ફરજ