________________
૨૪૦,
ધમ્મિલ કુમાર.. સ્વામિન્ ! એ બધું તમારે માટે મેં કર્યું. પણ હા ! દેવ ! મેં આ શું વિપરીત કીધું કે આવા પીયુ સાથે મારું પાનું જોયું ! મારે એકે આ ન રહ્યો. પતિ તે પરદારોલંપટ થે. હવે અમે સુલસા સાસુને ચરણે નમી કહેશું કે તમારા પુત્ર કૃષ્ણ પેટે પાતાળ સાધવા ગયા ને ત્યાંથી આ નાગકન્યાને ઉપાડી લાવ્યા.” આ પ્રમાણે કહીને મંજરી સ્વામીને ઠપકો આપી કલ્પાંત કરવા લાગી.
પ્રિયાનાં આવાં વચનોથી શરમાઈને અગડદત્ત કુમાર ચોરની સંપદા અને પ્રિયાને તજીને મંજરી સાથે રથમાં બેસી ચાલી નીકળ્યા. પંથ કાપતાં તેઓ ગહન વનમાં આવ્યા, ત્યાં કાળસમેં હસ્તી મદે ચઢેલ જે. જેના તોફાનથી ભિલવૃંદ ત્રાસ પામતું ચારે દિશાએ નાશભાગ કરવા લાગ્યું. તેને વશ કરીને કુંવર આગળ ચાલ્યું. ત્યાં તે ગુફા જેવું પિતાનું વિકરાળ મેં પહોળું કરતો વાઘ તેના રાફડામાંથી નીકળીને ધસી આવ્યું. તેની ગર્જના સાંભળીને મદનમંજરી ભયવિહ્વળ થઈ ગઈ. તેને ધીરજ આપી રાજકુંવર રથમાંથી નીચે ઉતર્યો. ડાબા હાથે વસ્ત્ર વીંટીને વાઘના મેં આગળ ધર્યો. વાઘ એ હાથ ઉપર પડ્યો, તેટલામાં તે જમણા હાથે તેના કટપ્રદેશ ઉપર ખર્શને ઘા કરીને તેના બે ભાગ કરી નાખ્યા. વાઘ રાડ પાસે પૃથ્વી ઉપર તુટી પડ્યો-મરણ પામે.
રથમાં બેસીને વનમાં ને વનમાં આગળ જતાં અતિ ઉત્કટ એ મણિધર સર્પ મળે. ક્રોધથી જેની આંખે રક્ત થયેલી છે એ, ફણાથી કુત્કાર કરતે, મનુષ્યના મૃત્યુને માટે યમને જાણે શ્યામદંડ હોય તેવા વિકરાળપણે સામે ધસી આવતે કુમારે તેને જે. એ ભયંકર પ્રાણીને જોઈને મંજરી ભય પામીને પતિને કઠે વળગી પડી. કુંવરે તેને ધીરજ આપી. “પ્રિયા ! ભય પામીશ નહિ. જે હું તેને વશ કરી લઉં છું. પછી તરતજ રથમાંથી નીચે ઉતરી મંત્રથીતેનેસ્થે. ભાવી દીધે. ગારૂડીની પેઠે તેને દમી રથમાં બેસી કુમાર આગળ ચાલ્યો. અનુક્રમે ચાલતાં ચાલતાં શંખપુરીના સીમાડે આવ્યા. એટલે જાણે સંસાર અટવી ઓળંગીને નરભવમાં આવ્યા હોય તેમ શંખ-- પુરીના સીમાડે આવીને ઉતારા કર્યા.