________________
વિરમતિ.
૨૨૩ તે વિચાર કરે તે પહેલાં તે રાજકુંવરે તેને બરાબર સપડાવી દીધી. કેશ ખેંચી ઘસડતાં તેણીને રત્નભુવનમાંથી રાજસભામાં લાવવાને બહાર કાઢી, તે બહાર નીકળે એટલામાં તે તેનું ચિંતારૂપી અંધકાર અદશ્ય થયું અને સહસ્ત્રકિરણનો ઉદય થયો, ઉદયાચલ પર્વત તરફ સાત અએ નોતરેલા અને અરૂણ નામે લંગડા સારથીથી શોભતા તેણે પિતાની મુસાફરીને રસ્તે શરૂ કર્યો ને નોમંડલમાં તે ઉંચેને ઉંચે ચઢવા લાગ્યો.
આઠમા દિવસને લગભગ પ્રહર દિવસ ચઢ્યો ત્યારે રાજકુંવર વીરમતિને આગળ કરીને નગરના દરવાજામાં પેઠે. બંધને બધી આગળ કરેલી એક સુંદર કુમારિકાને જોઈને લેકે હસવા લાગ્યા. જેવાને આખુ નગર ઉલટયું. “ ! કંવરજી ચોરને પકડી લાવ્યા !” એવી હાંસીવાળી લેકોક્તિ સાંભળતે કુંવર તે બાળાને લઈને રાજસભામાં આવ્યો અને ચોરની સહોદરી રાજાને ચરણે છેડી પોતે નૃપને નમ્યો. પછી અથથી ઇતિ પર્યત સર્વે હકીક્ત કહી સંભળાવી અને જ્યાં ચારનું મૃતક પડયું હતું ત્યાં સુભટે મોકલી તે મંગાવ્યું. રાજાએ પછી ચંડાળાને સેંપી અગ્નિસંસ્કાર કરવાને હુકમ આપે. ભેંયરામાં જે જે જરઝવેરાત હતું તે સર્વ રાજાએ સેનાપતિ–મંત્રીને મોકલીને સુભટો માતે રાજસભામાં મંગાવ્યું. જેને જેને માલ લુંટાયે હતું તેની ખાતરી કરીને પંચ માતે સને હવાલે કર્યો. એવી રીતે નગરની પ્રજા ત્રાસમાંથી મુક્ત થઈ પછી વિરમતિને માફી આપી જેથી તે પોતાની પદ્ધિમાં ચાલી ગઈ.
રાજકુંવરના આ બીજા અદ્ભુત કાર્યથી રાજા અતિ પ્રસન્ન થયા. રાજાને કમલસેના નામે પુત્રી હતી, જે આજ લગી કુમારી હતી. રાજાએ તે કમલસેના કુમારને આપી. જોશીને બોલાવી શુભ મુહૂર્ત તેમનાં બન્નેનાં મોટા મહોત્સવ પૂર્વક લગ્ન થયાં. મોટા મેટા વરઘોડા કાઢયા, કન્યાદાનમાં રાજાએ અલંકારથી શોભતા હજાર હાથી, દશ હજાર તુરંગ, ક્રોડ સેનેયા અને લક્ષ ગામે કરીને શભાતે એક રમ્ય દેશ એટલું આપ્યું. વસ્ત્રો, અલંકારે, જરઝવેરાત, વાહન, દાસ દાસી એ સર્વે મનમાનતું આપ્યું. એક સુંદર મહેલ બંધાવી આપે, જેમાં કમલસેના અને રાજકુમાર અનેક