________________
રહસ્યને ફેટ.
૧૩૭ કવચિત જ દેખાવ દે છે. વળી તને કહેવાની વાત ઘણું લાંબી છે. માટે આ અંજન લે, તેના પ્રભાવથી તું અદશ્ય રહીને તારી પ્રિયાની પાછળ નજર રાખતાં તું સર્વે હકીકત જાણું શકીશ.” પછી દેવતા તરતજ અંજન આપીને અદશ્ય થઈ ગયે. અંજન પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થયેલે કુમાર ગી પાસે આવીને નમે. ગીએ આશીષ આપી. “વત્સ ! તારી શક્તિથી આજ આઠ વર્ષે મારે મંત્ર સફળ થયો. હું તારા ઉપકારમાંથી અનુણ કયારે પણ થઈ શકે તેમ નથી; તે કહે તારૂં હું શું પ્રિય કરું ? તને શું આપું?”
યોગીનાં વચન સાંભળીને કુમાર બે “તમારી કૃપા નજર અમારા ઉપર હોય તો બસ છે ! તમારી કૃપાથી બીજું શું વધારે જોઈએ ?” એમ બોલતે કુમાર પિતાને ઘેર ગયે; અને ગી શિષ્યની સાથે પોતાને સ્થાનકે ગયા.
ડીક રાત્રી બાકી હોવાથી કુમાર પિતાના મકાનમાં આવી સૂતા સૂતા આજની રાત્રીની અભૂત બાબતે વિચાર કરવા લાગે. તે સાથે પ્રિયાનું ચારિત્ર પણ એને કૈક ભેદ-શર્મવાળું જણાયું. “જે થયું તે સર્વે સારંજ થયું. હવે એ અંજન આંજવાવડે અદશ્યપણે હું પ્રિયાનું ગુહ્ય ચરિત્ર શોધી કાઢીશ. ખરું રહસ્ય શું છે એ તપાસ કરીને એનો અંત લાવીશ.” એમ વિચાર કરતાં પ્રભાત થયું.
પ્રકરણ ૨૪ મું.
રહસ્યને ફેટ.' પ્રભાત સમય થવાથી કુમાર જાગને પ્રભાતિક આવશ્યક ક્રિયા કરી કનકવતીના ધામ તરફ જવાને નીકળે. હંમેશના નિયમ પ્રમાણે તેની સાથે વાતચિત કરીને તેણે તેનું મનરંજન કર્યું. પોતે
ગી પાસે ગયે હતું અને શું કાર્ય કર્યું તેની ગંધ સરખી પણ કેઈને તેણે જણાવી નહોતી, જાણવા પણ દીધી નહોતી. અનુક્રમે ૧૮