________________
ઘમિલ કુમાર. નથી. સ્ત્રી કે બાળબચ્ચાં નથી. કુટુંબમાં પણ તેઓ એકાકી હોવાથી તેમને કાંઈ મોભે પડતો નથી. તેની કટુંબિક સ્ત્રીઓ કોઈ તેમને ત્યાં આવે જાય તેવું નથી. વ્યવહારમાં સ્ત્રી વગરની એકાકી શું જંદગી છે? દેવતાઓ, રષિઓ, મનુષ્ય અને પશુપક્ષીઓ પણ યુગલરૂપે હોય છે, તેજ જગતમાં શોભા પામે છે. તેઓ આનંદમાં રહે છે. તે હે દેવ ! આ આપણા કવિ એકાકી કેમ? જ્યારે આપ તેમને પરણાવશે અને બાળબચ્ચાંને તેમને અનુભવ થશે, ત્યારે કૌટુંબિકપણાની તેમની ઉજવળ કીર્તિ શેભાને પામશે. વ્યવહારમાં તેમની ઈજત આબરૂમાં ત્યારેજ વધારો થશે.”
કવિઓનાં એ પ્રમાણેનાં યુક્તિયુક્ત વચને સાંભળીને રાજાના હૃદયમાં તે સત્ય જણાયાથી રાજાએ તેની જાતિની કોઈક રૂપવતી કન્યા સાથે વાળનું પાણિગ્રહણ કરાવ્યું. જગતમાં બુદ્ધિવંત પુરૂની યુક્તિવડે કણ નથી ઠગાતું?ગેવાળ પણ લગ્નની વાત સાંભળીને મનમાં પ્રસન્ન થયે, તેમાં પણ રાજા પોતે પ્રસન્ન થઈને વિવાહ કરાવી આપે, તે તે કેને ન રૂચે ?
- હવે પરણ્યા પછી એ મહાકવીશ્વર ગોવાળ પિતાની સ્ત્રી સાથે રાજાએ આપેલા ગૃહમાં રહેવા લાગે. પછી આજે ઘરમાં તેલનથી, આજે ઘી નથી, આજે અમુક અનાજ નથી.” ઈત્યાદિક એક મૂર્ખ સ્ત્રીની ઉક્તિથી કુહાડાની માફક ગોવાળનું હૃદય પ્રતિદિવસ વિદારાતું ગયું. રોજના એ જડ સ્ત્રીના સંકલેશથી ડગલે ને પગલે શંકા પામતા એ કવીશ્વરનું મન અખલિતપણે ચિંતારૂપી સમુદ્રમાં બુડયું. એક તરફ એ તવંગીએ ચિંતાવડે શરીરને ગ્રાસ કરવા માંડ્યો. તેમાં ધનની ચિંતાને વધારે થયે, એટલે એવા અનેક વિચારમાં તેની કવિત્વશક્તિ ધીમે ધીમે ગળી ગઈ-ઓછી થઈ ગઈ. જેથી પાંચ ગાથા તે શું બલ્ક એક દિવસમાં તે વાળ બે ગાથા પણ તૈયાર કરવામાં સમર્થ રહ્યો નહિ. એવી રીતે નાશ પામી છે. પ્રજ્ઞા જેની એવા ક્ષીણ કળાવાળા ચંદ્રમાની જેવા ગોવા
ને જોઈને એક દિવસ રાજાએ પૂછયું-“ અરે ! આ શું થયું ? તું હમેશાં શીઘ્ર કવિ થઈને મારા ચિત્તરૂપી પિંજરામાં રહેતા હતે. તે આજે તું એકલેક પણ કેમ પૂરતે બેલી શકતે નથી?”