________________
૧૬૨
ધમ્મિલકુમાર.
છે. તેની પાછળ ઘેલા થઈ તેને મળવાને દિવાના જેવા થયેા છે. માત્ર એ એકજ દોષ રાજાની કીર્તિને કલંક લગાડનારા છે. એ પરદેશી પ્રેમદાને મળવાને માટે અમે આ વનમાં આવ્યા. ત્યાં એને મળ્યા પછી અન્ય કાર્ય નું જ્હાનું કાઢીને મને ગામમાં માકયેા. જેથી સ્વામીનું કાર્ય કરીને હું સત્વર ચાલ્યેા આવુ છુ, પણ કુમાર જોવામાં આવતા નથી, માટે જ હું તમને પૂછું છું કે તે તમારા જોવામાં આવ્યા છે ? જો આવ્યા હાય તે તે ક્યાં છે ?” રાજકુમારને શેાધતા એ પુરૂષે સ્પષ્ટપણે ખુલાસા કરી દીધા. તે મુખ્ય પુરૂષ કયાંથી જાણે કે આ પુરૂષજ—તગુજ તે યુવાન માળાના વલ્લભ હતા. તેણે બધું કાચું કાપ્યું હતું, છતાં ગુણવર્મા કુમારને જે જોઇતુ હતુ તે જણાઇ ગયુ` હતુ`. તેના સંશય હવે નિશ્ચયના રૂપમાં ફેરવાઈ ગયા હતા. તે છતાં જાણે ત્રાહિત હોય તેમ સ્થિર ચિત્ત રાખીને તેણે તે પુરૂષને કહ્યું કે-“ તમારા રાજકુમાર એ ઇચ્છિત સ્ત્રીને મળીને નગરમાં ગયા ,, જણાય છે.
“ તા શું અમારા રાજકુમારને તે મૃગલાચના મળી ? ” તેણે કરીને પૂછ્યું. “ અરે મુગ્ધ ! એમાં શું મેાટી વાત છે ? આકાશમાં વિહરનારા હિમાંશુ જો કુમુદિની સાથે મળી શકે છે, તા પછી એમના મળવામાં શું નવાઇ હતી ? ” કુમારે કહ્યું.
',
“ અહે। ! અતિ ખુશીની વાત છે કે રાજકુમારને અને તે પરદેશી લલનાને પ્રથમ દર્શનમાંજ આવેા અધિક સ્નેહ જામ્યા એ ઘણું સારૂ થયુ. ” એમ કહીને તે પુરૂષ ત્યાંથી સત્વર ચાલ્યા ગયા. પણ એ બિચારા કયાં જાણતા હતા કે પેાતાના શબ્દરૂપ તલાહના ખીલાઓ કુમારના રામરાયમાં તે ભાંકી ગયા હતા. એ શૂરાના હૃદયમાં અનેક ઉત્પાત મચાવી ગયા હતા.
સર્વાગે જાણે અગ્નિથી તપાવેલા લાખ’ડી ખીલાએ પેાતાના શરીરમાં કાઈ એક સાથે સાડાત્રણ કોટી રામરાયમાં ભાંકતુ હાય અને તેની જે વેદના થતી હૈાય તેવા અનુભવ કરતા ગુણવર્મા કુમાર દુ:ખી દીલે વિચાર કરવા લાગ્યા. “ અહા ! માણસની વૃત્તિએ પળપળમાં કેવી બદલાય છે, અને તેમાં પણ ચંચળ સ્ત્રીના મનની