________________
ધમ્મિલ કુમાર છાવણમાંથી અઢળક દોલત લુંટીને દ્રવ્યપ્રાપ્તિને આવે અમૂલ્ય સમય મળેલ જાણું મૃત્યુને ભોગે પણ તેઓ આતુર હતા. લગભગ મધ્યરાત્રી થતાં તરતજ આસ્તેથી રણશિંગાને સંકેત છે અને એ શબરનું ટોળું છાવણ ઉપર તુટી પડ્યું. રક્ષણ કરનારા સૈનિકે તેમને ધસ્યા આવતાં જોતાં તરતજ બ્યુગલ કુંકતાં તેમની સામે ધસ્યા, સુતેલા સૈનિકે પણ જાગ્યા. ભીલ્લો અને કુમારના સૈન્યનું દારૂણ યુદ્ધ મચ્યું. સેનાપતિ પણ વીર સુભટોને આગળ કરતે ભલે ઉપર તુટી પડ્યો. કેળાહળ સાંભળીને કુમાર જાગ્યું. તરતજ રથમાં બેસીને ભીલપતિ ભીમની સામે તે યુધ્ધ ચઢયે ઠેકાણે ઠેકાણે ઝગઝગતી–સળગતી મશાલે એ અંધકારને દૂર નસાડયું. પલ્લીપતિ પણ તુરંગ ઉપર ચઢીને પિતાનાં આયુધોથી સૈન્યને હણત કુમાર સન્મુખ આવ્યું અને તેને પડકાર્યો. ભલે સૈન્યના મારાથી હાર પામીને પાછા હઠયા, પણ ભીમ અને કુંવરનું દારૂણ યુદ્ધ જામ્યું. કોઈ કોઈનાથી થાકે નહીં. જયશ્રી પણ વિચારમાં પડી કે “વરમાળ કેને આપું?” અનેક પ્રકારે યુદ્ધ કરતાં પણ પલ્લીપતિ દુર્ભય થયે, તેવારે પાસે આવીને મંજરીબોલી “નાથ ! હું સારથી થઈશ તે તમે ક્ષણવારમાં એને જીતી લેશે.” - કુંવરે તરતજ અનુમતિ આપી, તે પ્રમાણે મંજરી સારથી થઈને રથ હાંકવા બેઠી. તે સમયે મશાલના તીવ્ર પ્રકાશમાં રંભાને તિરસ્કાર કરતી એવી તે મંજરીને રથ હાંકતી જોઈપલ્હીપતિ ભીમ ચેક. મંજરીની અવનચાવવાની કળા, તેનું લાવણ્ય અને ચાલાકી જોઈ પલીપતિ છ–મેહ પામ્ય, તેનું ચિત્ત ચંચળ થયું. લડાઈની તીવ્રતા મંદ પડી, પ્રમાદી થયે, એટલે કુમારના બાણથી એ ભૂમિશાયી થયો-ઘાયલ થયા. એ સમયે અંધકારને નાશ કરનારી અરૂણની પ્રભા જગત ઉપર સ્વારી કરવાને નીકળી. ભીક્ષુ લશ્કર તો ભય પામીને જેમ ફાવે તેમ નાસી ગયું હતું. નાસતા ભીલેની પછવાડે સુભટે દેડ્યા. એ કેળાહળમાં કમલસેનાનો રથ લઈને તેના સુભટે શંખપુરીને માર્ગે પડ્યા.
પ્રભાત સમયે સૂર્યોદય થતાં સરોવરના તટ ઉપર કાષ્ટની ચિતા રચીને જે રહ્યા તેમણે મૃતક શબેને અગ્નિસંસ્કાર કર્યો. રણમાંથી