________________
હમ્મિલ કગાર
ભાવભરી—હેતભરી વાણી તે જાણભેદુજ સમજી શકે–એના મર્મ જાણી શકે કે એ કેવા હૈયાના ઉમળકા ના શબ્દો હતા ? ઉંડાણમાં રહેલા પ્રેમના પ્રવાહમાંથી નીકળીને એ બહાર આવેલા હતા.
૨૦૦
“ મ્હેન ! તમારૂ પુણ્ય જાગૃત થયું. એ રાજકુંવરે–તમારા માનીતાએ ગજમદમન કરીને પાતાનું વિજયી કાર્ય પૂર્ણ કર્યું " “ તે। સમજ કે તારૂ મ્હાં પણ સાકરથી ભયું ! ”
'
,,
અસ ! માત્ર સાકરથીજ પતાવશે કે !
66 ના ! ના! લે, આ મારા હૈયાના હાર. ” મજરીએ પોતાના કંઠમાં રહેલા હાર કાઢીને સખીને અર્પણ કર્યો.
*
66 ના ! ના ! બેન ! રાખા; એ તેા તમનેજ શાલે ! હું તે સહેજ હસું છું. ” દાસીએ ભાવ કર્યો.
“ હવે ભાવ શાને ખાય છે? વળી કોઈક દિવસ એની કિ ંમત મજરે લેવાશે. ” મજરીએ એમ કહીને હાર અર્પણ કર્યો.
——
પ્રકરણ ૩૪ મું.
' અદ્ભુત લુટારા ’
'' મહારાજ ! દુ:ખની વાત શું કરીએ, આપ સમાન શિછત્ર છતાં તેમજ વારાણસી-કાશી :નગરી દેવનગરી છતાં અત્યારે તુચ્છ ગામડાથી પણ તુચ્છ થઇ ગઇ છે. અહીં શ્રીમાન, અમીર, ઉમરાવ કે હરકેાઇની લાજ રહી નથી. એવા ઉત્પાત હાલમાં કેટલાક વખત થયાં બન્યા કરે છે. કાઇક ચાર અદૃશ્ય રહીને
આ નગરીને એવી તેા લુંટી રહ્યો છે કે અમે બધા નિધન થઇ ગયા છીએ, છતાં અમારા કેડા છાડતા નથી-પકડાતા નથી. રાજમંદિરમાં દેવસમાન સુખ ભગવનાર આપને એ અમારા દુઃખની શી ખખર હાય ? આપને આવી પ્રજાના ત્રાસની વાત કાણ કરે ? ન છુટકે આજે અમે આપને અરજ કરવા આવ્યા છીએ,