________________
યસ્મિલ કુમાર.
પર
જ છુ', રાત્રિદિવસ એનીજ ચિંતામાં છું.” ધનવસુ કે જે યશેાતિના પિતા હતા તેણે પત્નીને કહ્યું.
,,
“ કહા તેા તમારી ચિંતા આજ ઘડીએ હું... મટાડી દઉં. કાકાજી ! ” સુમતિ તેમની પાસેજ આવીને ઉભી હતી તે પ્રસ ંગેઞપાત વાત નીકળતાં વચમાંજ ખાલી ઉઠી. સુમતિ ધનવસુશેઠના પિત્રાઇઓમાંની હતી. તેના કુટુંબની હાવાથી તે ધનવસુને ‘ કાકા ’ કહીને ખેલાવતી.
“ સુમતિ ! તું કેવી રીતે મટાડી દઈશ ? એલ જોઉ દીકરી ! કાંઈ મુદ્દાની વાત બની છે ? ” ધનવસુ શેઠ ચમકયા અને મ જાણવાના ઉદ્દેશે સુમતિને પૂછ્યું.
“ હા ! કાકાજી ! આપણા નગરમાં આપણીજ જ્ઞાતિના સુરેદ્રદત્ત શેઠ છે, તેને તમે આળખેા છે ?
,,
“ હા ! હા ! તેનુ` કેમ ! ” અધીરાઈથી શેઠે પૂછ્યું.
29
“ તેમના કુમાર-ધસ્મિલકુમાર આપણી જસુને યોગ્ય છે. ” એટલુ જ છે કે કાંઇ વિશેષ છે ? એ ચાર ઠેકાણાં ધ્યાનમાં છે, તેમાંથી સારૂ જોઇને કરશું. '' ધનવસુએ પતાવ્યુ’.
66
“ કાકાજી ! ત્રીજી મહેનત જાવા દ્યો ! આપણી જસુનું દિલ ધમ્મિલમાંજ પાવાયું છે. એજ રગમાં રંગાયું છે. તેને મન એ એકજ ગમેલ છે.
66
દીકરીનું મન જો ત્યાં માનતું હાય તા એ ધમ્મિલકુમારને તમે જોયા છે ? સુરેંદ્રદત્તશેઠનુ ઘર તેા માતખર કહેવાય છે. ” ધનદત્તા યશેાતિની માતાએ સુમતિની વાતમાં અનુમતિ આપતાં શેઠને કહ્યું.
“ એ ઘર પણ સારૂ છે, ધમ્મિલ પણ હાંશિયાર છે અને ભણેલા ગણેલા છે. ન્યાતજાતમાં પણ સુરેંદ્ર શેઠના સારા માન મરતએ છે.”
“ તા પછી જો દરેક રીતે યાગ્ય હેાય તે જોષીને શુ પૂછ્યુ? રાત દિવસ દીકરી એને રટી રહી હાય ને આપણે વિલંબ શા માટે કરવા ? એક બે દિવસમાં જ નક્કી કરી નાંખેા. ”