________________
શિખામણને સદુપયેાગ.
૮૫
થઈ છે એવા તે બ્રાહ્મણપુત્રાએ સાધુ પાસે આવીને પેાતાના અપરાધ ખમાળ્યા.
એ મહામુનિ જ્ઞાનની ખાણુસમાન હતા, તેમણે ભાવિક એવા તે ઉપાસકેાને, અન્યતીથી જનાને દુ:ખે પામવા ચેાગ્ય એવેા દયામય ધર્મ કહી મતાન્યેા–“ હે ભેાળાજના! ક્રીડામાં આસકત એવા દેવતાએ શું કેાઇના વધ ઇચ્છે છે? મનુષ્યેાજ તેમના નિમિત્તે આવી રમત કરે છે. બીજાના અમૂલ્ય જીવનના ફેાગઢ નાશ કરે છે. વેદમાં કહેલા પ્રાણીવધ પણ પાપમ ધનના કારણભૂત છે. સ્વર્ગના ભાગથકી છાગેા, જ્ઞાનીની માર્ક નિરાગવાળા (તેની ઇચ્છા વિનાના) હોય છે, છતાં તમને સ્વર્ગ પ્રિય હાય તેા તમારા પુત્રાદિકને યજ્ઞમાં હોમીને કેમ મેાકલતા નથી ? અરે ! તેઓ કહે છે કે ‘ તૃણનુ ભક્ષણ કરીને આનંદપૂર્વક રહેતાં, અમને તમારા સ્વર્ગથકી પણ અધિક સુખ છે. અમને તમારૂં સ્વર્ગ જોઇતું નથી. અહીંયાંજ તૃણુ ભક્ષણ કરતાં અમને રહેવા દ્યો. ’ છતાં ધર્મના નિમિત્તે જે પ્રાણી વધ કરે છે તે અંગારા વરસાવવાવડે વનને વધારવાની ઇચ્છા કરે છે. ’ ઇત્યાદિક ગુરૂની વાણી સાંભળીને દ્વિજો બ્રાહ્મણા ખુશી થયા. જિનશાસન પામીને તે સંસાર થકી અભય–નિય થયા. અને એવી રીતે યથાશક્તિ શ્રાવકધર્મ અંગીકાર કરીને તે પાતપેાતાને ઘેર ગયા. મકરાના ભવમાં જેમ તે બ્રાહ્મણને પેાતાનાં કરેલાં કર્તવ્યને પશ્ચાત્તાપ થયા, તેમ એકદમ વગર વિચાર્યું કાર્ય કરીને પછી પાછળથી તેનેા પશ્ચાત્તાપ કરવા એ નરી મૂર્ખતાજ છે. તેા હૈ ભદ્રાકૃતે ! ક્ષણભર વિચાર કર અને આ બધું આર્ત્ત ધ્યાન દૂર કર ! ”
સુરેંદ્ર શ્રેષ્ઠીની આટઆટલી શિક્ષા છતાં જેનું દિલ માયામાંજ ગ્રસ્ત છે, જેને ક્ષણમાત્ર પણ પુત્રવિયેાગથી શાંતિ નથી, રાત દિવસ એક પુત્રનુ જ જેને રટણ છે, એવી સુભદ્રા રડવા લાગી. એના કંઠે રડતાં રડતાં રૂંધાઇ ગયા. એ હૈયામાં દુ:ખના સુરા ખાઝવા લાગ્યા અને ડચકે ડચકે ખેાલવા લાગી. “ પ્રિય ! એ પ્રમાણે કહી દુ:ખીને ન ડાંભા. ક્ષત ઉપર ક્ષાર ના નાખેા. તમારા એ મ વેધી વાકચાવડે મને વિશેષ ન સંતાપા, પુત્રના વિયેાગે હમણાં