________________
અમૃતમાં છે.
રહે છે. રાગરૂપી નદીના ઉંડા પ્રવાહમાં જે પડ્યા તે ડુખ્યાજ સમજવા અરે તેઓશોધ્યા પણ જડતા નથી. એજ રાગે કરીને રાવણ સીતાનું હરણ કરી દુર્દશાને પામ્યા, એથી દુર્યોધન દ્રપદીમાં લેભાઈ રે હવાલે મરણ પામે. બ્રહ્મદત્ત ચારૂમતી, ચારૂમતી કરેત સાતમી નારકીએ ગયે.
પ્રહર રાત્રી વીત્યે છતે મંજરીને એક હાથ રથની બહાર લટકતે હતું. ત્યાં રહેલે એક સર્પ તે હાથ ઉપર સ્પે. તેથી એકદમ ઊંઘમાંથી જાગૃત થઈને તેણે ચીસ પાડી. “હા! હા! મને ભુજગે ડસી.” એમ બોલતી સહસા મૂચ્છ પામી ગઈ તરતજ કુંવર જાગ્યો અને રથની હેઠે શીધ્ર ઉતર્યો, તે રાત્રીના ગાઢ અંધકારમાં જેના મસ્તકે મણિ રહેલી છે એ ફણીધર દીઠે. હવે પોતાની પ્રિયાને મૂચ્છિત જોઈને દુ:ખથી કુંવર પણ મુચ્છ પામે. વાઘને દેખીને છાગના જેવા હાલ થાય તેવી સ્થિતિ યુવરાજની થઈ. એ મંદ પવનની શિતળ લહરીથી કુંવરની મૂર્છા વળી, પણ પ્રિયાની મૂચ્છ ન વળી, ઘણા ઉપચાર કર્યો, મંત્ર તંત્રાદિ પ્રયોગ અજમાવ્યા, પણ કાંઈ અસર થઈ નહિ. મૃતક સમી તેણીની અચેત એવી નાસિકાઓ શ્વાસોશ્વાસ પણ લેતી નહતી, તેથી તેને મેળામાં બેસાડી કુમાર મેહમુગ્ધ બનીને રૂદન કરવા લાગ્યા. જેમ કેઈ વિરહિણી નારી પતિને સંભારતી કરૂણસ્વરે રૂદન કરે તેવી સ્થિતિ યુવરાજની થઈ હતી. પ્રિયાના મેહમાં અત્યારે એની શુદ્ધબુદ્ધ ગુમ થઈ ગઈ હતી.
પ્રકરણ ૪૨ મું.
અમૃતમાં ઝેર “ રહી મીઠાશ ના આજે, હવે આ આંસુમાં એ છે;
હૃદયને ચીરવાને એ, રહ્યો ના વખ્ત મીઠે છે. ” “હા ! હા! પ્રાણપ્રિયા તું ક્યાં ગઈ? અરે ! વનવગડ માં મને એક રખડતે મૂકીને તું ચાલી ગઈ. હા! ક્રૂર દેવ તેં આ શું કર્યું? આ વિશાળ રાજ્યગ હવે તારા વગર શું કામના? હે લક્ષમીકમળાસમી સુંદર ! હે ચંદ્રમુખી ! તારા વચનામૃતનું પાન.