________________
બસ્મિલ કુમાર. જણતાં હતાં. હદયના ઉંડા નિસાસાથી દુ:ખી એવા તેમનાં. શરીર હાડનાં ખોખાં જેવાં માંસ રહિત બનવા માંડ્યાં, તે છતાં સંસારની વ્યાવહારિક કેટલીક ક્રિયાઓ તે પૂર્વના સંસ્કારથી બેભાનપણે પુતળાંઓ જેમ ચેષ્ટા કરે તેમ કર્યે જતાં હતાં.
સમય તે પિતાનું કાર્ય કર્યું જાય છે. વખત કાંઈ કોઈને માટે ભાત નથી. કોઈને સુખમાં તોકેઈને દુઃખમાં વખત તે જાય જ છે. સુરેંદ્ર શેઠના ઉપદેશથી શેઠાણ અને યમતિ અને ધર્મમાર્ગમાં જોડાયાં. સુભદ્રા શેઠાણી જિનપૂજામાં, સામાયિક, પિષધ અને પ્રતિક્રમણ આદિ સર્વે ક્રિયામાં વહુને સાથે લઈ જતાં. સાસુ વહુ બને જણાં રોજ ત્રિકાળ જિનપૂજન કરે. બપોરે–મધ્યાન્હ સમયે સામાયિનું અવલંબન લઈ સમતાભાવ ધારણ કરીને જ્ઞાનધ્યાનને અભ્યાસ કરી જ્ઞાનનો વધારો કરે. રોજ સવાર સાંજ બને ટંક પ્રતિક્રમણ કરે. પર્વતિથિએ પિષધવ્રત લઈને જ્ઞાનધ્યાનમાં સમય
વ્યતિત કરે. રાજ નવકાર મંત્રનું સ્મરણ કરે. તેમણે યથાશક્તિ જિનપ્રતિમા, જિનચૈત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા એ સાતે ક્ષેત્રમાં ધન વાપરવા માંડ્યું. ફુરસદના સમયમાં નવકાર મંત્ર જાપ જપવા માંડ્યો અને જ્ઞાનના અભ્યાસથી અજ્ઞાનપણું દૂર કરવા માંડ્યું. એવી રીતે ધર્મકાર્યમાં સાસુવહુ નિરંતર પિતાનો સમય વ્યતિત કરવા લાગ્યા. શેઠ તો ભદ્રક પરિણામી હતાજ. નાની ઉમરમાંથીજ તેમનામાં ધાર્મિક સંસ્કાર પડેલા હતા. એટલે તેઓ તે નિયમિત રીતે યથાશકિત ધર્મસાધન કર્યું જતા હતા; અને એ રેજના ધાર્મિકપણાના અભ્યાસથી ત્રણે કાળ જિનેશ્વરની પૂજાવડેકરેલી આરાધનાના પ્રભાવથી તેમનાં તીવ્ર મેહબંધનો શિથિલ થયાં હતાં. કાંઈક જ્ઞાનના સભાવથી સંસારના યથાતથ્ય સ્વરૂપના જાણકાર થયા હતા, જેથી દુનિયાના ક્ષણિક ભાવે ઉપરની અજ્ઞાનજનક ભ્રમજાળ તેમની ઓછી થઈ ગઈ હતી. શ્રાવકનાં વ્રત પા. ળવામાં, જિનેશ્વરની ભક્તિ કરવામાં, અને ભગવંતે ભાખેલા શ્રાવકના આચારવિચાર પાળવામાં તે ચુસ્ત હતા. વૈરાગ્યવંત છતાં કુટુંબનું પાલણપોષણ કરવાની પોતાની ફરજ સમજીને રાગદ્વેષના તીવ્રબંધ વગર તે ફરજ બજાવે જતા હતા. કુટુંબના માણસની પણ સંભા