________________
વહુ કેવી હેવી જોઈએ.
૧૯ કરીને તેને વારી, પણ પિતાનો આગ્રહ તેણે છોડ્યો નહિ, તેથી તેને સાથે લઈને તે શુભ લગ્ન પરદેશ જવાને ચાલતો થયો. પ્રિયાની સાથે ચાલતાં માર્ગમાં તેને કેટલાક દિવસ વહી ગયા. એકદા બુદ્ધિના ધામ એવા વરરૂચિ નામના વિપ્રને તેને માર્ગમાં જતાં સથવારે થયે. અમૃતના સ્વાદસમી તેની મધુર વાણવડે પદ્મનાળ અને જળની માફક તે બંનેની મિત્રતા વૃદ્ધિ પામવા લાગી. એક દિવસ ધર્મદત્તે કહ્યું.” સખે ! માગ ઝટ પસાર થાય તેવી કોઈ ઉત્તમ વાર્તા કહે!”
- તે મિત્ર છે –“મિત્ર ! કથામાં પ્રીતિવાળા એવા તારૂં કાર્પયપણું મેં જાણ્યું પણ એ ઉચિત નથી. જે પાંચશે સુવર્ણ મહોરો આપે તો એક ઉત્તમ કથા કહી સંભળાવું. તેણે પણ વરરૂચિને પાંચ મહોરે તરતજ આપી. કેમકે દ્રવ્ય ઉપાર્જન કરવાની તાકાત જેના બાહુમાં રહેલી છે એવા પુરૂ દ્રવ્યને વ્યય કરવામાં શંકા પામતા નથી.”
સુવર્ણ મહેરે ગ્રહણ કરીને મિતાક્ષરમાંજ ધર્મદત્તને વરરૂચિએ કહ્યું- નીરનન , વીર્ય સ્વહિતમ છતા” “પોતાનું કલ્યાણ ઈચ્છનારાએ નીચ જનની સેનત કરવી નહિ. ભાઈ ! મારી કથા પુરી થઈ. ” વરરૂચિએ કહ્યું.
આહા ! આમાં તે શું કહ્યું. હે બુદ્ધિમાન ! કઈ સારી કથા કહો.” ધર્મદત્તે કહ્યું.
“અરે ધિમાન ! આ કથા એટલી મિતાક્ષરી છતાં પણ પ્રસંગવશાત્ ઘણુજ ફળને આપનારી છે.” ગંભિરતાપૂર્વક તે બ્રાહ્મણ મહાશયે કહ્યું.
મિત્રબાળકોને પણ હાસ્ય આવે એવું આ તે શું કહ્યું? ખરું જોતાં તે તે મારૂં ધન ફેગટનું પડાવી લીધું. હજી પણ કથારસમાં ગેરસની માફક મારી અપૂર્વ આકાંક્ષા છે. શરૂ કરી કે તરત સંપૂર્ણ થઈ એવી કથા તે હોય વારૂ ? ” એ પ્રમાણેની આર્તવાળા તેને દ્વિજે કહ્યું. “હે મિત્ર ! અલ્પ કથા છે એવું ધારીને શેક ના કર. અલ્પ પણ આ કથા તને સમય આવતાં બે