Book Title: Nyayavatara
Author(s): Saumyangratnavijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005549/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિવિરચિતા od letarile સપ્તભંગી - નય. laltek ભ્યાદ્વાદમય જૂિનાગમો -: પ્રેરક :આ. વિ. ગુણરત્નસૂરિ મ. સા. આ. વિ. રશ્મિરત્નસૂરિ મ. સા. For Personal & Private Use Only www.janelayang Page #2 -------------------------------------------------------------------------- ________________ Aખપૃષ્ઠપીચય નદી આદિમાં ઉતરવા જેમ પગથિયા બાંધેલો કિનારો ખુબ જ સહાયક થાય છે, તેમ પ્રમાણ, નય, સપ્તભંગી વિગેરે અનેક રહસ્યપૂર્ણ વિષયો રૂપી પગથિયાથી બંધાયેલો આ ન્યાયાવતાર ગ્રંથ સ્યાદ્વાદમય જિનાગમોના હાર્દ સુધી પહોચવા અતિ આવશ્યકરૂપે પુરવાર થાય છે. પ્રસ્તુતગ્રંથની વિશેષતાઓ : • પ્રમાણાદિ અનેક વિષયોનું સુવિશદશૈલીમાં રોચક વર્ણન. દરેક નયોની સુસ્પષ્ટ વ્યાખ્યાઓ. • એકાંતમાન્યતાઓની (જ્ઞાનાદ્વૈત, નિર્વિકલ્પવાદ આદિ માન્યતાઓની) સચોટ સમીક્ષા. ૦ આદિવાક્યસાર્થતા, વાચ્ચ-વાચકભાવ, ભૂતવ્યતિરિક્ત આત્માનું નિબંધ અસ્તિત્વ વિગેરે વિવિધ વિષયોનું તર્કગર્ભિત નિરૂપણ. આવી અદભૂત વિશેષતાઓથી સભર પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરિજીનો ગ્રંથ અચૂક પઠનીય છે... For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ || तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स ।। || तपागच्छाचार्यश्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिभ्यो नमः।। श्रीसिद्धसेनदिवाकरसूरिविरचितः श्रीदेवभद्रसूरिकृतटिप्पणसंवलितश्रीसिद्धर्षिगणिविहितवृत्तिविभूषितः न्यायावतारः 'न्यायरश्मि' आख्यया गुर्जरविवृत्त्या समलङ्कृतो नवसंपादितन्यायावतारहारिभद्री-वार्तिकाद्यनेकपरिशिष्टसमन्वितः * प्रेर* દીક્ષાદાનેશ્વરી, ભવોદક્ષિતારક, પૂજ્યગુરુદેવશ્રી गुरसूरीश्वर म611°1... પ્રવચનપ્રભાવક, ષડ્રદર્શનનિષ્ણાત, પૂજ્ય ગુરુદેવશ્રી भिरबसूरीश्वर म6122°01... * संशोधछ . શાસનપ્રભાવક પ્રા. વિ. રત્નસુંદરસૂરીશ્વરજીના શિષ્ય વિદ્વદ્વર્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા. * प्रश જિનગુણ આરાધક ટ્રસ્ટ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર ગ્રંથ વૃત્તિકાર ટિપ્પણકાર વિષય શાસ્ત્રસંલોક ન્યાયરશ્મિ વિવેચનપ્રેરક સંશોધક વિવેચક નિમિત્ત પરિશિષ્ટ તાર્કિકશિરોમણિ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા ન્યાયાવતાર ઉપમિતિભવપ્રપંચાકાર શ્રી સિદ્ધર્ષિગણિજી શ્રી દેવભદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રમાણ, નય, સપ્તભંગી વિગેરેનું રહસ્યપૂર્ણ નિરૂપણ... સાથે-સાથે ઈતર દર્શનકારોની સચોટ સમીક્ષા... પ્રમાણ-નયસંબંધી જુદા જુદા અનેક ગ્રંથોના શાસ્ત્રપાઠોને રજૂ કરતું નવનિર્મિત ટિપ્પણ... ગ્રંથના પદાર્થોને વિશદ શૈલીમાં વર્ણવતું ગુજરાતી વિવેચન દીક્ષાદાનેશ્વરી, ભવોદધિતા૨ક, આ.દે. શ્રી ગુણરત્નસૂરિ મહારાજા, તથા પ્રવચનપ્રભાવક, આસન્ન ઉપકારી, આ.દે. શ્રી રશ્મિરત્નસૂરિ મહારાજા વિદ્વર્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા મુનિ શ્રી સૌમ્યાંગરત્નવિજયજી, મુનિ શ્રી યશરત્નવિજયજી ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ, આ. દે. શ્રી ભુવનભાનુસૂરિ મહારાજાનું જન્મશતાબ્દિ વર્ષ ન્યાયાવતાર ઉપર પૂ. હરિભદ્રસૂરિ દ્વારા રચિત અવસૂરિરૂપ વૃત્તિ, તથા પૂ. શાંતિચંદ્રસૂરિષ્કૃત વાર્તિક આદિ... વીર સં. ૨૫૩૭, વિ.સં. ૨૦૬૭, ઈ.સન્ ૨૦૧૧ પ્રકાશન વર્ષ આવૃત્તિ પ્રથમ, નકલ - ૭૫૦, મૂલ્ય - ૨૦૦,૦૦ પ્રકાશક જિનગુણ આરાધક ટ્રસ્ટ ટાઇપ સેટિંગ અરિહંત ગ્રાફિક્સ, અમદાવાદ. +૯૧-૯૯૯૮૮૯૦૩૩૫ પ્રીન્ટિંગ-ડિઝાઇનીંગ – નવરંગ પ્રીન્ટર્સ, અમદાવાદ. ૯૪૨૮૫૦૦૪૦૧ પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન જ્ઞાનનિધિમાંથી થયેલ હોવાથી ગૃહસ્થોએ મૂલ્ય આપીને જ માલિકી કરવી. પ્રાપ્તિસ્થાન (૧) જિનગુણ આરાધક ટ્રસ્ટ C/o શ્રી સીન્થેટીક્સ, ૧/૫ રાજદા ચાલ, જુના હનુમાન ક્રોસલેન, ૨ જો માળ, રૂમ નં.-૧૧, મુંબઈ-૧ ફોન - ૯૮૨૦૪૫૧૦૭૩ |(૩) મહેન્દ્રભાઈ એચ. શાહ ૨૦૨/એ, ગ્રીનહીલ્સ એપા., સ્વામીનારાયણ મંદીર પાસે, (૫) શ્રી શંખેશ્વર સુખધામ તીર્થ N.H. નં. ૧૪, પો.પોસાલિયા, તા.શિવગંજ, જિ.સિરોહી(રાજ.) મો.૯૩૫૨૩૯૪૮૮૮ અડાજન, સૂરત-૩૯૫૦૦૯ ફોન-(રહે.) ૦૨૭૧૨૭૮૦૭૫૦ (મો.) ૯૬૦૧૧૧૩૩૪૪ (૨) ભંવરભાઈ બીજાપુરવાળા C/o ભૈરવ કોર્પોરેશન, એસ-૫૫, વૈભવલક્ષ્મી કોમ્પ્લેક્ષ, ઘીકાંટા રોડ, અમદાવાદ-૦૧, ફોન-૯૪૨૭૭૧૧૭૩૩ (૪) શાહ બાબુલાલ સરેમલજી સિદ્ધાચલ, સેન્ટ એન્સ સ્કુલ સામે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૦૫. ફોન - ૯૪૨૬૫૮૫૯૦૪ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સાદર સમર્પણન સુવિશુદ્ધ સ્યાદ્વાદમાર્ગપ્રરૂપક છે ચરમતીર્થાધિપતિ શ્રમણ ભગવાન મહાવીર... त्रैलोक्यबीज परमेष्ठिबीज, सज्ज्ञानबीज जिनराजबीजम् । यन्नाम चोक्तं विदधाति सिद्धि, स गौतमो यच्छतु वाञ्छित मे ॥ સિદ્ધાન્તમહોદધિ સચ્ચારિત્રચૂડામણિ કર્મસાહિત્યનિષ્ણાત સહસાધિક શ્રમણસમુદાયગુરુમૈયા આચાર્યવિજય 0 પ્રેમસૂરીશ્વરજી મહારાજા ન્યાયવિશારદ વર્ધમાનતપોનિધિ અપ્રતિમજ્ઞાન-દર્શન-ચારિત્રપ્રયાણ સંઘ એકતાશિલ્પી આચાર્યવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા ૦ આગમહાઈમર્મજ્ઞ સિદ્ધાન્તદિવાકર ગીતાર્થમર્પત્ય - સુવિશાલગચ્છાધિપતિ આચાર્યવિજય - જયધોષસૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ મેવાડદેશોદ્ધારક ૪૦૦ અટ્ટમતા ભીષ્મતપસ્વી શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યવિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા 0 ૦ ત્રિશતાધિક શ્રમણ-શ્રમણીઓના સંયમશિલ્પી ૨૯૧ દીક્ષાદાનેશ્વરી યુવજાગૃતિપ્રેરક સંયમસૌખ્યતિમખ્ત આચાર્યવિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ્રવચનપ્રભાવક ષડ્દર્શતતિષ્ણાત ભવોદધિતારક, પૂજ્યગુરુદેવશ્રી આચાર્યવિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા ° હ 0 નિર્જરૅકલક્ષી વિદ્વન્દ્વર્ય મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજ્યજી મહારાજા આ બધા ઉપકારીઓના હસ્ત કમળમાં પ્રસ્તુત ગ્રંથ પુષ્પનું સાદર સમર્પણ કરતાં ધન્યતાની લાગણી અનુભવું છું... હે ગુરુવર્યો! મને સામર્થ્ય આપો કે બીજા અનેક સુવિહિતયોગોમાં હું પ્રસન્નતાપૂર્વક પ્રયત્નશીલ બનું... ૭ દ. For Papnel & Private Use Only વિવેચક Page #7 -------------------------------------------------------------------------- ________________ પીઈએ-રe me fit ... રાજસ્થાનના સિરોહી જિલ્લામાં દિલ્હી કંડલા નેશનલ હાઈવે પર નવનિર્મિત આ અતિ અદભૂત તીર્થધામના મૂલનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્મા અત્યંત મનમોહક છે. સાધના માટે સૂરિમંત્ર ધ્યાનમંદિર શોભી રહ્યું છે. શ્રી શત્રુંજય ગિરિરાજની રચના પણ અદૂભૂત છે. ઉપાશ્રય ભોજનશાળા ધર્મશાળા આદિ સુંદર વ્યવસ્થા છે. શ્રી શંખેશ્વરસુખધામ તીર્થ, મુ. પો. પોસાલિયા. જિ. સિરોહી (રાજ.) અહો સુરતમ શ્રી શંખેશ્વરસુખધામતીર્થના પ્રેરક-માર્ગદર્શક પૂજ્ય દીક્ષાદાનેશ્વરી આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી તથા પ્રવચનપ્રભાવક આ.ભ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા.ની મંગલ પ્રેરણાથી, શ્રી શંખેશ્વરસુખધામતીર્થનિર્માતા સંઘવી સુખીબેન બાબુલાલજી અચલાજી (તખતગઢ વાળા) રિલીજિયસ ટ્રસ્ટે, જ્ઞાનનિધિમાંથી આ પુસ્તકપ્રકાશનનો લાભ લીધેલ છે. તેમની શ્રુતભક્તિની ખુબ-ખુબ અનુમોદના-આભાર... દ. જિનગુણ આરાધક ટ્રસ્ટ වනුව වටව වය. Page #8 -------------------------------------------------------------------------- ________________ सकलमानससंशयहारिणी, भवभवोर्जितपापनिवारिणी। सकलसद्गुणसन्ततिधारिणी, हरतु मे दुरितानि सरस्वती Jain Education HELPleanala Phvate use only www.janeta Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકાશકીય હદથોર્મિ.. તાર્કિકશિરોમણિ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ વિરચિત અને ઉપમિતિભવપ્રપંચાકાર શ્રીસિદ્ધર્ષિગણિત ટીકા વિભૂષિત “ન્યાયાવતાર' નામનો ગ્રંથ, શ્રી સંઘના કરકમળમાં મૂકતા આનંદ અનુભવાય છે. અમારા તરફથી પ્રથમવાર જૈનન્યાયનો ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે... શાસ્ત્રબોધમાં સહાયક બનતા ગ્રંથોને પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય, તો કોને આનંદ ન થાય ? પ.પૂ. દીક્ષાદાનેશ્વરી આવિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના પ્રવર શિષ્ય પ્રવચનપ્રભાવક આ વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યો દ્વારા “ન્યાયરમિ' નામની (વિવેચનરૂપ) ગુજરાતી ટીકા અને બીજા અનેક વિષયો સહિત આ ગ્રંથ નવપલ્લવિત કરાયો. તથા, ગ્રંથસંબંધી જુદા જુદા અનેક શાસ્ત્રપાઠોની સંકલના કરી, “શાસ્ત્રસંલોક' નામનું નૂતન ટીપ્પણ નિર્મિત કરાયું... તેઓશ્રીની ઋતભક્તિ અત્યંત અનુમોદનીય છે. ગ્રંથના ગહનતમ ભાવોને સરળ ભાષામાં શબ્દદેહ આપવો એ ખૂબ જ કપરું કામ છે... ભવિષ્યમાં પણ તેઓશ્રી, અનેક ગ્રંથોના વિવેચન-સંપાદન કરવા દ્વારા, જિનવચનરૂપ પ્રદીપને વધુ ને વધુ પ્રજ્વલિત રાખે, એવી શાસનદેવતાને પ્રાર્થના... પ્રસ્તુત ગ્રંથમાં, નવનિર્મિત શાસ્ત્રસંલોકરૂપ ટીપ્પણમાં, મુનિશ્રીને શાસ્ત્રપાઠોની સંકલના માટે, પં. મહેન્દ્રસિંહજી દ્વારા સંપાદિત ષડ્રદર્શનસમુચ્ચયાદિ ગ્રંથો ઘણા સહાયક થયા છે, તે બદલ તેઓશ્રીનો ખૂબ-ખૂબ આભાર. શ્રી શંખેશ્વર સુખધામ તીર્થધામના ટ્રસ્ટે જ્ઞાનનિધિનો વ્યય કરી આ સંપૂર્ણ પ્રકાશનનો લાભ લીધો છે તેની ભૂરિ ભૂરિ અનુમોદના... અરિહંત ગ્રાફિક્સવાળા શ્રી સુરેશભાઈ શાહ અને તેમના સાથી સંજયભાઈ ગુર્જર દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ટાઇપસેટીંગ આદિ કાર્ય-કરાયું છે.... તથા નવરંગપ્રિન્ટર્સવાળા અપૂર્વભાઈએ પ્રીટિંગડીઝાઇનીંગનું કાર્ય ખૂબ જ સુંદરતાથી કર્યું. તેઓશ્રીનો સહકાર ચિરસ્મરણીય છે. આ રીતે, શાસનપ્રભાવક દીક્ષાદાનેશ્વરી પૂ. આ.વિ. ગુણરત્નસૂરીશ્વરજી અને પૂ.આ વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના શુભાશીર્વાદથી, બીજા અનેક ગ્રંથોના પ્રકાશનનો લાભ અમને મળતો રહે એવી વિનંતિ સાથે અમે વિરમીએ છીએ. આ ગ્રંથનો તલસ્પર્શી અભ્યાસ કરી - તર્કપરિકર્મિત બુદ્ધિના સ્વામી બનવા દ્વારા સુવિહિત જીવો જિનાગમોના અનેક રહસ્યો પ્રાપ્ત કરે અને પરંપરાએ સ્વ-પરનો ઉપકાર કરનાર બને એવી પ્રાર્થના સાથે... લિ. જિનગુણ આરાધક ટ્રસ્ટના ટ્રસ્ટીગણો. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ किञ्चिद्वक्तव्यम् | अयि विद्वांसः ! विदाकुर्वन्तु भवन्तः ! इह जगति भवनिस्तारकं जयति जैनं शासनम् । अस्मिन् शासने वीतरागाः देवाः, पञ्चमहाव्रतधारकाः जिनाज्ञापालकाः सद्गुरवः, सर्वज्ञप्रणीतश्च धर्मो जयतितराम् । अस्य जिनशासनस्य येन केनाऽप्याराधनं कृतः स तीर्ण एव भवाम्भोधेः, नात्र संशयलेशोऽपि। द्वावालम्बनौ चास्मिन् शासने प्रकृष्टतां भजेते। एकं जिनबिम्बमन्यच्च जिनागमम् । चैत्येषु जिनबिम्बानि स्थाप्यन्तेऽन्तःकरणमध्ये च जिनागमम् । यथा चक्षुर्विकलः सर्वत्र स्खलनां प्राप्नोति तथा प्रज्ञाविकलो जिनागममध्ये सहस्रशो विनिपातं लभते । उक्तं च - "यस्य नास्ति स्वयं चक्षुः प्रदीपस्तस्य किं करिष्यति, यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं किं तस्य करिष्यति ?" प्रज्ञायाः तीक्ष्णतापादने च दर्शनशास्त्रस्यैकाधिकारः सर्वविदित एव ।। ___ न्याय-वैशेषिक-मीमांसा-वेदान्त-चार्वाक-बौद्ध-सांख्यादिदर्शनशास्त्राणामध्ययनानन्तरं न तथा तृषा शाम्यति यथा स्याद्वादामृतनिस्यन्दसिन्धूपमजैनदर्शनाध्ययनेन प्रशाम्यति । यतः जैनदर्शनस्य तर्काः अमोघाः बुद्धिगम्याः कर्कशताकलङ्करहितविमलचन्द्रोपमाः। जैनदर्शनस्य च स्याद्वादः नयवादः प्रमाणवादश्चाकुतोभयान्वितः प्रबुद्धजनमनश्चमत्कारकारी च ।। ___ जैनदर्शनशास्त्रनिर्मातृषु च सूरिसिद्धसेनदिवाकरा अज्ञानतमोभिदिवाकरायमाना एव वस्तुतः सन्ति। तेषामयम् न्यायावतारग्रन्थः सर्वजनविस्मयप्रदः। अस्य च श्रीसिद्धर्षिगणिकृतविवृत्तिरपि मनोहरा एव ।। अत्र केचिद् वदन्ति-बालानां सुखबोधायैष एतादृशाश्च ग्रन्था भवन्ति । तदयुक्तम् यतो 'बाल' इत्यस्य का व्याख्या क्रियते ? यदि तर्कसंग्रहन्यायबोधिनीकारोक्ता व्याख्या-"अधीतव्याकरण-काव्य-कोषः अनधीतन्यायशास्त्रः" आद्रीयते, सा व्याख्या न जैनदर्शनसम्मता, यतोऽनधिगतसम्यक्त्वोऽचरमावर्त्तनिषण्णः प्रकाण्डपंडितोऽपि बाल एव, यतः पूज्यहरिभद्राचार्यैरचरमावर्तकालो बाल्यकाल एवोक्तः । चरमावर्त्तकालस्तु यौवनकालत्वेन प्रोक्तः ।। For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ अतः युवानामुपकारायैवैतादृशाः ग्रन्थाः भवन्ति, न बालोपकाराय । योगशतकमध्ये सूरिपुरन्दरैः स्पष्टमेवोक्तं यदुत योगस्य प्रथमाधिकारी अपुनर्बंधक एव, तदर्वाग् नमस्कारमन्त्रोऽपि न दीयते तदा स्याद्वादामृतस्य का वार्ता ! ___ अतोऽत्राधिकारी → चरमावर्त्तप्रविष्टो धर्मयौवनसंप्राप्तः अपुनर्बन्धक - सम्यग्दृष्टि - देशविरत - सर्वविरतान्यतमोऽधीतव्याकरणकाव्यकोषदर्शनशास्त्रोऽनधीतजैनन्यायशास्त्रः - एतदेवास्य ग्रन्थस्याधिकारिणो निर्दुष्टं सर्वदोषविवर्जितं गुणनिष्पन्नं परिष्कृतं समीचीनलक्षणं मे आभाति। विद्वांसः परिमार्जयन्तु। ___ सूरिप्रेमभुवनभानुजन्मशताब्धिवर्षे मच्छिष्यमुनिसौम्यांगरत्न - यशरत्नविजययोर्मनसि एको मनोरथः समुत्पादि यदुत जैनन्यायवाङ्मयस्य साधु-साध्वीभगवन्तोऽध्ययनं कुर्वन्त्विति । ये केऽपि संस्कृतभाषाऽऽलसाः तेषामप्यस्मिन् दुरूहग्रन्थेऽस्खलिता गतिः स्यादिति कृत्वा स्व-परोपकाराय दृढाशयः समुत्पन्नः। सुष्टु लिखितं याकिनीमहत्तरासुनिभिः पञ्चाशयानां निरूपणं कुर्वद्भिः - "इच्छा-प्रवृत्ति-विघ्नजय-सिद्धि-प्रसिद्धिः”। आदाविच्छा जायते पश्चात् प्रवृत्तिः, विघ्नजयादयस्तु दृढाशयाणां पूर्वकृतपुण्यसहचरितानां देवगुरुकृपालब्धानां स्यादेव । तस्मात् गुर्जरभाषायां न्यायावतारस्य रश्मितुल्या "न्यायरश्मि" नाम्नी टीका तैलिखिता। शासनप्रभावक - आचार्यश्रीरत्नसुंदरसूरिशिष्यमुनिभव्यसुंदरविजयैः सूक्ष्मेक्षिकयाऽस्याः प्रमार्जनं कृत्वा हर्ष वितेनिरे || स्याद्वादभाषा - न्यायावताराणां गुर्जरटीकेव अनेकान्तजयपताकाया आरब्धा टीकाऽपि अतिशीघ्रतया पूर्णतां लभेत् । रचनाप्राप्तनिर्जरया "कृत्स्नकर्मक्षयाद् मोक्ष" इति मोक्षस्थानं प्राप्नुयादिति आशीर्वादः।। आचार्यगुणरत्नसूरिः आचार्यरश्मिरत्नसूरिः उमरा - सूरत मागसरवदी ४ शुक्रवार For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ છે. આશીર્વચનમ્ જગહિતેષી પરમાત્મા મહાવીરદેવે વૈશાખ શુક્લ એકાદશીના એ ધન્ય દિવસ.... ધન્ય ઘડી... ધન્ય પળે... જિનશાસન નામનું જહાજ ભવસમુદ્રથી તરવા વહેતું મૂક્યું... The great ship named “Jinshasan”. આ જહાજ એટલે અનેકાંતમય સ્યાદ્વાદમય પરમાત્માનું દર્શન ! આ જહાજમાં આરૂઢ થઈ ગયા બાદ ભવ્યાત્માઓ એકાંતવાદના ક્રૂર મગરમચ્છોથી સુરક્ષિત બની જાય જેમ સર્પથી ડસેલો માણસ મરવા પડે અને કો'ક પરોપકારી ગારૂડિક એ ઝેર ઉતારી નિર્વિષ બનાવે, તેમ એકાંતવાદના સર્પના સે વિષથી વ્યાપ્ત થયેલા જીવો માટે સ્યાદ્વાદદર્શન ગારુડિક મંત્ર છે – એમાં ફટુ ફટ્ અને ફૂટુ ફૂટું થી એકાંતવાદનું ઝેર ઉતરી જાય છે અને આત્મા નિર્વિષ બની પરમપદનો ભોક્તા બને છે... સ્યાદ્વાદ એ અમૃત છે, સંજીવની ઔષધ છે..... પરમકારૂણિક શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજાએ એ સ્યાદ્વાદામૃતને ન્યાયાવતાર ગ્રંથમાં ભરી જગતના ચોગાનમાં મૂક્યું છેપૂજ્ય સિદ્ધર્ષિગણિ જેવા સ્વનામધન્ય મહાપુરુષે એના પર વૃત્તિ રચી છે... પૂજ્ય હરિભદ્રસૂરિ મ.સા.એ એના પર અવચૂરિ લખી. પૂજ્ય શાંતિસૂરિ મ.સા. એ એના પર વાર્તિક બનાવ્યું... જેમ રાત્રિની અસર જીવ અને જડ, અમીર-ગરીબ, વિદ્વાન-મૂર્ખ દરેક પર થાય છે, એમ દુઃષમાકાલની અસરથી કોઈ બાકાત રહ્યું નથી – એ દુઃષમાકાલના પ્રભાવે ધરતીના જેમ રસકસ ઘટે, એમ જીવોની શક્તિઓ-ક્ષયોપશમનો પણ હ્રાસ થાય છે... ન્યાયાવતાર જેવા મહાન ગ્રંથો સંસ્કૃતમાં હોવાથી એક “હાઉ” વિદ્યાર્થીવર્ગમાં જોવા મળે કે “આમાં આપણું કામ નહીં.. આપણા ગજા બહારની વસ્તુ છે..” આ ભય દૂર કરવા અને આ મહાનું ગ્રંથના ઉત્તમ પદાર્થોનો સહુ આસ્વાદ લઈ શકે છે તે માટે મારા શિષ્યો – મુનિ સૌમ્યાંગરત્નવિજયજી અને મુનિ યશરત્નવિજયજીએ ગુજરાતી ભાવાનુવાદ - 1 કરવાનું ભગીરથ કાર્ય માથે લીધું. એનાથી અપાર 2 / For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ છે' ઉં ! પ્રસન્નતા અનુભવી.... દાદા પ્રેમસૂરિજીએ કર્મસાહિત્યનો ઉદ્ધાર કરાવ્યો - એક ભાવના હતી કે દ્રવ્યાનુયોગમાં આવતાં જૈનન્યાયના પદાર્થો વ્યાપક બને તે માટે કામ થવું જોઈએ. એ ભાવનાને મૂર્ત થતી જોઈ આનંદ થયો.. પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્યનિષ્ણાત આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા., વર્ધમાનતપોનિધિ યુવાશિબિર આદ્યપ્રણેતા આ.ભ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. તથા મેવાડદેશોદ્ધારક પૂજ્યપાદ આ.ભ. શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના દિવ્યાશીર્વાદ, પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર સુવિશાલગચ્છાધિપતિ આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા., પૂજ્યપાદ ૨૯૧ દીક્ષાદાનેશ્વરી પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી ગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની પરમકૃપા અને પ્રેરણાના બળે આ કાર્ય પૂર્ણ થયું છે અને ભવિષ્યમાં આવા ભગીરથ કાર્યો આ જ બળે થશે એવી શ્રદ્ધા છે. | દુરુહ અનેકાંતજયપતાકાનું કાર્ય પણ શરૂ કર્યું છે. સહુની સહભાવના અને ગુરુકૃપાથી એ કાર્ય પૂર્ણ નિર્વિઘ્નપણે પૂર્ણ થશે... સૂરિપ્રેમભુવનભાનુ જન્મશતાબ્દિ વર્ષનું સરસ મજાનું નિમિત્ત હતું. આખા સમુદાયમાં અનેક મહાત્માઓએ આ સુંદર નિમિત્તને પામી અનેક પ્રાચીન-અર્વાચીન ગ્રંથોનું કામ કર્યું. સહુની અનુમોદના.. આ જન્મશતાબ્દિ નિમિત્તે આ સાનુવાદ ન્યાયાવતાર ગ્રંથરત્ન જિજ્ઞાસુઓના હાથમાં આવી રહ્યો છે... એનો અનહદ આનંદ છે. દ્રવ્યાનુયોગના જૈન દાર્શનિક ગ્રંથો વધુ ને વધુ પામે... સહુ મુક્તિમાર્ગે જિનાજ્ઞાસાપેક્ષ જીવન જીવી અક્ષયસુખના સ્વામી બને – તેવી અભિલાષા.. પૂજ્ય દીક્ષાદાનેશ્વરી ગુરૂદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજીના ચરણરજ વિજયરશ્મિરત્નસૂરિ અષાઢ સુદ ૧૧, સોમ. તા. ૧૧-૭-૧૧, ગિરધરનગર, અ ને અમદાવાદ, For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ છે. ।। नमोऽस्तु तस्मै तव शासनाय ।। ૩ીિ 5 પ્રાસ્તાવિકમ્ – ૪ ‘તમેવ સર્ચ નિયંવર નં નિહિં પવેફ'. આ ઉક્તિ જિનશાસનમાં પ્રસિદ્ધ છે.. “જિનેશ્વરોએ જે કહ્યું છે, તે જ નિઃશંકપણે સાચુ છે..” એ એનો અર્થ અને એવી શ્રદ્ધા ધરાવનારને જ સમ્યક્ત મનાયું છે. પ્રશ્ન એ થાય, કે જિનેશ્વરોએ કહ્યું તે જ સાચું, એવું શા માટે ? ઉત્તર :- બહુ સીધી વાત છે.. જિનેશ્વર વીતરાગ છે, સર્વજ્ઞ છે.. માટે તેમની વાત ખોટી હોય જ નહીં.. પ્રશ્ન:- પણ ઉભા રહો.. જિનેશ્વર વીતરાગ છે, સર્વજ્ઞ છે; બીજા નથી, એની સાબિતી શું?... અને અહીં પ્રશ્ન ઉભો રહે છે... જેમ આપણને કુળપરંપરાથી જૈનધર્મ મળ્યો, એટલે આપણે અરિહંતને સર્વજ્ઞ માનીએ છીએ, તેમ દરેક ધર્મમાં જન્મ પામેલા પોતાના ઈષ્ટદેવને સર્વજ્ઞ જ માને છે.. તો પછી સાચું શું? કદાચ એ દુઃખની વાત છે કે આવા સીધા સાદા જણાતા પ્રશ્નનો જવાબ આપવા પણ ઘણાંખરાં જૈનો સમર્થ નથી !!.. ધર્મપરીક્ષામાં મહોપાધ્યાય યશોવિજયજી મ.સા. ચોંકાવનારી *વાત કરે છે. જે પોતાને કુળપરંપરાથી જૈન ધર્મ મળ્યો હોવાથી તેને સ્વીકારે, આચરે.. પણ તે જ ખરેખર સાચો છે કે નહીં તેની પરીક્ષા કરવાની તૈયારી ન હોય, તો તે સમકિતી નથી; પણ આભિગ્રહક મિથ્યાત્વી છે. ભલે તે અરિહંતને જ પૂજતો હોય..” આપણને ખળભળાવી દે.. આપણામાંના ઘણાંખરાંને મિથ્યાત્વીની કથામાં મૂકી દે તેવું આ વિધાન છે. તાત્પર્ય એ જ છે કે શુદ્ધ સમ્યક્તની પ્રાપ્તિ માટે, માત્ર જૈન ધર્મનો સ્વીકાર ( પર્યાપ્ત નથી, પણ શા માટે તે સર્વશ્રેષ્ઠ છે, તે જાણીને તેના ઉપરની દઢ શ્રદ્ધા છે , 1 અનિવાર્ય છે. અને તે બધા ધર્મોનો તુલનાત્મક અભ્યાસ વિના પ્રાયઃ થતી નથી. તેને * “यस्तु नाम्ना जैनोऽपि स्वकुलाचारेणैवागमपरीक्षां बाधते तस्याभिग्रहिकत्वमेव, सम्यग्दृशोऽपरीक्षितपक्षपातित्वायोगात ।" - धर्मपरीक्षा टी. प्र. २७। For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ માટે જ સિદ્ધસેન દિવાકરસૂરિજીએ પણ, જૈન શાસનની અન્ય ધર્મો સાથે જ UG સરખામણી ન કરનારા, વાસ્તવિક રીતે જિનશાસનને જાણતાં જ નથી, એવું વિધાન છે CL કર્યું છે.... ડોક્ટર છે, એટલું જાણીને જે શ્રદ્ધા થાય અને અનેકવાર દવા લેવાથી સારું થયાનો અનુભવ થયા પછી જે શ્રદ્ધા થાય, એ બેમાં કેટલો તફાવત હોય ? એવો જ તફાવત, જૈન ધર્મ ઉપર સામાન્યથી શ્રદ્ધા હોય અને બધા ધર્મોના તુલનાત્મક અભ્યાસ કર્યા પછી જૈન શાસનની સત્યવાદિતાની ખાતરી પછી જે શ્રદ્ધા થાય તે બેમાં હોય છે. એ અનુભવસિદ્ધ હકીક્ત છે. જૈન શાસન સંપૂર્ણપણે તાર્કિક છે. માટે જ હરિભદ્રસૂરિજી મ.સા. લખે છે.. ન તો મને પ્રભુ વિર પર પક્ષપાત છે અને ન તો કપિલ વિગેરે ઉપર દ્વેષ છે. જેનું વચન તર્કશુદ્ધ છે, તે જ હું સ્વીકારું છું.” મધ્યસ્થબુદ્ધિથી અભ્યાસ કરનાર જૈન સિદ્ધાંતો પર ફિદા થયા વિના ન રહે. આ અભ્યાસ માટે જ પૂર્વાચાર્યોએ અનેક દાર્શનિક ગ્રન્થરત્નોની રચના કરી છે. સિદ્ધસેન દિવાકરસૂરિજી કૃત સન્મતિતર્ક, વાદિદેવસૂરિજી કૃત સ્યાદ્વાદરત્નાકર, હરિભદ્રસૂરિજી કૃત અનેકાંતજયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય... વિગેરે વિશાળ ગ્રંથો, આવા અભ્યાસ માટે પર્યાપ્ત સામગ્રી પૂરી પાડે છે... જે બધા પ્રાચીન ન્યાયના ગ્રંથો રૂપે પ્રસિદ્ધ છે. ન્યાયાવતાર', પ્રમાણમાં નાનો, છતાં એક વિશિષ્ટ ગ્રંથ છે. આના ગ્રંથકાર છે સિદ્ધસેન દિવાકરસૂરિજી.. જે જિનશાસનમાં પ્રસિદ્ધ છે. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મ.એ “-સિદ્ધસેન વય” લખીને કવિઓમાં તેમની શ્રેષ્ઠતા જાહેર કરી છે. સન્મતિ તર્ક જેવી દાર્શનિક ગ્રંથોની શિરમોર ગણાતી કૃતિ, એ તેમની જ ભેટ છે... અને ટીકાકાર છે સિદ્ધર્ષિ ગણિ.... જે ઉપમિતિભવપ્રપંચા કથા નામના વૈરાગ્ય રસભરપૂર રૂપક ગ્રંથના કર્તા રૂપે પ્રસિદ્ધ છે.. આવો રૂપક ગ્રંથ, જિનશાસનમાં જ નહીં, પણ સંસ્કૃત સાહિત્યમાં બેજોડ છે. કે – * "વરવર [પૂEIT સમયપરસમયમુવીવાર | વરVIRUાસ સારું નિયસુદ્ધ ન યાપતિ ||" . સન્મતિ. 1. રૂ/નો. ૧૬૪TI 4 "THSતો જે વીરે, ન ષ: પિનાgિ | - યુનિવનું યરચ તરચ ફાર્ય પરિપ્રદ: ||" . નો તસ્વનિર્ણયઃ પત્નો. ૧રૂરી S © 2000 For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ આવા ગ્રંથકાર - ટીકાકારનું સર્જન વિશિષ્ટ જ હોય... ગ્રંથકારે અહીં બીજા બધા વિષયોને બાજુ પર મુકીને, સત્યાસત્યના નિર્ણયના આધારભૂત પ્રમાણના લક્ષણ, સંખ્યા, ફળ અને વિષય ઉપર ચર્ચા કરી છે. અન્ય દર્શનકારોની માન્યતાનું સચોટ તર્કોથી ખંડન કરીને જિનશાસનની CS સર્વોપરિતા સિદ્ધ કરી બતાવી છે.. આનો વિસ્તૃત બોધ તો ગ્રંથના અભ્યાસથી જ થશે.. છતાં કેટલીક વાતો, જે કદાચ માત્ર આ જ ગ્રંથમાં જોવા મળે છે, બીજે જોવા નથી મળતી અથવા વિસ્તાર નથી મળતો, તેવી વાતોનો ઉલ્લેખ કરવાની લાલચ રોકી શકતો નથી... ૦ પરાર્થ પ્રત્યક્ષ અને પરાર્થ અનુમાનનું નિરૂપણ... (પૃ. ૧૪૬) ૦ નયો સાત જ કેમ ? તેની વિચારણા.. (પૃ. ૨૪૮) ૦નય/દુર્નયનું સ્પષ્ટ - વિસ્તૃત - સહેતુક વિભાગીકરણ... (પૃ. ૨૭૪) આ બાબતે ભિન્ન ગ્રંથોમાં ભિન્ન ભિન્ન વ્યાખ્યા જોવા મળે છે. પ્રસ્તુત ગ્રંથનું વિભાગીકરણ સ્પષ્ટ અને તર્કશુદ્ધ જણાઈ આવે છે.. ૦ વસ્તુના એક જ ધર્મના પ્રતિપાદક લૌકિક વચનો કેમ દુર્નય નથી અને વસ્તુના એક જ ધર્મના પ્રતિપાદક કુતીર્થિક વચનો કેમ દુર્નય છે ? એની સમજણ... (પૃ. ૩૦૨). ૦ પ્રસિદ્ધ સપ્તભંગીના વાક્ય “ચાસ્તિ રવ નીવ:' માં રચાત્ અને gવ પદોનો સ્પષ્ટ અર્થ.. (પૃ. ૩૦૫) ૦ દુર્નયવાદીઓનું દરેક વચન - ઘડાને ઘડો કહેનારું વચન પણ મિથ્યા કેમ ? (પૃ. ૩૦૬). આવી તો અનેક રસપ્રદ વાતોનો વિસ્તાર જે ગ્રંથમાં હોય, એવા ગ્રંથનો સંપૂર્ણ અભ્યાસ અત્યાવશ્યક ગણાય અને નિશ્ચિતપણે સમ્યગ્દર્શનની વિશુદ્ધિનું કારણ બને.. ન્યાયનો ગ્રંથ. એટલે ભાષા ક્લિષ્ટ હોય જ. વળી અનેક પદાર્થોના બોધ વિના તેના પ્રશ્નોત્તરો સમજવા મુશ્કેલ પડે, એ સ્વાભાવિક છે. વળી આવા ગ્રંથના અધ્યાપકો પણ અતિદુર્લભ છે.. એટલે, પ્રાથમિક અભ્યાસુઓને સરળતા થાય, નિર્વિઘ્ન ગ્રંથસમાપ્તિ થાય, પદાર્થનો સંપૂર્ણ - અસંદિગ્ધ બોધ O, થાય, એ આશયથી મુનિયુગલ - પૂ.મુ શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ.સા. ૧૦ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Cી - અને પૂ.મુ.શ્રી યશરત્નવિજયજી મસા.એ તેનો સરળ ભાષામાં અનુવાદ કર્યો છે. તેમનો પુરુષાર્થ કેવો ભગીરથ છે ? તે તો ગ્રંથનો અભ્યાસ કરનાર જ સમજી કે શકશે. તેમની આ શ્રુતભક્તિ અત્યંત અનુમોદનીય છે. વળી, વાચકોને તુલનાત્મક અભ્યાસ થાય અને સહાયતા રહે એ માટે સુંદર ટિપ્પણ અને આ જ ગ્રંથ પરની હારિભદ્રીય લઘુટીકાનું સંપાદન પણ તેમણે કર્યું છે, તે ધન્યવાદને યોગ્ય છે. બંને મુનિવરો અત્યંત યુવાન છે, લઘુવય-લઘુપર્યાયમાં તેમણે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ શક્તિ, જિનશાસનને ભવિષ્યમાં પણ વિશિષ્ટ લાભદાયક થાય, એવી શુભાભિલાષા. મુ. ભવ્યસુંદરવિજય.. હિં. વૈશાખ સુદ ૮, ૨૦૧૭ મલાડ (વેસ્ટ), મુંબઈ.. ૧૧ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકાર-ટીકાકાર પરિચય આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહાન દાર્શનિક સિદ્ધસેન દિવાકર, શ્વેતાંબર અને દિગંબર જૈન સંઘોમાં માન્ય આચાર્ય તરીકે સ્વીકારાયા છે... યાકિની મહત્તરાસુનુ આચાર્યપ્રવર હરિભદ્રસૂરિજીએ એમને પંચવસ્તકમાં (ગા.૧૦૪૮) દુષમકાળરાત્રિમાં દિવાકર સમાન ગણાવ્યા છે. દિગંબર આચાર્ય જિનસેને “પ્રવાદી હાથીઓના સમૂહ માટે સિંહસમાન સિદ્ધસેનનો જય હો” એમ આદિ પુરાણ ૧/૩૯-૪૨ માં એમનો જયજયકાર કર્યો છે. કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજીએ અયોગવિચ્છેદકાત્રિશિકામાં ‘સિદ્ધસેનસ્તુતયો મદાર્થો..” કહીને દિવાકરજીની મહત્તા અને પોતાની લઘુતા જણાવી છે. અને સિદ્ધહેમવ્યાકરણના ઉદાહરણમાં અનુસિદ્ધસેન વય' કહીને એમના કવિત્વને શ્રેષ્ઠ ઘોષિત કર્યું છે. આ સિવાય પણ અકલંક, વાદિરાજસૂરિ, વાદિદેવસૂરિ, પ્રભાચંદ્રાચાર્ય જેવા શ્વેતાંબરદિગંબર ગ્રંથકારોએ તેઓના ગુણગાન ગાયા છે. જીવન-કવન દિવાકરજીના જીવન વિશે પાંચેક પ્રાચીન પ્રબંધકારોએ અને વર્તમાનયુગના અનેક વિદ્વાનોએ ઘણું બધું લખ્યું છે... એમના સમયનિર્ણય માટે ઘણો ઊહાપોહ થયો છે. પણ એ બધાની ચર્ચા કર્યા વિના અહીં મુખ્યત્વે શ્રી પ્રકાશ પાંડેયના સિદ્ધસેનદિવાકર વ્યક્તિત્વ એવં કૃતિત્વ'ના આધારે ટુંકું જીવન ચરિત્ર વગેરે જોઈએ.. ગ્રંથકાર ઉજ્જયિની નગરીમાં કાત્યયન ગોત્રીય બ્રાહ્મણદંપતિ દેવર્ષિ-દેવશ્રીના પુત્ર હતા. એમની બહેનનું નામ સિદ્ધશ્રી હતું. સિદ્ધસેનને પોતાની પ્રકાંડ વિદ્વત્તાનો ગર્વ હતો. આર્યસુહસ્તિના શિષ્ય વૃદ્ધિવાદિની ખ્યાતિ સાંભળી, સિદ્ધસેન એમની જોડે ચર્ચા કરવા નીકળ્યો. શોધતા શોધતા તેઓ વિહારમાં મળ્યા. વૃદ્ધવાદિસૂરિએ રાજસભામાં ચર્ચા કરવા સૂચન કર્યું, પણ સિદ્ધસેનના આગ્રહથી ત્યાં જ ગોવાળિયાઓને મધ્યસ્થ બનાવી ચર્ચા શરૂ કરી. ૧૨ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસેને સર્વજ્ઞખંડન કર્યું. વૃદ્ધવાદિસૂરિએ ગોવાળોને પૂછ્યું - આ કહે છે કે જિનેશ્વર ભગવાન નથી. ગોવાળે કહે - એ જુઠ્ઠો છે. અમારા ગામમાં જિનાલયમાં ભગવાન બિરાજમાન છે. પછી વૃદ્ધવાદિસૂરિએ કર્ણપ્રિય ચિન્દ્રણી છંદમાં - “नवि मारियइ नवि चोरियइ परदारह गमणु निवारयइ । थोवाथोवं दाइयइ सग्गि टुकुटुकु जाइयइ ।।” આવી સાદી ભાષામાં સુંદર ઉપદેશ આપ્યો. તે સાંભળી ગોવાળોએ વૃદ્ધવાદિની તરફેણમાં ચુકાદો આપ્યો. સિદ્ધસેન વૃદ્ધવાદિનું શિષ્યત્વ સ્વીકારી મુનિ કુમુદચંદ્ર બન્યા. મુનિ અધ્યયન કરી શાસ્ત્રપારગામી બન્યા. આચાર્યપદ પ્રદાન કરતી વખતે એમનું નામ સિદ્ધસેનસૂરિ રખાયું. સર્વજ્ઞપુત્ર તરીકે પણ તેઓ પ્રસિદ્ધિ પામ્યા. આ. સિદ્ધસેનસૂરિ ઉજ્જૈનીના રાજમાર્ગ ઉપરથી જઈ રહ્યા હતા. ભક્તો ‘સર્વજ્ઞપુત્રની જય હો' એવો જયઘોષ કરતા હતા. વિક્રમાદિત્ય રાજાની સવારી સામેથી આવી. રાજાએ મનથી નમસ્કાર કર્યા. આચાર્યશ્રીએ એના જવાબમાં ઉચ્ચ સ્વરે ‘ધર્મલાભ’ કહ્યો. રાજા પ્રભાવિત થયો. ચિત્તોડ તરફ વિહારમાં ઔષધિઓથી બનેલા સ્થંભને, વિરોધિ ઔષધિઓથી કાણું પાડી અંદરથી ગ્રંથ કાઢ્યો. એમાંથી સર્ષપમંત્ર અને સુવર્ણસિદ્ધિમંત્ર વાચ્યો ત્યાં શાસનદેવીએ ગ્રંથ લઈ લીધો. કુર્મર નગરમાં સૂરિજી પહોંચ્યા. ત્યાંનો રાજા દેવપાલ આવ્યો. દુશ્મનોથી ઘેરાયો છું. આપનું શરણું છે એવી વાત કરી. આચાર્યશ્રીએ સર્ષપવિદ્યાથી સૈન્ય અને સુવર્ણસિદ્ધિથી સુવર્ણ બનાવી આપતાં એનો વિજય થયો. દેવપાલે કહ્યું અમાસ અંધારામાં તમે દિવાકર બનીને આવ્યા. આમ ‘દિવાકર’ સૂરિજીનું ઉપનામ બન્યું. દેવપાલના આગ્રહથી આચાર્ય પાલખીમાં બેસીને રાજસભામાં જવા લાગ્યા. ગુરુ આ. વૃદ્ધવાદિસૂરિને આ જાણી દુઃખ થયું. તેઓ આવ્યા, શિષ્યની પાલખી ઉપાડવા લાગ્યા. વૃદ્ધાવસ્થાને લીધે બરોબર ઊચકી ન શક્યા. દિવાકરજીએ કહ્યું “ન્યઃ િ વાધતિ તવ ?” ખભો દુઃખે છે ? ગુરુ - 'ન તથા વાધતે યથા વાધતિ વાધતે’ ખભા કરતાં વાધતિ પ્રયોગ વધુ ખૂંચે *છે. સિદ્ધસેન ચોંક્યા. ગુરુને જોતા જ નીચે ઉતરી પગમાં પડ્યા. ભૂલ સમજાઈ. પ્રાયશ્ચિત્ત કર્યું. *વાધ્ ધાતુ આત્મનેપદ હોવાથી ‘વાધતિ' પ્રયોગ વ્યાકરણ વિરૂદ્ધ થાય છે. ૧૩ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ' સંસ્કૃતના પ્રકાંડ પંડિત શ્રી સિદ્ધસેનદિવાકરજીને અર્ધમાગધી ભાષામાં તે રચાયેલા આગમોનું સંસ્કૃતીકરણ કરવાનો વિચાર આવ્યો. નવકારમંત્રનું રૂપાંતર ‘નમોડëિદ્ધાથર્યોપાધ્યાયસર્વસાઘુખ્ય ’ કરી ગુરૂને બતાવ્યું. આગમોની ભાષા બદલવાનો વિચાર કરવા બદલ એમને પારાચિક પ્રાયશ્ચિત્ત અપાયું. ૧૨ વર્ષ ગુપ્ત વેશે રહેવાનું હતું. એ દરમિયાન શાસનપ્રભાવનાનું વિશિષ્ટ કાર્ય કરે તો ૧૨ વર્ષની અવધિ પહેલાં પણ સંઘમાં પાછા આવી શકાય. સાતમા વર્ષે મહાકાલના મંદિરના પ્રસિદ્ધ શિવલિંગ સામે કલ્યાણમંદિર સ્તોત્ર રચતાં પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમાં પ્રગટ થઈ. સિદ્ધસેનજીનું સંઘમાં પુનરાગમન થયું. ભરૂચનો રાજા ધનંજય પણ આચાર્યશ્રીનો પરમભક્ત બન્યો. દક્ષિણાપથના પ્રતિષ્ઠાનપુર (પૈઠણ)માં અણસણ કરી આ. સિદ્ધસેનદિવાકરજી સ્વર્ગે ગયા. આવા મહાન આચાર્યને પોતાના ગણવા કોઈનું મન લલચાય તો એમાં આશ્ચર્ય નથી. ૫. જુગલકિશોર મુખ્તાર જેવા કોઈ કોઈ દિગંબર વિદ્વાને સિદ્ધસેનજીને દિગંબર, તો એ.એન. ઉપાધ્યએ યાપનીય હોવાની વાત કરી છે. પરંતુ શ્વેતાંબર સાહિત્યના પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, ચતુર્વિશતિપ્રબંધ, કથાવલી વગેરેમાં દિવાકરજીનું વિસ્તારથી જીવનચરિત્ર મળે છે. દિગંબર સાહિત્યના કોઈ ગ્રંથોમાં મળતું નથી. કોઈ પ્રાચીન દિગંબરાચાર્ય પણ તેઓને દિગંબર કહ્યા નથી. એટલે સિદ્ધસેનજી શ્વેતાંબર પરંપરાના આચાર્ય છે તે નિર્વિવાદ છે. પૂ. દિવાકરજીની બત્રીસીમાં ભ. મહાવીરના લગ્નની આવતી વાત દિગંબરોની માન્યતાથી વિરૂદ્ધ* છે. આ. સિદ્ધસેનદિવાકરજીના ચાર ગ્રંથો ઉપલબ્ધ થાય છે (૧) સમ્મતિ તર્ક - આ દર્શન પ્રભાવક ગ્રંથને દિગંબરો પણ માને છે. આના અભ્યાસ માટે દોષિત ગોચરીનું સેવન કરવું પડે તો પણ તેમ કરીને પણ અભ્યાસ કરવાનું શાસ્ત્રમાં સૂચન છે. (૨) દ્વાન્નિશ ત્રિશિકા - બત્રીસ બત્રીસીમાંથી ૨૧ અત્યારે મળે છે. ખૂબ જ ગંભીર અને મહત્ત્વપૂર્ણ પદાર્થો તેમાં ગૂંથાયેલા છે. (૩) ન્યાયાવતાર - આની બાવીસમી બત્રીસી તરીકે ગણના કરાય છે. સતીશચન્દ્ર “જો સિદ્ધસેનસૂરિજી દિગંબર હોત, તો દિગંબરની માન્યતાથી વિરોધી ઉલ્લેખ કેમ --- 7 કરે ? એટલે તેઓશ્રીની દિગંબર હોવાની વાત ફલ્ગ જણાય છે. ૧૪ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાભૂષણ, હર્મન જેકોબી, પી.એલ.વૈદ્ય, એ.એન. ઉપાધ્યે આદિ ન્યાયાવતાર સિદ્ધસેન દિવાકરજીની નહીં પણ પરવર્તિ સિદ્ધસેનાચાર્યની રચના હોવાનું માને છે. શ્રી પ્રકાશ પાંડેય વગેરે સિદ્ધર્ષિ ગણિને ન્યાયાવતારના કર્તા માને છે. પં. સુખલાલ, પં. બેચરદાસ, પં.દલસુખભાઈ માલવણિયા, ડૉ. હીરાલાલ જૈન, પં. નાથૂરામ પ્રેમી, પી.એન.દવે, ડૉ. સાગરમલ જૈન વગેરે ન્યાયાવતાર સિદ્ધસેન દિવાકરજીની કૃતિ હોવાનું જ સ્વીકારે છે. - (૪) કલ્યાણમંદિર – પ્રબંધો પ્રમાણે આ સ્તોત્ર ૨ચના વખતે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થયેલી. કેટલાક વિદ્વાનો આની રચના પણ અન્યકર્તૃક હોવાનું માને છે. આ સ્તોત્રની કેટલીક વિગતો દિગંબર માન્યતાનુસારી છે. એટલે એ દિગંબર વાદિ કુમુદચંદ્રની રચના હોવાનું કેટલાક વિદ્વાનોનું માનવું છે. દિવાકરજીના સમય વિષે ઘણી ચર્ચાઓ થઈ છે એનો ટુંક સાર આ પ્રમાણે છે. પં. સુખલાલજી (ભારતીય વિદ્યા ભા.-૩ ‘સિદ્ધસેનદિવાકરના સમયનો પ્રશ્ન') શ્રી પ્રકાશ પાંડેય (સિદ્ધસેનદિવાકર વ્યક્તિત્વ એવં કૃતિત્વ પૃ. ૧૮), પં. દલસુખ માલવણિયા (ન્યાયાવતારવાર્તિકવૃત્તિ પ્રસ્તાવના પૃ. ૧૪૧), હીરાલાલ કાપડિયા (અનેકાન્તજયપતાકા પૃ. ૯૮), પી. એન. દવે (સિદ્ધસેનદિવાકર પીએચ.ડી. નિબંધ) આ બધા વિદ્વાનોના મતે પાંચમી શતાબ્દી. ડૉ. કુ. શાલૌટ હ્રાઉજેના મતે (વિક્રમસ્મૃતિ ગ્રંથ પૃ ૪૧૪) વિક્રમની ત્રીજી-ચોથી સદી. પં. કલ્યાણવિજયગણીના મતે (વીર નિર્વાણ સંવત અને જૈન કાલગણના) ડૉ. વિદ્યાભૂષણના મતે (વિક્રમસ્મૃતિ ગ્રંથ પૃ. ૪૧૪) વિક્રમની પ્રથમ સદી પં. જુગલકિશોર મુખ્તારના મતે (પુરાતન જૈન વાક્ય સૂચી પૃ. ૧૪૯) વિક્રમની પાંચમી સદીનો પાશ્ચાત્યકાળ. શ્રી સિદ્ધર્ષિ ગણિ સિદ્ધર્ષિનો જન્મ ગુજરાતના શ્રીમાલ નગ૨માં (વર્તમાનમાં રાજસ્થાનના ભીનમાલ નગરમાં) થયો હતો. શ્રીમાલ નગરના રાજા વર્મલાતના મંત્રી સુપ્રભદેવના પુત્ર શુભશંકરના પુત્ર તરીકે સિદ્ધ શ્રીમંત પરિવારમાં લાડકોડમાં ઉછર્યા. સિદ્ધની માતાનું નામ લક્ષ્મી અને પત્નીનું નામ ધન્યા હતું. સુપ્રસિદ્ધ કવિ માઘ તેમના પિતરાઈ ભાઈ ૧૫ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ < થતા હતા. સિદ્ધ કુમિત્રોના સંગે જુગારની લતે ચડ્યો. રાતના મોડો મોડો આવે એ કારણે એની પત્ની ધન્યાને ઉજાગર કરવા પડતા. જ્યારે આ વાતની ખબર માતાને પડી ત્યારે એણીએ દિકરાને સબક શિખવાડવાનું નક્કી કર્યું. વહુને કહ્યું તું ઊંઘી જા. આજે હું જાગતી રહીશ અને દિકરો આવશે ત્યારે હું જ એને યોગ્ય કરીશ. મોડી રાત્રે સિદ્ધ આવ્યો. બારણું ખોલો એણે બૂમ મારી. માતા લક્ષ્મીએ કહ્યું “આટલી મોડી રાત્રે આ ઘરના બારણા ખુલશે નહીં. પણ, અત્યારે ક્યાં જાઉં ?' સિદ્ધ કરગર્યો. માતાએ મક્કમ સ્વરે કહ્યું, અત્યારે જ્યાં કમાડ ખુલ્લા હોય ત્યાં જા. આ ઘરના દરવાજા તો નહીં જ ખુલે. આ પછી સિદ્ધ ઉપાશ્રયે પહોંચ્યો. વિવિધ આરાધનામાં રત મુનિઓના શાંતપ્રશાંત ચહેરાના દર્શન થતાં એને પણ મુનિ બનવાના ભાવ થયા. સવારે એના પિતા લેવા આવ્યા ત્યારે એણે કહ્યું કે, “મારે દીક્ષા લેવી છે.” છેવટે એનો આગ્રહ દેખી પરિવારે રજા આપી. સિદ્ધ મુનિ સિદ્ધર્ષિ બન્યા. શ્રી સિદ્ધષિની ગુરુપરંપરા સિદ્ધર્ષિએ ઉપમિતિભવપ્રપંચાકથાના અંતે પ્રશસ્તિ આપી છે અને પ્રભાવક ચારિત્રમાં એમની ગુરુપરંપરાનું વર્ણન છે એનાથી એટલું નિશ્ચિત થાય છે કે નિવૃત્તિગચ્છ (કુલ)ના સૂરાચાર્યની પરંપરામાં સિદ્ધર્ષિ થયા છે. આમ છતાં સિદ્ધર્ષિના ગુરુ કોણ એ બાબતે ભિન્ન મતો વિદ્વાનોનાં પ્રવર્તે છે. ઇતિહાસવિદ્દ પં. કલ્યાણવિજયજી ગણી પ્રભાવક ચારિત્રની પ્રસ્તાવના (પ્રબંધ પર્યાલોચન) માં લખે છે કે, “આ. સિદ્ધર્ષિના ગુરુ ગર્ગષિ નિવૃત્તિકુલીન સૂરાચાર્યના શિષ્ય હતા.” ત્રિપુટી મહારાજ જેને પરંપરાનો ઇતિહાસ ભા.-૧, પૃ.૫૯૩ માં લખે છે કે, “આચાર્ય સિદ્ધર્ષિ તેઓ દુર્ગસ્વામિના શિષ્ય હતા.” મોહનલાલ દલીચંદ દેસાઈ પણ દુર્ગસ્વામિને ગુરુ તરીકે જણાવે છે (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ૨૪૮) મોતીલાલ ગી. કાપડિયા તેમના પુસ્તક “સિદ્ધર્ષિ” પૃ. ૨૮૩-૪ માં લખે છે કે - “એક સવાલ એ ઉપસ્થિત થાય છે કે શ્રી સિદ્ધર્ષિના ગુરુ કોણ ? આ સંબંધમાં 12 (ઉપમિતિની) પ્રશસ્તિમાંથી અનેક વિકલ્પો નિકળે છે... એનો નિર્ણય ૧૬ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ (થઈ શકે તેમ નથી.” ઉપમિતિભવપ્રપંચ કથાની પ્રશસ્તિ અને પ્રભાવક ચરિત્રની વિગતો જોયા પછી વિદ્વાનો એક નિર્ણય ઉપર આવી શક્યા નથી. પરંતુ ઉપદેશમાળાની હેયોપાદેય ટીકાની પ્રશસ્તિથી નિર્ણય આવી શકે છે. હેયોપાદેયાની પ્રશસ્તિમાં “કુસ્વામિશિષ્યસર્ષિવરાળોઃ સિર્ષે સિદ્ધર્ષિના ગુરુ દુર્ગસ્વામી છે. સિદ્ધર્ષિ એ વખતના વર્તમાન આચાર્ય હોય એવું જણાય છે. શ્રી સિદ્ધર્ષિકૃત ગ્રંથો શ્રી સિદ્ધર્ષિગણીએ ઉપમિતિભવપ્રપંચકથા (રચના-વિ.સં. ૯૬૨), ચન્દ્રકેવલી ચરિત્ર' (રચના વિ.સં. ૯૭૩), ઉપદેશમાળા પર હેયોપાદેય ટીકા અને ન્યાયાવતારવૃત્તિની રચના કરી છે. આ ઉપરાંત દ્વાદશાનિયચક્ર'ની વૃત્તિ અને "સિદ્ધયોગમાલા" ની વૃત્તિ પણ સિદ્ધર્ષિની રચનાઓ છે. પરંતુ તે સિદ્ધર્ષિ કયા ? તેનો નિર્ણય થયો નથી. (જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧, પૃ ૧૬૪) એમ ત્રિપુટી મહારાજ લખે છે. જ્યારે મોહનલાલ દ. દેસાઈના મતે આ સિદ્ધર્ષિ ભિન્ન છે. પ્રભાવક ચરિત્ર મુજબ હેયોપાદેયની ટીકાની રચના જોઈને એમના મિત્ર મુનિએ કહ્યું કે, મુનિ ! તમારા જેવા વિચક્ષણ વિદ્વાનોએ તો મૌલિક અને અલૌકિક સર્જન કરવું જોઈએ. કોઈ ગ્રંથના શબ્દાર્થ કરવા એવું કામ તો બીજા પણ વિદ્વાનો કરી શકશે. ત્યાર પછી સિદ્ધર્ષિએ ઉપમિતિભવપ્રપંચકથા જેવી એક અદ્ભુત કૃતિનું સર્જન કર્યું. વિશ્વભરના વિદ્વાનોએ આ ગ્રંથના ગુણ ગાયા છે. માત્ર સંસ્કૃત ભાષા જ નહીં, વિશ્વની કોઈ પણ ભાષામાં આનો જોડો જડે તેમ નથી. બૌદ્ધદર્શનનો વિશેષ અભ્યાસ કરવા ગુરુની ઈચ્છા ન હોવા છતાં સિદ્ધર્ષિ મહાબોધ નગરમાં બૌદ્ધ પાઠશાળામાં ભણવા જવા વિચાર્યું. ગુરુને ચિંતા હતી કે સિદ્ધર્ષિ બૌદ્ધોના પ્રભાવમાં આવી બૌદ્ધ ભિક્ષુ ન બની જાય. એટલે જો બૌદ્ધ મત સ્વીકારવાનો વિચાર થાય તો રજોહરણ પાછો આપવા આવજે. સિદ્ધર્ષિ ગુરુને કબૂલાત આપી ગયા. આવા તીવ્ર મેઘાવી વિદ્વાનને પોતાનો બનાવવા બૌદ્ધોએ કોઈ કસર ન રાખી. સિદ્ધર્ષિ પ્રભાવિત થઈ ગયા પણ, વચન-પાલન માટે રજોહરણ આપવા ગુરુ પાસે જવાની વાત કરી. ૧. આની પ્રશસ્તિ "વસ્વ૬" (ગુપ્ત. સં. ૫૯૮) મિતે વર્ષે શ્રી સિદ્ધરિવું મહત્ | કવિશ્રાવરિત્રાદ્ધિ વરિતે સંરતું વ્યધાત || મુજબ પ્રાચીન પ્રાકૃત શ્રી ચંદ્રકેવલી ચરિત્ર ઉપરથી સિદ્ધર્ષિગણિએ સંસ્કૃતમાં રચના કરી છે. (જૈન શા. નો ઇતિહાસ ૫. ૧૮૫-૧૮૬) For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધોએ ત્યાં જતા પહેલાં ત્યાં ગમી જાય તો એકવાર મળી જવાની કબૂલાત કરાવીને જ જવા દીધા. આમ ગુરુ ફરી બધું સમજાવી સ્થિર કરે પણ કબૂલાત મુજબ મહાબોધમાં જાય એટલે ત્યાં અસ્થિર કરી નાંખે. આમ ઘણી વખત થયું ત્યારે ગુરુજી લલિતવિસ્તરાની પ્રત પાટ ઉપર મુકી જિનાલયે ગયા. સિદ્ધર્ષિ ગુરુની રાહ જોતા બેઠા હતા. લલિતવિસ્તરાની પ્રત લઈ વાંચવા લાગ્યા. આચાર્ય હરિભદ્રસૂરિજીની ચૈત્યવંદન સૂત્રો ઉપરની આ અનૂઠી વ્યાખ્યા વાંચતા વાંચતા સિદ્ધર્ષિ ભાવવિભોર થઈ ગયા. શક્રસ્તવના એક એક વિશેષણની વિશદચર્ચા વાંચતા અરિહંત પરમાત્મા પ્રત્યે હૃદય ભક્તિભાવથી નમી પડ્યું. સિદ્ધર્ષિ સ્થિર થઈ ગયા. સિદ્ધર્ષિને લાગ્યું કે, ખરેખર આ. હરિભદ્રસૂરિએ મારા માટે જ આ ગ્રંથની રચના કરી ના હોય ! ખરેખર તેઓ મારા ધર્મબોધકર છે અને ભવિષ્યમાં થનારી મારી ચિત્તની ચંચળતા જાણીને મારા માટે જ એમણે ‘લલિત વિસ્તરા'ની રચના કરી લાગે છે. ઉપમિતિની પ્રશસ્તિમાં સિદ્ધર્ષિએ આ વાત આ રીતે રજુ કરી છે “આવાર્ય મિત્રો મે ધર્મવોધરો ગુરુઃ || ૧૬ || अनागतं परिज्ञाय चैत्यवंदनसंश्रया । मदर्थैव कृता येन वृत्तिर्ललितविस्तरा ।। १७ ।।” સિદ્ધર્ષિની ચિત્તચંચળતા અને સ્થિરતાની ઘટના - આચાર્ય મુનિચન્દ્રસૂરિએ લલિત વિસ્તરા ઉપરની પંજિકામાં આ શબ્દોમાં રજૂ કરી છે - “यां बुद्ध्वा किलसिद्धसाधुरखिलव्याख्यातृचूडामणिः । सम्बुद्धः सुगतप्रणीतसमयाभ्यासाज्वलच्चेतनः ।।” આમ આચાર્ય સિદ્ધર્ષિ વિક્રમના દશમા શતકના ઝળહળતા નક્ષત્ર બની પ્રકાશ પાથરી ગયા. આજે પણ તેઓ એમના ગ્રંથો દ્વારા અક્ષરદેહે અનેકનું કલ્યાણ કરે છે. ઉપમિતિ ગ્રંથ રચનાનો સમય ગ્રંથકારે સં. ૯૬૨ ના જેઠ સુદ ૫ ને ગુરૂવાર પુનર્વસુ નક્ષત્રમાં બતાવ્યો છે. આ સંવત વિક્રમ સંવત છે એમ વિદ્વાનો માને છે. તે પ્રમાણે ઈસ્વીસન ૯૦૬ની મે મહિનાની પહેલી તારીખ આવે છે. (જુઓ શ્રી સિદ્ધર્ષિ પૃ ૨૨૩ નવી આવૃત્તિ). ‘ન્યાયાવતાર’ જૈન પ્રમાણ-મીમાંસાની વિશદ ચર્ચા કરતો આકર ગ્રંથ છે. અત્યાર સુધીમાં આ ગ્રંથના આટલા પ્રકાશનો જોવામાં આવ્યા છે. ૧૮ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧) સતીશચંદ્ર વિદ્યાભૂષણ સંપાદિત (અંગ્રેજી અનુવાદ સાથે) ઈ.સ. ૧૯૧૫ (૨) પી.એલ. વૈદ્ય દ્વારા સંપાદિત ઈ.સ. ૧૯૨૮ (૩) શ્રી સિદ્ધર્ષિગણિકૃત ટીકા સાથે પાટણથી પ્રકાશિત વિ.સં. ૧૯૧૭ (૪) પં. સુખલાલજી સંપાદિત સં. ૧૯૮૩ (૫) પરમશ્રુત પ્રભાવક મંડલ અગાસથી પ્રકાશિત સં. ૨૦૩૩ (૬) ન્યાયાવતારવાર્તિકવૃત્તિ - સિંઘી ગ્રંથમાળા સં. ૨૦૦૫ (૭) જૈન ધર્મ પ્રસારક સભા ૧૯૦૯ ન્યાયાવતાર ઉપર રચાયેલા વ્યાખ્યાસાહિત્યની આટલી વિગત ઉપલબ્ધ થાય છે. (૧) ન્યાયાવતાર હરિભદ્રસૂરિકૃત ટીકા (બૃહટિપ્પનિકામાં નં. ૩૬૫ માં ઉલ્લેખ અને પ્રબંધકોશ હરિભદ્રસૂરિપ્રબંધમાં ઉલ્લેખ.) (૨) સિદ્ધર્ષિગણિકૃત સિદ્ધવ્યાખ્યાનિકા (૩) દેવભદ્રસૂરિષ્કૃત ટિપ્પણ ગ્રંથાગ્ર ૨૯૫૩ (જિનરત્નકોશ પૃ. ૨૨૨) (૪) રાજશેખસૂરિકૃત વૃત્તિ ટિપ્પણ (૫) શાંતિસૂરિકૃત ન્યાયાવતારવાર્તિકવૃત્તિ. (૬) આ. જિનેશ્વરસૂરિકૃત પ્રમાલક્ષ્મ અથવા પ્રમાણલક્ષણ ટીકા ગ્રંથાગ્ર ૪૦૫ (૭) અજ્ઞાતકૃત જૈનવાર્તિક કે પ્રમાણવાર્તિક ગ્રંથાગ્ર - ૫૫ શ્લોક સટીક ન્યાયાવતાર અને મુનિ શ્રી સૌમ્યાંગરત્નવિજય અને યશરત્નવિજયજી કૃત વિવેચનનું અધ્યયન જૈન ન્યાયને સમજવા ઉપયોગી બનશે. અભ્યાસીઓ એનો અભ્યાસ કરી જૈનદર્શનના મર્મને સમજે એ જ મંગળ કામના. ૬. આચાર્ય વિજય મુનિચન્દ્રસૂરિ મ.સા. ૧૯ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ || નયઽ સળુસાસİ || ।। શ્રીપ્રેમ-મુવનમાનુ-નયઘોષ-હિતેન્દ્ર-મુળરત્ન-રશ્મિરત્નસૂરિસદ્ગુરુભ્યો નમઃ || વિવેચકીય વક્તવ્યમ્ प्रकाशितं जिनानां यै-र्मतं सर्वनयाश्रितम् । चित्ते परिणतं चेदं येषां तेभ्यो नमो नमः || 1 સુવિશુદ્ધ માર્ગપ્રરૂપક, ચરમતીર્થપતિ પ્રભુવીરનું શાસન જયવંતુ વર્તે છે... તે જિનશાસન અનેક જીવોને તારનાર છે, હિતકારક છે. તેને પામીને પામર જીવો પણ ૫૨મ બને છે, તેના એકેક યોગોનું પાલન કરીને અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. તે જિનશાસનનું અતિ મહત્ત્વનું અંગ છે સ્યાદ્વાદ-અનેકાંતવાદ ! એકાંત માન્યતાના કારણે, મનમાં ઊભા થતાં અનેક કોલાહલોને શમાવનાર શ્રેષ્ઠ મંત્ર સ્યાદ્વાદ છે. જેમ પરમેશ્વરનો આશ્રય લેવાથી સર્વ ક્લેશોનો અંત આવે, તેમ વાદોમાં પરમેશ્વર સ્યાદ્વાદ-અનેકાંતવાદનો આશ્રય લેવાથી બધા વિગ્રહોનો અંત આવે. પૂજ્ય મલ્લવાદી સૂરિજીએ દ્વાદશારનયચક્રમાં કહ્યું છે કે - “સ્યાદ્વાદ વાદનો પરમેશ્વર છે, તેની સાથે કદી પણ વિરોધ થાય નહીં, કારણ કે તે તો સર્વ લોકનો નાથ છે.” પૂજ્ય સિદ્ધસેનદિવાક૨સૂરિ મહારાજ તો સ્યાદ્વાદશૈલી પર નતમસ્તક થઈ જાય છે, તેઓશ્રીનું કહેવું છે કે, સ્યાદ્વાદ વિના તો જગતનો અંશમાત્ર પણ વ્યવહાર સંગત થાય નહીં. આ સ્યાદ્વાદમય જિનશાસન મેળવીને તો, મહાન તાર્કિક પુરુષો પણ, પોતાની १ "जोगे जोगे जिणसासणंमि दुक्खक्खया पउजंते । एक्किक्कंमि अनंता वट्टंता केवली जाया ।।" ओघनिर्युक्ति. २७८ । २. "वादपरमेश्वरसंश्रयश्चैवम् । न च नस्तेन सह विरोधः, तस्य लोकनाथत्वात् " - अर १/ પૃ. ૮રૂ | "અનેાન્તવાવો દિ વાવનાય∞ઃ" - અર્૬/પૃ. ૪૧૧ | ३. "जेण विणा लोगस्सवि ववहारो सव्वहा न निव्वडइ । तस्स भुवणेक्कगुरूणो णमो अणेगंतवायस्स ।। " - सन्मति. का. ३/१६६ ૨૦ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ધન્યતા અભિવ્યક્ત કરે છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મ.નો ઉદ્ગાર છે કે - “જો અમને આ સ્યાદ્વાદમય જિનશાસન ન મળ્યું હોત, તો અનાથ એવા અમારૂં શું થાત ?!” એકાંતમાન્યતા તે મિથ્યાત્વનું મૂળ છે, એને લીધે જ ખોટા-ખોટા અનેક સંકલ્પવિકલ્પો ઊભા થાય છે, પણ તે બધાને દૂર કરવાનું કામ સ્યાદ્વાદદ્દષ્ટિ કરે છે... સ્યાદ્વાદના દૃષ્ટિકોણથી અનેક સમાધાનો સહજ ઉપલબ્ધ થાય છે. એટલે સ્યાદ્વાદના મહત્ત્વપૂર્ણ પદાર્થોને સમજવા અતિ-અતિ આવશ્યક છે.. સ્યાદ્વાદના આધારભૂત બે વિષયો છે - (૧) પ્રમાણવાદ, અને (૨) નયવાદ... પ્રમાણમીમાંસા વિગેરે ગ્રંથોમાં પ્રમાણનું નિરૂપણ છે અને નયરહસ્ય વિગેરે ગ્રંથોમાં નયનું નિરૂપણ છે, જ્યારે, ન્યાયાવતાર ગ્રંથમાં પ્રમાણ-નય બંનેનું સુવિશદ નિરૂપણ છે.. ‘ન્યાયવતાર’ તે તાર્કિકશિરોમણિ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીની અદ્ભૂત કૃતિ છે... તેમાં ૨હેલા અનેક ૨હસ્યપૂર્ણ પદાર્થોને આવિર્ભૂત કરતી શ્રી સિદ્ધર્ષિગણિની રોચક ટીકા છે. આ ગ્રંથમાં, પ્રમાણ અને નયનું તર્કશુદ્ધ લક્ષણ અને ઇતરદર્શનકારોની સચોટ સમીક્ષા કરાઈ છે અને સપ્તભંગીનું પણ સુંદર સ્વરૂપ બતાવ્યું છે. આ બધું સમજવાથી આશયશુદ્ધિ થાય જ. પ્રશ્ન-પણ ઊભા રહો; પ્રમાણ-નયના જ્ઞાનથી સંક્લેશોનું શમન શી રીતે થાય ? (તમે તો સ્યાદ્વાદના જ્ઞાનથી સમાધિમય જીવનની વાત કરો છો, પણ તે કેવી રીતે ?) ઉત્તર-જુઓ; (૧) પ્રમાણ એટલે અનેક અંશોથી વસ્તુને ગ્રહણ કરનાર જ્ઞાન... મોટા ભાગના સંક્લેશો, સામેવાળાનો અભિપ્રાય ન સમજવાથી થાય છે... પણ વસ્તુનું અનેક અંશોથી ગ્રહણ થાય, તો તે જુદા જુદા અંશોને ગ્રહણ કરનાર સામેવાળાનો અભિપ્રાય પણ આપણને સમજાય અને એટલે પછી મતભેદ થવાનો પણ કોઈ પ્રશ્ન રહે નહીં. આ વાતને એક દૃષ્ટાંતથી સમજીએ એકવાર બે મિત્રો ભેગા થયા. બંનેની સામે અડધો ગ્લાસ પાણી હતું. તેને જોઈને બંને વિવાદે ચડ્યા... એક કહે કે - આ ગ્લાસ અડધો ભરેલો છે અને બીજો કહે કે - આ १. "कत्थ अम्हारिसा जीवा दूसमादोसदूसिया । हा अणाहा कहं हुंता, न हुंतो जइ जिणागमो ।।" संबोधप्रकरण ૨૧ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ (લાસ અડધો ખાલી છે. વાદ-વિવાદનો અંત ન આવ્યો. પછી એક સ્યાદ્વાદી વ્યક્તિ આવ્યો, તેણે બંનેને સ્યાદ્વાદનું અમૃત પીવડાવ્યું, બંનેને એક-બીજાની અપેક્ષાઓ પકડવાની પદ્ધતિ શીખવાડી. પછી સમજાવ્યું કે, જુઓ ભાઈ, ગ્લાસના નીચેના ભાગની અપેક્ષાએ ગ્લાસ અડધો ભરેલો કહેવાય અને ઉપરના ભાગની અપેક્ષાએ ગ્લાસ અડધો ખાલી કહેવાય. બસ, આ સ્યાદ્વાદની દૃષ્ટિએ સમાધાન મેળવી, તે બંને મિત્રો ડોલી ઊઠ્યા... વિવાદનું વિરમણ થઈ ગયું... આવા તો એકાંતમાન્યતામૂલક અનેક સંક્લેશો ઊભા થાય છે. પણ સ્યાદ્વાદશૈલી તે બધાનું સમાધાન કરનાર છે. (૨) હવે નય એટલે અભિમત અંશને લઈને પ્રવર્તનાર વક્તાનો અભિપ્રાય. જીવનમાં, નયની શૈલી અપનાવવાથી, વક્તાનો તે તે અભિપ્રાય, વસ્તુના ક્યા અંશને લઈને કઈ અપેક્ષાએ પ્રવર્તે છે – તેનું જ્ઞાન થાય છે. અને સામેવાળાનો અભિપ્રાય (નયAngal) જાણવાથી વિરોધનો પણ કોઈ અવકાશ રહેતો નથી. નય તે મતાંતર-સહિષ્ણુતારૂપ વલ્લીને પોષનારી મેઘવૃષ્ટિ છે, જગતના સમગ્ર વિચાર-વર્તનોનાં પાયાનું નિરીક્ષણ કરાવનારી દિપીકા છે, તત્ત્વજ્ઞાનના ભંડારને ઉઘાડનારી સુવર્ણકુંચી છે.અરે નયનો તો સર્વવ્યાપક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિશેષાવશ્યકભાષ્યમાં તો જણાવ્યું છે કે, જૈનમતમાં કોઈ પણ સૂત્ર કે અર્થ નયરહિત નથી. એટલે, પ્રમાણ-નયના જ્ઞાનથી-તેની શલી જીવનમાં ઉતારવાથી – જીવન સમાધિમય બને જ અને આત્મા પણ મધ્યસ્થ થાય જ. મહોપાધ્યાય યશોવિજયજી મ. તો કહે છે કે “જ્યારે પ્રમાણ અને નયથી વ્યાપ્ત જેનાગમરૂપી સૂર્યનો ઉદય થાય, ત્યારે અજ્ઞાનરૂપ અંધકારનું અંશમાત્ર પણ અસ્તિત્વ રહેતું નથી.” १. "वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ।।" ज्ञानसार ५/४ २. "नत्थि नएहिं विहुणं, सुत्तं अत्यो य जिणमए किंचि । आसज्ज उ सोयारं, नए नयविसारओ बूआ ||२२७७ ।।" - विशेषावश्यक. ३. "स्याद्दोषापगमस्तमांसि जगति क्षीयन्त एव क्षणादध्वानो विशदीभवन्ति निबिडा निद्रा दृशोर्गच्छति । यस्मिन्नभ्युदिते प्रमाणदिवसप्रारम्भकल्याणिनी, प्रौढत्वं नयगीर्दधाति स रविर्जनागमो नन्दतात ||" - अध्यात्मसार: १९/४ ૨૨ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ / પણ પ્રમાણ-નયરૂપ સ્યાદ્વાદનું આત્મસાત્કરણ, તેના સંબંધી ગ્રંથોનું પરિશીલન થયા વિના ન થઈ શકે, એટલે આવા બધા ગ્રંથોનું અધ્યયન જરૂરી જણાય છે. બીજી વાત, પ્રમાણ-નયની વિચારણાથી બુદ્ધિ પણ સુતીક્ષ્ણ અને તર્કપરિકર્મિત બને છે અને તેના દ્વારા જિનાગમોના હાર્ટ-રહસ્ય સુધી પહોંચવાની વિરાટુ શક્તિ પ્રાદુર્ભત થાય છે. વળી, ઇતરદર્શનકારોના મતમાં પૂર્વાપરવિરોધાદિ દોષો અને જિનવચનમાં નિર્દોષતા.. એ બધું જાણવાથી, પરમાત્માના વચનો પર બહુમાન થાય અને એટલે સુનિર્મલ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય, શુદ્ધિની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય. તથા, પૂર્વપક્ષ-ઉત્તરપક્ષરચના-પદાર્થ ખોલવાની પદ્ધતિ-તે તે સ્થળે ઊભી થતી કુમાન્યતાનો નિરાસ-તે વિષયની પુષ્ટિ માટે મૂકાતો શાસ્ત્રપાઠ-પદાર્થનો તલસ્પર્શી બોધ.. આ બધી શૈલી, માત્ર કોઈ દાર્શનિક તત્ત્વ સાથે જ સંકળાયેલી નથી, પણ આગમાદિના તમામ પદાર્થોની ચાલના, પ્રત્યવસ્થાનથાવત્ ઔદંપર્ય-રહસ્ય સુધી પહોંચવા, આ શૈલી અતિ-અતિ ઉપયોગી છે... (પણ તે શૈલી, તેવી શૈલીવાળા ગ્રંથોના અભ્યાસથી જ રૂઢ થાય છે.) એટલે આ બધા વિચારોથી, પ્રમાણ-નયના ગ્રંથોનું અધ્યયન આવશ્યક જણાઈ આવે છે. શક્તિસંપન્ન-ગુરુઅનુજ્ઞાત વ્યક્તિએ, અવશ્ય આ વિશે પ્રયાસ કરવો જોઈએ. વિવેચત અંગે - આ ગ્રંથના પદાર્થો સમજવામાં સરળ-સુગમ રહે, એ માટે અમારા ગુરુદેવશ્રીએ અમને આ ગ્રંથનું વિવેચન લખવાની પ્રેરણા કરી... અને આજે અમને અમારા ગુરુદેવની ઈચ્છા પૂરી કર્યાનો રોમાંચ છે... (૧) આ વિવેચનમાં, ગ્રંથનો આધાર અને ગુરુદેવનો ઉપકાર હોવાથી, બંનેનાં આદ્ય શબ્દ (ન્યાય+રશ્મિ)નું સંયોજન કરી, અને (૨) આ વિવેચન ન્યાયાવતારગત પદાર્થો વિશે પ્રકાશ પાથરવા રશ્મિસમું (કિરણસમું) બને, એવી ભાવનાથી પ્રસ્તુત વિવેચનનું નામ “ન્યાયરશ્મિ” રાખ્યું છે. તેમાં, પૂજ્ય દેવભદ્રસૂરિકૃત ટિપ્પણગત મોટા ભાગના પદાર્થો પણ સમાવી લેવાનો પ્રયાસ કર્યો છે. વળી, આ ગ્રંથના અધ્યયન વખતે, તે તે પદાર્થની સાથે સંબંધ ધરાવતા, બીજા - શાસ્ત્રોમાં મળતા પદાર્થ-ચર્ચા-લક્ષણ આદિની પણ સંતુલના થાય અને For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ બોધ વિશદ બને, એ આશયથી જુદા-જુદા અનેક શાસ્ત્રપાઠોની સંકલના કરી છે, જેનું નામ “શાસ્ત્રસંલોક' આપ્યું છે.... અધ્યેતાઓ, સાથે તેનું પણ યથારુચિ પરિશીલન કરે એવી ભલામણ પ.પૂ. વિદ્વર્ય આ.ભ. શ્રી વિજય મુનિચન્દ્રસૂરિ મ.એ, ગ્રંથકાર અને વૃત્તિકારશ્રીનો જીવનપરિચય લખી આપી, પ્રસ્તુતગ્રંથને વિભૂષિત કર્યો છે. તેઓશ્રીની નિઃસ્વાર્થ સહાયની નતમસ્તક વંદના... નવસંપાદન અંગે પહેલા અનેક સંસ્થાઓમાંથી ન્યાયવતાર ગ્રંથ પ્રકાશિત થયો છે. તેમાંથી અમે, વૈરાગ્યવારિધિ પૂ.આ.વિ. કુલચંદ્રસૂરિ મ. દ્વારા પુનઃપ્રકાશિત ન્યાયાવતારનું આલંબન લીધું છે. આ પ્રસંગે તેઓશ્રીનો ઉપકાર અનન્ય છે. ભૂતપૂર્વ સંપાદિત દરેક પુસ્તકોમાં, કેટલીક મહત્ત્વની અશુદ્ધિઓ રહી ગઈ હતી, તેનું પરિમાર્જન કરવા, નીચે બતાવેલ ચાર હસ્તપ્રતો અતિ ઉપયોગી થઈ છે. (૧) શ્રી હેમચંદ્રાચાર્યજ્ઞાન મંદિર, પાટણ - ડા. ૧૭૩, ગ્રન્થ-૬૮૦૮ (૨) શ્રી હેમચંદ્રાચાર્યજ્ઞાન મંદિર, પાટણ - ડા. ૯૮, ગ્રન્થ-૨૪૪૮ (૩) શ્રી હેમચંદ્રાચાર્યજ્ઞાન મંદિર, પાટણ - ડા. ૧૦૨, ગ્રન્થ-૨૫૪૮ (૪) શ્રી હેમચંદ્રાચાર્યજ્ઞાન મંદિર, પાટણ - ડા. ૧૯, ગ્રન્થ-૧૯૭૦ આ ચારે હસ્તપ્રતો, વૈરાગ્યદેશનાદલ પૂ.આ.વિ. હેમચંદ્રસૂરિ મ.ના સહયોગથી પ્રાપ્ત થયેલ છે, તેઓશ્રીનો ઉપકાર અવિસ્મરણીય છે. તે હસ્તપ્રતોના આધારે મળેલ શુદ્ધપાઠોને જ અહીં અમે ઉદ્ધત કરીને રાખેલ છે. ન્યાયવતાર પર, યાકિનીમહત્તરાસુનુ પૂજ્ય હરિભદ્રસૂરિ મ.એ પદાર્થોથી ભરપૂર અવચૂરિ રૂપ વિશિષ્ટ વૃત્તિ રચી છે, જે હજી સુધી પ્રાયઃ અપ્રકાશિત હતી. તેની હસ્તલિખિત પ્રત, “આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર-કોબા” સંસ્થાના સહયોગથી પ્રાપ્ત થઈ, તેનું પ્રથમવાર સંપાદન થયું. ન્યાયાવતારના પરિશિષ્ટ તરીકે તેને મુદ્રિત કરવામાં આવેલ છે, અધ્યેતાવર્ગ તેનો પણ યથાયોપશમ અભ્યાસ કરે. આ ન્યાયાવતારહરિભદ્રીને આધારે જ, પૂજ્ય સિદ્ધર્ષિગણિજીએ ન્યાયાવતાર વિશે વિશિષ્ટ અનુપ્રેક્ષાઓ કરી હોય, એવું વૃત્તિકારશ્રીની પંક્તિઓ પરથી અનુમાન થાય છે - કેટલીક પંક્તિઓ તો બંને વૃત્તિની સરખે-સરખી મળતી આવે છે. તથા, પૂર્વસંપાદિત પૂ. શાંતિચન્દ્રસૂરિવિરચિત ન્યાયાવતારવાર્તિક પણ પ્રસ્તુતમાં / ઉપયોગી હોવાથી, તેનું પણ પરિશિષ્ટ તરીકે સંપાદન કરેલ છે. ૨૪ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતા અભિવ્યક્તિ જ્ઞાનલાવણ્યસરિતા, સુવિશુદ્ધસ્યાદ્વાદમાર્ગપ્રરૂપક પ્રભુ મહાવીરસ્વામીજી તથા અનંતલબ્લિનિધાન, આજ્ઞાંકિત અંતેવાસી પૂજ્ય ગૌતમસ્વામીજી... જેઓશ્રીની કૃપાથી જ પરંપરાએ અમને શ્રુતાશની ઉપલબ્ધિ થઈ. સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત પૂ.આ.ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ પૂ.આ.ભ. શ્રીવિજય ભુવનભાનુસૂરિશ્વરજી મહારાજા, મેવાડદેશોદ્ધારક, ૪૦૦ અઠમના ભિષ્મતપસ્વી પૂ. આ. ભ. શ્રી વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા... આ ત્રણે મહાપુરુષોની અદૃષ્ટ સહાય અમને સતત મળતી રહી છે. સુવિશાલ ગચ્છાધિપતિ, સિદ્ધાંતદિવાકર પૂ. આ. ભ. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા... જેઓશ્રીનું શુભસામ્રાજ્ય અને શક્તિસંપન્ન બનાવી અનેક ગ્રંથરત્નનાં સર્જન-સંપાદનાદિમાં પ્રેરિત કરી રહ્યું છે. દીક્ષાદાનેશ્વરી, યુવકજાગૃતિપ્રેરક પૂ.આ.ભ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજા....જેઓશ્રીનું અપ્રતિમ વાત્સલ્ય અમને પીઠબળરૂપ બન્યું છે. જેઓશ્રીની કલ્પવૃક્ષ સમી નિશ્રા ખરેખર કાશીવિદ્યાપીઠનું વાસ્તવિક રૂપ ભજવી રહી છે. પ્રવચનપ્રભાવક, ષડ્રદર્શનનિષ્ણાત પૂ.આ.ભ. શ્રી વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા જેઓશ્રીની પ્રેરણા, પ્રોત્સાહન અને યોગક્ષેમના બળે જ અમારા એકેક યોગોમાં સજાગતાનો પ્રાણ પૂરાય છે. અને જેઓશ્રીના નિખાલસતાદિ અભૂત ગુણો જ અમને ઘણું બધું શીખવી જાય છે. વિદ્વધર્ય, કૃતારામૈકમનસ્વી પૂ. મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા જેઓશ્રીએ પ્રસ્તુતગ્રંથનું નિઃસ્વાર્થભાવે સૂક્ષ્મતાપૂર્વક સંશોધન કર્યું અને પ્રસ્તુત ગ્રંથને પ્રસ્તાવનાથી પલ્લવિત કર્યો. જેઓશ્રીના માર્ગદર્શનથી જ અમને વિવેચન લખવાની પદ્ધતિ પ્રાપ્ત થઈ. પૂ. મુનિ શ્રી પૂર્ણરત્નવિજયજી, તીર્થરત્નવિજયજી, તત્ત્વાર્થરત્નવિજયજી તથા ] છે. પૂ. સા. શ્રી નિરૂપરેખાશ્રીજી, ધન્યરેખાશ્રીજી, ધીરરેખાશ્રીજી, તે ૨૫ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ચિતરેખાશ્રીજી મ.સા. જેઓશ્રીના અનેક ઉપકારોના અમે ઋણી છીએ. આ બધા ઉપકારીઓના ચરણકમળમાં હું કૃતજ્ઞહૃદયે નતમસ્તક થાઉ છું... તેઓશ્રીનાં ઉપકારોને વાળવા અનેક ભવે પણ હું સમર્થ નથી. લાગણીશીલ હૃદયે તે તમામના ઉપકારોનું અભિનંદન. ગ્રંથસંબંધી વિવેચન-સંપાદનના કાર્યમાં મંદક્ષયોપશમવશાત્ અમારાથી કોઈપણ ક્ષતિ રહી ગઈ હોય, તે બદલ સાદ્ર હૃદયે ક્ષમાયાચના... અધ્યેતાઓ શુદ્ધિ કરીને ભણે અને અચૂક અમને જણાવે એવી ભલામણ. જિનાજ્ઞાવિરૂદ્ધ કાંઈ પણ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્... તા. જ્યેષ્ઠ કૃષ્ણા ત્રયોદશી ૨૦૧૭, નવરંગપૂરા, અમદાવાદ, આ વિ. ગુણરત્નસૂરિ મ.સા.ના શિષ્ય આ વિ. રશ્મિરત્નસૂરિ મ.સા.ના શિષ્ય ચરણસેવક-વિવેચક. ૨૩ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ( સંપાદન શૈલી.. ) આ ગ્રંથમાં પૂર્વાપર સેટીંગનો ક્રમ આ પ્રમાણે રહેલ છે - (૧) શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિકૃત શ્લોક અને શ્રી સિદ્ધર્ષિગણિ કૃત વૃત્તિ, (૨) ન્યાયરશ્મિ ગુજરાતી વિવેચન, (૩) શ્રીદેવભદ્રસૂરિકૃત અર્થસંપ્રેષણરૂપ ટીપ્પણ, (૪) શાસ્ત્રસંલોક, અને (ક) ગુજરાતી ફૂટનોટ મૂળ શ્લોકો બોલ્ડ તેમજ મોટા ફોન્ટમાં લીધેલ છે. વૃત્તિના કયા પદાર્થોનું કયું ટીપ્પણ છે - તે જાણવા, વૃત્તિગત તે તે પદાર્થોના મથાડે સંસ્કૃતમાં નંબર આપ્યા છે અને તે અક્ષરોને બોલ્ડ પણ કર્યા છે. વૃત્તિના કયા પદાર્થનું કયું વિવેચન છે – તે જાણવા, વૃત્તિગત ફકરાની પહેલા નંબર આપેલા છે. જ વૃત્તિના કયા પદાર્થનું કયું શાસ્ત્રસંલોક ટીપ્પણ છે - તે જાણવા, વૃત્તિગત તે તે પદાર્થોનો મથાડે અંગ્રેજીમાં નંબર આપ્યા છે. ન્યાયાવતાર ઉપર પૂજય હરિભદ્રસૂરિકૃત અવસૂરિરૂપ વૃત્તિ અને પૂજ્ય શાંતિસૂરિકૃત વાર્તિક-તે બંનેને પરિશિષ્ટ તરીકે સંપાદિત કરેલ છે. આ પ્રસ્તુત ગ્રંથમાં સંપાદિત કરેલ વૃત્તિ આદિ માટે, પૂર્વસંપાદિત વૃત્તિ વગેરેનો જ મૂળ આધાર રાખેલ છે. પણ, જ્યાં અમને ત્ર અશુદ્ધિ જણાઇ, તે તે સ્થળે હસ્તલિખિત પ્રતોને અનુસાર શુદ્ધપાઠોની ગવેષણા કરી, તે શુદ્ધ પાઠોને જ અહીં સ્વીકૃત For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ शास्त्रसंलोकटीप्पणोपयुक्तसाक्षीपाठानाम् ( संकेत सूची (१) अनुयोग. (२) अनेका.प. (३) अन्ययोगव्य. (४) अष्ट. (५) अष्टश. (६) अष्टसह. (७) आप्तपरी. (८) आप्तमी. (९) आलापप. (१०) आ.नि. (११) उत्पादादि. (१२) चित्सु. (१३) जैनतर्कभा. (१४) जैनतर्कवा. (१५) जैनतर्कवा. (१६) तर्कभा - अनुयोगद्वारसूत्रम् - अनेकान्तजयपताका अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका अष्टकप्रकरणम् अष्टशती अष्टसहस्री आप्तपरीक्षा आप्तमीमांसा आलापपद्धतिः आवश्यकनियुक्तिः उत्पादादिसिद्धि चित्सुखी जैनतर्कभाषा जैनतर्कवार्तिकम जैनतर्कवार्तिकवृत्तिः तर्कभाषा केशवमिश्रकृता तत्त्वसंग्रहः - तत्त्वसंग्रहपज्जिका - तत्त्वार्थसूत्रम् त.राजवा तत्त्वार्थराज. राजवा. तत्त्वार्थराजवार्त्तिकम (२४) तत्त्वार्थश्लो. तत्त्वार्थश्लोकवार्तिकम् (२५) तत्त्वार्थसार तत्त्वार्थसारः (२६) तत्त्वोप. तत्त्वोपप्लवसिंहः (२७) तन्त्ररह. तन्त्ररहस्यम् (२८) दशवै.नि. वशवैकालिकनियुक्तिः (२९) धवला टी. धवला टीका (३०) नयचक्र नयचक्रः (३१) नयचक्रवृ. नयचक्रवृत्तिः (३२) नयवि. नयविव. - नयविवरणम (३३) नयप्रदीपः - नयप्रदीपः (३४) नयरहस्यः - नयरहस्यः (३५) नन्दि. मलय. - नन्दिसूत्रमलयगिरिवृत्तिः (३६) न्यायकुमुद. __ न्यायकुमु. न्यायकु. - न्यायकुमुदचन्द्रः (३७) न्यायवि. न्यायविनि. - न्यायविनिश्चय | (३८) न्यायवि.वि. न्यायविनिश्चयवि. - न्यायविनिश्चयविवरणम् | (३९) न्यायदी. - न्यायदीपिका (४०) न्या.हा. न्याया. हा. - न्यायावतारहारिभद्री न्याया.हारि. न्यायावतार हा. - न्यायावतारहारिभद्री (४१) न्याया.वा. - न्यायावतारसूत्रवार्तिक वृत्तिः (४२) न्यायप्र. न्यायप्रवे. - न्यायप्रवेशः (४३) न्यायप्र.वृ. - न्यायप्रवेशवृत्तिः (१७) तत्त्वसं. (१८) तत्त्वसं. पं. (१९) तत्त्वार्थसू. (२०) तत्त्वार्थभा.. तत्त्वार्थाधि.भा. (२१) तत्त्वार्थसिद्ध. तत्त्वार्थाधिगमभाष्यम् - तत्त्वार्थभाष्यसिद्ध सेनीयव्याख्या - तत्त्वार्थभाष्यहरिभद्री व्याख्या (२२) तत्त्वार्थहरि. (२३) तत्त्वार्थरा.वा. तत्त्वार्थरा. - तत्त्वार्थराजवार्तिकम् ૨૮ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ (४४) न्यायबि. - न्यायबिन्दुः |(६८) प्रमाणसमु. (४५) न्यायबि.टी. प्रमा.समु. प्रमा. स.- प्रमाणसमुच्चयः न्या.बि.टी. न्यायबि.धर्मो. - (६९) प्रमाणवा. न्यायबिन्दुटीका धर्मोत्तरीया प्रमा.वा. प्र.वा. - प्रमाणवार्तिकम् (४६) न्यायसू. - न्यायसूत्रम् (७०) प्रमाणवा. स्ववृ. - प्रमाणवार्तिक(४७) न्यायभा. न्यायभाष्यम् स्वोपज्ञवृत्तिः (४८) न्यायवा. न्यायवार्तिकम् ७१ प्रमाणवा. मनो. (४९) न्यायवा. ता.टी. न्यायवार्तिक प्र.वा.मनोरथ. प्रमाणवार्तिकमनोरथन्या.वा.ता.टी. तात्पर्यटीका नन्दिकृता व्याख्या (५०) न्यायसू.वृ. - न्यायसूत्रवृत्तिः | (७२) प्रमाणवार्त्तिकालं. (५१) न्यायसा. न्यायसारः प्र.वार्त्तिकाल.प्रमाणवा.अ. (५२) न्यायम. न्यायम. - न्यायमञ्जरी प्र.वा.अलं. - प्रमाणवार्त्तिकालङ्कारः (५३) न्यायली. - न्यायलीलावती (७३) प्रमेयक. (५४) न्या.मुक्तावली - न्यायमुक्तावली प्रमे.क.मा. - प्रमेयकमलमार्तण्ड: (५५) न्यायसि.मं. न्यायसिद्धान्तमञ्जरी (७४) प्रमेयरत्न. प्रमेयर. - प्रमेयरत्नमाला (५६) न्यायबो. तर्कसंग्रहन्यायबोधिनी |(७५) प्रमेयरत्नको. - प्रमेयरत्नकोशः (५७) न्यायकलि. न्यायकलिका (७६) प्रकरणपं. प्रकर.पं. (५८) न्यायरत्ना. न्यायरत्नमाला प्रक.पं. प्रकरणपञ्जिका (५९) न्यायमु. न्यायमुखम् (७७) प्रश.भा. - प्रशस्तपादभाष्यम् (६०) परीक्षामु. परीक्षामुखसूत्रम् (७८) प्रश.व्योमवती (६१) पञ्चाध्यायी पञ्चाध्यायी प्रश.व्यो. व्योम. - प्रशस्तपादभाष्यरायमलकृता व्योमवतीटीका (६२) प्रमा.त. प्र.न. (७९) प्रशस्तपा. कन्दली प्रशस्तपादभाष्यप्रमाणन. प्रमाणनयतत्त्वलोका- प्रश.कन्द, प्रशस्तपा.क. - कन्दलीटीका लङ्कारः | (८०) प्रश.किर. - प्रशस्तपादभाष्यप्रमाण.त. प्रमाणनय.- प्रमाणनयतत्त्वलोका किरणावलीटीका लङ्कारः (८१) प्रभाकरवि.प्रभा.वि.- प्रभाकरविजयः (६३) प्रमाणसंग्र. प्रमाणसं. | (८२) प्रमालक्ष्म. प्रमालक्ष्मः (६४) प्रव.सार प्रवचनसारः (८३) बृ.स्वय. बृहत्स्वयम्भूस्तोत्रम् (६५) प्रमाणपरी. प्रमाणपरीक्षा (८४) बृह.पं. बृहती पञ्जिका (६६) प्रमाणमी. - प्रमाणमीमांसा (८५) बृहत्सर्व. बृहत्सर्वज्ञसिद्धिः (६७) प्रमाणमी. स्वो.व - प्रमाणमीमांसा- (८६) बृहदा.वा. बृहदारण्यकोपनिषद्स्वोपज्ञवृत्ति भाष्यवार्तिकम् ૨૯ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ (८७) ब्रह्मसू. शां.भा. (८८) ब्रह्मसू.शां. भा. भामती (९५) युक्त्यनुशासन. (९६) योगसू (९७) योगद. व्यासभा. (८९) बृह. (९०) महायानसूत्रालं (९१) माध्यमिकवृ. (९२) महावि. (९३) मी. सू. (९४) मीमांसाश्लो. मी. श्लो. वा. मी. श्लो. - मीमांसाश्लोकवार्त्तिकम् व्यासभा. (९८) योगद. तत्त्ववै. (९९) योगकारिका (१००) योगवा. (१०१) रत्नाकरा. रत्नाकराव. (१०२) लघी. लघीय. (१०३) लघी. स्व. (१०४) लघी. अभ. (१०५) लंकावतारसू. लंका. (१०६) वादन्याय (१०७) विधिवि. (१०८) विधिवि. न्यायकणि. ( १०९) विज्ञप्तिमात्रता सिद्धि. (११०) विशेषा. विशेषा. भा. - ब्रह्मसूत्रशांकरभाष्यम् ब्रह्मसूत्रशांकर भाष्यभामटीका बृहती प्रभाकरकृता महायानसूत्रालङ्कारः माध्यमिकवृत्तिः महाविद्याविडम्बनम् मीमांसासूत्रम् युक्त्यनुशासनम् योगसूत्रम् योगसूत्रव्यासभाष्यम् योगदर्शननतत्त्ववैशारदी योगकारिका योगवार्त्तिकम् रत्नाकरावतारिका लघीयस्त्रयम् लघीयस्त्रयस्ववृत्तिः लघीयस्त्रयवृत्तिः अभयनन्दीया लंकावतारसूत्रम् वादन्यायः विधिविवेकः विधिविवेकन्याय कणिकाटीका विज्ञप्तिमात्रतासिद्धिः विशेषावश्यकभाष्यम् (१११) विश्वतत्त्वप्र. (११२) वैशे . द. (११३) शाबरभा. (११४) शास्त्रवा.टी. ( ११५) शास्त्रदी. (११६) सन्मति . ( ११७) सन्मति. टी. सन्मति टीका सन्म. टी. ( ११८) सर्वद. सं. सर्वद. 30 (१२२) सांख्यत. (१२३) सांख्यतत्त्वालो. (१२४) सांख्यसू. (१२५) सांख्यद. (१२६) सां.प्र.भा. (१२७) सि. चन्द्रोदय (१२८) सिद्धि वि.टी. (१२९) स्थानाङ्गसूत्र (१३०) स्या.भा. (१३१) स्याद्वादमं. स्या.मं. (१३२) स्याद्वादर. स्या. र. (१३३) षड्दर्श. (१३४) षड्दर्श.वृत्ति षड्द. वृ. षड्द.टी षड्.समु.टी. (१३५) हेतु बि. अभयदेवसूरिकृताः सर्वदर्शनसंग्रहः (११९) सर्वार्थसि. सर्वार्थ.. सर्वार्थसिद्धिः (१२०) सांख्यका. सांख्यकारिका (१२१) सांख्याका. माठर. - सांख्यकारिका माठरवृत्तिः - For Personal & Private Use Only विश्वतत्त्वप्रकाशकम् वैशेषिकसूत्रम् शाबरभाष्यम् शास्त्रवार्तासमुच्ययटीका यशोविजयकृता शास्त्रदीपिका सन्मतितर्कप्रकरणम् सन्मतितर्क प्रकरणटीका सांख्यतत्त्वकौमुदी सांख्यतत्त्वालोकः सांख्यसूत्रम् सांख्यदर्शनम् सांख्यप्रवचनभाष्यम् सिद्धान्तचन्द्रोदयः सिद्धिविनिश्चयटीका स्थानाङ्गसूत्रम् स्याद्वादभाषा स्याद्वादमञ्जरी स्याद्वादरत्नाकरः षड्दर्शनसमुच्चयः षड्दर्शनमुच्चयबृहद्वृत्तिः - गुणरत्नसूरिकृता षड्दर्शनमुच्चयबृहद्वृत्तिः गुणरत्नकृता हेतुबिन्दुः Page #37 -------------------------------------------------------------------------- ________________ જ જ ૨૪ ( વિષયાનુક્રમણિકા) વિષય પૃષ્ઠ વિષય ટીકાકારશ્રીકૃત મંગલાચરણ... ૧ | પ્રત્યક્ષની જેમ શબ્દ અંગે પણ વાચ્યવર્ધમાનશબ્દનો વ્યુત્પત્તિ અર્થ.... | વાચકભાવ. ન્યાયાવતારનો વ્યુત્પત્તિ અર્થ... જૈનદર્શનમતે શબ્દ-અર્થ વચ્ચેનો સંબંધ. સ્મૃતિબીજવિવૃદ્ધિનો અર્થ... પ્રત્યક્ષ-શબ્દ વગેરેની પારમાર્થિક અતિશયચતુષ્ટયનું નિરૂપણ. વ્યવસ્થા. ગ્રંથપ્રણયન પદ્ધતિગત આદિવાક્યની આવશ્યકતા પ પ્રસ્તુત ગ્રંથગત અભિધેયાદિનો તાત્પર્યા. બૌદ્ધની આદિવાક્ય અંગે દલીલ ... ૫ ઇતરદર્શનોની પ્રમાણના લક્ષણ-સંખ્યા-વિષય સિદ્ધર્ષિગણિ દ્વારા નિરાકરણ......... અને ફળ અંગે વિપ્રતિપત્તિ.........૨૮ અર્ચટમતે આદિવાક્યનો પ્રયોગ . ૭ શ્લોક - ૧ ૩૧ અર્ચટમત અયુક્ત છે – ટીકાકારશ્રી........૮ | જ્ઞાનાદ્વૈતવાદી યોગાચારમતનો આદિવાક્યની પ્રમાણતા-અપ્રમાણતા નિરાસ.......... અંગે વિચાર.......... | વાસનાબળે જ્ઞાનગત ચિત્રાકારવ્યવસ્થા આદિવાક્ય અપ્રમાણ છે – બૌદ્ધ વિકલ્પગ્રસિત........... ૩૫ પૂર્વપક્ષ.... ... ૮| પરપ્રકાશકજ્ઞાનવાદી મીમાંસનૈયાયિકાદિનો બૌદ્ધ મંતવ્યોનું નિરાકરણ જૈન નિરાસ.. ૩૮ ઉત્તરપક્ષ................ ૧૦ | અર્થપત્તિ વગેરે પ્રમાણમાંતરથી દૂરતદુત્પત્તિ સંબંધ જ અશક્ય છે.......... ૧૧ | આસન્નતાનો વ્યવહાર અસંગત.... ૩૯ તદાકારતાથી પણ ગ્રાહ્ય-ગ્રાહકભાવ | જ્ઞાનનું પદની સાર્થકતા . અશક્ય છે.............. ૧૨ | વાવિવર્જિતમ્ વિશેષણની સાર્થકતા..... ૪૧ બૌદ્ધકૃત વ્યવસ્થાનું સચોટ નિરાકરણ.૧૪ |પ્રમાણના સમસ્ત લક્ષણ વડે ઈતરલક્ષણોનો ગ્રાહ્ય-ગ્રાહકભાવના કારણરૂપે તદુત્પત્તિ | નિરાસ. તદાકારતા માનતાં થતી | મીમાંસકદર્શનીય વનધિ તીર્થાધિન્ને દોષપરંપરા.......... ૧૮ | પ્રમાણનું ખંડન....... .. ( O ૪૨ ૪૨ ૩૧ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ पृष्ठ ४८ છે ... વિષય વિષય બૌદ્ધદર્શનીય 'વિસંવાવ-પ્રમાણમ્' ની પ્રયોજનનું સ્પષ્ટીકરણ........ સમીક્ષા.... ૪૧ શ્લોક - ૪ - નૈયાયિકાદિદર્શનીય અર્થોપāિહેતુ પ્રમાણમ્' પ્રત્યક્ષ પ્રમાણનું યથાર્થ લક્ષણ. ૯૦ ની પરીક્ષા....... ४७ જ્ઞાન જ પ્રત્યક્ષ પ્રમાણ સ્વરૂપ હોઈ શકે. ૯૧ પ્રમાણની સંખ્યા અને પ્રત્યક્ષ-પરોક્ષનું જ્ઞાન સ્વની જેમ પર - બાહ્યર્થનો પણ ગ્રાહક સ્વરૂપ..... પ્રમાણ સંખ્યાની સમીક્ષા.. ૫૩ ગ્રાહકનો અર્થ નિર્ણાયક...... પ્રમાણની બેથી ન્યૂનાધિક સંખ્યાનો છે, બૌદ્ધ દ્વારા પ્રત્યક્ષના નિર્વિકલ્પકત્વની નિરાસ......... ૫૪ ] સિદ્ધિ પ્રત્યક્ષ જ એક પ્રમાણ છે' એ ચાર્વાકમતનો નિરાસ... પપ ચારે યુક્તિઓની જૈન દ્વારા મૂલતઃ પ્રમાણરૂપે ઉપમાનની સિદ્ધિ સમીક્ષા.......... ... ૫૮ પ્રત્યભિજ્ઞાદિ જ્ઞાનોનો પરોક્ષ પ્રમાણમાં નિર્વિકલ્પ - સવિકલ્પ અંગે જૈનોનું અંતર્ભાવ........... પારમાર્થિક મંતવ્ય........ ૧૦૨ અભાવના પ્રામાણ્યનો નિષેધ........ ૯૬ |બદ્ધ કથિત 'અબ્રાન્તત્વ' વિશેષણનું ૧૦૫ પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે જ પ્રમાણની દ્વિવિધતા............ ૭ર પરોક્ષ પ્રમાણનું યથાર્થ લક્ષણ..... ૧૦૭ બૌદ્ધમતે પ્રત્યક્ષ-અનુમાનનું પ્રમાણ્ય પણ કઈ | શ્લોક - ૫ ૧૦૯ રીતે. ૭૫ અનુમાનનું યથાર્થ લક્ષણ.... ૧૦૯ પ્રમાણ બે જ છે એ અંગે શ્લોકનું અન્ય રીતે બૌદ્ધકલ્પિત ત્રણ પ્રકારના લિંગનું અર્થઘટન ૭૮ | સ્વરૂપ......... ૧૧૧ શ્લોક – ૨ ૮૧ વૈશેષિક કલ્પિત પાંચ પ્રકારના લિંગનું પ્રમાણ લક્ષણને કહેવાનું શું પ્રયોજન ? | સ્વરૂપ...... ૧૧૨ પૂર્વપક્ષ.......... ૮૧ નિયાયિક કલ્પિત ત્રણ પ્રકારના લિંગનું વિકલ્પો વડે પ્રમાણ લક્ષણાભિધાનની સ્વરૂપ... ૧૧૪ નિરર્થકતા સિદ્ધિ.. ૮૪ ઈિતરદર્શન કલ્પિત લિંગનું સ્વરૂપ બાલ શ્લોક - ૩. .......... .. . ૮૩ | પ્રલાપપ્રાયઃ.. ૧૧૫ પ્રમાણ લક્ષણ કહેવાનું પ્રયોજન અનુમાન ભ્રાન્તતાકથક ઉત્તરપક્ષ... ૮૬ બૌદ્ધપૂર્વપક્ષ.... ૧૨૨ ખંડન.......... For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ પૂર્વપક્ષ ૧ .. •••••••••••• % ••••••• વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ બૌદ્ધની માન્યતા જ ભ્રાન્ત છે, અનુમાન હેતુની જેમ પક્ષાદિ સાધન ન બની શકેનહીં - ઉત્તરપક્ષ......... ૧૨૩ | પૂર્વપક્ષ... પ્રત્યક્ષભ્રાન્તતાકથક જ્ઞાનાદ્વૈતવાદીનો હિતની જેમ પક્ષાદિ પણ સાધન છે – ૧૨૫ | ઉત્તરપક્ષ........... ૧૫૬ લોક - યુ............................... ૧૨૬ લોક – ૧૪.... ..૧૫૯ ભ્રાન્ત તે પ્રમાણરૂપ ન બને....... ૧૨૦ પક્ષના લક્ષણનું નિર્વચન... ૧૫૯ ભ્રાન્તતા અને પ્રમાણતા વચ્ચે અવિરોધ શ્લોક - ૧૫ .૧૬૧ જ્ઞાનાદ્વૈતવાદી... ૧૨૭ પક્ષપ્રયોગ વિના થતો વ્યામોહ..... ૧૦૧ બાહ્યાર્થનું નિરાકરણ – જ્ઞાનાદ્વૈતવાદી. ૧૨૮ શ્લોક - ૧૭. •••••••••••••••••••••••• .૧૩૩ ૧૬૩ બાહ્યર્થ અભાવસાધક જ્ઞાનાતમતનો દષ્ટાંત વડે પક્ષપ્રયોગના ઉપન્યાસની નિરાસ - જૈન ... ૧૩૦ | સિદ્ધિ.. ૧૬૩ શ્લોક – ૭ ૧૩૯ શ્લોક - ૧૭ ... .૧૬૫ લોક - ૮ ૧૩૮ હિતુપ્રયોગની વૈવિધ્યતા...” ૧૬૫ શાબ્દ પ્રમાણના લક્ષણનું સ્વરૂપ..... ૧૩૮ શ્લોક - ૧૮. શાબ્દ પ્રમાણના લક્ષણનું પદકૃત્ય... ૧૩૯ દૃષ્ટાંતનું લક્ષણ અને તેના ભેદો . ૧૦૭ શ્લોક – ૯. ૧૪૨ દૃષ્ટાંતપ્રયોગ કરવાની ભૂમિકા........ ૧૬૮ શાસ્ત્રજન્ય શાબ્દ પ્રમાણના લક્ષ ઉહ પ્રમાણની સિદ્ધિ.... સ્વરૂપ...... ૧૪૨ વ્યાતિગ્રાહક પ્રમાણનો અભાવ-પૂર્વપક્ષ... શ્લોક - ૧૦ ૧ ૪૬ ૧૧૯ પરાર્થપ્રત્યક્ષ અને પરાર્થાનુમાનનું સામાન્ય ઉહ પ્રમાણ દ્વારા વ્યાપ્તિનું ગ્રહણ લક્ષણ.... ૧૪૬ | ઉત્તરપક્ષ.... ૧૭૦ શ્લોક - ૧૧.. ૧૪૮ શ્લોક - ૧૯. .૧૭૧ પ્રત્યક્ષમાં પરાર્થતાની સિદ્ધિ ૧૪૮ વિધર્મદષ્ટાન્તનું લક્ષણ.......... ૧૭૧ શ્લોક – ૧૨... ૧૫ર શ્લોક - ૨૦.. ...૧૭૨ પરાર્થ પ્રત્યક્ષનું સ્વરૂપ. ૧૫ર અન્તર્થાપ્તિ સાધ્યસિદ્ધિ માટે બળવાન લોક - ૧૩ ૧૫૩ ૧૭૨ પરાર્થનુમાનનું સ્વરૂપ......... ૧૫૩ અનુમાનના શેષ અવયવોનું દિક્સચન..૧૭૪ ૧૬૭ ૧૬૯ ૩૩ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ૨૦૮ ૧૮૫ વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ શ્લોક -૨૧................ - ૧૭૬ શ્લોક - ૨૩પક્ષાભાસનું લક્ષણ અને ભેદો..... ૧૭૬ દૂષણ અને દૂષણાભાસનું સ્વરૂપ...... ૨૦૨ શ્લોક – ૨૨ ......... .........૧૭૯ શ્લોક - ૨૭ ૨ ૦૬ હેત્વાભાસનું લક્ષણ . ૧૭૯ પારમાર્થિક પ્રત્યક્ષનું નિરૂપણ... ૨૦૫ શ્લોક – ૨૩ ...... .........૧૮૦ કેિવળજ્ઞાન પ્રસાધક પ્રમાણ..... ૨૦૮ અસિદ્ધ, વિરૂદ્ધ અને અનેકાન્તિક સમસ્ત વસ્તુને વિષય કરનાર અનુમાનની હેત્વાભાસોનું લક્ષણ.... ૧૮૦ સિદ્ધિ. અનિત્ય એકાન્તમાં અસિદ્ધતા. ૧૮૨ મીમાંસકનો પૂર્વપક્ષ અને તેનું ખંડન...૨૧૦ નિત્ય એકાન્તમાં અસિદ્ધતા.. ૧૮૫ શ્લોક - ૨૮. ૨૧૨ ૨૧૨ નિત્ય-અનિત્ય એકાન્તમાં વિરૂદ્ધતા.. પ્રમાણના ફળનું નિરૂપણ... શ્લોક - ૨૯ ૨ ૧૪ નિત્ય-અનિત્ય એકાન્તમાં પ્રમાણના વિષયની પ્રરૂપણા... ૨૧૪ અનેકાન્તિકતા......... ૧૮૬ પ્રમાણનો વિષય અનેકાન્ત છે તેની ૨૧૫ અનિત્યવાદી દ્વારા નિત્યવાદી ઉપર સિદ્ધિ, પ્રયુક્ત હેતુમાં અસિદ્ધતાનું નિરાકરણ....... દૂષણ. ૧૮૦ ૨૧૭ નિત્યવાદી દ્વારા અનિત્યવાદી ઉપર દૂષણ અનેકાન્તવાદને સ્વીકારવામાં ગુણ...... ૨૧૮ સાંખ્ય પ્રતિપાદિત અસિદ્ધતાનું નિરાકરણ લોક - ૨૪............................. ...૧૯૦ ૨૨૦ સાધર્મદષ્ટાંતાભાસનું લક્ષણ અને પર્યાયોને દ્રવ્યથી અભિન્ન માનવાની શંકાપ્રકારો. ......... ૧૯૦ સમાધાન.... ૨૨૧ અધિક દૃષ્ટાંતાભાસોની આશંકા..............૧૯૩ બૌદ્ધમતમાં અનેકાન્તાત્મકતાઅધિક દૃષ્ટાંતાભાસોની અસિદ્ધતા સૌત્રાન્તિકમત.. ઉત્તર........ અનેકાન્તાત્મકતા ન સ્વીકારતા દોષોની શ્લોક - ૨૫. | પરંપરા.... વૈધર્મદષ્ટાંતાભાસનું લક્ષણ અને જ્ઞાનને આશ્રયીને પણ પ્રકારો....... ૧૯૫ અનેકાન્તાત્મકતા....... ૨૨૫ અધિક વ્યતિરેક દૃષ્ટાંતાભાસોની જ્ઞાનાકાર ઐક્યતાથી પદાર્થ ઐક્યતાની આશંકા.. ૨૦૦ | આપત્તિ....... ૨૨૬ અધિક વ્યતિરેક દૃષ્ટાંતાભાસોનો નિરાસ.૨૦૦ યોગાચારમતમાં અનેકાન્તની ઉપપત્તિ...૨૨૭ ૧૮૮ - ૨૨૨ ૧૯૪ ૧૯૩ ૨૨૩ ૩૪ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ વિષય પૃષ્ઠ વિષય | પૃષ્ઠ| ગ્રાહ્ય-ગ્રાહકાકારશૂન્ય પ્રતિભાસ ભ્રાન્ત...... વાસનાથી સ્થિરતા-સ્થૂલતા ૨૨૮ | વ્યવહારસિદ્ધિ......... ૨૩૨ શૂન્યાદ્વૈતવાદીઓને અનેકાન્તની ઉપપત્તિ... અનુમાન દ્વારા પણ સ્થિર-સ્થૂલ પદાર્થ૨૨૯ | અસિદ્ધિ ૨૬૩ અનેકાન્ત સાધક હેતુમાં અનેકાન્તિક શબ્દાદિ ત્રણ નયોનું સાધારણ રૂપે નિરૂપણ.... હેત્વાભાસનું નિરાકરણ. ૨૩૦ ૨૬૫ નિર્ણય સ્વરૂપ બીજા પક્ષની અસિદ્ધતા અનભિલાપ્ય કોઈ પદાર્થ જ નથી... ૨૭૭ ૨૩૧ શબ્દનયનું નિરૂપણ. ૨૧૮ નિર્વિકલ્પક જ્ઞાનની નિરર્થકતા..... ૨૩૪ સમભિરૂઢનયનું નિરૂપણ. નિર્ણયની બ્રાન્તતામાં વ્યવસ્થાવિલોપ...૨૩૫ એવંભૂતનયનું નિરૂપણ ૨૭૨ જ્ઞાનાદ્વૈતવાદી દ્વારા બચાવવાનો પ્રયાસ દુર્નયનું નિરૂપણ અને તેનાથી ઉત્પન્ન થયેલા તથા તેનું ખંડન......... ૨૩૧ | દર્શનો... ૨૭૪ જ્ઞાનનો સંપૂર્ણપણે નિર્ણય માનવામાં નિગમદુર્નયથી પ્રવૃત્ત નૈયાયિક – વેશેષિક આપત્તિ.. ૨૪૦ | દર્શનોનું ખંડન.... ૨૭૫ શૂન્યવાદીના બચાવનું ખંડન. ૨૪૧ જગતના વ્યવહારની ભિન્નભિન્ન સ્વીકારવાથી શુન્યવાદીના શૂન્યવાદનો શૂન્યવાદ.... ૨૪૧ જ સિદ્ધિ. ૨૭૭ વિરૂદ્ધ હેત્વાભાસનું નિરાકરણ ૨૪૨ સામાન્યની વિશેષમાં વૃત્તિને આશ્રયીને ૩ સંશયાદિ દોષોનું નિરાકરણ... ૨૪૩ | વિકલ્પો........ નય વિચારણા.......... - ૨૪૫ બીજા વિકલ્પને આશ્રયીને દોષો..... ૨૮૦ નયનું લક્ષણ, સંખ્યા વગેરેનું પ્રતિપાદન. ત્રીજા વિકલ્પને આશ્રયીને દોષોની ૨૪૮ | પરંપરા..... ૨૮૧ નગમનયનું નિરૂપણ . ૨૫૦ ભિન્ન સામાન્યથી સમાનવ્યવહારમાં સામાન્ય - વિશેષને ભિન્ન સિદ્ધ કરનાર | આપત્તિ..... ૨૮૨ પ્રમાણ....... ૨૫ર સંગ્રહદુર્નયથી પ્રવૃત્ત અદ્વૈત તથા સાંખ્ય સંગ્રહનયનું નિરૂપણ........... ૨૫૪ | દર્શનનું ખંડન....... ૨૮૩ અવિદ્યા દ્વારા જગત વ્યવહાર સિદ્ધિ..૨૫૫ પ્રત્યક્ષ અભાવાંશનો પણ ગ્રાહક છે... ૨૮૫ વ્યવહારનયની વક્તવ્યતા. ૨૫૭ અદ્વૈતવાદીઓના મતનું ખંડન ૨૮૫ ઋજુસૂત્રનયનું નિરૂપણ. ૨૫૮ તાદાભ્યથી સતુ-અસત્ની પદાર્થમાં વૃત્તિ....... પ્રમાણ દ્વારા દેશ-કાળ વ્યાપ્તિને ગ્રહણ ૨૮૭ કરવાનો અભાવ... ૨૦૦ વ્યવહાર દુર્નયથી પ્રવૃત્ત દર્શનનું ખંડન...૨૮૮ ૩૫ thદ્ધ....... ૨૭૯ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ વિષય વિષય | પૃષ્ઠ ઘટના અનુમાનથી પરમાણુની સિદ્ધિ...૨૯૦ ચાર્વાકાભિમત ભૂતાવ્યતિરિક્ત પ્રમાતા ઋજુસૂત્રદુર્નયપ્રવૃત્ત દર્શનનું ખંડન..... ૨૯૨ | ખંડન . ૩૨૧ સર્વ પદાર્થો દ્રવ્ય-પર્યાયોભયાત્મક.........૨૯૪ કાયાકારપરિણત ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પત્તિ અWક્રિયાકારિત્વ વસ્તુનું લક્ષણ ન થઈ | અસિદ્ધિ... ૩૨૩ શકે. ૨૯૬ બૃહદ્ ચૈતન્યની ઉત્પત્તિ અસિદ્ધ..... ૩૨૫ અનાદિકાલીન પદાર્થોને ગ્રહણ કરવાની અનુમાન દ્વારા ભૂતચૈતન્યનો નિરાસ...... આપત્તિ નિર્મળ.......... ૨૯૭ ૩૨૭ શબ્દાદિ દૂર્નયોથી પ્રવૃત્ત દર્શનોનું ખંડન.૨૯૯ પરલોક ગમનાગમન કરતા આત્માની શબ્દ - સમભિરૂઢ – એવંભૂત એકાંત | સિદ્ધિ.... ૩૨૮ નિરાસ.... ૩૦૦ શ્લોક – ૩૨.... ........ ૩૩૦ લૌકિક પુરુષોને આશ્રયીને શાબ્દ વ્યવહારની પ્રમાણાદિની વ્યવસ્થા ઉપપત્તિ... ૩૦૨ અનાદિકાલીન છે. ૩૩૦ તત્ત્વચિંતકોને આશ્રયીને શાબ્દ વ્યવહાર...... વૃત્તિકારની પ્રશસ્તિ ૩૩૧ ૩૦૫ પરિશિષ્ટ વિભાગ ૩૩૪ લોક – ૩૦. ૩૦૭ ન્યાયાવતાર મૂળસૂત્ર ૩૩૫ અપેક્ષાએ શ્રુતના ત્રણ ભેદ... ૩૦૬ ન્યાયાવતારહારિભદ્રી.... ૩૩૮ શ્લોક – ૩૧ , ૩૦૯ ન્યાયાવતારવાન્નિકાદિ.... ૩૫૫ પ્રમાતાનું સ્વરૂપ ૩૦૮ બૌદ્ધમતથી ક્ષણિક પ્રમાતાની આશંકા અને ખંડન..... ૩૧૦ બૌદ્ધદ્વારા ક્ષણિકતાની સિદ્ધિ માટે પૂર્વપક્ષ....... ૩૧૦ બૌદ્ધ પ્રદર્શિત આત્મક્ષણિકતાનું ખંડનઉત્તરપક્ષ....... ૩૧૪ ઉત્પાદ હેતુઓમાં વિકલ્પ... ૩૧૫ “સ્વા નિર્માસિ' પદની સાર્થકતા. ૩૧૭ કર્તા-ભોક્તા પદની સાર્થકતા . ૩૧૮ સાંખ્યમતનું ખંડન - ઉત્તરપક્ષ..... ૩૧૯ નૈયાયિક અભિમત એકાન્ત નિત્ય પ્રમાતા ખંડન...... ૩૨૦ ૩૬ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ।। श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः ।। || तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ।। ।। एँ नमः ।। श्रीसिद्धसेनदिवाकरसूरिविरचितः. न्यायावतारः श्रीदेवभद्रसूरिकृतटिप्पनसंवलितश्रीसिद्धर्षिगणिकृतटीकासहितः टीकाश्लोकः - 'अवियुतसामान्यविशेषदेशिनं वर्धमानमानम्य । न्यायावतारविवृतिः स्मृतिबीजविवृद्धये क्रियते ।। १ ।। ન્યાયણહિમા ગ્રન્થના પ્રારંભે ટીકાકાર મહર્ષિ શ્રીસિદ્ધર્ષિગણિ શ્લોકના પૂર્વાર્ધ દ્વારા વર્ધમાનસ્વામીને નમસ્કાર કરવારૂપ મંગલ કરે છે, કારણ કે અભીષ્ટ દેવતાના નમસ્કાર પૂર્વક પ્રારંભ કરાતું કોઈપણ કાર્ય કે પ્રયોજન નિર્વિઘ્નતયા અવશ્ય સિદ્ધ થાય છે. તથા અભિધેય વગેરેનું જ્ઞાન થયા વિના પ્રેક્ષાવાન વ્યક્તિઓ ક્યાંય પ્રવૃત્તિ કરતાં નથી, માટે લોકના ઉત્તરાર્ધ દ્વારા અભિધેય અને પ્રયોજનનું કથન કરે છે. તે શ્લોકનું સ્વરૂપ આ પ્રમાણે છે - ૦ ટીકાકારકૃત મંગલાચરણ ૦ (૧) શ્લોકાર્થ – અવિયત એવા સામાન્ય અને વિશેષનો ઉપદેશ આપનારા શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને સ્મૃતિબીજની વિશેષથી વૃદ્ધિ થાય, એ માટે ન્યાયાવતાર ગ્રંથની વિવૃત્તિ કરાય છે. श्रीदेवभद्रसूरिकृतार्थसंप्रेक्षणरुपटिप्पणानि नत्वा श्रीवीरमेकान्तध्वान्तविध्वंसभास्करम् । वृत्तौ न्यायावतारस्य स्मृत्यै किमपि टिप्यते ।। १ ।। इहाभीष्टदेवतानमस्कारपुरःसरमनुष्ठीयमानं समस्तमपि प्रायः प्रयोजनं निर्विघ्नां सिद्धिमध्यास्त इति मन्यमानो व्याख्यातेति प्रसिद्धः सिद्धः पूर्वार्धेन भगवतो वर्धमानस्वामिनो नमस्कारं तथाभिधेयादिप्रतिपत्तिमन्तरेण क्वचिदपि प्रेक्षावतां प्रवृत्तिर्नोपपद्यत इत्युत्तरार्धेनाभिधेयप्रयोजने च प्रतिपादयन्नाह-(१) अवियुतेत्यादि । संबन्धस्तूपायोपेयलक्षणः सामर्थ्यादवसेयः । तत्र समुदायार्थस्य पातनिकयैव व्याख्यातत्वादवयवार्थोऽभिधीयते । यु मिश्रणे, विशेषेणैकान्तेन युतौ मिश्रीभूतौ वियुतौ, For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार 10 तस्य चेदमादिवाक्यम् - -न्यायश्भिવિવેચન – શ્રી વર્ધમાનસ્વામી અવિયુત એવા સામાન્ય અને વિશેષના દેશક છે, અહીં વિશેષણઘટક અવિયુત' પદની બે રીતે વ્યુત્પત્તિ થઈ શકે છે, આ વ્યુત્પત્તિ દ્વારા આહતદર્શનનું યથાર્થ મંતવ્ય શુ? અને ઈતરદર્શનકારોની સામાન્ય-વિશેષ અંગે થતી વિપ્રતિપત્તિઓનું નિરાકરણ કઈ રીતે થાય ?, એનો ખ્યાલ આવે છે. તે વ્યુત્પત્તિ આ પ્રમાણે છે - (૧) યુ ધાતુ મિશ્રણ અર્થમાં આવે છે, આ અર્થ પ્રમાણે અવિયુત પદની વ્યુત્પત્તિ આ પ્રમાણે થશે 'न विशेषेण युतौ, न एकान्तेन मिश्रीभूतौ इति अवियुतौ' अर्थ में थयो । सामान्य भने विशेष जाने એકાંતે અભિન્ન નથી. (અર્થાત્ તે બંને કથંચિત્ જ અભિન્ન છે, સર્વથા નહીં) અવિયુતપદની આ વ્યુત્પત્તિથી, જેઓ વિશેષને સામાન્યથી એકાંતે અભિન્ન માને છે તેવા સાંખ્યોનું અને જેઓ સામાન્યને વિશેષથી એકાંતે અભિન્ન માને છે તેવા બૌદ્ધોનું ખંડન થાય છે, કારણ કે ઉપરોક્ત વ્યુત્પત્તિ પ્રમાણે એકાંતે સામાન્યથી અભિન્ન વિશેષ કે વિશેષથી અભિન્ન સામાન્યનું અસ્તિત્વ ઘટી શકતું નથી, કેમ ન ઘટે ? એ આગળ યુક્તિથી કહેવાશે. (२) 241 धातुपा२।३९२ यु धातुने महा मानेछ, भने 'द्वावपि भ्रातरावेतौ युतौ जातौ' વગેરે સ્થળે યુ ધાતુનો ભેદાર્થરૂપે પ્રયોગ થતો જોવાય છે, માટે આ અર્થ પ્રમાણે અવિયુતપદની व्युत्पत्ति मारीत थशे. 'न विशेषेण युतौ, न एकान्तेन पृथग्भूतौ इति अवियुतौ' मानो अर्थ में थयो —अर्थसंप्रेक्षणन तथा एवंविधौ सामान्यविशेषौ दिशतीत्येवंशीलस्तम् । अनेन सामान्यादत्यन्ताभिन्नविशेषवादिनां सांख्यानां तथा विशेषेभ्योऽत्यन्ताभिन्नसामान्याभिधायिनां सौगतानां च निरासः, कथंचिदभिन्नयोरेव सामान्यविशेषयोर्विविक्तयुक्त्या पुरः प्रतिपादयिष्यमाणत्वात् । तथा केचिद् धातुपारायणकृतो यु अमिश्रणे इति पठन्ति, तथा च अयुतसिद्धानामाधार्याधारभूतानां यः संबन्ध इहप्रत्ययहेतुः स समवायः इति वैशेषिकीयसूत्रे अयुतसिद्धानामपृथक्सिद्धानामिति व्याख्यातम् । तथा लोकेऽपि भेदाभिधायी युतशब्दः प्रयुज्यमानो दृश्यते । यथा 'द्वावपि भ्रातरावेतौ युतौ जातौ' इत्यादि । ततो विशेषेणैकान्तेन युतौ पृथग्भूतौ, न वियुतौ कथंचिद्भिन्नावित्यर्थः । अस्मिंश्च व्याख्याने नैयायिकवैशेषिकयोरत्यन्तभिन्नसामान्यविशेषवादिनोः प्रतिक्षेपः । एवं समस्ताद्वैतवादिनामप्यनेन विशेषणेन निरासोऽवसेयः, तदेकत्वाभ्युपगमस्य प्रत्यक्षाद्युपलभ्यमानाभ्यां सामान्यविशेषाभ्यां बाधितत्वात् । वर्ध छेदनपूरणयोः, चौरादिकत्वादिनि वय॑ते छिद्यतेऽसाविति स्वरान्तत्वात्कर्मण्यल्, ततो वर्धश्छिन्नो मानोऽहंकारो येन स तथा तम् । निपूर्वादिणः सर्वे गत्यर्था ज्ञानार्था इति न्यायतो ज्ञानार्थाद् नितरामीयन्ते यथास्थितस्वरूपेण परिच्छिद्यन्ते जीवाजीवादयो भावा अनेनेति "परिन्योर्नीणो ताभ्रेषयोः" (पा. ३-३-३७) इत्यनेन घञि न्यायः प्रमाणमार्गः । अवतरन्ति प्राणिनोऽनेनास्मिन्निति वा "अवे तृस्नोर्घत्रि" (पा. ३-३-१२०) अवतारयतीति वा कर्तर्यचि अवतारस्तीर्थम्, न्यायस्येति कर्मणि षष्ठी, ततो न्यायस्यावतारो न्यायावतार इति षष्ठीतत्पुरुषः | अयमभिप्रायः । यथा तीर्थापरनाम्नावतारेण नद्यादिरुत्तीर्यते, एवमनेनाप्यवतारकल्पेन शास्त्रेण न्यायाम्भोधिरुत्तीर्यत इति । तस्य विवृतिः विवरणं क्रियते इति संबन्धः । स्मृतेर्बीज-संस्कारः For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - आदिवाक्यम કે સામાન્ય અને વિશેષ બંને એકાંતે ભિન્ન નથી. (અર્થાત્ કથંચિત્ જ ભિન્ન છે, સર્વથા નહીં) અવિયુતપદની આ વ્યુત્પત્તિથી જેઓ સામાન્ય - વિશેષને એકાંતે ભિન્ન માને છે તે તૈયાયિક અને વૈશેષિક દર્શનનું ખંડન થાય છે, કારણ કે ઉપરોક્ત વ્યુત્પત્તિ પ્રમાણે સામાન્ય-વિશેષનું એકાંતે ભિન્નરૂપે અસ્તિત્વ ઘટી શકતું નથી, કેમ ન ઘટે ? તે આગળ કહેવાશે. તથા સામાન્ય-વિશેષ કથંચિત્ ભિન્ન હોવાના કારણે જે અદ્વૈતવાદીઓ સામાન્ય અને વિશેષ એક જ માને છે, તેઓનું નિરાકરણ થાય છે. આમ પરમાત્મા સામાન્ય અને વિશેષને કથંચિત્ ભિન્નરૂપે અને કથંચિ અભિન્નરૂપે કહેનારા છે, એમ ટીકાકારશ્રીએ યથાર્થ તત્ત્વના ઉપદેશક તરીકે પરમાત્માનો ઉલ્લેખ કર્યો. ૦ વર્ધમાન શબ્દનો વ્યુત્પત્તિ અર્થ ૦ આવા યથાર્થવક્તા વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને, ટીકાકારશ્રી સિદ્ધર્ષિગણિએ પ્રાચીન પરંપરા અને ગ્રંથપ્રણયનની પદ્ધતિને સૂચવી છે, કારણ કે શિષ્ટપુરુષો ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિરૂપ ફળની સિદ્ધિ થાય, એ માટે ગ્રંથના આરંભમાં મંગલ કરે છે. અહીં ટીકાકારશ્રીએ અભીષ્ટદેવતાનાં સ્મરણરૂપ મંગલવિધાનમાં અભીષ્ટદેવતા તરીકે વર્ધમાનસ્વામીને ગૃહીત કરેલ છે. વધ ધાતુ છેદન-પૂરણ અર્થમાં આવે છે. એટલે, વર્ધમાન શબ્દનો અર્થ થશે - છેદાયેલો છે માનઅહંકાર જેના વડે, તે વર્ધમાન. શ્લોકના પૂર્વાર્ધ વડે મંગલ અને ઉત્તરાર્ધ વડે અભિધેય (ન્યાયાવતાર વૃત્તિ) અને પ્રયોજન (મૃતિબીજની વૃદ્ધિ) દર્શાવ્યું. ઉપલક્ષણથી સંબંધ પણ આ રીતે જાણી લેવો કે ન્યાયાવતારવિવૃત્તિ તે ઉપાય (સાધન) છે અને તેના પ્રતિપાદ્ય વિષયનું જ્ઞાન તે ઉપેય (સાધ્ય) છે, આમ ગ્રંથ અને જ્ઞાન વચ્ચે ઉપાય - ઉપેયરૂપ સંબંધ છે. આ પ્રમાણે આદિશ્લોક દ્વારા ટીકાકારશ્રીએ મંગલાદિ ચતુષ્ટયનો નિર્દેશ કર્યો. ૦ ન્યાયાવતારનો વ્યુત્પત્તિ અર્થ ૦ ન્યાય શબ્દ નિ+ઈશુ ધાતુને પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે, એનો અર્થ છે પ્રમાણમાર્ગ, -अर्थसंप्रेक्षणस्मरणाकुरोत्पादकत्वेन बीजमिव बीजमिति लक्षणया बीजशब्देन संस्काराभिधानात्, तस्य विवर्धनाय । अन्यत्र किल क्षेत्रादौ बीजस्य विशेषतो वृद्धये विशिष्टा वृतिरावरणं विधीयत इति प्रतीयमानमर्थान्तरम ।। निरतिशयदेवतास्तवस्याभिप्रेतार्थसाधकत्वाभावादवियुतसामान्यविशेषदेशिनमित्यनेन भगवतो वचनातिशयमाह | वचनातिशयश्च ज्ञानातिशयमन्तरेण नोपपद्यत इति ज्ञानातिशयोऽप्यभिहितो द्रष्टव्यः। वर्धमानमित्यनेन तु अपायापगमातिशयः सूचितः, सर्वानर्थहेतोरहंकारस्य भगवता निर्मूलकाषं कषितत्वात् । एवमतिशयत्रयान्यथानुपपत्त्या पूजातिशयोऽप्याक्षिप्त एव । यद्वा वर्धते अशोकाद्यष्टमहाप्रातिहार्यसंपदा वृद्धिमान् भवतीति वर्धमानः । अस्यां च व्युत्पत्तावनेनापि विशेषणेन पूजातिशयः प्रादुरभावि । For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ @8 न्यायावतार ते खारीते 'नितरामीयन्ते यथावस्थितस्वरूपेण परिच्छिद्यन्ते जीवाजीवादयो भावा अनेनेति न्यायः' એટલે કે જેના દ્વારા જીવાદિ વસ્તુતત્ત્વનો યથાવસ્થિતરૂપે પરિચ્છેદ થાય, બોધ થાય તેને ન્યાયપ્રમાણમાર્ગ કહેવાય છે. અવતાર શબ્દ, તે ‘અવતરન્તિ પ્રાપ્તિનોડનેનાસ્મિન્નિતિ વા અવતારઃ એ અર્થમાં અવુ+તૃ ધાતુને ઘઞ પ્રત્યય લગાડવાથી અથવા ‘અવતારયતીતિ અવતાર’ એ અર્થમાં અવ્ + તૃ ધાતુને અર્પ્રત્યય લગાડવાથી બને છે. અર્થ એ કે જેના વડે કે જેમાં પ્રાણીઓ અવતરિત થાય છે તે અવતાર અથવા જે અવતારે તે અવતાર કહેવાય છે, અર્થાત્ પગથિયા બાંધેલો કિનારો (ઘાટ)... જેમ ઘાટ દ્વારા નદી વિગેરેમાં ઉતરી શકાય, તેમ ઘાટ સમાન આ શાસ્ત્ર દ્વારા ન્યાયરૂપ સમુદ્રમાં અવતરણ કરી શકાય છે... ૦ સ્મૃતિબીજની વિવૃદ્ધિનો અર્થ ૦ શ્લોકમાં સંસ્કારનું કથન બીજ પદથી કર્યું છે, તેનો આશય એ છે કે જેમ બીજથી અંકુરો ઉત્પન્ન થાય છે, તેમ સંસ્કારથી સ્મરણ થાય છે - આનો અર્થ બે રીતે થઈ શકે - (૧) શાસ્ત્રાર્થની સ્મૃતિના બીજભૂત સંસ્કારની વિશેષથી વૃદ્ધિ થાય, એ માટે ન્યાયાવતાર ગ્રંથની વિવૃત્તિ કરાય છે. (૨) જેમ ખેતરમાં બીના રક્ષણ માટે વાડ બનાવાય છે, તેમ પોતામાં રહેલા, સ્મૃતિના કારણભૂત સંસ્કારોના રક્ષણ માટે આ ટીકા રચાય છે, ટીકા રચવાથી - સંસ્કાર બળવાન બને - કાળાંતરે સ્મૃતિ થાય છે. ૦ અતિશયચતુષ્ટયનું નિરૂપણ O નિરતિશય દેવતાનું સ્તવ તે અભિપ્રેત અર્થનું સાધક બનતું નથી, અભિપ્રેત અર્થની સિદ્ધિ માટે ટીકાકારમહર્ષિ અતિશયયુક્ત દેવતાનું સ્તવ કરે છે. તે અતિશય ચાર પ્રકારે છે - વચનાતિશય, જ્ઞાનાતિશય, અપાયાપગમાતિશય અને પૂજાતિશય, અતિશય એટલે વિશેષગુણ.. અરિહંતગત આ વિશેષગુણોનું સ્વરૂપ પ્રથમ શ્લોક દ્વારા જણાય છે, તે આ રીતે - (૧) ‘વિદ્યુતસામાન્યવિશેષવેશિનમ્’ એ વિશેષણથી ૫રમાત્માનો વચનાતિશય સૂચિત થાય છે, કારણ કે આવી રીતે યથાવસ્થિતરૂપે વસ્તુનું કથન કરવું જ વચનાતિશય છે. (૨) તથા આ જ વિશેષણથી જ્ઞાનાતિશય પણ સૂચિત થાય છે, કારણ કે યથાવસ્થિત વક્તૃત્વ જ્ઞાનની પરાકાષ્ઠા પામ્યા સિવાય મળી શકતું નથી, અર્થાત્ જ્ઞાનાતિશય હોય તો જ વચનાતિશય ઘટી શકે. (૩) ‘વર્ધમાનન્’ એ પદથી સર્વજ્ઞપુરુષ તીર્થંકર પરમાત્માનો અપાયાપગમ અતિશય સૂચિત થાય છે, કારણ કે પૂર્વોક્ત વ્યુત્પત્તિ પ્રમાણે આ પદ તે ‘પરમાત્માને અહંકારાદિ અપાયોનો અપગમ છે’ -એમ સૂચવે છે (૪) ‘વર્ધમાન એટલે અષ્ટપ્રાતિહાર્ય વગેરે વિશિષ્ટ સંપત્તિઓ દ્વારા જે વૃદ્ધિવાળા હોય તે' For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - आदिवाक्यम २. मूलम् - प्रमाणव्युत्पादनार्थमिदमारभ्यते । प्रमाणेत्यादि । अनेन च तादात्म्यतदुत्पत्तिलक्षणसंबन्धविकलतया ध्वनेबहिरर्थं प्रति –૦ન્યાયરશ્મિ – આવો અર્થ કરતા વર્ધમાનમ્' પદથી પૂજાતિશય સૂચિત થાય છે. આમ ટીકાકારશ્રી સિદ્ધર્ષિગણિએ પ્રથમ શ્લોક દ્વારા મંગલચતુષ્ટય અને અતિશયચતુષ્ટયનું નિરૂપણ કરીને ગ્રંથની શરૂઆત કરી. ૦ ગ્રંથપ્રણયન પદ્ધતિગત આદિવાક્યની આવશ્યકતા ૦ ગ્રંથ પ્રણયન કરવાના ક્રમમાં જે વાક્યનો પ્રથમ પ્રયોગ કરાય તેને “આદિવાક્ય' કહેવાય છે. આદિવાક્ય દ્વારા ગ્રંથનું અભિધેય (પ્રતિપાઘ વિષય), પ્રયોજન (ગ્રંથ રચવાનું કારણ) અને સંબંધ - આ ત્રણેય વાતનું કથન થાય છે. ગ્રંથપ્રણયનની આ પદ્ધતિ અનુસાર પ્રસ્તુત ન્યાયાવતારસૂત્રના આદિવાક્યનો અર્થ આ પ્રમાણે (૨) આદિવાક્યર્થ - પ્રમાણના વ્યુત્પાદન માટે આ (ન્યાયાવતાર શાસ્ત્રની રચના) પ્રારંભાય છે. વિવેચનઃ- પ્રમાણનું વ્યુત્પાદન બે રીતે થઈ શકે, એક તો પરદર્શનકારોએ જે પ્રમાણનું લક્ષણ વગેરે કપ્યું છે, તેઓની મિથ્યાગ્રસિત માન્યતાઓનું નિરાકરણ કરવું અને બીજું જૈનશાસ્ત્રપ્રણીત પ્રમાણનું યથાવસ્થિત લક્ષણ વગેરેનું સ્વરૂપ બતાવવું. 0 બૌદ્ધની આદિવાક્ય અંગે દલીલ ૦ બૌદ્ધઃ- આદિવાક્ય તે શબ્દ સ્વરૂપ છે, ધ્વનિ સ્વરૂપ છે, અને ધ્વનિ તે અર્થ વિશે પ્રમાણરૂપ બની શકે નહીં, કારણ કે જો ધ્વનિ અને અર્થ વચ્ચે સંબંધ હોય, તો જ ધ્વનિ અર્થ વિશે પ્રમાણ બની શકે, પણ એવું તો છે નહીં, કારણ કે ધ્વનિ અને અર્થ વચ્ચે તાદાભ્ય સંબંધ પણ નથી અને તદુત્પત્તિ –૦૩૫ર્થસંપ્રેક્ષા— (२) अनेन चेत्यादि । न तावच्छब्दार्थयोस्तादात्म्यलक्षणः संबन्धः, तथा प्रतीतेरभावात् । यदि चाप्रतीयमानमपि तयोस्तादात्म्यं कल्प्येत, तदाग्निमोदकादिध्वनिध्वननानन्तरं वदनदहनपूरणादयः स्युः; न च दृश्यन्ते, तन्न तयोस्तादात्म्यम् । नापि तदुत्पत्तिलक्षणः संबन्धो विचारभारसहः, यतः शब्देनार्थोऽर्थेन वा शब्दो जन्यते इति विकल्पद्वयम् । तत्र न तावदाद्यः पक्षः, यतः शब्दादर्थोत्पत्त्यभ्युपगमे न कश्चिदप्यसंपूर्णकामः स्यात् सुवर्णकोटि मे भूयादित्यादिध्वनितोऽत्यन्तदारिद्र्योपद्रुतस्यापि पुंसः सुवर्णकोट्यादिलाभप्रसङ्गात् । नाप्यर्थेन शब्दो जन्यते इति द्वितीय पक्षः, अकृतसंकेतस्यापि पुंसः प्रथमपनसदर्शने तच्छब्दोत्पत्तिप्रसङ्गात्, तथा अगुल्यग्रे करिशतमित्यादिध्वनीनामर्थाभावेऽप्युत्पत्तेश्च । किं च, अर्थाद् ध्वनीनामुत्पादे अर्थेषु यथास्वं पुरुषबुद्धिनिरपेक्षाणां शब्दानां श्रवणं स्यात् । न चार्थमात्रात् पुरुषबुद्धिनिरपेक्षाद् ध्वनय समत्पद्यमाना विलोक्यन्ते घटन्ते वा । तथाहि-प्रथममर्थदर्शनम्, ततस्तत्प्रतिपादनाभिप्रायः, ततो विवक्षा, ततः स्थानकरणाभिघातः, ततः शब्दनिष्पत्तिः तन्न For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતા છે प्रामाण्यायोगा-दभिधेयादिसूचनद्वारोत्पन्नार्थसंशयमुखेन श्रोतारः श्रवणं प्रति प्रोत्साह्यन्ते इति धर्मोत्तरो 'मन्यते । तदयुक्तम् । यदि हि शब्दस्यार्थप्रकाशनं प्रति सामर्थ्यं न समस्ति, तत् –૦ન્યાયશિમ - સંબંધ પણ નથી. (કેમ નથી? તે આગળ કહેવાશે.) માટે આદિવાક્ય પ્રમાણભૂત નથી, અર્થાત્ તેનો પ્રયોગ અપ્રમાણિક છે. પ્રશ્ન- જો બૌદ્ધમતે આદિવાક્ય અપ્રમાણભૂત જ હોય, તો બૌદ્ધગ્રંથોમાં આદિવાક્યનો ઉપન્યાસ શા માટે કરાય છે ? ઉત્તર- યદ્યપિ આદિવાક્ય અપ્રમાણભૂત જ છે, પણ તેના દ્વારા અભિધેયાદિનું સૂચન થાય છે, એ સૂચનથી અર્થવિષયક સંશય ઉત્પન્ન થાય, અને એ સંશયથી શ્રોતાઓ અર્થ વિશે પ્રવૃત્તિ કરવામાં પ્રોત્સાહિત થાય છે. આમ અભિધેયાદિનું સૂચન કરવા પૂરતું જ આદિવાક્યનું પ્રયોજન છે, એ માટે જ એનો ઉપન્યાસ કરાય છે. ૦ સિદ્ધર્ષિગણિ દ્વારા નિરાકરણ ૦ ઉત્તરપક્ષઃ- બૌદ્ધનું કથન અયુક્ત છે, કારણ કે જો વાસ્તવમાં શબ્દ અર્થપ્રકાશનમાં સમર્થ ન હોય, તો પછી શબ્દ (આદિવાક્ય) તે અભિધેય વગેરેનું સૂચન કરવામાં પણ કઈ રીતે સક્ષમ બને? એટલે, આદિવાક્ય દ્વારા અભિધેયાદિનું સૂચન પણ થઈ શકે નહીં. તથા જો આદિવાક્ય અપ્રમાણ હોય, તો તેના શ્રવણથી પ્રેક્ષાવાન વ્યક્તિઓને અર્થવિષયક સંશય પણ થઈ શકે નહીં, કારણ કે જો અપ્રામાણિક શબ્દોથી તેમને સંશય થતો હોય તો તેમનામાં પ્રેક્ષાવત્તા જ ન રહે. –અર્થસંપ્રેક્ષા— शब्दानामर्थजन्यता । इत्थं संबन्धद्वयवैकल्यतो बहिरर्थे शब्दानां प्रामाण्याभाव । (३) अभिधेयादिसूचनेति । यदाह धर्मकीर्तिर्विनिश्चये-वक्तुरभिप्रेतं तु सूचयेयुः शब्दा इति ! (४) अर्थसंशयमुखेन इति च वदन् अर्थसंशयोऽपि हि प्रवृत्त्यङ्गमिति दर्शयन् अनर्थसंशयस्य प्रवृत्त्यङ्गतां निषेधयति । -શસ્ત્રસંતોऐन्द्रश्रेणिनतं नत्वा, नत्वा गुरुक्रमाम्बुजम् । मत्प्रबोधविबोधाय, सम्यक् शास्त्राणि लोक्यते ।। (1) "न च शब्दानां बहिरर्थे प्रत्यक्षवत् प्रमाण्यम् । नापि प्रदीपवत् असंबद्धानामपि प्रकाशकत्वम्, किन्तु संबंधबलात्। न च तेषां बहिरर्थे संबन्धोऽस्ति.... इति कथं प्रेक्षावतां प्रवृत्त्यर्थमादिवाक्यम् ?" . न्यायावतारसूत्रवार्तिकवृत्तौ पृ.११। "तादात्म्यतदुत्पत्तिलक्षणसंबन्धविकलतया ध्वनेर्बहिर्थं प्रति प्रमाण्यायोगादभिधेयादिसूचनद्वारोत्पन्नसंशयमुखेन श्रोतारः श्रवणं प्रति प्रोत्साह्यन्ते इति धर्मोत्तरो મચતે " - ચાયાવતાર/રિમકી. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार आदिवाक्यम् कथमसावभिधेयादिसूचने पटिष्ठः स्यात् । न च तस्याप्रामाण्ये एतच्छ्रवणादर्थसंशयं कुर्वन्ति प्रेक्षावन्तः, तद्वत्ताहानेः मिथ्याज्ञानादपि प्रवृत्त्यविरामप्रसङ्गाच्च । ३. अर्चटस्त्वाह-±न श्रावकोत्साहकमेतत्, प्रामाण्याभावात्, तेषां चाप्रामाण्यादप्रवृत्तेः, अन्यथा प्रेक्षावत्ताक्षतेः, किं तर्हि प्रकरणार्थकथनावसरोपस्थितपरोपन्यस्तहेत्वसिद्धतोद्भावनार्थम् । ૦ન્યાયરશ્મિ ૦ બીજું જો અપ્રામાણિક જ્ઞાનથી પ્રવૃત્તિ થતી હોય, તો મિથ્યાજ્ઞાનથી પણ સતત પ્રવૃત્તિ થવાની આપત્તિ આવશે. આશય એ છે કે રણમાં ઝાંઝવાના જળ દેખાતાં કોઈ પાણી લેવા દોડે, પછી ખબર પડે કે પોતાનું જ્ઞાન ખોટું છે, તો અટકી જાય. પણ તેમ જો અપ્રામાણિક જ્ઞાનથી સંશય થવો માનશો, તો મિથ્યાજ્ઞાનથી પણ પ્રવૃત્તિ થશે - અટકશે નહીં. (કારણ કે તે પણ સંશય ઉત્પન્ન કરીને પ્રવૃત્તિ કરાવી શકશે.) પણ મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તિ કોઈને માન્ય નથી. તેથી અપ્રામાણિક જ્ઞાનથી પણ પ્રવૃત્તિ માની શકાય નહીં. એટલે આદિવાક્યને પ્રવર્તક માનવારૂપ પોતાની માન્યતાના સમર્થન માટે પણ આદિવાક્યને પ્રમાણભૂત તો માનવું જ પડશે... ૦ અર્ચટમતે આદિવાક્યનો પ્રયોગ ૦ (૩) આદિવાક્યનો પ્રયોગ શા માટે ? એ વિષયમાં બૌદ્ધદાર્શનિક અર્રટનો પોતાનો સ્વતંત્ર મત છે, તે આ રીતે - જો આદિવાક્ય પ્રમાણભૂત ન હોય, તો એના દ્વારા શ્રોતાઓ ઉત્સાહિત પણ ન થઈ શકે, કારણ કે અપ્રામાણિક જ્ઞાનથી કોઈની પણ પ્રવૃત્તિ જોવાતી નથી, જો પ્રવૃત્તિ થાય તો એમની પ્રેક્ષાવત્તાની જ હાનિ થાય. તો પછી આદિવાક્યનો ઉપન્યાસ શા માટે ? એ પ્રશ્નનો ઉત્તર અર્ચટ આ પ્રમાણે આપે છે - જો આદિવાક્યનો પ્રયોગ ન કરાય, તો કેટલાક સ્થળબુદ્ધિવાળા જીવો આવો તર્ક ક૨ત કે ‘રૂવં નાર્વ્યવ્યું, અભિધેયાવિશૂન્યત્વાત્, જાળવજ્ઞપરીક્ષાવત્' એટલે, અભિધેય - પ્રયોજન - સંબંધ ન હોવાથી જેમ કાગડાના દાંતની પરીક્ષા અનાદરણીય છે, તેમ આ શાસ્ત્ર પણ અભિધેયાદિથી શૂન્ય હોવાથી અનાદરણીય છે. આમ પ્રકરણની અનાદરણીયતા સિદ્ધ કરવા માટે બીજાએ જે અભિધેયાદિશૂન્યત્વ હેતુ આપ્યો, તેની અસિદ્ધતા બતાવવા આદિવાક્યનો પ્રયોગ કરાય છે, આદિવાક્ય અભિધેયાદિનું અસ્તિત્વ બતાવવા દ્વારા અભિધેયાદિના અભાવરૂપ પરોપન્યસ્ત હેતુનું નિરાકરણ કરે છે, માટે આદિવાક્યનો અર્થસંપ્રેક્ષ— -પ (५) अभिधेयादिसूचने इति । आस्तामभिधेयादीनां प्रतिपादने । ० शास्त्रसंलोक: (2) "अर्चटस्त्वाह न श्रावकोत्साहकमेतत्, प्रामाण्याभावात् । किन्तु प्रकरणार्थकथनावसरोपस्थितपरोपन्यस्तहेत्वसिद्धतोद्भाव्यते इति, तदयुक्ततरम्, यदीदमप्रमाणं सदभिधेयादीनि साक्षाल्लक्षयन्न प्रवर्तते तत्कथं परोपन्यस्तहेत्वसिद्धतां कथयति" न्यायावतारहा. । For Personal & Private Use Only 0 Page #50 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार 10 तथाहि-संभवत्येवंवादी-नारब्धव्यमिदम्, अभिधेयादिशून्यत्वात्, काकदन्तपरीक्षादिवदिति, "तदनेनास्य तद्वत्ताप्रकाशकेन वचसा तद्धेतूनामसिद्धतोद्भाव्यत इति । तदयुक्ततरम, यतो यदीदमप्रमाणमिति नाभिधेयादीनि साक्षाल्लक्षयत् प्रवर्तयति, ततः परोपन्यस्तहेत्वसिद्धतां कथयतीति युक्तिरिक्तं पश्यामः, अप्रमाणस्याकिंचित्करत्वात्, अन्यथा प्रमाणविचारणमानर्थक्यमश्नुवीत । तस्मादिदं प्रमाणभूतं सदभिधेयादीनि प्रतिपादयत् प्रेक्षावतः प्रवर्तयतीति प्रकरणादावुपन्यस्तम् । –૦ન્યાયરશ્મિ - પ્રયોગ પરોપજ્યસ્ત હેતુની અસિદ્ધતા બતાવવા માટે છે, નહીં કે સંશય દ્વારા પ્રવૃત્તિ માટે. ૦ અર્ચટમત અયુક્ત છે – ટીકાકારશ્રી ૦ ધર્મોત્તરના મત કરતા પણ અચંટનો મત તો સાવ જ અયુક્ત છે, કારણ કે આદિવાક્યને અપ્રમાણ પણ માનવું છે અને એના દ્વારા પરોપજ્યસ્ત હેતુઓનું નિરાકરણ પણ કરવું છે - એમ બે તો કઈ રીતે થાય ? જો અપ્રામાણિક હોવાના કારણે સાક્ષાત્ અભિધેયાદિ જણાવીને પ્રેક્ષાવાન વ્યક્તિઓને પ્રવૃત્તિ ન કરાવી શકે, તો પરોપજ્યસ્ત હેતુનું નિરાકરણ પણ કઈ રીતે કરી શકે ? અપ્રમાણ તો અકિંચિત્કર છે, અર્થાત્ તે તો કોઈ પણ કાર્ય કરવા સક્ષમ નથી, અને જો અપ્રામાણિક વાક્યથી પણ પરોપજ્યસ્ત હેતુની અસિદ્ધતા સિદ્ધ થઈ શકતી હોય, તો પ્રમાણ - અપ્રમાણની વિચારણા જ બિનજરૂરી થઈ જાય, કારણ કે પ્રમાણનું કાર્ય પણ અપ્રમાણ કરે છે. આમ આદિવાક્યને પ્રમાણભૂત નહીં માનો, તો પ્રેક્ષાવાનોની પ્રવૃત્તિ પણ નહીં થાય અને પરોપજ્યસ્ત હેતુનું નિરાકરણ પણ નહીં થાય, માટે આદિવાક્યને પ્રમાણભૂત માનવું જ જોઈએ. પ્રમાણભૂત આ આદિવાક્ય જ અભિધેયાદિનું અસ્તિત્વ બતાવવા દ્વારા પ્રેક્ષાવાન વ્યક્તિઓને ગ્રંથ વિશે પ્રવર્તાવે છે અને માટે જ આનો ઉપન્યાસ ગ્રંથની શુભ શરૂઆતમાં કરાય છે. ૦ આદિવાક્યની પ્રમાણતા – અપ્રમાણતા અંગે વિચાર ૦ ૦ આદિવાક્ય અપ્રમાણ છે – બૌદ્ધપૂર્વપક્ષ ૦. (૪) બૌદ્ધ ગ્રંથકારોમાં ધર્મોત્તર અને અર્ચટ સુપ્રસિદ્ધ છે, તેઓ આદિવાક્યને પ્રમાણભૂત માનતા નથી, કારણ કે શબ્દ અને અર્થ વચ્ચે કોઈ સંબંધ નથી. માટે શબ્દરૂપ આદિવાક્ય અર્થ વિશે પ્રમાણરૂપ બને નહીં. શબ્દ – અર્થ વચ્ચે સંબંધ નથી - એ અંગે બોદ્ધોની માન્યતા આ પ્રમાણે છે – – ૩૫ર્થસંપ્રેક્ષTO(६) एवंवादीति । एवं वक्ष्यमाणप्रकारेण वादवान् एवं वदनशीलो वा । (७) तदिति तस्मादर्थे अव्ययम्। अनेनादिवाक्येनास्य शास्त्रस्य तद्वत्ता अभिधेयादिमत्ता ।। For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार आदिवाक्यम् ४. 'संबन्धशून्यत्वादस्य कथमर्थे 'प्रमाणतेति चेत्, प्रत्यक्षेऽपि कथं तर्हि सेति वाच्यम् । ન્યાયરશ્મિ - બૌદ્ધઃ- શબ્દ બાહ્ય અર્થના નિશ્ચય માટે પ્રમાણભૂત નથી, કારણ કે શબ્દનો અર્થ સાથે તાદાત્મ્ય કે તદુત્પત્તિ સંબંધ નથી. શંકાઃ- શબ્દ અને અર્થનો તાદાત્મ્ય સંબંધ કેમ ન માની શકાય ? O સમાધાનઃ- કારણ કે શબ્દ અને અર્થનો તાદાત્મ્ય છે, એવી કોઈને પ્રતીતિ થતી નથી પ્રશ્નઃ- શબ્દનું અર્થ સાથે તાદાત્મ્ય હોવા છતાં અવિદ્યાના કારણે જણાતું નથી, એમ માનીએ तो ? - ઉત્તરઃ- તો ‘અગ્નિ’ શબ્દ અને અગ્નિ એક જ થઈ જવાથી અગ્નિ શબ્દ પણ અગ્નિનું કાર્ય કરે અને તેથી તો અગ્નિ બોલવાથી મોઢુ સળગી જવું જોઈએ. તેમ મોદક શબ્દ અને લાડવો એક જ હોવાથી મોદક બોલવા માત્રથી મોઢામાં લાડવો આવી જવો જોઈએ, પણ તેવું કદી થતું નથી. એટલે શબ્દ- અર્થનું તાદાત્મ્ય નથી. શંકાઃ- તો શબ્દનો અર્થ સાથે તદુત્પત્તિ સંબંધ માનીશું. समाधान:- ते त्यारे ४ भानी शाय, भे ( १ ) शब्दभांथी अर्थ उत्पन्न थतो होय, } (२) -0 0 -अर्थसंप्रेक्षण: (८) संबन्धशून्यत्वादित्यादि । इह यद्यपि परमार्थतो जैनानां कथंचित्तादात्म्यलक्षणः शब्दार्थयोः संबन्धः । यदाह भगवान् भद्रबाहुस्वामी अभिहाणं अभियाउ होइ भिन्नं अभिन्नं च । खुरअग्गिमोयगुच्चारणम्मि जम्हा उ वयणसवणाणं ।। १ ।। विच्छेदो न वि दाहो न पूरणं तेण भिन्नं तु । जम्हा य मोयगुच्चारणम्मि तत्थेव पच्चओ होइ ।। २ ।। न य होइ स अन्नत्थे तेण अभिन्नं तदत्थाओ ।। इति ।। [अभिधानमभिधेयाद् भवति भिन्नमभिन्नं च । खुराग्निमोदकोच्चारणे यस्मात्तु वदनश्रवणयोः ।। १ ।। विच्छेदो नापि दाहो न पूरणं तेन भिन्नं तु । यस्माद् मोदकोच्चारणे तत्रैव प्रत्ययो भवति ।। २ ।। न च भवति स अन्यार्थे तेनाभिन्नं तदर्थात् । (छाया)] तथापि शठः शाठ्येन निर्लोठनीय इत्यभिप्रायवान् आचार्यस्तत्प्रसिद्धप्रत्यक्षद्वारेण शब्देऽपि प्रामाण्यमाह-प्रत्यक्षेऽपीत्यादि । -० शास्त्रसंलोक० (3) "ननु चार्थप्रतिपादकत्वमेषामसम्भाव्यम्, य एव हि शब्दाः सत्यर्थे दृष्टास्ते एवातीतानागतादौ तदभावेऽपि। यदभावे च दृश्यते न तत्तत्प्रतिबद्धम् " - प्रमेयकमलमार्तंडे पृ. ४३१ । For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ન્યાયાવતાર) ग्राह्यग्राहकभावसंबन्धबलादिति चेत्, अत्रापि वाच्यवाचकभावादिति ब्रूमः । स एव कथमिति चेत्, अध्यक्षेऽपि वेद्यवेदकभावः कथमिति वाच्यम् । –૦નાયરશ્મિ - અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતો હોય. (૧) જો શબ્દમાંથી અર્થ ઉત્પન્ન થતો હોય તો મને કરોડ સોનામહોર મળે એવું બોલવાથી, કરોડ સોનામહોર ઉત્પન્ન થશે અને ગરીબ માણસને પણ મળી જશે. એ રીતે તો બધા માણસોની ઇચ્છા બોલવાથી જ પૂરી થઈ જશે અને અધૂરી ઇચ્છાવાળો કોઈ માણસ જ નહીં રહે, પણ એવું તો હોતું નથી, એટલે શબ્દમાંથી તો અર્થ ઉત્પન્ન થતો નથી. (૨) અભણને કોઈપણ વસ્તુને જોતાં તેનું નામ યાદ આવે છે, કારણ કે પૂર્વે આપણને કોઈએ તેનું નામ જણાવ્યું હોય છે. (સંકેત કર્યો હોય છે.) દા.ત. “ક આવો આકાર કમળના કનો છે, એવું શીખવાડાયું હોવાથી જેવો “ક” દેખાય કે આપણને ક જ યાદ આવે છે. પણ જેને આવું શીખવાડાયું ન હોય, તે તેને ઓળખી શકે નહીં. જો અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતા હોય, તો જેને પૂર્વે શીખવાડાયું નથી, તેવી વ્યક્તિ પણ પહેલી જ વાર ફણસ જોવા છતાં, તેમાંથી ઉત્પન્ન થયેલા ફણસ શબ્દો બોલતી જણાવી જોઈએ. જેવું કદી બનતું નથી. તેમ, અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતા હોય તો જે અર્થ કદી હોતો જ નથી, તેના પ્રતિપાદક આંગળીના ટેરવા પર સો હાથી જેવા શબ્દો ઉત્પન્ન થાય જ નહીં, પણ તેવું બોલી શકાય તો છે જ. એટલે પણ અર્થમાંથી શબ્દની ઉત્પત્તિ માની શકાય નહીં. વળી, જો અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતો હોય તો દરેક અર્થમાંથી પુરુષની બુદ્ધિથી નિરપેક્ષ રીતે જ (અર્થાત્ બુદ્ધિ વિના જ) શબ્દોનું શ્રવણ થવા માંડે. પણ, બુદ્ધિથી નિરપેક્ષ રીતે અર્થમાંથી શબ્દ ઉત્પન્ન થતાં દેખાતાં નથી અને શક્ય પણ નથી. પહેલા અર્થ દેખાય, પછી તેને બીજાને જણાવવાની ઇચ્છા થાય, પછી કહેવાની ઈચ્છા થાય, પછી તાલ વિગેરે સ્થાને જીભરૂ૫ ઇન્દ્રિયનો સંયોગ થાય, પછી જ શબ્દો ઉત્પન્ન થાય છે. એટલે વચ્ચે બુદ્ધિની અપેક્ષા તો રહે જ છે. માટે, શબ્દ અર્થમાંથી ઉત્પન્ન થાય છે, તેવું પણ માની શકાય નહીં. | નિષ્કર્ષ એ કે તાદાત્મ-તદુત્પત્તિ બંને સંબંધ શક્ય ન હોવાથી બાહ્ય અર્થના નિશ્ચય પ્રત્યે શબ્દ પ્રમાણ નથી, માટે આદિવાક્ય પણ અપ્રમાણ છે. ૦ બોદ્ધમંતવ્યોનું નિરાકરણ - જેન ઉત્તરપક્ષ ૦ (૫) જો સંબંધ ન હોવાથી બાહ્ય અર્થના નિશ્ચય માટે શબ્દ પ્રમાણ ન બને, તો પ્રત્યક્ષનો અર્થ સાથે કયો સંબંધ છે, કે જેથી એને પ્રમાણ માની શકાય ? બૌદ્ધઃ- પ્રત્યક્ષ ગ્રાહક છે અને તત્પતિપાદ્ય અર્થ ગ્રાહ્ય છે, આમ પ્રત્યક્ષ – અર્થ વચ્ચે ગ્રાહ્યગ્રાહકરૂપ સંબંધ હોવાથી અર્થના નિશ્ચય માટે પ્રત્યક્ષ તે પ્રમાણ છે. જેનઃ- જેમ પ્રત્યક્ષમાં ગ્રાહ્ય - ગ્રાહક સંબંધ છે, તેમ આદિવાક્ય વાચક છે અને અર્થ વાચ્ય છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ) a न्यायावतार - आदिवाक्यम् ५. तदुत्पत्तितदाकारताभ्यामिति चेत्, केयं तदुत्पत्तिर्नाम | तज्जन्यतेति चेत् । प्रतिक्षणं भगुरत्वे सैव दुरुपपादेत्याचक्ष्महे | ६. तथा हि-क्षणनश्वरोऽर्थः स्वक्षणे पूर्वं पश्चाद् वा कार्यं कुर्यादिति त्रयी गतिः । तत्र न तावदाद्यः पक्षः कक्षीकरणीयः, समकालभाविनि व्यापाराभावात्, इतरथैकक्षणवर्तिनां समस्तार्थक्षणानामितरेतरं कार्यकारणभावः प्रसज्येत, तथा च तत्प्रयुक्तो ग्राह्यग्राहकभावश्चेत्यसमञ्जसमापनीपद्येत । अथ स्वक्षणात्पूर्वम्, अचारु एतदपि, स्वयमसतो भविष्यच्छङ्ख –૦નાયરશ્મિ - એથી શબ્દમાં પણ વાચ્ય-વાચકભાવરૂપ સંબંધ રહેલો જ છે, તો પછી પ્રત્યક્ષ પ્રમાણ અને શબ્દ અપ્રમાણ, એવો ખોટો પક્ષપાત શા માટે ? બૌદ્ધઃ- શબ્દ અને અર્થ વચ્ચે વાચ્ય-વાચક સંબંધ કઈ રીતે ? જૈન- અધ્યક્ષ અને અર્થ વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ કઈ રીતે ? – એ પ્રશ્નનો તમે શું જવાબ આપશો ? બૌદ્ધ - પ્રત્યક્ષ અને અર્થ વચ્ચે તો તદુત્પત્તિ-તદાકારતા બંને સંબંધ હોવાથી ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ માનીએ છીએ. જૈનઃ- તમે તદુત્પત્તિ-તદાકારતા રૂપ સંબંધના આધારે ગ્રાહ્ય-ગ્રાહકભાવની વ્યવસ્થા કરી છે, પરંતુ બૌદ્ધના ક્ષણિકમતે (૧) તદુત્પત્તિ, કે (૨) તદાકારતા બંને સંબંધ ઘટી શકતા નથી. તે આ રીતે ૦ (૧) તદુત્પત્તિ સંબંધની જ અશક્યતા ૦ (૬) તદુત્પત્તિ સંબંધથી અર્થથી પ્રત્યક્ષની ઉત્પત્તિ થાય, એમ તમારું માનવું છે. પણ ક્ષણિક પદાર્થ પ્રત્યક્ષરૂપ કાર્ય ક્યારે કરે ? સ્વક્ષણમાં (અર્થાતુ પોતે જે ક્ષણમાં ઉત્પન્ન થયો તે ક્ષણમાં), પૂર્વેક્ષણમાં તે પોતાની ઉત્પત્તિની પહેલાની ક્ષણમાં), કે ઉત્તરક્ષણમાં પોતાની ઉત્પત્તિની પછીની ક્ષણમાં) - આ ત્રણેય વિકલ્પોમાં અર્થ તે પ્રત્યક્ષરૂપ સ્વકાર્ય કરી શકતો નથી તે આ રીતે (A) જે ક્ષણે પદાર્થ પોતે ઉત્પન્ન થાય છે, તે જ ક્ષણે ઉત્પન્ન થતી બીજી વસ્તુને ઉત્પન્ન કરવાનો વ્યાપાર તે કરી શકે નહીં (અર્થાત્ તેનું કારણ બની શકે નહીં), કારણ કે એવું માનવામાં તો એક સાથે ઉત્પન્ન થયેલ સર્વ વસ્તુઓ વચ્ચે કાર્ય-કારણભાવ માનવો પડે અને તો બધા વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહકભાવ માનવો પડે અને એથી તો ઘટાદિ પણ ગ્રાહક બની જાય, જે અત્યંત અયુક્ત છે. માટે “અર્થ તે સ્વક્ષણમાં જ પ્રત્યક્ષરૂપ કાર્ય કરે” –એ પ્રથમવિકલ્પ અયુક્ત છે. (B) વર્તમાન ક્ષણમાં તેનું પોતાનું જ અસ્તિત્વ ન હોવાથી, જેમ આગામી શંખચક્રવર્તીનો વર્તમાનક્ષણીય કોઈપણ વસ્તુ વિશે વ્યાપાર થતો નથી, તેમ વર્તમાનક્ષણગત પદાર્થનું, પૂર્વક્ષણે અસ્તિત્વ ન હોવાથી પૂર્વેક્ષણગત કોઈપણ વસ્તુ વિશે વ્યાપાર થતો નથી. તેથી ક્ષણિક પદાર્થ પોતાની -अर्थसंप्रेक्षण(९) त्रयीति । त्रयोऽवयवा रूपाणि यस्यां गतौ । गतिरिति प्रकारः | For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ થર न्यायावतार 10 चक्रवादेरिव पूर्वकालवर्तिनि कार्ये व्यापाराभावात् । अथ स्वक्षणादूर्ध्वं कार्यं विधत्त इति मन्येथाः, एतदप्यसाधीयः, विनष्टस्य कार्यकरणाक्षमत्वात्, अन्यथा मृतस्य शिखिनः केकायितं ચાત્ || ७. 'तदाकारतापि किमर्थाकारसंक्रान्त्या, अथ तत्सदृशतयोत्पत्तेर्ज्ञानस्येति । यद्याद्यः कल्पः, तदयुक्तम्, ज्ञाने स्वाकारार्पणादर्थस्य निराकारतानुषङ्गात्, स्वदेहे पृथुतरार्थदर्शन –૦ચાયરશ્મિ – ઉત્પત્તિની પૂર્વના ક્ષણમાં પ્રત્યક્ષરૂપ કાર્ય કરે - એ બીજો વિકલ્પ પણ અસંગત છે. (C) “અર્થ પોતાની ઉત્પત્તિની પછીના ક્ષણે કાર્ય કરે' - એ ત્રીજો વિકલ્પ પણ અયુક્ત છે, કારણ કે ઉત્પત્તિ બાદ જે ક્ષણમાં કાર્ય થવાનું છે એ ક્ષણમાં તો પદાર્થ નષ્ટ થઈ જાય છે અને નષ્ટ પદાર્થ કોઈપણ કાર્ય કરવા સક્ષમ નથી. જો નષ્ટ પદાર્થથી પણ કાર્ય થઈ શકતું હોય તો મરેલા મોરમાંથી પણ ટહુકો સંભળાવવો જોઈએ, જે ક્યારેય બનતું નથી. માટે ક્ષણિક પદાર્થ ઉત્પત્તિની પછીના ક્ષણમાં (જે ક્ષણે પોતે નષ્ટ થઈ જાય તે ક્ષણમાં) પ્રત્યક્ષરૂપ કાર્ય કરી શકે નહીં. આમ ત્રણેય વિકલ્પમાં તદુત્પત્તિસંબંધ ન ઘટતો હોવાથી, આ સંબંધના આધારે પ્રત્યક્ષ અને અર્થ વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહકભાવની વ્યવસ્થા માની શકાય નહીં. ૦ (૨) તદાકારતાથી પણ ગ્રાહ્ય - ગ્રાહકભાવ અશક્ય છે ૦ (૭) શબ્દ અને અર્થ વચ્ચે તદાકારતા સંબંધથી પણ ગ્રાહ્ય-ગ્રાહકની વ્યવસ્થા અશક્ય છે, કારણ કે તદાકારતાનો અર્થ શું? “અર્થના આકારનો જ્ઞાનમાં સંક્રમ થવો (અર્થાત્ અર્થનો આકાર જ્ઞાનમાં જતો રહે) તે, કે પછી અર્થની સમાન જ્ઞાનની ઉત્પત્તિ થવી (અર્થાત્ જેવો અર્થનો આકાર છે તેવા જ આકારવાળું જ્ઞાન ઉત્પન્ન થવું) તે – આ બંને વિકલ્પ પ્રમાણે તદાકારતા ઘટી શકતી નથી. તે આ રીતે - (A) અર્થનો આકાર જ્ઞાનમાં સંક્રમી શકે નહીં. જો એવું માનવામાં આવે તો એક આપત્તિ તો એ આવશે કે અર્થ પોતાનો આકાર જ્ઞાનને અર્પણ કરતો હોવાથી પોતે નિરાકાર બની જશે. બીજું ઘટનો આકાર જ્ઞાતામાં આવી જતો હોય, તો જ્ઞાતા શરીર પ્રમાણ હોવાથી શરીર જેવડો મોટો પદાર્થ, શરીરમાં દેખાવા માંડે. એટલું જ નહીં; યાવતું પત્થર, સમુદ્ર વગેરેનો આકાર પણ સ્વજ્ઞાન અને સ્વશરીરમાં પ્રવેશ કરતો હોવાથી માથું ફૂટવું, ડૂબી જવું વગેરે અનર્થોની પરંપરા સર્જાશે ! માટે અર્થનો આકાર જ્ઞાનમાં સંક્રમી જતો નથી' – એમ માનવાથી જ દોષજાળથી છૂટકારો થઈ શકશે. તેથી પ્રથમ વિકલ્પથી તો તદાકારતા ઘટી શકે નહીં. (B) “અર્થના જેવા આકારવાળું જ જ્ઞાન ઉત્પન્ન થાય' એ વિકલ્પ પ્રમાણે અર્થતઃ તો તમે – મર્થસંપ્રેક્ષા— (૧૦) સાધીય તિ | Sતવનયો: પ્રવર્ષે સાધુ, TMITIઝેયસ્ (સિ. છે. ૭-૩-૧) | For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - आदिवाक्यम् प्रसङ्गात्, शिरःस्फोटनप्लावनाद्यनर्थप्रसक्तेश्च । अथ द्वितीयः, तथा सति सादृश्यवशादर्थव्यवस्थेत्यायातम् । न च सादृश्यं भवतां दर्शने तात्त्विकमस्ति, विविक्तक्षणक्षयिपरमाणुलक्षणस्वलक्षणानां पारमार्थिकत्वाभ्युपगमात् । १२अनादिकालालीनवासनाप्रबोधसंपादित-सत्ताकनिर्विकल्पकविविक्तदर्शनोत्तरकालभाविविकल्पव्यवस्थापितसादृश्यवशादर्थग्रहणनियमे सत्येकनीलस्वलक्षणे क्षणे सकलकालकलापव्यापिकाक –૦નાયરશ્મિ – “સાદૃશ્યના કારણે અર્થવ્યવસ્થા થાય' - એ સિદ્ધાંતને જ શરણ થયા અને સ્વસિદ્ધાંતનો લોપ થયો એ અલગ, કારણ કે બૌદ્ધમતે સાદશ્ય નામની કોઈ વસ્તુ જ નથી, તમે તો પૃથ-પૃથક (અત્યંત વિજાતીય બિલકુલ સદશતા વિનાના) અને ક્ષણે-ક્ષણે નાશ પામે એવા પરમાણુરૂપ સ્વલક્ષણોનો (પદાર્થોનો) જ પારમાર્થિક રૂપે સ્વીકાર કરો છો. બૌદ્ધદર્શનમતે સાશ્યનું સ્વરૂપ - કોઈ પણ વસ્તુનું પહેલા નિર્વિકલ્પ પ્રત્યક્ષ થાય, પછીની ક્ષણે અનાદિકાલીન વાસનાના કારણે વિકલ્પ ઉત્પન્ન થાય છે, તેમાં જ સાદૃશ્ય વિષય બને છે, નિર્વિકલ્પનો વિષય તો માત્ર સ્વલક્ષણ ( જે અત્યંત વિસદશ છે તે) જ બને છે. એટલે સાદશ્ય વિકલ્પથી વ્યવસ્થાપિત છે, જ્યારે વિકલ્પ તો બૌદ્ધમતે અપ્રમાણ છે, માટે વિકલ્પવ્યવસ્થાપિત સાદૃશ્ય વાસ્તવિક નથી. આમ નિર્વિકલ્પ જ્ઞાન (જે વિવિક્ત પદાર્થોનું ગ્રહણ કરે છે તે) પછી થતાં અને અનાદિકાલીન વાસનાથી જન્ય એવા વિકલ્પથી વ્યવસ્થાપિત સાદૃશ્યને જો તમે વાસ્તવિક માનતાં જ નથી, તો પછી તેનાથી અર્થવ્યવસ્થા શી રીતે થઈ શકે ? બૌદ્ધઃ- વાસનાજ વિકલ્પમાં સાદશ્ય જણાય છે (તે વાસ્તવિક નથી, વિકલ્પ છે) અને તેનાથી અર્થવ્યવસ્થા થાય છે. જેન- તેવું માનો તો,કોઈ એક નીલ પદાર્થમાં ત્રિકાળવ્યાપી કાક - કુવલયાદિ સર્વ પદાર્થોનું સાદશ્ય નીલતારૂપે છે જ. અને તો તે એક પદાર્થનું નિર્વિકલ્પ પ્રત્યક્ષ થયા પછી વાસનાજન્ય જે વિકલ્પ પેદા થશે, તેમાં સર્વ નીલપદાર્થોનું સાદૃશ્ય હોવાથી, તે સર્વ અર્થો વિકલ્પને સદશ થશે. અને – ૩૫ર્થસંપ્રેક્ષા– (११) विविक्तेति । विविक्ताः परस्परमत्यन्तभिन्नाः, न पुनरवयव्यादिरूपेण कथंचिदेकरूपाः । (१२) अनादीत्यादि । अनादिकालादालीना संबद्धा या वासना तस्याः प्रबोधस्तेन संपादिता सत्ता यस्य स चासौ, निर्विकल्पकं व्यवसायशून्यं विविक्तं स्फुटं यद्दर्शनं प्रत्यक्षं तदुत्तरकालं भवनशीलो विकल्पश्च तेन व्यवस्थापितं यत्सादृश्यं तस्य वशः सामर्थ्यम्; यदुक्तं-आयत्ततायामायत्ते प्रभुत्वे च वशं विदुः । તસ્માત ! ૧. ભાવાર્થ એ છે કે, જ્ઞાન જેવા આકારવાળું હોય, તેવા આકારવાળો અર્થ બહાર હોય છે એ રીતે આકારની સદશતાથી અર્થવ્યવસ્થા થાય છે અને આ વ્યવસ્થાનો જ, બૌદ્ધ બીજા વિકલ્પ પ્રમાણે સ્વીકાર કર્યો છે. પણ બૌદ્ધ માટે આ રીતની વ્યવસ્થા સ્વસિદ્ધાંતબાધિત છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૪ न्यायावतार 10 कुवलयादिगतनीलताया व्यवस्थितिरविशेषेणानुषज्येत, तथा च प्रतिनियतो ग्राह्यग्राहकभावो न घटामटाट्येत । ८. अगुल्यग्रनिर्दिश्यमानपुरोवर्तिनीलस्वलक्षणदर्शनबलायातत्वात् नैल्यविकल्पस्य तदेवाध्यवस्यति न भूतं भावि काककुवलयादिगतं वा इति चेत, तर्हि विकल्पः स्वलक्षणनिष्ठः प्राप्तः, नियतदेशदशावच्छिन्नार्थक्रियासमर्थार्थग्रहणात् । तथा हि-तदध्यवसायः किं तद्विकल्पनं –9ન્યાયરશ્મિ – તમે તો તે સદશતાને જ તદાકારતા માનો છો, તેથી જ્ઞાનમાં તે સર્વ અર્થો સાથે તદાકારતા આવી જવાથી, તે કોઈ એક ચોક્કસ અર્થનું ગ્રાહક નહીં બની શકે - પ્રતિનિયત ગ્રાહ્ય-ગ્રાહકભાવ નહીં રહે. આમ, બંને વિકલ્પો પ્રમાણે પ્રત્યક્ષ અને અર્થ વચ્ચે તદાકારતા સંબંધ ન ઘટવાથી તદાકારતા પ્રયુક્ત ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ ઘટી શકે નહીં. 0 બૌદ્ધકૃત વ્યવસ્થાનું સચોટ નિરાકરણ ) (૮) બૌદ્ધઃ- સામે રહેલા - આંગળી જેના તરફ ચીંધાયેલી છે - તેવા નીલ પદાર્થના નિર્વિકલ્પ(દર્શન)થી જ નીલ વિકલ્પ પેદા થયો હોવાથી, તે વિકલ્પ, તે જ નીલપદાર્થને વિષય બનાવે છે-તે જ નીલ પદાર્થનો અધ્યવસાય કરાવે છે, ત્રિકાળવ્યાપી કાકકુવલયાદિમાં રહેલ નીલને નહીં. આમ ‘તદધ્યવસાયના બળે ગ્રાહ્ય-ગ્રાહકભાવની નિયતવ્યવસ્થા થઈ જશે. જૈનઃ- તો પછી, વિકલ્પ પણ, નિયત દેશ અને કાળથી અવચ્છિન્ન (સામે રહેલ-વર્તમાન), અને અર્થક્રિયાસમર્થ એવા વાસ્તવિક અર્થને જ ગ્રહણ કરતો હોવાથી તેનો પણ વિષય સ્વલક્ષણ કેમ નહીં બને? બનશે જ.(વિકલ્પ પણ વિષયતા સંબંધથી સ્વલક્ષણનિષ્ઠ બનશે) પણ તે તો તમે માનતા નથી, કારણ કે વિકલ્પને તમે અપ્રમાણ માનો છો. આવા વસ્તુવિકલ્પથી-સ્વલક્ષણના અધ્યવસાયથી ગ્રાહ્યગ્રાહકભાવની વ્યવસ્થા થઈ શકે નહીં. કેમ ન થાય ? તે જોઈએ તદધ્યવસાય એટલે “વસ્તુનો વિકલ્પ કે વસ્તુનું ગ્રહણ? આ બેમાંથી તદધ્યવસાયનો કયો અર્થ તમને અભિપ્રેત છે ? (A) તદધ્યવસાય તે વસ્તુનો વિકલ્પ તો હોઈ શકે નહીં, કારણ કે વિકલ્પ તો તમારા મતે સ્વલક્ષણને વિષય બનાવતો નથી. કહ્યું છે કે – “શબ્દો અને સવિકલ્પજ્ઞાનનો વિષય વસ્તુ બની શકતી ન હોવાથી, તેનો વિષય અન્યાપોહ મનાયો છે.” (ભાવ એ કે “નીલ” એવા શબ્દ કે વિકલ્પનો વિષય, કોઈ નીલ પદાર્થ નથી, પણ અનીલનો અપોહ (નીલ સિવાય બધાનો વ્યવચ્છેદ) છે – આવું બૌદ્ધ માને છે, આનું કારણ એ કે, શબ્દ કે વિકલ્પના વિષયરૂપે વાસ્તવિક નીલ પદાર્થને માને, તો તેને પ્રમાણ માનવા પડે, પણ બૌદ્ધ તેને પ્રમાણ માનતા નથી.) આમ સ્વસિદ્ધાંત હોવાથી તદધ્યવસાયનો પ્રથમ અર્થ (વસ્તુનો વિકલ્પ) તો યુક્ત નથી. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ न्यायावतार - आदिवाक्यम उत तद्ग्रहणम् | न तावत् तद्विकल्पनम्, विकल्पानां भवदभिप्रायेण स्वलक्षणान्तःप्रवेशाभावात्। तदुक्तम् १३'तेनान्यापोहविषयाः प्रोक्ताः सामान्यगोचराः । शब्दाश्च बुद्धयश्चैव वस्तुन्येषामसंभवात् ।। १ ।। इति । ९. अथ ब्रूयात्-यद्यपि विकल्पा: सामान्यं गोचरयन्ति तत्त्वतः, तथापि प्रत्यक्षविकल्पयोर्योगपद्येन प्रवृत्तेर्विमूढः प्रतिपत्ता विकल्पस्यापि स्वलक्षणनिष्ठतां व्यवस्यति । तथा चोक्तम् –૦નાયરશ્મિ – (૯) બૌદ્ધઃ- પરમાર્થથી તો વિકલ્પો સામાન્યને જ વિષય કરે છે, સ્વલક્ષણને નહીં. પરંતુ પ્રત્યક્ષ અને વિકલ્પની એક સાથે પ્રવૃત્તિ થતી હોવાથી, અજ્ઞાની જીવોને પ્રત્યક્ષ અને વિકલ્પની ભિન્નતાનો ખ્યાલ આવતો નથી. માટે જ માત્ર પ્રત્યક્ષ જ સ્વલક્ષણનિષ્ઠ હોવા છતાં, તે મૂઢ જીવ વિકલ્પ પણ સ્વલક્ષણનિષ્ઠ છે - આવો નિશ્ચય કરી બેસે છે. કહ્યું છે કે - “નિર્વિકલ્પ માનસજ્ઞાન અને સવિકલ્પ માનસજ્ઞાન - બંને એકસાથે પ્રવર્તતા હોવાથી અથવા તો નિર્વિકલ્પ પછી શીવ્રતયા સવિકલ્પ જ્ઞાન આવી જતું હોવાથી, અજ્ઞાની જીવો બને જ્ઞાનની ઐક્યતાનો નિશ્ચય કરી લે છે. (અર્થાતુ બંનેની ભિન્નતા પારખી શકતા નથી) આવી રીતે વિકલ્પ પણ સ્વલક્ષણનિષ્ઠ બની શકતો હોવાથી, તદધ્યવસાયનો “વસ્તુનો વિકલ્પ એવો અર્થ કરવામાં કોઈ બાધ નથી, માટે પ્રથમવિકલ્પ નિર્દષ્ટ જ છે. જેનઃ- તમે કહો છો, વાસનાજ વિકલ્પથી સ્વલક્ષણનો અધ્યવસાય થાય છે, પણ સ્પષ્ટ એવા પ્રત્યક્ષજ્ઞાનથી સાક્ષાત્કાર નહીં (જે જૈન માને છે, પણ તમારી પાસે તેના માટે કોઈ તર્ક નથી, માત્ર –૦૩૫ર્થસંપ્રેક્ષ— (१३) तेनेत्यादि । यत एवं वस्तुनि शब्दार्थेदोषस्तेन कारणेन, अन्यापोहविषया विकल्पबुद्धिप्रतिभासविषयाः शब्दा बुद्धयश्च प्रोक्ता आचार्यदिग्नागेन । किंभूता बुद्धयः ? सामान्यगोचराः सविकल्पिकाः न सर्वाः, निर्विकल्पाध्यक्षबुद्धीनां वस्तुविषयाभ्युपगमात् । बुद्धीनामेवैतद् विशेषणं न शब्दानाम्, तेषां सामान्यविषयत्वाव्यभिचारात्; किं कारणं, वस्तुन्येषां शब्दानां विकल्पानां चासंभवादिति । एतदर्थश्च विस्तरार्थिना प्रमाणवार्तिके कल्याणचन्द्रकृतटीकातोऽवसेयः । –શાસ્ત્રનો – (4) "વિકત્પત્તિવિશ્લેષુ તત્રિdg વિધ્યતા ततोऽन्यापोहनिष्ठत्वादुक्तान्यापोहकृच्छ्रुतिः।।" -प्रमा.वा. /१६४ | ૧. ગાયરૂપ સ્વલક્ષણનું નિર્વિકલ્પ, પછી ફરી નિર્વિકલ્પથી સ્વલક્ષણનું અને તે જ કાળે સવિકલ્પથી “ગ' વિગેરે વર્ણનું ગ્રહણ થાય છે વર્ણગ્રહણકાળે સ્વલક્ષણ પણ સામે હોવાથી તેનું પણ નિર્વિકલ્પ થાય. આમ યુગપદ્ધત્તિ હોવાથી બંનેનું ઐક્ય જણાય છે, જે વાસ્તવિક નથી. ૨. જેમ શાખા અને ચંદ્ર બંનેનું પ્રત્યક્ષ એક પછી એક થતું હોવા છતાં અત્યંત નજીક રહેલા હોવાથી, બંને સાથે જ દેખાયા, એવું ભાસે છે. તેમ, નિર્વિકલ્પ પછી તરત જ વિકલ્પ ઉત્પન્ન થતો હોવાથી બંનેનું ઐક્ય જણાય છે, જે વાસ્તવિક નથી. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ १६ न्यायावतार1 १७मनसोयुगपद्वृत्तेः सविकल्पाविकल्पयोः । विमूढो "लघुवृत्तेर्वा तयोरैक्यं व्यवस्यति ।। १ ।। इति । तत् किमिदं शपथैः प्रत्येयं यदुत मोहाद् विकल्पेन स्वलक्षणमध्यवस्यति न पुनर्विशदनिर्भासेन' साक्षात्करोति । एवं चाध्यक्षमपि सकलार्थव्यक्तीर्गोचरयति, विकल्पमोहात्तु संनिहितविषयं लक्ष्यते इति परोऽनुषञ्जयन् दुर्निवारः स्यात् । ' १०. उत तद्ग्रहणमध्यवसाय:, तदा स्वलक्षणनिष्ठता विकल्पस्य स्ववाचा भवद्भिः न्यायश्भि०સોગંદ ખાઈને જ વિશ્વાસ કરાવી શકો છો.. બીજી વાત, જો યુગપલઘુવૃત્તિના કારણે, નિર્વિકલ્પ અને વિકલ્પના એત્વનો ભ્રમ થયો હોય તો જેમ, તમે એમ કહો છો કે નિર્વિકલ્પનો વિષય સ્વલક્ષણ છે અને વિકલ્પનો વિષય સામાન્ય છે, પરંતુ એકત્વના ભ્રમને કારણે વિકલ્પ પણ સ્વલક્ષણવિષયક જણાય છે, તેમ કોઈ ઊંધું પણ કહી શકે કે વિકલ્પનો વિષય સ્વલક્ષણ છે, નિર્વિકલ્પનો સામાન્ય છે અને એકત્વના ભ્રમને કારણે નિર્વિકલ્પ, સ્વલક્ષણવિષયક જણાય છે, તો તેમાં કોઈ વિનિગમક/બાધક ન હોવાથી તમે તેનું ખંડન નહીં કરી शो... નિષ્કર્ષ, બૌદ્ધમતે વિકલ્પ તે વસ્તુ વિશે પ્રવૃત્તિ ન કરતો હોવાથી વસ્તુવિષયક વિકલ્પ જ ન ઘટવાથી તદધ્યવસાયનો ‘વસ્તુનો વિકલ્પ' એ અર્થ થઈ શકે નહીં, માટે પ્રથમ વિકલ્પ અયુક્ત જ છે. (૧૦) (B) તદધ્યવસાયનો અર્થ “સ્વલક્ષણનું ગ્રહણ' એમ કરશો, તો તમે પોતે જ આ વાતનો સ્વીકાર કર્યો કે વિકલ્પ તે સ્વલક્ષણનું ગ્રહણ કરે છે, અર્થાત્ વિષયતા સંબંધથી વિકલ્પ તે સ્વલક્ષણનિષ્ઠ છે. આમ તદધ્યવસાયના બંને વિકલ્પ પ્રમાણે સિદ્ધ થાય છે કે અર્થક્રિયામાં સમર્થ એવા અર્થમાં જ -अर्थसंप्रेक्षण (१४) मनसोरित्यादि । मन्यते ज्ञायते वस्तु आभ्यामिति सर्वधातुभ्योऽसुन् (पा. उणादि) इति असुनि मनसी ज्ञाने तयोः सविकल्पाविकल्पयोरेकत्वं विकल्पयति भ्रान्तः प्रमातेति संबन्धः । कुत इत्याह, युगपद्वृत्तेः गवादिस्वलक्षणविषयनिर्विकल्पाध्यक्षानन्तरं पुनर्निर्विकल्पकेन स्वलक्षणस्य तत्समकालमेव विकल्पेन गकारादिवर्णानां च ग्रहणात् । यद् बौद्धालङ्कार:-कथं तर्हि क्रमेण ग्रहणं न भवति, युगपद्विषयसंनिधानात्, न हि वर्णविकल्पकाले प्रत्यक्षप्रत्ययार्थो न संनिहित इति । (१५) लघुवृत्तेर्वेति । यथा भवतो लघुवृत्तेः शाखाचन्द्रादिविषयसंनिधौ न क्रमेण ग्रहणाध्यवसायस्तथा ममापि निर्विकल्पकसमनन्तरं झगित्येव विकल्पोत्पादात् तयोरैक्यव्यवसायः, न पुनस्तत्त्वतस्तयोरैक्यम् । विशेषतस्त्वेतत्कारिकार्थो बौद्धालंकारादेरवसेयः ।। -शास्त्रसंलोक(5) "बाह्यो न विद्यते ह्यर्थो यथा बालैर्विकल्प्यते। वासनालुठितं चित्तमर्थाभासे प्रवर्तते ।।" -प्रमा.वा. २/३२७। For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - आदिवाक्यम् ૧૭ ) प्रतिपन्ना स्यात् । एवं च विकल्पयुगलकेऽप्यर्थक्रियासमर्थार्थपर्यवसितसत्ताकता विकल्पस्याढौकते। यदा च विकल्पः स्वलक्षणसौधमध्यमध्यास्त इति अभिदध्याः, तथा सति ध्वनेरपि तदन्तःप्रवेशो दुर्निवारः स्यात्, तत्सहचरत्वात् । ११. यदाह भवदाचार्य-स एव शब्दानां विषयो यो विकल्पानामिति । न च विकल्पं व्यतिरिच्य सादृश्यव्यवस्थापकमन्यदस्ति, प्रत्यक्षस्य सकलजगद्विलक्षणस्वलक्षणग्रहणप्रवणत्वात । तद् यदि तत्सदृशतयोत्पत्तिस्तदाकारता, तदा प्रतिपादितन्यायाद् विकल्पस्य संनिहितार्थगोचरतोररीकर्तव्या, तथा च ध्वनिरपि तद्विषयः सिध्यतीति सिद्ध नः समीहितम्, अन्यथा तदाकारता न समस्ति, गत्यन्तराभावात् । तन्न तदुत्पत्तितदाकारते ग्राह्यग्राहकभावहेतू संस्तः | –૦નાયરશ્મિ – વિકલ્પની સત્તાનું પર્યવસાન થાય છે, અર્થાત્ સ્વકાર્ય કરવામાં સમર્થ એવા અર્થનું જ વિકલ્પ ગ્રહણ કરે છે. આમ વિષયતા સંબંધથી વિકલ્પ સ્વલક્ષણનિષ્ઠ હોવાથી અર્થ વિના વિકલ્પનો ઉદ્ભવ જ અશક્ય છે. તેથી વિકલ્પ વસ્તુનિષ્ઠ હોવાથી વિકલ્પનો વસ્તુમાં અંતઃપ્રવેશ, વસ્તુનું તેના દ્વારા ગ્રહણ વિગેરે થઈ શકે છે, માટે “વિકલ્પનો વિષય અન્યાપોહ છે, તેનું વસ્તુમાં અવસ્થાન થઈ શકે નહીંવિગેરે તમારો બધો પ્રલાપ નિરાકૃત થાય છે. વિકલ્પ સ્વલક્ષણનિષ્ઠ હોવાથી ધ્વનિ (શબ્દ) પણ સ્વલક્ષણનિષ્ઠ સિદ્ધ થશે, કારણ કે વિકલ્પ અને શબ્દ બંને સહભાવી છે. તમારા આચાર્યનું જ કહેવું છે કે - (૧૧) “વિકલ્પોનો જે વિષય છે, શબ્દોનો પણ તે જ વિષય છે” વિકલ્પને છોડીને બીજું કોઈ જ્ઞાન સાદૃશ્યનો વ્યવસ્થાપક બની શકે નહીં, કારણ કે પ્રત્યક્ષ તો સકળ જગતથી વિલક્ષણ માત્ર સ્વલક્ષણનું જ ગ્રહણ કરે છે. માટે અર્થના સદશરૂપે જ્ઞાનની ઉત્પત્તિને જ જો તદાકારતા કહો તો કથિતન્યાયના અનુસાર સંનિહિત અર્થની વિષયતા જ વિકલ્પની સિદ્ધ થાય છે, અર્થાત્ વિકલ્પ પણ સ્વલક્ષણને વિષય કરે છે, એમ જ સિદ્ધ થાય છે. તથા વિકલ્પ અને શબ્દની સહભાવિતા હોવાથી શબ્દ પણ સંનિહિત અર્થને વિષય કરે છે – એમ સ્યાદ્વાદીનું ઈષ્ટ જ સિદ્ધ થાય છે. ઉપરોક્ત બે વિકલ્પો સિવાય ત્રીજો કોઈ વિકલ્પ જ ન હોવાથી અન્ય રીતે તો તદાકારતા પણ ઘટી શકશે નહીં. તેથી તદુત્પત્તિ કે તદાકારતા ગ્રાહ્ય-ગ્રાહકભાવમાં કારણ નથી, માટે તે બેના આધારે પ્રત્યક્ષ અને અર્થ વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહકભાવની વ્યવસ્થા કરી શકાય નહીં. —अर्थसंप्रेक्षण(१६) तदन्त इति । तस्य स्वलक्षणस्यान्तर्मध्यं तत्र प्रवेशस्तद्विषयतेति यावत् । For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार 10 १२. संस्तां वा, तथापि विकल्पतः पर्यनुयोज्यो भवान् । किमेते ग्रहणकारणं 'पार्थक्येन उत 'सामस्त्येन । तद् 'यद्याद्यः पक्षः, कपालक्षणो घटान्त्यक्षणस्य ग्राहकः प्राप्नोति तज्जन्यत्वात्, १७जलचन्द्रो वा नभश्चन्द्रस्य ग्राहकः स्यात् तदाकारत्वात् । अथ द्वितीयः, तथा सति घटोत्तरक्षणः पूर्वक्षणस्य ग्राहकः प्रसजति, तदुत्पत्तेस्तदाकारत्वाच्च । १३. जडत्वादर्थस्य न ग्राहकत्वमपि तु ज्ञानस्य तदुत्पत्तितदाकारतयोः सत्योरिति चेत्, –૦ન્યાયરશ્મિ - ૦ ગ્રાહ્ય-ગ્રાહકભાવના કારણરૂપે તદુત્પત્તિ તદાકારતા માનતાં થતી દોષપરંપરા ૦ (૧૨) ‘તુળતુ દુર્બન ' એ ન્યાયે તદુત્પત્તિ-તદાકારતાને ગ્રાહ્ય - ગ્રાહકભાવના કારણ રૂપે માની પણ લઈએ, તો પણ એટલા દોષો આવે છે કે જેનાથી છુટકારો થઈ શકશે જ નહીં. તે આ રીતે - ગ્રાહ્ય-ગ્રાહકભાવના કારણ તરીકે તદુત્પત્તિ અને તદાકારતા, બંને ભિન્ન-ભિન્ન રૂપે કારણ બને છે, કે બંને મળીને કારણ બને છે ? (૧) જો તદુત્પત્તિ અને તદાકારતા બંને ભિન્ન-ભિન્ન રૂપે કારણ માનવામાં આવે, તો તદુત્પત્તિ કપાલની પ્રથમ ક્ષણમાં પણ છે, અર્થાત્ ઘડો ફૂટ્યા બાદ જે તેના ઠીકરા બને તે કપાલ કહેવાય છે, આમ ઘટના અંત્યક્ષણથી કપાલના પ્રથમક્ષણની ઉત્પત્તિ થતી હોવાથી, તદુત્પત્તિ તો અહીં પણ છે જ, માટે કપાલની પ્રથમક્ષણ ઘટની અંત્યક્ષણની ગ્રાહક બનશે, પણ એવું તો જોવાતું નથી. તેથી એકલી તદુત્પત્તિ વસ્તુના ગ્રહણમાં કારણ બની શકે નહીં. એકલી તદાકારતા પણ ગ્રાહ્ય-ગ્રાહકભાવમાં કારણ નથી, કારણ કે આવી તદાકારતા તો જલગત ચંદ્રમાં પણ છે (ચંદ્રનું જળમાં જે પ્રતિબિંબ પડે, એને જલચંદ્ર કહેવાય છે) જો તદાકારતા માત્રથી ગ્રાહકત્વ આવી શકતું હોય, તો જલચંદ્ર પણ નભોગત ચંદ્રનો ગ્રાહક બનવો જોઈએ, પણ તેવું થતું નથી. તેથી તદુત્પત્તિ કે તદાકારતા ભિન્ન-ભિન્ન રૂપે ગ્રાહ્ય-ગ્રાહકભાવમાં કારણ બની શકે નહીં, માટે પ્રથમ વિકલ્પ તો અયુક્ત છે. (૨) તદુત્પત્તિ અને તદાકારતા બંને મળીને ગ્રાહ્ય-ગ્રાહકભાવનું કારણ બને, એ વિકલ્પ પણ અનુપાદેય છે, કારણ કે એમ માનવાથી ઘટની ઉત્તરાણ પણ ઘટની પૂર્વેક્ષણની ગ્રાહક બનશે, અહીં ઘટની ઉત્તરક્ષણ પૂર્વક્ષણથી ઉત્પન્ન થઈ હોવાથી, તેમાં તદુત્પત્તિ પણ છે અને પૂર્વેક્ષણસદશ જ ઉત્તરક્ષણનો આકાર હોવાથી, તેમાં તદાકારતા પણ છે. આમ સામગ્રી હોવા છતાં ઉત્તરક્ષણ તે પૂર્વેક્ષણની ગ્રાહક હોય, એવું જોવાતું નથી. તેથી બીજો વિકલ્પ પણ અયુક્ત છે. (૧૩) બૌદ્ધઃ- અર્થ તો જડ હોવાથી, એમાં તદુત્પત્તિ-તદાકારતા હોવા છતાંય ગ્રાહકતા આવી -૦૫ર્થસંપ્રેક્ષT_ __(१७) जलचन्द्रो वेति । यद्यपि कथंचिन्नभश्चन्द्रेणाम्भश्चन्द्रस्य जन्यमानत्वात्तदुत्पत्तिरप्यत्र विद्यते, तथापि तदाकारतैव प्राधान्येन विवक्षिता । For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ) न्यायावतार - आदिवाक्यम् इदमिदानीं विदितमस्माभिः, एतदपि समानार्थग्राहिप्राचीनसंवेदनक्षणलक्षणमनस्कारोत्पाद्यज्ञाने ग्राहकलक्षणं व्यभिचरति, उत्पादकप्राक्तनक्षणवर्तिमनस्काराग्राहकत्वात् । १४. “तदध्यवसायसाहित्येन तदुत्पत्तितदाकारतयोर्ग्रहणकारणत्वं संपूर्णं, मनस्कारे तन्नास्तीति चेत्, किमिदं भिन्नगोचरेण सह साहित्यम । तथा हि-अध्यवसायो वासनाप्रबोधवशादुत्पन्नः सामान्यमनर्थरूपं विकल्पयति । प्रत्यक्षं बहिराल्लब्ध्वात्मलाभं तदाकारं तमेव साक्षात्करोति –૦નાયરશ્મિ શકે નહીં. માટે એમાં તો એવી જડતા જ દોષ રૂપ છે, નહીં કે તદુત્પત્તિ-તદાકારતા, તેથી તદુત્પત્તિ અને તદાકારતા જો જ્ઞાનમાં હોય તો જરૂર ગ્રાહ્ય-ગ્રાહકભાવરૂપ સ્વકાર્ય કરશે. જેનઃ- જ્ઞાનમાં તદુત્પત્તિ - તદાકારતા હોવા છતાં પણ ગ્રાહ્ય-ગ્રાહકભાવમાં વ્યભિચાર આવે છે. તે આ રીતે – પૂર્વે મનસ્કાર (ચિત્તનો ઉપયોગ = 'સમનત્તર પ્રત્યય) થાય છે, જે પછીની ક્ષણમાં બીજા જ્ઞાનને ઉત્પન્ન કરે છે, અને બંને, સમાન અર્થને જ ગ્રહણ કરે છે - એટલે તદુત્પત્તિ અને તદાકારતા - બંને સંબંધ, પછીના જ્ઞાનમાં રહે છે, છતાં પછીનું જ્ઞાન તે પૂર્વેક્ષણવર્તી મનસ્કાર જ્ઞાનનું ગ્રાહક હોતું નથી. આશય એ છે કે, પૂર્વેક્ષણીય માનસ ઘટજ્ઞાન અને ઉત્તરક્ષણીય તાદશ જ્ઞાન વચ્ચે તદુત્પત્તિતદાકારતા બંને છે અને છતાં, ઉત્તરક્ષણ, પૂર્વક્ષણની ગ્રાહક નથી હોતી. તેથી બૌદ્ધકૃત પરિષ્કારમાં મારV/સર્વેકરિ માર્યસ્થા:સત્ત્વનું સ્વરૂપ વ્યતિરેક વ્યભિચાર સ્પષ્ટ દેખાઈ આવે છે. (૧૪) બૌદ્ધ - તો પછી અમે આ રીતે પરિષ્કાર કરીશું કે “જે જ્ઞાનમાં તદધ્યવસાય (સ્વ ઉત્પાદકનો અધ્યવસાય - વિકલ્પ) હોય, તે જ્ઞાનમાં જ તદુત્પત્તિ અને તદાકારતા ગ્રાહ્ય-ગ્રાહકભાવનું કારણ બને છે, માટે પૂર્વોક્ત વ્યભિચાર આવશે નહીં. કારણ કે ઉત્તરક્ષણવર્તી જ્ઞાનમાં તદુત્પત્તિતદાકારતા હોવા છતાં તદધ્યવસાય (સ્વ ઉત્પાદક મનસ્કારના વિકલ્પ) નું સાહિત્ય ન હોવાથી જ ગ્રાહ્ય-ગ્રાહકભાવ ન થયો. -૦૩૫ર્થસંપ્રેક્ષા— (१८) तदध्यवसायेति । तस्योत्पादकस्याध्यवसायो विकल्पनम् । ૧. પોતાના સંતાનમાં, જે ઉપાદાનભૂત પૂર્વની ક્ષણ હોય, તેને “સમનત્તરપ્રત્યય' કહેવાય છે. કહ્યું છે કે – 'સમનન્તરપ્રત્યયશદ્ધઃ સ્વસંતાનવર્તિવુપાવાને જ્ઞાને ચા પ્રસિદ્ધ થઈ. પૃ. 9. ધરૂ ! “સમનત્તરપ્રત્યય' શબ્દના વિશિષ્ટ અર્થ બાબત ધર્મોત્તરની ટીકા પર દુર્વેદિકની ઘરપ્રવીણ ટીકામાં આ રીતે બતાવ્યું છે - સમનન્તરપ્રત્યયની “સમાન એવી અવ્યવહિત પૂર્વેક્ષણરૂપ પ્રત્યય' - એવી વ્યુત્પત્તિ હોવા છતાં, બાહ્ય પદાર્થની ધારાની પૂર્વેક્ષણ નહીં, પણ માત્ર વિજ્ઞાનધારાની જ સમાન પૂર્વેક્ષણ વિશે, તે શબ્દ રૂઢ છે. એટલે, જ્ઞાનક્ષણની પૂર્વની સ્વસમાનજાતીય ક્ષણ તે સમનત્તરપ્રત્યય... કહ્યું છે કે – 'चित्तचैत्ता अचरमा उत्पन्ना समनन्तरः' - अभिधर्मकोशः २/६ । અર્થ :- ઉત્પન્ન થયેલાં, જે જ્ઞાનો કે સખાદિ સંવેદનો, પોતાના જેવી ક્ષણ ન જન્માવે તેવા નથી. (અર્થાત પોતાના જેવી જ ક્ષણ જન્માવે છે) તેને સમનત્તરપ્રત્યય કહેવાય છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ર૦ ન્યાયાવતાર ) - इति भवतां दर्शनम्, तन्न विकल्पसाहित्यं प्रत्यक्षस्य कञ्चन विशेष पुष्णाति । तदिदं ग्राह्यग्राहकभावकारणं प्रत्यक्षेऽपि यद् भवद्भिरभ्यधायि, तद् यथा यथा विचार्यते तथा तथा विशीर्यत इत्यनपेक्षणीयम् । १५. तद् यथाकथंचित् प्रत्यक्षस्य प्रतिपादितग्राह्यग्राहकभावलक्षणवैकल्येऽपि ग्राहकत्वम् अर्थस्य ग्राह्यत्वम्, तथा दृष्टत्वात्, अन्यथा निखिलव्यवहारोच्छेदप्रसङ्गात् भवद्भिरपि –૦ન્યાયરશ્મિ – જેન- આવો પરિષ્કાર કરવા દ્વારા તો તમે પ્રત્યક્ષનું પણ ગ્રાહકત્વ ખોઈ બેઠા, કારણ કે પ્રત્યક્ષને વિકલ્પનું સાહિત્ય તો છે, પણ તે પ્રત્યક્ષને કંઈ ઉપકાર કરતું નથી. વિકલ્પ એ વાસનાથી જન્ય છે અને તે કાલ્પનિક (અનર્થ – અર્થથી ભિન્ન સ્વરૂપ) એવા સામાન્યને વિષય કરે છે, જ્યારે પ્રત્યક્ષ તે સ્વલક્ષણથી જન્ય છે અને સ્વલક્ષણને જ વિષય બનાવે છે, એમ અહીં ભિન્નવિષયક અધ્યવસાય છે, જ્યારે તદધ્યવસાય હોય તો જ વિશેષ ઉપકાર થઈ શકે ૯ આમ વિકલ્પસાહિત્ય સાથે તદુત્પત્તિ-તદાકારતા હોવા છતાં પ્રત્યક્ષમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવની વ્યવસ્થા થઈ શકે નહીં. તાત્પર્ય, તમે પ્રત્યક્ષમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ લાવવા, જે ભિન્ન રૂપે તદુત્પત્તિ તદાકારતા અથવા તદધ્યવસાયસહકૃત-સંયુક્ત એવા તે બંનેને કારણરૂપે સ્વીકાર્યા, પણ આ વિશે જેટલું - જેટલું વિચારીએ છીએ તેટલું-તેટલું તમારું બધું જ કથન યુક્તિરહિત હોવાથી, અપેક્ષણીય નથી, એમ નિશ્ચય થાય છે. ૦ પ્રત્યક્ષની જેમ શબ્દ અંગે પણ વાચ્ય - વાચકભાવ ૦ (૧૫) પ્રત્યક્ષજ્ઞાનમાં તદુત્પત્તિ-તદાકારતા એ બંને ભિન્ન-ભિન્ન રૂપે કે સાથે મળીને ગ્રાહ્યગ્રાહકભાવમાં કારણ ન હોવા છતાંય, જેમ પ્રત્યક્ષ અને અર્થ વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહકભાવ તમે માનો છો, જો ન માનો તો જગતનો બધો જ વ્યવહાર ઉચ્છેદ થઈ જાય. તેમ, તદુત્પત્તિ- તદાકારતા ન હોવા છતાં શબ્દ અને અર્થ વચ્ચે પણ વાચ્ય-વાચકભાવ માનવો જોઈએ. જો શબ્દ-અર્થ વચ્ચે વાચ્ય-વાચકભાવ ન સ્વીકારાય, તો ‘ઘટ લાવ” એમ કહેવાથી ઘડો જ લાવે છે, તે દેખાય છે, તે દષ્ટની હાનિ અને ઘડો જોઈતો હોય તો ઘટ લાવ એમ કહે છે તે જગતપ્રસિદ્ધ વ્યવહારનો ઉચ્છેદ થઈ જશે. માટે પ્રત્યક્ષની જેમ, શબ્દ અને અર્થ વચ્ચે વાચ્યવાચકભાવની વ્યવસ્થા યોગ્ય જ છે. ૦ જેને દર્શનમતે શબ્દ – અર્થ વચ્ચેનો સંબંધ ૦ જેનદર્શનમતે પરમાર્થથી તો શબ્દ અને અર્થ વચ્ચે ‘કથંચિત્ તાદામ્ય સંબંધ રહેલો છે, આનો નિર્દેશ કરતા શ્રી ભદ્રબાહુસ્વામીએ જણાવ્યું છે For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार आदिवाक्यम् २१ प्रत्यपादि । तथा शब्दस्य वाचकत्वमर्थस्य वाच्यत्वं प्रतिपद्यध्वं यूयम्, अत्रापि दृष्टहानेः व्यवहारोच्छेदस्य समानत्वात् । १६. अथ इत्थमाचक्षीथाः, यथा नद्यास्तीरे गुडशकटं पर्यस्तं, धावत धावत डिम्भकाः - इत्यादिविप्रतारकपुरुष-वचनश्रवणात् प्रवर्तमाना विप्रलम्भताभाजो जायन्ते, अतः सकलवचनेष्वनाश्वास इति । एवं तर्हि "चिकिचिकायमानमरुमरीचिकाचक्रचुम्बि यज्जलोल्लेखि विशददर्शनमुदयपदवीं समासादयति तदलीकमवलोकितमिति, सकलाध्यक्षेष्वनाश्वास इत्यभिदध्महे । - ૦ન્યાયરશ્મિ - “શબ્દ તે અર્થથી કથંચિદ ભિન્ન છે, કારણ કે ખુર(અસ્ત્રો), અગ્નિ કે મોદક શબ્દનો ઉચ્ચાર કરતા વક્તાનું મોઢું અને શ્રોતાના કાનનો અનુક્રમે વિચ્છેદ, દાહ કે ભરણ થતું નથી. અને ‘મોદક’ શબ્દનું ઉચ્ચારણ કરતા માત્ર લાડવાનો જ બોધ થાય છે,અન્ય પદાર્થનો નહીં. માટે શબ્દ તે અર્થથી કથંચિદ્ અભિન્ન છે – આમ જૈનદર્શનમતે શબ્દ-અર્થ વચ્ચે ‘કથંચિત્ તાદાત્મ્ય સંબંધ છે.” - આમ શબ્દ-અર્થ વચ્ચે કથંચિદ્ ભિન્ન અને કથંચિદ્ અભિન્ન, એમ ભિન્નાભિન્ન સંબંધ સ્વીકારાય, તો જ જોવાતો વ્યવહાર સંગત થઈ શકે, અન્યથા નહીં. (૧૭) બૌદ્ધઃ- અમુક વચનો તો એવા હોય છે, કે જેનાથી માત્ર છેતરવાનું જ કામ થતું હોય છે. જેમ કે, કોઈએ કહ્યું કે “નદીના કિનારે ગોળનું ગાડુ આવ્યું છે, તેથી કે બાળકો ! જાઓ – દોડો દોડો” આવા ઠગનાર પુરુષના વચનથી, જો પ્રવૃત્તિ કરવામાં આવે, તો ખરેખર ઠગાઈ જ જવાય. અને આવા તો ઢગલાબંધ શબ્દો જોવાય છે, માટે બધા જ શબ્દો-વચનો પરથી અમને વિશ્વાસ ઉઠી ગયો છે, અને તેથી જ શબ્દ-અર્થ વચ્ચે અમે સંબંધ નથી માન્યો. જૈનઃ- આવી રીતે તો તમને એક-બે સ્થળે પ્રત્યક્ષનો વિષય ખોટો જોવાશે, તો બધા જ પ્રત્યક્ષ પરનો વિશ્વાસ ખોવો પડશે. જેમ કે, રણમાં પ્રકાશમાં ચમકતી રેતીને વિષય બનાવતું ‘પાણી’ એવું ભ્રમાત્મક જ્ઞાન થાય છે, તે પ્રત્યક્ષ હોવા છતાં ખોટું છે - આમ એકાદ પ્રત્યક્ષ જો ખોટું જોવાય, તો શું બધા જ પ્રત્યક્ષમાં વિશ્વાસ ખોઈ બેસવાનો ? જો ના, તો શબ્દ અંગે પણ આ જ નિયમ અપનાવો, કે એક - બે વચન ખોટા જણાય એટલા માત્રથી બધા જ વચનો ખોટા જ છે, એવી ગાંઠ બાંધવી નહીં. કારણ કે પ્રત્યક્ષની જેમ, તે સિવાયના બીજા શબ્દો તો પ્રમાણ હોવા શક્ય જ છે. નવ ૦૬ર્થસંપ્રેક્ષ– (१९) चिकिचिकायमानेति । चिकिचिकाशब्दो देदीप्यमानार्थः स चानुकरणे पटपटाशब्दवद् डाजन्तः तद्वदाचरति । For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ હરર न्यायावतार 10 ___ १७. पाश्चात्यविपरीतार्थोपस्थापकप्रमाणबाधितत्वाद् मरीचिकासु जलज्ञानमप्रमाणं न शेषसत्यस्तम्भादिज्ञानानि, बाधारहितत्वादिति चेत; तर्हि ध्वनावप्ययं न्यायः किं काकैर्भक्षितः । न हि वयं सर्वशब्दानां प्रामाण्यं प्रतिपद्येमहि, किं तर्हि सुनिश्चिताप्तप्रणेतृकाणामेव । तन्न प्रामाण्यं प्रति प्रत्यक्षशब्दयोर्विशेषमुपलभामहे । एष तु विशेषः स्यात्, प्रत्यक्षं चक्षुरादिसामग्रीविशेषजन्यत्वात् संनिहितनियतार्थग्राहि स्पष्टप्रतिभासम्, शाब्दं तु तथाविधकारणविकलत्वाद् नियतानियतार्थग्राहि अस्पष्टप्रतिभासम् । न च एष विशेषः प्रामाण्यक्षतिकारी, -૦નાયરશ્મિ - (૧૭) બૌદ્ધઃ- પ્રત્યક્ષો અમુક સાચા અને અમુક ખોટા-એવી વ્યવસ્થા માટે, અમારી પાસે વિનિગમક યુક્તિ આ પ્રમાણે છે – જે જ્ઞાનનો વિપરીત અર્થ ઉપસ્થાપક (પોતાનો જે વિષય હોય, તેનાથી ભિન્ન વિષયની સિદ્ધિ કરી બતાવે) એવા પાછળથી થતાં પ્રામાણિક જ્ઞાનથી બાધ ન આવે, તે જ્ઞાન પ્રમાણ. અને વિપરીત અર્થ ઉપસ્થાપક બીજા પ્રામાણિક જ્ઞાનથી જે જ્ઞાનનો બાધ આવે, તે જ્ઞાન અપ્રમાણ કહેવાય છે. આ વિનિગમક યુક્તિના બળે આ રીતે પ્રમાણ-અપ્રમાણની વ્યવસ્થા થાય છે (મમરીચિકામાં થતું જળજ્ઞાન અપ્રમાણ છે, કારણ કે વિપરીત અર્થ ઉપસ્થાપક - જલથી ભિન્ન મરીચિકા પદાર્થની સિદ્ધિ કરાવે - તેવા પાછળથી થતા જ્ઞાનથી તે જ્ઞાનનો બાધ થાય છે. જ્યારે સાચા થાંભલા વગેરેનું જ્ઞાન પ્રમાણ છે, કારણ કે બીજું કોઈ પ્રામાણિક જ્ઞાન એવું નથી, કે જે વિપરીત અર્થ ઉપસ્થાપક બનીને આ જ્ઞાનનો બાધક બની શકે.) જેના- શબ્દ અને અર્થ વચ્ચે પણ વિનિગમક યુક્તિ તો રહેલી જ છે, શું અહીંનો ન્યાય કાગડાઓ ખાઈ ગયા છે ? શબ્દમાં પણ પ્રમાણ-અપ્રમાણથી વ્યવસ્થા શક્ય છે, કારણ કે બધા જ શબ્દો પ્રમાણ હોય, એવું નથી. પણ, જે શબ્દો - વચનો આપ્તપુરુષો વડે ઉચ્ચારાયા હોય, તે શબ્દો “પ્રમાણ કહેવાય છે. (અર્થાતું આપ્તત્વ જેનું નિશ્ચિત છે, તેના શબ્દો પ્રમાણ અને જેનું નથી, તેના શબ્દો અપ્રમાણ) આમ પ્રમાણ-અપ્રમાણની વ્યવસ્થા તો શબ્દમાં પણ શક્ય છે. તેથી પ્રત્યક્ષ અને શબ્દ બંને પ્રામાણ્ય અંગે તો સરખા - સમબળ જ છે. હા ! બીજા અંશોને લઈને ભેદરેખા જરૂર છે, તે આ રીતે પ્રત્યક્ષ કે ચક્ષુ વગેરે સામગ્રીવિશેષથી જન્ય છે, તેથી સમીપવર્તી અમુક ચોક્કસ પ્રકારે જ અર્થનું ગ્રહણ કરે છે અને તે સ્પષ્ટ પ્રતિભાસરૂપ છે, જ્યારે શબ્દ તે ચક્ષુ વગેરે સામગ્રીથી જન્ય નથી, માટે 'નિયત-અનિયત બંને પ્રકારે અર્થનું ગ્રહણ કરે છે અને તે અસ્પષ્ટ પ્રતિભાસરૂપ છે. આ બે અંશને લઈને જ પ્રત્યક્ષ અને શબ્દ વચ્ચે ભિન્નતા છે, પણ આ ભિન્નતા શબ્દના પ્રામાણ્યને બાધા પહોંચાડે નહીં, કારણ કે અવિશદ-અસ્પષ્ટ, અનિયત અર્થનો ગ્રાહી હોવા માત્રથી તે અપ્રમાણ ન બને, નહીંતર તો અનુમાન પણ અપ્રમાણ માનવું પડશે, કારણ કે અવિશદ - અનિયત અર્થગ્રાહી તો એ પણ છે. તેથી પ્રત્યક્ષ – અનુમાનની જેમ, શબ્દ પણ પ્રમાણે જ છે, માટે અમારૂં નિર્વચન યુક્તિયુક્ત છે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ) न्यायावतार - आदिवाक्यम् इतरथानुमानस्याप्यप्रामाण्यमासज्येत, तस्याप्यविशदानियतार्थग्राहित्वात्। १८. परमार्थतस्तु त्रिकालव्यापिनः सर्वार्थग्रहणस्वभावत्वेऽपि आवरणतिरस्कृतस्य जीवद्रव्यस्य चक्षुरादिसामग्रीसापेक्षावरणक्षयोपशमवशात् संनिहितस्पष्टार्थग्रहणपरिणामः प्रत्यक्षमित्युच्यते। शब्दसापेक्षक्षयोपशमात्तु नियतानियताविशदार्थग्रहणपरिणामस्तु शाब्दमिति । तन्न तदुत्पत्तितदाकारते प्रत्यक्षे शाब्देऽन्यस्मिन् वा ज्ञाने वास्तव्यौ स्तः । तस्मात्पारमार्थिकाभिधेयप्रयोजनसंबन्धप्रतिपादकमेतदादिवाक्यमिति स्थितम् ।। –૦ન્યાયરશ્મિ - ૦ પ્રત્યક્ષ – શબ્દ વગેરેની પારમાર્થિક વ્યવસ્થા ૦. (૧૮) વાસ્તવમાં તો પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ વગેરે બધા જ જ્ઞાનો જીવના એકપ્રકારના પરિણામો છે. આ આત્માનો સ્વભાવ ત્રિકાળવ્યાપી સમસ્ત પદાર્થોને ગ્રહણ કરવાનો છે, પણ આત્મા ઉપર ‘કર્મ' નામનું એક એવું આવરણ આવી ગયું છે કે જેના કારણે જીવ સમસ્ત અર્થોનું ગ્રહણ કરી શકતો નથી. પ્રત્યક્ષજ્ઞાન માટે જીવને ચક્ષુ વગેરે સામગ્રીઓની અપેક્ષા રહે છે અને તે ચક્ષુ વગેરે કારણ સામગ્રીઓ મળવા સાથે તે તે ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાનના આવરણના ક્ષયોપશમની (ઘટાડાની) અપેક્ષા રહે છે. માટે ઈન્દ્રિયાદિ કારણ સામગ્રી + આવરણનો ક્ષયોપશમ મળી જાય, ત્યારે જીવનો જે સંનિહિત અર્થને સ્પષ્ટરૂપે ગ્રહણ કરવાનો પરિણામ ઉભો થાય, એને જ “પ્રત્યક્ષ' કહેવાય છે. શબ્દજ્ઞાન માટે જીવને શબ્દ વગેરે કારણ સામગ્રીની + શ્રોત્રેન્દ્રિયજન્ય મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમની અપેક્ષા રહે છે. આ બધુ મળે જે જીવમાં નિયતાનિયત અર્થને અસ્પષ્ટરૂપે ગ્રહણ કરવાનો પરિણામ ઉભો થાય, એને “શબ્દજ્ઞાન” કહેવાય છે. આમ પ્રત્યક્ષ – અનુમાન - શબ્દ - ઉહ વગેરે જે જે જ્ઞાનો છે, તે બધા છેલ્લે તો આત્માના પરિણામ રૂપે જ પર્યવસિત થાય છે, પરંતુ બાહ્ય સાધનોની ભિન્નતાના કારણે લોકમાં ભિન્ન-ભિન્ન રૂપે વ્યપદેશ થાય છે. (જેમ, ચક્ષુ આદિથી જન્ય હોય તે “પ્રત્યક્ષ', શબ્દથી જન્ય હોય તે “શબ્દજ્ઞાન' વગેરે ) આ પારમાર્થિક દૃષ્ટિએ તો પ્રત્યક્ષ, શબ્દ કે બીજા કોઈ પણ જ્ઞાનમાં તદુત્પત્તિ કે તદાકારતા વાસ્તવમાં છે જ નહીં. જીવનો જ એવા પ્રકારનો પરિણામ છે, જે બાહ્ય સામગ્રીની અપેક્ષાએ પ્રત્યક્ષ વગેરે ભિન્ન-ભિન્ન વ્યપદેશ પામે છે. પણ વ્યવહાર દૃષ્ટિએ તો જેમ પ્રત્યક્ષમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ છે, તેમ શબ્દમાં વાચ્ય-વાચકભાવ –૦૩૫ર્થસંપ્રેક્ષા(૨૦) વાસ્તવ્યાવિતિ. | વસ્તુશધ્વાત્ વસ્તુનિ પરમાર્થે “મવે” (સિ. $. ૬-૩-૧૨૩) તિ भवार्थाणप्रत्ययान्तादीप्रत्ययः, पारमार्थिक्यावित्यर्थः । वास्तव्यशब्दात्तु स्त्रियामाप्रत्यये वास्तव्ये इति ચાત્ | For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ હરક न्यायावतार 10 १९. २"तत्राभिधेयं वाच्यं, तच्चेह प्रमाणम्, तस्यैव प्रकरणेन प्रतिपाद्यत्वात्, तत् प्रमाण इत्यवयवेन लक्षयति । प्रयोजनं द्विधा, श्रोतुः कर्तुश्च । पुनरपि द्विविधं, अनन्तरं व्यवहितं च । तत्र श्रोतुरनन्तरप्रयोजनं प्रमाणविषया व्युत्पत्तिः, कर्तुर्युत्पद्यमानस्य प्राज्ञत्वात् शिष्यस्य व्युत्पादनम् । तत्रात्मप्रयोजनं दर्शयन्नारभ्यते इति अस्य मयेतिपदसव्यपेक्षत्वात्। शिष्यप्रयोजनं –૦નાયરશ્મિ - પણ છે. તેથી શબ્દ પણ પ્રમાણ છે, માટે શબ્દસમૂહરૂ૫ આદિવાક્ય પણ પ્રમાણ છે. અને એથી જ આદિવાક્ય તે અભિધેય-પ્રયોજન અને સબંધનો પરમાર્થતયા પ્રતિપાદક છે, એમ નિષ્કર્ષ થયો. ૦ પ્રસ્તુત ગ્રંથગત અભિધેયાદિનો તાત્પર્યાર્થ છે (૧૯) અભિધેય - એટલે વાચ્ય, અર્થાતુ પ્રસ્તુત ગ્રંથનો પ્રતિપાદ્ય વિષય. આ ગ્રંથમાં અભિધેય છે “પ્રમાણ', કારણ કે ન્યાયાવતાર ગ્રંથમાં મુખ્યતયા પ્રમાણનો ઉલ્લેખ કર્યો છે. આ ગ્રંથનો અભિધેય પ્રમાણ” છે, એ જણાવવા સિદ્ધસેનદિવાકરસૂરિજીએ આદિવાક્ય (પ્રમાણવ્યુત્પાવનાર્થનિમરચતે) ના અવયવ તરીકે પ્રમાણપદનો ઉલ્લેખ કર્યો. પ્રયોજન તે બે પ્રકારે છે – શ્રોતાનું (સાંભળનાર કે વાંચનારનું) અને કર્તાનું (ગ્રંથકાર કે વક્તાનું). તે બંનેનું "અનંતર અને પરંપર એમ બે પ્રકારનું પ્રયોજન છે. (૧) અનંતર પ્રયોજન - શ્રોતાનું અનંતર પ્રયોજન છે ‘પ્રમાણવિષયક વ્યુત્પત્તિ એટલે પ્રમાણના સ્વરૂપને જાણવું અને વક્તાનું અનંતર પ્રયોજન છે “જેના માટે હું પ્રમાણનું સ્વરૂપ બતાવવા પ્રારંભ કરું , તે શ્રોતા હોંશિયાર હોવાથી જલ્દી મારા - પ્રમાણ વિષયક – આશયને સમજી જાય બંનેનું અનંતર પ્રયોજન આ પ્રમાણે જ છે, એવો ખ્યાલ આદિવાક્યના કયા અવયવથી આવે છે, તે જોઈએ - “પ્રમાણભુત્પાદ્રિનાથમિમીરમ્યતે' - આ આદિવાક્યમાં ગ્રંથકારે પોતાનું પ્રયોજન નરમ્યતે - આરંભ કરાય' - એ પદથી કર્યું છે, કારણ કે તે “મયા’ એવા પદની અપેક્ષા રાખે છે. અને શ્રોતાનું પ્રયોજન આદિવાક્યગત વિ+ઉત્પતું = વ્યુત્પત્ રૂપ ઉપસર્ગ અને ધાતુના સમુદાયમાં જ મળી જાય, એ માટે જ ગ્રંથકારે ણિજન્ત પ્રયોગથી પોતાની પ્રવૃત્તિ દર્શાવી છે, આ પદથી ગ્રંથકારે વ્યુત્પત્તિ ઉત્પન્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી, અને તે અન્ય (શ્રોતા) માં જ ઉત્પન્ન થશે એટલે શ્રોતાનું –૦૫ર્થસંપ્રેક્ષ[ – (२१) तत्रेत्यादि । तत्रेति सप्तम्यर्थे वर्तमानो निर्धारणे वर्तते, तच्चाभिधेयत्वगुणेन । तदयमर्थःतेषामभिधेयादीनां मध्येऽभिधेयं किमुच्यते । आह-वाच्यमिति । अभिधेयशब्दस्य वाच्यमिति नाम पर्याय इति यावत । तत्रैवं स्थिते अभिधेयं वाच्यं-प्रतिपादनीयमिति । (२२) आत्मप्रयोजनमित्यादि । आत्मप्रयोजनं दर्शयन् कर्ता, आत्मनो व्यापारं यथाकथंचिद् व्युत्पत्स्यन्ते शिष्याः, परं मया व्युत्पाद्यमाना व्युत्पद्यन्तामिति प्रयोजकत्वमिनन्तेन कथयतीति संबन्धः । ननु प्रमाणव्युत्पादनार्थमिदमारभ्यते इत्युक्ते प्रयोजनमात्रं दर्शितं नात्मन इति चेत्, आह-आरभ्यते इत्यस्य मेयेतिपदसव्यपेक्षत्वादिति । ननु तथापि पूर्व कर्तुः श्रोतुश्च प्रयोजनमभिहितम्, अत्र कर्तुरेवेति तत्कथमित्याह For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ २५. न्यायावतार - आदिवाक्यम् तु व्युत्पदित्यनेनोपसर्गधातुसमुदायेनैव तदन्तर्गतं लप्स्यते इत्यभिप्रायवान् कर्ता आत्मव्यापारं णिजन्तेन निर्दिशति-प्रमाणव्युत्पादनार्थमिति | व्यवहितप्रयोजनं वधा, व्यावहारिकं पारमार्थिकं च । व्यावहारिकं हेयोपादेयोपेक्षणीयेष्वर्थेषु हानोपादानोपेक्षालक्षणम्। पारमार्थिकं अभ्युदयनिःश्रेयसावाप्तिरिति । एतत्तु साक्षादनुक्तमप्यनन्तरप्रयोजनफलत्वात् तद्वचनेनैवाक्षिप्तमवगन्तव्यम्। संबन्धस्तूपायोपेयलक्षणः, तत्रोपेयं प्रकरणार्थपरिज्ञानम्, प्रकरणमुपायः, ततस्तदभिलषता प्रकरणमिदमारम्भणीयमिति अनुक्तोऽपि वचनेन संबन्धोऽर्थाद् गम्यते इति तात्पर्यार्थः । २०. अधुनाक्षरार्थो विव्रियते - तत्र यद्यपि प्रमाणशब्दस्य सर्वकारकैर्भावेन च व्युत्पत्तेः –૦ન્યાયરશ્મિ - પ્રયોજન તેના દ્વારા કહેવાયું. (૨) પરંપર પ્રયોજન - કર્તા અને શ્રોતા બંનેનું પરંપરપ્રયોજન બે પ્રકારે છે - ૨Aવ્યવહારિક અને અપારમાર્થિક તેમાં કર્તા+શ્રોતાનું (૨.A) વ્યાવહારિક પ્રયોજન છે હેયમાં હાન(ત્યાગ)ની બુદ્ધિ, ઉપાદેયમાં ઉપાદાન(ગ્રહણ)ની બુદ્ધિ અને ઉપેક્ષણીય પદાર્થમાં ઉપેક્ષાબુદ્ધિ. (૨.B) પારમાર્થિક પ્રયોજન છે અભ્યદય (ઈહ-પારલૌકિક સમૃદ્ધિ) અને નિઃશ્રેયસ(મોક્ષ)ની પ્રાપ્તિ. ગ્રંથકારશ્રીએ પરંપર પ્રયોજનનો સાક્ષાત્ રૂપે યદ્યપિ ઉલ્લેખ નથી કર્યો, પણ તે અનંતરપ્રયોજનનું ફળ હોવાથી, અનંતર પ્રયોજનનો નિર્દેશ થવાથી, તેનો પણ નિર્દેશ થઈ જાય છે. संबंध प्रस्तुत ग्रंथमा 6414-उपेय' ३५ छे. ही पेय (४ भगवानुछ, त) छे प्रस्तुत ન્યાયાવતાર ગ્રંથગત પદાર્થોનો વિશદબોધ, અને ઉપાય (જેનાથી મેળવવાનું છે, તે) છે પ્રસ્તુત ન્યાયાવતાર ગ્રંથ. આ સંબંધથી ખ્યાલ આવે છે, કે જે વ્યક્તિને પ્રકરણના પદાર્થનું જ્ઞાન મેળવવું હોય તેને પ્રસ્તુત ગ્રંથ વિશે પ્રવૃત્તિ કરવી, કારણ કે એના માટે આ જ ઉપાય છે. આદિવાક્ય દ્વારા સાક્ષાત્ આ સંબંધનો નિર્દેશ ન કર્યો હોવા છતાં, અર્થતઃ તે જણાય છે. આમ આદિવાક્ય દ્વારા અભિધેય, પ્રયોજન અને સંબંધનો અવશ્ય નિર્દેશ થાય છે, એમ સિદ્ધ थयु. ०'प्रमाणव्युत्पादनार्थमिदमारभ्यते' नो अक्षरश: अर्थ ० (૨૦) આદિવાક્યનો અક્ષરાર્થ આ પ્રમાણે છે – પ્રમાણ શબ્દમાં, પ્રમા ધાતુ અને અનટુ પ્રત્યય -अर्थसंप्रेक्षण(२३) अभिप्रायवान् । केनोल्लेखेन योऽभिप्रायः | आह-शिष्यप्रयोजनमित्यादि । तदन्तर्गतमिति । व्युत्पादनान्तर्गतम् । (२४) अभ्युदयनिःश्रेयसावाप्तिरिति । अभ्युदयोऽपवर्गप्राप्तेरर्वाग् देवलोकसुकुललाभादिकं सांसारिकं कल्याणम्, निश्चितं केवलपरमानन्दमयत्वात् श्रेयः कल्याणं समासान्ते अति निःश्रेयसं मुक्तिस्तयोः प्राप्तिः । यद्यपि चेहाभ्युदयसामान्यग्रहणेन तद्विशेषस्वरूपस्य निःश्रेयसस्यापि ग्रहः सिद्धः, तथापि गोबलीवर्दन्यायेनोभयोरभिधानमिति ।। For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ @R न्यायावतार સુપુત્વાત્ "મૃત્યત્યુટો વઘુતમ્" (પા. રૂ-રૂ-૧૧૩) અન્યત્રાપિ (પા. ૩-Z-૧૩૦) કૃતિ વચનાત્ यथाक्रमममी कर्त्रर्थादिकारक भावव्युत्पत्त्या प्रमाणशब्दवाच्याः, तद् यथा-आत्मार्थज्ञानार्थक्रियाकारणकलापक्षयोपशमक्रियारूपाः, तथापीह ज्ञानमेवाधिक्रियते, तस्यैव परीक्षाक्षमत्वात्, इतरेषां परीक्षायाः तत्पुरःसरत्वात्, वैयर्थ्याच्च । तथा हि- नार्थस्तावदात्मनः परीक्षया, तस्य भ्रान्ताभ्रान्तज्ञानेषु समानत्वात् । " नाप्यर्थस्य तस्योपेयत्वात्, उपायभूतज्ञानपरीक्षणेनैव ૦ન્યાયરશ્મિ - છે. અનટ્ પ્રત્યય છએ કા૨કમાં અને ભાવમાં આવે છે, એટલે પ્રમાણનો અર્થ સાત રીતે થઈ શકે છે. તે આ પ્રમાણે - (૧) કર્તા કારકમાં પ્રમાણનો અર્થ જે પ્રમા કરે તે ‘આત્મા’ છે. (૨) કર્મ કારકમાં પ્રમાણનો અર્થ જેની પ્રમા થાય તે ‘પદાર્થ’ છે. (૩) કરણ કારકમાં પ્રમાણનો અર્થ જેના વડે પ્રમા થાય તે ‘જ્ઞાન' છે. (૪) સંપ્રદાન કારકમાં પ્રમાણનો અર્થ જેના માટે પ્રમા થાય તે ‘અર્થક્રિયા’ છે. (૫) અપાદાન કારકમાં પ્રમાણનો અર્થ જેનાથી પ્રમા થાય તે ‘કારણકલાપ’ છે. (૬) અધિકરણ કારકમાં પ્રમાણનો અર્થ જે હોતે છતે પ્રમા થાય તે ‘ક્ષયોપશમ’ છે. (૭) ભાવમાં પ્રમાણનો અર્થ ‘પ્રમિતિ’ રૂપ ક્રિયા છે. ‘પ્રમાણ’ શબ્દનો આત્મા વગેરે સાત અર્થમાંથી પ્રસ્તુત ગ્રંથમાં કરણ કા૨કગત ‘જ્ઞાન’ રૂપ અર્થ જ અભિપ્રેત છે, કારણ કે જ્ઞાન જ સર્વ પરીક્ષામાંથી પ્રમાણરૂપે પાર ઉતરે છે. બીજા બધાની પ્રમાણતા જ્ઞાનાધારિત છે, જ્ઞાન જો પ્રમાણ બને તો જ તે પ્રમાણ બને, એટલે બીજાની પરીક્ષા વ્યર્થ છે. ભાવાર્થ, અહીં પ્રમાણ શબ્દનો અર્થ કરવો છે. વ્યુત્પત્તિથી ૭ અર્થ શક્ય છે, પણ કયો અર્થ લેવો? તે નક્કી કરવું છે. પ્રમાણ એ છે, જે પદાર્થનો નિશ્ચાયક હોય. એટલે જે વ્યુત્પત્તિ અર્થમાં, પદાર્થનિશ્ચાયકતા ઘટી શકે, તે અર્થ લેવાનો છે. પણ (૧) કર્તા કા૨કગત આત્મામાં પદાર્થનિશ્ચાયકતા ઘટતી નથી, કારણ કે આત્મા તો પ્રમા-અપ્રમા બંને જ્ઞાનમાં સમાન છે. (૨) કર્મ કા૨કગત અર્થની પરીક્ષા કરવી, તે પણ નિષ્પ્રયોજન છે, કારણ કે તે તો પ્રમાણનો ઉપેય છે, અને તેની પરીક્ષા ઉપાયભૂત જ્ઞાનની પરીક્ષાથી જ થઈ જશે. અર્થાત્ જ્ઞાન જો સમ્યગ્ હશે તો અર્થ પણ સમ્યગ્ હશે. (૩) સંપ્રદાન કારકગત અર્થક્રિયાની પરીક્ષા પણ જરૂ૨ નથી, કારણ કે જો અર્થક્રિયાનું જ્ઞાન હોય તો પ૨ીક્ષાની જરૂર નથી. આશય એ છે કે તરસ લાગી છે, પાણી જોઈએ છે, સામે દેખાય છે - अर्थसंप्रेक्षण: ત -0 (રપ) નાર્થ કૃતિ । ન પ્રયોખનન્ । (૨૬) નાપ્યર્થસ્યંતિ । અત્રાપ્રિનેષુ ચ સ્થાનેષુ પરીક્ષયા प्रयोजनमिति संबन्धनीयम् । For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - आदिवाक्यम गतत्वात् । नार्थक्रियायाः, तदवगतौ परीक्षावैयर्थ्यात् । नापि कारणकलापस्य, ज्ञानोत्पत्तेः प्राक् स्वरूपानवगतः, पश्चात् तत्स्वरूपनिर्णयादेव तत्साद्गुण्यवैगुण्यावगतेनैरर्थक्यात् । नापि क्षयोपशमस्य, तस्य ज्ञानोत्पादोन्नीयमानरूपत्वात् । नापि प्रमितिमात्रस्य तस्य प्रमाणसाध्यतया तच्चारुताद्वारेणैव समीचीनतासिद्धेरिति। २१. तदयमभिप्राय यद्यपि अनन्तधर्माध्यासिते वस्तुनि सर्व एव शब्दार्था निरुपचरिता घटन्ते, तथापि येनार्थं परिच्छिद्यार्थक्रियासमर्थार्थप्रार्थनया प्रवर्तन्ते प्रमातारस्तदेवेह ज्ञानमात्मना –અન્યાયરશ્મિ - તે પ્રમાણ છે કે નહીં તેની પરીક્ષા કરવી છે. હવે જો સામે પડેલી વસ્તુની અર્થયિા ખબર હોય કે તરસ છીપાવે) તો તો પરીક્ષાની જરૂર જ નથી રહેતી. (૪) અપાદાન કારકગત કારણકલાપની પરીક્ષા પણ વ્યર્થ છે, કારણ કે જ્ઞાનની ઉત્પત્તિ વિના કારણ કલાપનું સ્વરૂપ ( તે સાચા છે કે ખોટા તે) જાણી શકાતું નથી. જો જ્ઞાનનું સ્વરૂપ સમજાઈ જાય,તો જ્ઞાનના સ્વરૂપથી જ કારણસામગ્રીનાં સાળુણ્ય (સાચા ગુણો) અને વૈગુણ્ય (ખોટા ગુણો) નો ખ્યાલ આવી જશે, માટે પાછળથી પણ કારણકલાપની પરીક્ષા તો વ્યર્થ જ છે. (૫) અધિકરણ કારકગત લયોપશમની પરીક્ષાનો પણ કોઈ અર્થ નથી, કારણ કે તેનો નિશ્ચય તો જ્ઞાનના ઉત્પાદથી જ થઈ શકે છે. (ક) ભાવસાધનથી નિષ્પન્ન પ્રમિતિની પરીક્ષા કરવાનો પણ કોઈ અર્થ નથી, કારણ કે પ્રમિતિ તે પ્રમાણનું સાધ્ય છે, તેથી પ્રમિતિની સિદ્ધિ પ્રમાણથી જ શક્ય છે. એટલે જો પ્રમાણની ચારૂતા સિદ્ધ થાય, તો જ પ્રમિતિની ચારૂતા સિદ્ધ થઈ શકે, માટે પ્રમાણ શબ્દનો પ્રમિતિ પણ અર્થ કરવાનો નથી. (૨૧) ફલિતાર્થ – યદ્યપિ દરેક વસ્તુ અનંતધર્માત્મક છે અને તેમાં બધા શબ્દોના અર્થો ઘટી શકે - પણ, અહીં તો જેના વડે અર્થનું જ્ઞાન કરીને, અર્થક્રિયાસમર્થ એવા પદાર્થની ઈચ્છાથી પ્રમાતા પ્રવૃત્તિ કરે છે, તે જ્ઞાન જ પ્રમાણ મનાય છે. પ્રનીયતેડનેનેતિ પ્રમાણમ્ એ તૃતીયા કારકનિષ્પન્ન અર્થ જ અહીં લેવાનો છે, એટલે જે આત્મા સાથે ધર્મી રૂપે અભિન્ન હોવા છતાં ધર્મરૂપે ભિન્ન છે, તે જ્ઞાન જ પ્રમાણના અર્થ તરીકે લેવો. અહીં જ્ઞાન આત્માથી ભિન્નભિન્ન છે, એવું એટલા માટે કહ્યું છે, કે પ્રથમ કારકથી પ્રમાણનો અર્થ આત્મા થાય છે, તે જ્ઞાનથી અભિન્ન હોવાથી, તેને પ્રમાણ માનો - એવું કોઈ કહે, તો નિવારણ થાય કે જ્ઞાન આત્માથી કથંચિત્ ભિન્ન પણ છે. તેથી પ્રમાણ શબ્દનો અર્થ “જ્ઞાન” કરવો, આત્મા નહીં. એમ ફલિત થાય છે. યુપાવન એટલે બીજાઓ દ્વારા પરિકલ્પિત લક્ષણોનું ખંડન કરવા સાથે પોતાને અભિપ્રેત એવા યુક્તિયુક્ત લક્ષણને પ્રકાશવું. -अर्थसंप्रेक्षण(२७) उन्नीयमानरूपत्वादिति । उत्पूर्वान्नयतेः कर्मणि यण, निर्णीयमानत्वादित्यर्थः । For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ન્યાયાવતાર ) सह धर्मिरूपतया तादात्म्येऽपि धर्मरूपतया व्यतिरिक्तं प्रमीयतेऽनेनेति प्रमाणमित्युच्यते । तस्य व्युत्पादनम् परपरिकल्पितलक्षणादिव्युदासेन स्वाभिप्रेतलक्षणादिस्वरूपप्रकाशनम् । तदर्थअर्थशब्दः प्रयोजनपर्यायः इदम् इति अर्थरूपतया स्वचेतसि विवर्तमानप्रकरणशरीरं परामृशति। द्विविधं हि “प्रकरणशरीरम, शब्दोऽर्थश्चेति, बहिः शब्दरूपतया प्रकाशयिष्यमाणत्वेऽप्यन्तस्तत्त्वार्थाकारेण प्रत्यक्षत्वाद् । आरभ्यते इति२९ पदवाक्यश्लोकादिरचनया प्रक्रियते इति યાવત્ | २२. इह च लक्षणसंख्यागोचरफलेषु प्रमाणं प्रति विप्रतिपद्यन्ते परे । तथा हि-लक्षणे तावत्, प्रमाणमविसंवादि ज्ञानमिति सौगताः । अनधिगतार्थाधिगन्तृ प्रमाणमिति मीमांसकाः | –9ન્યાયરશ્મિ - અર્થ એટલે પ્રયોજન, અર્થાત્ પ્રમાણના વ્યુત્પાદન માટે. રૂમ = આ - કે જે પ્રકરણ, અર્થસ્વરૂપે પોતાના ચિત્તમાં રહેલું છે, તે બહાર શબ્દ સ્વરૂપે પ્રકાશિત કરાય છે. આશય એ છે કે જે સંનિકૃષ્ટ હોય તેના માટે રૂદ્ધ શબ્દ વપરાય. હવે પ્રશ્ન થાય કે પ્રકરણ તો રચાયું જ નથી, તેથી વિદ્યમાન જ નથી તો તેનો નિર્દેશ શી રીતે થાય ? રૂવં તેનો જવાબ છે કે શબ્દથી પ્રકરણ રચાયું ન હોવા છતાં, અર્થથી તો ચિત્તમાં વિદ્યમાન છે, સંનિકૃષ્ટ છે, ફરમ્ થી તેનો નિર્દેશ થાય છે. શીરચતે એટલે આરંભાય છે, એટલે કે આ પ્રકરણ પદ, વાક્ય, શ્લોક વગેરેની રચનાથી યુક્ત કરાય છે – આમ સંપૂર્ણ રીતે આદિવાક્યનો ભાવાર્થ અને શબ્દાર્થનું નિરૂપણ પૂર્ણ થયું. ૦ ઈતરદર્શનોની પ્રમાણનાં લક્ષણ – સંખ્યા - વિષય અને ફળ અંગે વિપ્રતિપત્તિ (ભ્રમ) ૦ ૨૨ પ્રમાણના લક્ષણ, સંખ્યા, વિષય અને ફળ અંગે ઈતર દર્શનકારો ભ્રમમાં રાચે છે, એટલે પારમાર્થિક નિર્ણય સુધી કોઈ પહોંચતું નથી, તેઓની આ ચારે અંગે વિપ્રતિપત્તિ આ પ્રમાણે છે - (૧) પ્રમાણના લક્ષણ અંગે વિપ્રતિપત્તિ - બૌદ્ધદર્શન માને છે કે જે જ્ઞાન અવિસંવાદી હોય, તે જ્ઞાન પ્રમાણ બને. મીમાંસક દર્શન માને છે કે જે અનધિગત અર્થનો અધિગમ કરે, અર્થાત્ જે અર્થ પહેલા ક્યારે ગ્રહણ ન થયો હોય, તેવા અર્થનું જે ગ્રહણ કરે તે પ્રમાણ કહેવાય. ન્યાયદર્શન માને છે – ૧ર્થસંપ્રેક્ષ(२८) प्रकरणशरीरमिति । प्रकरणस्य स्वरूपम् । (२९) पदेत्यादि । पदं प्रसिद्धम्, वाक्यं विशिष्टपदसमुदायः । यदाह पदानां संहतिर्वाक्यं सापेक्षाणां परस्परम् । साख्याताः कल्पनास्तत्र पश्चात्सन्तु यथायथम् ।। श्लोकश्छन्दोमात्रम् । आदिग्रहणात् प्रत्यक्षानुमानप्रकरणादिग्रहः ।। For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - आदिवाक्यम् अर्थोपलब्धिहेतुः प्रमाणमिति नैयायिकादयः।। तथा संख्यायां, प्रत्यक्षानुमाने द्वे एव प्रमाणे इति °सौगताः | ३"प्रत्यक्षानुमानशब्दोपमानार्थापत्त्यभावाः प्रमाणानीति ३२मीमांसकाः | प्रत्यक्षानुमानशब्दोपमानानि प्रमाणानीति नैयायिकाः | प्रत्यक्षानुमानशब्दानि प्रमाणानीति -न्यायश्भिકે જે પદાર્થ અર્થની ઉપલબ્ધિમાં, અર્થને ગ્રહણ કરવામાં કારણ બને તે પ્રમાણ કહેવાય છે - આમ પ્રમાણના લક્ષણ અંગે ઘણી બધી વિપ્રતિપત્તિઓ છે. (૨) પ્રમાણની સંખ્યા અંગે વિપ્રતિપત્તિ - બૌદ્ધદર્શન પ્રત્યક્ષ અને અનુમાન - એમ બે જ પ્રમાણ માને છે. મીમાંસકદર્શન પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવ - એમ છ પ્રમાણ માને છે. ન્યાયદર્શનના નૈયાયિકો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ - એમ ચાર પ્રમાણ માને છે. વૈશેષિકદર્શન પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ - એમ ત્રણ પ્રમાણ માને છે (આ વૈશેષિકમત વ્યોમશિવના અભિપ્રાયથી કહ્યો છે, જ્યારે કંદલી કારના અભિપ્રાય વૈશેષિક મતે પ્રત્યક્ષ અને અનુમાન - એમ બે જ પ્રમાણ છે) સાંખ્યદર્શન પણ પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ – એમ ત્રણ પ્રમાણ માને છે. અને ચાર્વાકદર્શન માત્ર એક પ્રત્યક્ષ, પ્રમાણ માને છે – આમ પ્રમાણની સંખ્યા અંગે પણ ઘણી વિપ્રતિપત્તિઓ છે. તેઓનો સંગ્રાહક શ્લોક આ પ્રમાણે છે – चार्वकोऽध्यक्षमेकं, सुगतकणभुजौ सानुमान, सशाब्दम् तद्वैतं पारमर्षः, सहितमुपमया तत्त्रयं चाक्षपादः | -अर्थसंप्रेक्षण(३०) सौगता इति । सुष्ठु अपुनरावृत्त्या गतं गमनं, सर्वे गत्या ज्ञानार्था इति न्यायात् शोभनं ज्ञानं वा यस्य स तथा, स देवता येषां "सास्य देवता" (पा. ४-२-२४) इति अण्; यद्वा सुगतस्य इमे सौगताः, "तस्येदम्" (पा. ४-३-१२०) इति अण् । (३१) मीमांसका इति । मीमांसाशब्दः पूजितविचारवचनस्तां विदन्त्यधीयते वा, क्रमादिभ्योऽक् (पा. ४-२-६१) इत्यकप्रत्ययः । यद्वा मीमांसयन्ति विचारयन्ति यथावस्थितस्वरूपेण प्रमाणप्रमेयादिवस्तुजातमिति मीमांसकाः कर्तरि वुण् । (३२) नैयायिकादय इति । न्यायं विदन्त्यधीयते वा "क्रतूक्थादेष्ठण्" इति विश्रान्तसूत्रेण ठण्, "ठस्येकः" इतीकादेशः । (३३) प्रत्यक्षानुमानशब्दोपमानार्थापत्त्यभावाः प्रमाणानीति । यदाहुस्तद्वादिन: प्रत्यक्षमनुमानं च शाब्दं चोपमया सह । अर्थापत्तिरभावश्च षट् प्रमाणानि जैमिनेः ।। इति । प्रभाकरस्य वा अभावप्रमाणं प्रत्यक्षविशेषं वदतः पञ्च प्रमाणानीति | (३४) प्रत्यक्षानुमानशब्दानि प्रमाणानीति वैशेषिका इति । व्योमशिवाभिप्रायेणैतत्प्रमाणत्रितयमवोचदाचार्यः । कन्दलीकारस्तु प्रत्यक्षानुमाने द्वे एव प्रमाणे प्राह । नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेषाः, विशेषा एव वैशेषिकम्; "विनयादेः" (पा. ५-४-३४) इति स्वार्थे ठण्; ततो वैशेषिकं विदन्त्यधीयते वा वैशेषिकाः, "तद्वेत्त्यधीते" (सिद्ध. हे. ६-२-११७) इत्यण् ।। 0 For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ .३० न्यायावतार वैशेषिकाः | ३भएतान्येव सांख्या: | प्रत्यक्षमेवैकं प्रमाणमिति चार्वाकाः || तथा गोचरे, परस्परविनिलुंठितक्षणक्षयिपरमाणुलक्षणानि स्वलक्षणानि प्रमाणगोचरस्तात्त्विक इति बौद्धाः। सामान्यविशेषात्मकं वस्त्विति मीमांसका: | परस्परविभक्तौ सामान्यविशेषाविति नैयायिकवैशेषिकाः | ३°त्रैगुण्यरूपं सामान्यमिति सांख्या: । “भूतचतुष्टयं प्रमाणभूमीति -न्यायरश्मिअर्थापत्त्या प्रभाकृद् वदति, स निखिलं मन्यते भट्ट एतत् साभावं, द्वे प्रमाणे जिनपतिसमये स्पष्टतोऽस्पष्टतश्च ।। (३) प्रभान विषय अंगे विप्रतिपत्ति - मोशन ५२२५२ भिन्न-भिन्न २३, १५ो-क्षए। નષ્ટ થાય એવા પરમાણુરૂપ સ્વલક્ષણને જ પ્રમાણનો તાત્ત્વિક વિષય માને છે. મીમાંસકદર્શન સામાન્ય અને વિશેષાત્મક વસ્તુને પ્રમાણનો વિષય માને છે. સાંખ્યદર્શન સત્ત્વ, રજસું અને તમસું - એ ત્રણ સ્વભાવરૂપ સામાન્યને જ પ્રમાણનો વિષય માને છે. ચાર્વાકદર્શન પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ - આ ચાર ભૂતને પ્રમાણનો વિષય માને છે, કેટલાક ચાર્વાકો આકાશની સાથે પ્રમાણના પાંચ વિષયો માને છે ૯ આમ અલગ-અલગ દર્શનકારોને પ્રમાણના વિષય અંગે ઘણી વિપ્રતિપત્તિઓ છે. अर्थसंप्रेक्षण(३५) एतान्येव सांख्या इति । संख्या पञ्चविंशतितत्त्वानि; यदाहुः सांख्या:पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः | जटी मुण्डी शिखी वापि मुच्यते नात्र संशयः ।। १ ।। तां विदन्त्यधीयते वा सांख्याः; पूर्ववदण् । तालव्यादिरपि शाङ्ख्यध्वनिरस्तीति वृद्धाम्नायः | तथाहि-शङ्खनामा कश्चिदाद्यः पुरुषविशेषः; तस्यापत्यं पौत्रादिरिति गर्गादित्वाद् ण्यप्रत्ययः ।। (३६) प्रत्यक्षमेवैकं प्रमाणमिति चार्वाका इति । चर्व अदने चर्वन्ति भक्षयन्ति तत्त्वतो न मन्यन्ते पुण्यपापादिकं परोक्षं वस्तुजातमिति चार्वाकाः; मवाकश्यामाकेत्यादि सिद्धहेमोणादिदण्डकेन (सू. ३७) निपातनात् ।। प्रमाणसंख्यासंग्रहाय श्लोकश्चात्र चार्वाकोऽध्यक्षमेकं, सुगतकणभुजौ सानुमानं सशाब्दं, तद्वैतं पारमर्षः, सहितमुपमया तत्त्रयं चाक्षपादः | अर्थापत्त्या प्रभाकृद् वदति, स निखिलं मन्यते भट्ट एतत्, साभावं, द्वे प्रमाणे जिनपतिसमये स्पष्टतोऽस्पष्टतश्च ।। (३७) त्रैगुण्यरूपं सामान्यमिति । त्रयो गुणाः सत्त्वरजस्तमांसि, ततः स्वार्थे "ण्योऽनन्तादेः" इति ण्यः, त्रयो लोकास्त्रैलोक्यं, षड् गुणाः षाड्गुण्यम्, ततस्त्रैगुण्यं रूपं स्वभावो यस्य सामान्यस्य तत् त्रैगुण्यरूपम् । (३८) भूतचतुष्टयमिति । पृथ्व्यप्तेजोवायुलक्षणम् । केचिदेव तु चार्वाकैकदेशीया आकाशलक्षणं पञ्चमं भूतमभिमन्यमानाः पञ्चभूतात्मकं जगदाचक्षते इति ।। For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ) न्यायावतार - श्लो. १ चार्वाकाः || तथा फलेऽपि विप्रतिपद्यन्ते, अर्थाधिगतिः प्रमाणफलमिति सौगताः । पूर्वं पूर्वं प्रमाणमुत्तरमुत्तरं तु फलमिति मीमांसकादयः | २३. तत्र तावल्लक्षणसंख्याविप्रतिपत्ती निराचिकीर्षुराह प्रमाणं स्वपराभासि ज्ञानं, बाधविवर्जितम् । प्रत्यक्षं च परोक्षं च द्विधा, मेयविनिश्चयात् ।। १ ।। तत्रापि पूर्वार्धेन लक्षणविप्रतिपत्तिमुत्तरार्धेन त संख्याविप्रतिपत्तिं निराचष्टे । लक्षणं च –૦નાયરશ્મિ - (૪) પ્રમાણેના ફળ અંગે વિપ્રતિપત્તિ - બૌદ્ધદર્શન એમ માને છે કે અર્થનું જ્ઞાન થયું તે જ પ્રમાણનું ફળ છે. મીમાંસકદર્શન માને છે કે પૂર્વ-પૂર્વનું પ્રમાણ અને ઉત્તરોત્તરનું જ્ઞાન ફળ છે, તેથી તેઓ પ્રમાણેના ફળરૂપે ઉત્તરોત્તરનું જ્ઞાન સ્વીકારે છે ૯ આમ ઈતરદર્શનકારોની પ્રમાણેના ફળ અંગે પણ વિપ્રતિપત્તિ છે. મૂળગ્રંથકાર શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી સૌ પ્રથમ પ્રમાણની લક્ષણ અને સંખ્યા અંગેની વિપ્રતિપત્તિઓ દૂર કરવા માટે ન્યાયાવતાર ગ્રંથનો પ્રથમ શ્લોક કહે છે - (૨૩) શ્લોકાર્થ:- જે પ્રમાણ છે, તે બાધાથી વર્જીત, સ્વ-પરાભાસી જ્ઞાન રૂપ હોય છે અથવા જે જ્ઞાન સ્વ-પરનો અવભાસી હોય અને બાધાથી વર્જીત હોય તે જ્ઞાન પ્રમાણરૂપ છે. (અહીં બંને વાક્યોનું અંતર આ પ્રમાણે છે, કે પહેલા વાક્યમાં પ્રમાણ ઉદ્દેશ્ય છે અને જ્ઞાન વિધેય છે, જ્યારે બીજા વાક્યમાં જ્ઞાન ઉદ્દેશ્ય છે અને પ્રમાણ વિધેય છે. પ્રથમ અર્થ વિપ્રતિપન્ન જીવોને અને બીજો મૂઢ જીવોને આશ્રયીને કહ્યો છે, આનો આશય વિવેચનમાં સમજાશે.) પ્રમેય બે ભેદ હોવાથી પ્રમાણના પણ પ્રત્યક્ષ અને પરોક્ષ -એમ બે ભેદ થાય છે (૧) વિવેચનઃ- ગ્રંથકારશ્રીએ શ્લોકના પૂર્વાર્ધ દ્વારા પ્રમાણનું યથાર્થ લક્ષણ કહીને, લક્ષણની વિપ્રતિપત્તિઓનું નિરાકરણ કર્યું અને ઉત્તરાર્ધ દ્વારા પ્રમાણની નિયત સંખ્યા બતાવીને, સંખ્યાની વિપ્રતિપત્તિનું નિરાકરણ કર્યું. -शास्त्रसंलोक(6) "स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम्" प्रमा.त. १/२, जैनतर्कभाषा। "प्रत्यक्षं च परोक्षं च द्वे प्रमाणे तथा मते" "प्रत्यक्षं विशदं ज्ञानं त्रिधा श्रुतमविप्लवम् । परोक्षं प्रत्यभिज्ञादि प्रमाणे इति संग्रहः ।।" - प्रमाणसंग्र.का.२, न्यायविनिश्चय ४६९-६७०। "प्रत्यक्षं विशदं ज्ञानं मुख्यसंव्यवहारतः। परोक्षं शेषविज्ञानं प्रमाणे इति संग्रहः।।" "व्यवसायात्मकं ज्ञानमात्मार्थग्राहकं मतम्,ग्रहणं निर्णयस्तेन मुख्यं प्रामाण्यमश्नुते।। तत्प्रत्यक्षं परोक्षं च द्विधैवात्रान्यसंविदाम्,अन्तर्भावान्न युज्यन्ते नियमाः परिकल्पिताः।।" - लघीय.६०,६१। "स्वापूर्वार्थव्यवसायात्मकं ज्ञानं प्रमाणम् । तद्वेधा। प्रत्यक्षेतरभेदात् । - परिक्षामुखः १-१,२-१/२ । "तद् द्विभेदं प्रत्यक्षं च परोक्षं च ।।" -प्र.न.२/१। "प्रत्यक्षं च परोक्षं च द्वे प्रमाणे तथा मते। अनन्तधर्मकं वस्तु प्रमाणविषयस्त्विह ।।" -षड्दर्श. ५५। For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार 10 पररूपेभ्यो व्यावर्तनक्षमोऽसाधारणधर्मः । लक्ष्यते परिच्छिद्यते विजातीयेभ्यो व्यावृत्तं लक्ष्यं येन तल्लक्षणमित्युच्यते । तच्चेह द्वये प्रत्याय्याः स्वदर्शनानुरक्तान्तःकरणास्तीर्थान्तरीया विप्रतिपन्नाः, तथा मुग्धबुद्धयो °लौकिका अव्युत्पन्नाश्चेति । ततश्च यदादौ विप्रतिपन्नान् प्रति लक्षणं तदैवं लक्ष्यलक्षणभावो द्रष्टव्यः । यदिदं भवतामस्माकं च प्रमाणमिति प्रसिद्धम्, तत्स्वपराभासि ज्ञानं बाधविवर्जितं मन्तव्यम्; प्रसिद्धं प्रमाणमनूद्याप्रसिद्ध स्वपराभासित्वादि विधीयते । २४. यदा तु अव्युत्पन्नमतीन् प्रतीदं लक्षणम्, तदा प्रतिप्राणि स्वपरप्रकाशिनो ज्ञानस्य –૦નાયરશ્મિ – પરરૂપથી વ્યાવૃત્ત કરવામાં સમર્થ - આ વસ્તુ પરથી જુદી છે, એમ બતાવવા સમર્થ - વસ્તુનો જે અસાધારણ ધર્મ હોય, તેને “લક્ષણ' કહેવાય છે. જેને પ્રમાણનું લક્ષણ જણાવવાનું છે, તે જીવો બે પ્રકારના છે - (૧) એક તો તે જીવો કે જેઓનું અંતઃકરણ પોત-પોતાના દર્શનના અનુરાગથી (યુક્તિ વગરની માત્ર રાગાંધતાથી) કલુષિત થઈ ગયું છે અને કુમાન્યતાના આગ્રહથી જે જીવો માત્ર ભ્રમમાં રાચે છે, અને (૨) બીજા તે જીવો કે જેઓ મુગ્ધ બુદ્ધિવાળા અને અવ્યુત્પન્ન છે, અર્થાત્ જેઓને પ્રમાણનો અર્થ ખબર જ નથી, તેવા લૌકિક જીવો. નિયમ - જે પ્રસિદ્ધ હોય તે જ લક્ષ્ય-ઉદ્દેશ્ય બને છે, અપ્રસિદ્ધ નહીં, અને જે અપ્રસિદ્ધ હોય તે જ લક્ષણ - વિધેય બને છે, પ્રસિદ્ધ નહીં - આ નિયમના આધારે - (૧) જ્યારે વિપ્રતિપન્ન જીવોને પ્રમાણનું લક્ષણ જણાવવું હોય, ત્યારે પ્રમાણને લક્ષ્ય બનાવવું, કારણ કે વિપ્રતિપન્ન જીવોને પ્રમાણ તો પ્રસિદ્ધ જ છે અને જે સિદ્ધ હોય તે લક્ષ્ય બને. અને સ્વપરામારતી જ્ઞાને વાવિવર્જિતમ્' એને લક્ષણ બનાવવું, કારણ કે વિપ્રતિપન્ન જીવોને હજું પ્રમાણનું લક્ષણ અપ્રસિદ્ધ છે અને જે અસિદ્ધ હોય તે લક્ષણ બને. તેથી વિપ્રતિપન્ન જીવોને પ્રમાણનું લક્ષણ જણાવવું હોય તો પ્રસ્તુત શ્લોકનો અર્થ આ પ્રમાણે કરવો – જે પ્રમાણતત્ત્વ તમારા અને અમારા (જૈનદર્શન) વચ્ચે પ્રસિદ્ધ છે, તે પ્રમાણ સ્વ-પરનો પ્રકાશક અને બાધાથી રહિત એવું જ્ઞાન છે – આ પ્રમાણે પ્રસિદ્ધનું કથન અને અપ્રસિદ્ધનું વિધાન કરીને, લક્ષ્ય-લક્ષણભાવ બનાવવો. (૨૪) (૨) જ્યારે અવ્યુત્પન્ન – મૂઢ જીવોને પ્રમાણનું લક્ષણ જણાવવું હોય ત્યારે “સ્વપરામારી. જ્ઞાને વાધ વિવર્તીત એને લક્ષ્ય બનાવવું, કારણ કે તે દરેક વ્યક્તિને પ્રસિદ્ધ છે – જો એવું જ્ઞાન સર્વને સિદ્ધ નહીં માનો તો પ્રતિનિયત વ્યવહારોનો ઉચ્છેદ થઈ જશે. ભાવ એ છે કે દરેક વ્યક્તિને સ્વ અને પરનું પ્રકાશક, બાધરહિત એવું જ્ઞાન થાય છે, એવી ખબર છે, તો જ તે વ્યવહાર કરી શકે. – અર્થસપ્રેક્ષM૦– (३९) तीर्थान्तरीयेत्यादि । तीर्यते भवाब्धिरनेनेति तीर्थं द्वादशाङ्गं तदाधारो वा संघः, तस्मादन्यत्तीर्थान्तरं तत्र भवास्तीर्थान्तरीयाः । (४०) लौकिका इति । लोके भवा अध्यात्मादेराकृतिगणत्वात् "ગથ્યાત્મિફે" રૂતિ ષિષ્ઠમ્ | For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ 0 न्यायावतार - श्लो. १ बाधारहितस्य कस्यचित् सिद्धत्वात्, अन्यथा प्रतिनियतव्यवहारोच्छेदप्रसङ्गात्, एवं ते बोध्यन्तेयददो भवतां क्वचिन्नियतार्थग्राहि स्वपरप्रकाशकं बाधरहितं ज्ञानं प्रसिद्धं तत् प्रमाणमिति बुध्यन्ताम् । अत्रापि सिद्धस्यानुवादोऽसिद्धस्य विधानं योज्यम् ।। २५. अधुनाक्षरार्थः-तत्र प्रमाणमिति पूर्ववत् । स्व आत्मा स्वरूपं, परोऽर्थः, तावाभासयितुं प्रकाशयितुं शीलमस्य तत्तथा । ज्ञायते निर्णीयते तत्त्वं येन तद् ज्ञानम् । बाध्यतेऽनेनेति बाधः, विपरीतार्थोपस्थापकप्रमाणप्रवृत्तिरिति यावत् । तेन विशेषेण वर्जितं रहितं यज्ज्ञानं तत्प्रमाणमिति સંદ : II. २६. इह च व्यवच्छेद्यापेक्षया लक्षणे विशेषणप्रवृत्तेः स्वपराभासि इत्यनेन ये स्वाभास्येव ज्ञानं मन्यन्ते ज्ञानवादिनो बौद्धविशेषाः, ये च पराभास्येव मीमांसकनैयायिकादयस्ते निरस्ताः । ૦ન્યાયરશ્મિ ૦ હું ઘટ જ જોઈ રહ્યો છું' એવો વ્યવહાર ત્યારે જ થઈ શકે, જ્યારે ઘટનું નિશ્ચાયક જ્ઞાન થાય અને તે જ્ઞાનનું પણ જ્ઞાન થાય, માટે વપરાભાસી વગેરે પ્રસિદ્ધ છે - અને જે પ્રસિદ્ધ હોય તે લક્ષ્ય બને. અને “પ્રમાણ” ને લક્ષણ બનાવવું, કારણ કે મૂઢ જીવોને હજુ ખ્યાલ નથી કે આવું જ્ઞાન પ્રમાણ કહેવાય. તેથી મૂઢ જીવોને પ્રમાણનું લક્ષણ જણાવવું હોય તો પ્રસ્તુત શ્લોકનો અર્થ આ પ્રમાણે કરવો - આપણને નિયત અર્થગ્રાહી, સ્વ-પર પ્રકાશક અને બાધરહિત જે જ્ઞાનનું સંવેદન થાય છે, તે જ્ઞાન પ્રમાણ છે – આ પ્રમાણે પ્રસિદ્ધનું કથન અને અપ્રસિદ્ધનું વિધાન કરીને, લક્ષ્ય - લક્ષણભાવ બનાવવો. ૦ શ્લોકના પૂર્વાર્ધનો અક્ષરાર્થ ૦ (૨૫) પ્રમાાં સ્વપરામારિ જ્ઞાનં વાવિવર્જિતમ્' એનો અક્ષરશઃ અર્થ આ પ્રમાણે છે – “પ્રમાણ એટલે જ્ઞાન (પૂર્વોક્ત રીતે પ્રમાણનો કરણકારકગત “જ્ઞાન” અર્થ) અને જે જ્ઞાન સ્વનો = પોતાના જ્ઞાનસ્વરૂપનો અને પરનો = બાહ્ય પદાર્થનો પ્રકાશ કરે છે, તે જ્ઞાનને ‘સ્વપ૨ામાગ્નિ' કહેવાય છે. “જ્ઞાન” એટલે “યતે નિયતે તત્ત્વ યેન તત્ જ્ઞાન' એટલે જેના દ્વારા વસ્તુ પરમાર્થથી જાણી શકાય, વસ્તુનો નિર્ણય કરી શકાય, તેને જ્ઞાન કહેવાય છે. તથા ‘વાધ્યતેડનેતિ વધ:' એટલે જેના દ્વારા બાધા આવી શકે, તેને “બાધ” કહેવાય છે. અર્થાત્ વિપરીત અર્થના ઉપસ્થાપક (વિપરીત અર્થ સાધે) એવા પ્રમાણની પ્રવૃત્તિને બાધ કહેવાય છે. અને આવી પ્રવૃત્તિ જે જ્ઞાનમાં ન હોય, તે જ્ઞાન વાવિવનિત' કહેવાય છે. - આમ શ્લોકના પૂર્વાર્ધનો અક્ષરાર્થ થયો. (૨૬) લક્ષણમાં વિશેષણો, વ્યવચ્છેદની અપેક્ષાએ મૂકાય છે, અર્થાત્ જે લક્ષ્ય નથી, તેની બાદબાકી કરવા માટે મૂકાય છે. પ્રસ્તુતમાં પણ વ્યવચ્છેદ્યની અપેક્ષાએ વિશેષણોની સાર્થકતા આ રીતે ઘટાવી શકાય - જ્ઞાનના લક્ષણમાં જે “સ્વપરાભાસિ' વિશેષણ મૂક્યું, એ વિશેષણ દ્વારા જે લોકો જ્ઞાનને માત્ર સ્વપ્રકાશી” જ માને છે, તે જ્ઞાનવાદી બૌદ્ધવિશેષનું અને જે લોકો જ્ઞાનને માત્ર પરપ્રકાશી” જ માને For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ દરેક न्यायावतार 10 २७. ते हि बहिरर्थाभावात् ज्ञानं स्वांशपर्यवसितसत्ताकमित्याचक्षीरन्, तदयुक्तम, ज्ञेयार्थाभावे ज्ञानाभावप्रसङ्गात् । अथार्थाभावेऽपि "स्वप्नदशायां वनदेवकुलादिनानाप्रतिभासं ज्ञानमवलोकितमिति तथाभूतं सकलं ब्रूषे, तन, "तस्यापि जाग्रदवस्थाभावि-सद्भूतार्थदर्शनसंपादितात्म –૦નાયરશ્મિ - છે, તે મીમાંસક અને નૈયાયિક વગેરેના મતનું પણ ખંડન થાય છે. હવે ટીકાકાર શ્રીસિદ્ધર્ષિગણિ, માત્ર સ્વપ્રકાશવાદી બૌદ્ધનું અને માત્ર પરપ્રકાશવાદી મીમાંસક - નૈયાયિક વગેરેના મતનું ખંડન કરીને, જ્ઞાન તે સ્વ-પર ઉભય પ્રકાશક છે - એમ સિદ્ધ કરશે. ત્યારબાદ વ્યવચ્છેદ્યની અપેક્ષાએ પ્રમાણલક્ષણગત બીજા વિશેષણોની સાર્થકતા બતાવશે, એમ સંદર્ભ જાણવો. ૦ જ્ઞાનાદ્વૈતવાદી યોગાચારમતનો નિરાસ ૦ (૨૭) જ્ઞાનાતવાદી યોગાચાર (બૌદ્ધવિશેષ)ના મતે બાહ્ય કોઈ પદાર્થનું અસ્તિત્વ જ નથી, માત્ર જ્ઞાન જ એક સત્ છે, અને આ જ્ઞાન માત્ર સ્વરૂપને ગ્રહણ કરવામાં જ પર્યવસિત છે, એટલે માત્ર સ્વપ્રકાશક છે. બાહ્ય કોઈ જ પદાર્થનું અસ્તિત્વ ન હોવાથી તે જ્ઞાન પરપ્રકાશક બની શકે નહીં. જેન- તમારું કથન અયોગ્ય છે, કારણ કે જો બાહ્ય કોઈ જોય પદાર્થ જ ન હોય, તો જ્ઞાનનો પણ અભાવ થઈ જશે. (ભાવ - જો જોય ન હોય તો જ્ઞાન કોનું કરવાનું ?). અદ્વૈતવાદીઃ- “અર્થ ન હોય તો જ્ઞાનનો અભાવ થાય એ વાત બેસતી નથી, કારણ કે સ્વપ્નદશામાં બાહ્ય પદાર્થ ન હોવા છતાં વન-દેવકુળ વગેરે ઘણી વસ્તુઓનું જ્ઞાન તો થાય જ છે. માટે અર્થ વિના પણ જ્ઞાન થવામાં કોઈ બાધ નથી. તેથી બાહ્ય પદાર્થ વિના પણ જ્ઞાન શક્ય છે. જે- જે વસ્તુનો અનુભવ પૂર્વે ક્યારેય ન થયો હોય, તે વસ્તુનો પ્રતિભાસ સ્વપ્નદશામાં થઈ શકે નહીં, પણ જે વસ્તુનો પૂર્વે (જાગ્રદ્ દશામાં) એક - બે વાર પણ અનુભવ કર્યો હોય, તે જ વસ્તુનો પ્રતિભાસ સ્વપ્નદશામાં શક્ય છે. –अर्थसंप्रेक्षण(४१) तस्यापीत्यादि । स्वप्नदशाज्ञानस्यापि जाग्रदवस्थायां भवनशीलं यत्सद्भूतार्थदर्शनं तेन संपादितो य आत्मनः संस्कारस्तस्य मिद्धादिकारणकलापसंनिधानेन यः प्रबोधस्तं व्यपेक्षते, "कर्मण्यण" (T. રૂ-ર-૧) તમાવસ્તસ્માત્ | - शास्त्रसंलोक(7) "योगाचारमतं त्विदम् - विज्ञानमात्रमिदं भुवनम्। नास्ति बाह्योऽर्थः ज्ञानाद्वैतस्यैव तात्विकत्वात्।" | -૬ સ.વૃત્તિ ૧૧T (8) "यथा माया यथा स्वप्नो गन्धर्वनगरं यथा। तथोत्पादस्तथा स्थानं तथा भङ्ग उदाहृतः।।" . माध्यमिकवृ. संस्कृत.३४ । "यत्तूक्तं भगवता मायोपमा धर्मा यावत् निर्वाणोपमा इति।" - महायानसूत्रालं. પૃ. દર/ "Sતવું મપાવતા અનુત્પન્ના: સર્વમાવા માયોપમાર તિ " - નૈવતાર .કિ.મા.9. ૧૧૧/ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० १ संस्कारेभिद्धादिकारणकलापसंनिधानप्रबोधव्यपेक्षत्वात्, इतरथात्यन्तानुभूतभूतपञ्चकातिरिक्त षष्ठभूतप्रतिभासः स्यात् । २८. किं च । कथमेकं ज्ञानं सितपीताद्यनेकाकारविवर्तमिति प्रष्टव्यो भवान् । 'अनाद्य૦ન્યાયરશ્મિ – ♦ આશય એ છે કે, જ્યારે જે પદાર્થનો અનુભવ કર્યો હોય, ત્યારે તે પદાર્થવિષયક અનુભવ દ્વારા આત્મામાં એક સંસ્કાર જન્મે છે. અને તે સંસ્કારનો નિદ્રા, દહીં વગેરેનું ભોજન, જળનો પ્રદેશ હોવો, રાત્રીનો કાળ હોવો, વાતાદિ પ્રકૃતિ થવી, વાતદોષથી દુષ્ટ થવું... વિગેરેમાંથી કોઈ પણ - સામગ્રી મળ્યે પ્રબોધ થાય છે, એટલે તે સંસ્કાર જાગૃત થાય છે અને તેના દ્વારા જ સ્વપ્નમાં પદાર્થવિષયક પ્રતિભાસ થાય છે. ♦ નિષ્કર્ષ - જો પૂર્વે સભૂત એવા અર્થના અનુભવ દ્વારા આત્મામાં સંસ્કાર પડે, તો જ તે પદાર્થનો સ્વપ્નમાં બોધ થાય છે. સ્વપ્નમાં જો બાહ્ય પદાર્થ વિના પણ વસ્તુનો અનુભવ થતો હોય, તો પાંચ ભૂતથી અતિરિક્ત છટ્ઠાં ભૂતનો પણ સ્વપ્નમાં અનુભવ થવો જોઈએ, જે ક્યારેય થતો નથી - ન થવાનું પણ કારણ એ જ છે, કે છઠ્ઠા ભૂતનો સદ્ભાવ જ ન હોય તો અનુભવ દ્વારા તદ્વિષયક સંસ્કાર પડે જ શી રીતે ? તેથી અર્થસભાવ પૂર્વક જ સ્વપ્નમાં પદાર્થનો પ્રતિભાસ થાય છે. માટે ‘સ્વપ્નજ્ઞાનની જેમ અર્થ વિના પણ પદાર્થનો બોધ થાય' - એ કથન નિરાકૃત થાય છે. તેથી બાહ્ય પદાર્થ માનશો, તો જ જ્ઞાનનું અસ્તિત્વ ઘટી શકશે, નહીંતર જ્ઞાનાભાવનો પ્રસંગ તદવસ્થ જ રહેશે. ૦ વાસનાબલે જ્ઞાનગત ચિત્રાકારવ્યવસ્થા વિકલ્પગ્રસિત છે O -0 (૨૮) બીજી વાત, જો બાહ્ય પદાર્થ ન હોય, તો જ્ઞાનમાં શ્વેત-પીત વગેરે અનેક વિવર્તો (= -અર્થસંપ્રેક્ષા (४२) मिद्धादीति । मिद्धशब्दो निद्राभिधायी नपुंसकः । यद्विनिश्चयटीकायां धर्मोत्तरः- मिद्धं निद्रेति । आदिशब्दाददृष्टं दध्यादिभोजनं सजलादिदेशो निशीथादिकालो वातादिः प्रकृतिर्वातादिदूषितत्वं चेत्यादि गृह्यते । तथा चात्रार्थे आगमः अणुहूयदिट्ठचिंतियसुयपयइवियारदेवयाणूया । सुमिणस्स निमित्ताइं पुण्णं पावं च नाभावो ।। १ ।। (विशे. भा. १७०३) [अनुभूतदृष्टचिन्तितश्रुतप्रकृतिविकारदेवतानूपाः । स्वप्नस्य निमित्तानि पुण्यं पापं च नाभावः ।। १ ।।] અત્ર 'નૂયેતિ' અનૂપઃ સખનવેશઃ || 39 ० शास्त्रसंलोक: (9) "वासनापरिपाकतो नीलपीतादिप्रतिभासा: आलयविज्ञानं हि सर्ववासनाधारभूतम् ।" -षड्द.वृ. ११/ "तत्रालयविज्ञानं नामाहमास्पदं विज्ञानम् । नीलाद्युल्लेखि च विज्ञानं प्रवृत्तिविज्ञानम् ।।" સર્વવ.સં.પૃ.૩૭ ૨ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ३६ न्यायावतार 10 विद्यावासनात इति चेत्, अत्रापि विकल्पयुगलममलमवतरति, ततो ज्ञानात् सा वासना 'व्यभैत्सीद् 'न वा । 'व्यत्यरैक्षीच्चेद्, एवं सति तद्ग्राहकप्रमाणमभिधानीयम्, ज्ञानव्यतिरिक्तायाः संवेदनाभावात्, तत्संवेदने चार्थस्यापि व्यतिरिक्तस्य संवेदनमिति स दुष्प्रतिषेधः स्यात् । ४३वेद्यवेदकाकारकलुषिताज्ज्ञानादेव व्यतिरिक्ता तत्कारणभूता ज्ञानरूपैव सानुमीयते इति चेन्न, "तया सह संबन्धग्रहणाभावात्, "दृष्टहान्यदृष्टपरिकल्पनाप्रसङ्गाच्च । २९. किं च | यथा व्यतिरिक्तवासनावशादेकमपि ज्ञानं नानाकारम्, तथा ४७जडमपि -૦ન્યાયરશ્મિ ૦ પર્યાયો) કઈ રીતે ઘટી શકે ? સ્ફટિક સમાન જ્ઞાનમાં નિમિત્ત વિના તો રક્તતા ન જ આવી શકે, માટે નિમિત્ત તરીકે બાહ્ય પદાર્થનું અસ્તિત્વ સ્વીકારવું જ જોઈએ. અદ્વૈતવાદી- જ્ઞાનમાં જે શ્વેત-પીત વગેરે પર્યાયોનો અનુભવ થાય છે, તે બાહ્યાર્થના નિમિત્તે નહીં, પણ અનાદિકાલીન અવિદ્યા(અજ્ઞાન)ની વાસનાના કારણે થાય છે. જેન - તમારું આ કથન પણ અયુક્ત છે. કહેવાતા વિકલ્પોમાંથી તમારું કથન પાર પામતું નથી. તે આ રીતે - જેના કારણે જ્ઞાનમાં શ્વેતાદિ પર્યાયોનો અનુભવ થાય છે, તે વાસના જ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન છે ? पौद्ध:- वासना शानथी भिन्न छ. જેન- તો તેનું ગ્રાહક પ્રમાણ તમારે કહેવું પડશે, કારણ કે જ્ઞાનથી ભિન્ન એવી વાસનાનું પ્રત્યક્ષ તો થતું નથી. (જો પ્રત્યક્ષથી તેનું સંવેદન થતું હોય, તો પ્રમાણની જરૂર ન પડે, પણ તેવું થતું ન હોવાથી તેને સિદ્ધ કરવા અન્ય પ્રમાણ આપવું પડે.) બૌદ્ધઃ- અમે જ્ઞાનથી ભિન્ન એવી વાસનાનું પ્રત્યક્ષ જ માનીએ છીએ (૨૯) જે- જો જ્ઞાનથી ભિન્ન એવી વાસનાનું પ્રત્યક્ષ થઈ શકતું હોય, તો તેની જેમ જ્ઞાનથી ભિન્ન એવા અર્થનું પ્રત્યક્ષ થાય, તેમાં વાંધો શું? અને આવી રીતે તો બાહ્યર્થ સિદ્ધ થશે. માટે વાસનાના ગ્રાહક તરીકે પ્રત્યક્ષ તો ન ઘટી શકે. -अर्थसंप्रेक्षण(४३) वेद्येत्यादि । एवशब्दो भिन्नक्रमे, ततोऽयमर्थः-वेद्यवेदकाकारकलुषितादेव ज्ञानाद् व्यतिरिक्ता न तु ज्ञानमात्रादपीति, अत एव आह-तत्कारणभूता वेद्यवेदकाकारकलुषज्ञानस्य हेतुभूता । (४४) ज्ञानरूपैवेति । अयमभिप्रायः-ज्ञानरूपा वासना पूर्वक्षणवर्तिनी वेद्यवेदकाकारकलुषमुत्तरक्षणवर्ति विज्ञानं जनयतीति । (४५) तयेत्यादि । तया वासनया सह वेद्यवेदकाकार कलुषज्ञानस्य कार्यकारणभावलक्षणसंबन्धग्रहणाभावात् तदभावश्च भवदभिप्रायेण पूर्वापरक्षणवर्तिज्ञानव्यतिरिक्तस्य ग्राहकस्यात्मनोऽसत्त्वात् । (४६) दृष्टहानीत्यादि | घटादिसहितचक्षुरादिसामग्रीतोऽन्वयव्यतिरेकाभ्यां ज्ञानमुत्पद्यते इति दृष्टस्य प्रत्यक्षाद्यनिराकृतस्य व्यवहारस्य हानिः, तथा प्रत्यक्षादिभिः प्रमाणैरसंवेद्यमानायाः वासनायाः सकाशात् सितपीतादिनानाकारकलितमध्यक्षमुत्पद्यते इत्यदृष्टं तस्य परिकल्पना तयोः प्रसंगात् । (४७) जडमपीति । अचिद्रूपमपि ज्ञानम् । For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર -રત્નો. ૧ तद्वशादेव बोधरूपं प्रकाशत इति विपरीतापत्तेरर्थ एव सिद्धिमास्कन्देद् न ज्ञानम् । अथाव्यतिरिक्ता, हन्त ज्ञानमेव तन्न वासना तदव्यतिरिक्तत्वात् तत्स्वरूपवदित्यास्तां तावत् । पराभास्यपि स्वप्रकाशाभावादभिदधीरन् । –૦નાયરશ્મિ – બૌદ્ધ - વાસના જ્ઞાન સામાન્યથી તો અભિન્ન જ છે, જ્ઞાનરૂપ જ છે, પણ વેદ્યવેદકાકાર (પરમર્દ નાનાનિ માં ઘર વેદ્ય છે, હું વેદક છે, તેનાથી કલુષિત જ્ઞાનથી તે ભિન્ન છે. વાસ્તવમાં ઘટાદિ પદાર્થો ન હોવા છતાં, વાસનાથી જ આવું કલુષિત જ્ઞાન થાય છે. એટલે એ કાર્યથી જ કારણરૂપ વાસનાનું અનુમાન થાય છે. આમ વાસના જ્ઞાનરૂપ હોવાથી જ્ઞાનાદ્વૈત પણ અખંડ રહે છે અને વેદ્યવેદકાકારકલુષિત જ્ઞાનથી તેનું ગ્રાહક “અનુમાન” પ્રમાણ પણ છે. જેન- વાસના અને વેદ્યવેદકાકારથી કલુષિત જ્ઞાન - આ બે વચ્ચે માનેલો જે કાર્ય - કારણભાવ' રૂપ સંબંધ છે, તેનું ગ્રહણ જ થઈ શકતું નથી, કારણ કે (તમે) પૂર્વાપરક્ષણવર્તી જ્ઞાનથી ભિન્ન એવું “આત્મ તત્ત્વ તો સ્વીકારતા નથી, કે જે તે સંબંધનો ગ્રાહક બને. આશય એ છે કે કારણ અને કાર્ય વચ્ચેનો સંબંધ ગ્રહણ કરનાર વ્યક્તિ કાર્યક્ષણે અને કારણક્ષણે વિદ્યમાન હોવી જોઇએ. બૌદ્ધમતે કારણક્ષણ (વાસના) અને કાર્યક્ષણ (કલુષિત જ્ઞાન) ભિન્નક્ષણીય છે, અને તે બંને ક્ષણે વિદ્યમાન અન્વયી એવો આત્મા તો છે જ નહીં, તો પછી વાસના અને કલુષિતજ્ઞાન વચ્ચેના કાર્ય-કારણભાવનો બોધ જ શી રીતે થશે? બીજી વાત, જો વાસના દ્વારા વેદ્ય-વેદકાકારવાળા જ્ઞાનની ઉત્પત્તિ માનશો, તો “દષ્ટહાનિ' અને “અષ્ટકલ્પના' નામના બે દોષ આવશે, કારણ કે ચક્ષુ વિગેરે બાહ્યર્થની સામગ્રી હોય તો જ્ઞાન થાય અને એ સામગ્રી ન હોય તો જ્ઞાન ન થાય - આમ અન્વય-વ્યતિરેક દ્વારા “અર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે એ જગત પ્રસિદ્ધ વ્યવહારનો ઉચ્છેદ થશે. (કારણ કે જ્ઞાનની ઉત્પત્તિ તમે અર્થના બદલે વાસનાથી માનો છો) અને વાસનાથી શ્વેતાદિ પર્યાયોથી યુક્ત જ્ઞાનની ઉત્પત્તિ થતી હોય, એવું ક્યારે જોયું પણ નથી અને અનુભવ્યું પણ નથી. છતાંય વાસનાથી જ્ઞાન ઉત્પન્ન થાય' એવા અદષ્ટની, તમે કલ્પના કરો છો. બીજી વાત, જો જ્ઞાન એક હોવા છતાં, વાસનાથી તેના અનેક આકાર થઈ શકે, એવું તમે માનો છો, તો પછી અમે એમ કહી શકીએ છીએ કે વાસ્તવમાં જ્ઞાન છે જ નહીં, જડ એવો અર્થ જ છે, પણ વાસનાના કારણે જ તે બોધ રૂપે જણાય છે, તો તેનો પણ તમે પ્રતિકાર નહીં કરી શકો. આમ અર્થની જ સિદ્ધિ થશે – અને જ્ઞાનનો તો અભાવ જ થઈ જશે. માટે જ્ઞાનથી ભિન્ન વાસનાના કારણે શ્વેતાદિ અનેકાકારે બોધ થાય' - એ પ્રથમ પક્ષ યોગ્ય નથી. બૌદ્ધ - વાસના જ્ઞાનથી અભિન્ન છે. જૈનઃ- તો એનો અર્થ એ થયો કે જ્ઞાન જ એક તત્ત્વ છે, તેનાથી અલગ વાસના નામનું કોઈ તત્ત્વ જ નથી. એમ વાસના સિદ્ધ ન થવાથી, તેના દ્વારા જ્ઞાનમાં અનેકાકારો પણ શક્ય ન બને, માટે For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Ce૨૮ - ન્યાયાવતાર) ३०. तदप्यसंबद्धम् स्वप्रकाशाभावे परप्रकाशायोगात् । न हि प्रदीपः स्वरूपमनुद्द्योतयन् घटाधुयोतने व्याप्रियते । "स्वयं चाप्रतीतमपि यद्ययं ग्राहयति ज्ञानम्, देवदत्तस्योत्पन्नं (ज्ञान) यज्ञदत्तं ग्राहयेत्, विशेषाभावात् । अन्यच्च परप्रकाशनमात्रेऽपि दूरासन्नादिभेदः –૦નાયરશ્મિ - જ્ઞાનમાં જે અનેકાકારો છે, તે અર્થના નિમિત્તે જ છે - એમ અર્થની સત્તા સ્વીકારાય તો જ જ્ઞાનની સત્તા ઘટી શકે, નહીંતર નહીં. તેથી જ્ઞાન સ્વ+પર = ઉભયપ્રકાશક છે, એમ સિદ્ધ થાય છે, માટે અર્થ ન હોવાથી જ્ઞાન માત્ર સ્વપ્રકાશક છે – એ કથન ખંડિત થયું. ૦ પરપ્રકાશકજ્ઞાનવાદી મીમાંસક – નૈયાયિકાદિનો નિરાસ ૦ (૩૦) મીમાંસક-નેયાયિક વગેરે દર્શનકારોના મતે જ્ઞાન માત્ર બાહ્ય પદાર્થનો જ પ્રકાશ કરતો હોવાથી, જ્ઞાન માત્ર પચ્યકાશક છે - સ્વપ્રકાશક નહીં. પણ તેઓનું મંતવ્ય યુક્તિસંગત નથી, કારણ કે જ્ઞાન જ્યાં સુધી સ્વનો પ્રકાશ ન કરે ત્યાં સુધી પરનો પ્રકાશ પણ કરી શકે નહીં. લોકમાં પણ જોવાય છે કે દીવો જ્યાં સુધી પોતાનો પ્રકાશ ન કરે, ત્યાં સુધી ઘટ વગેરે પદાર્થોનો પણ પ્રકાશ કરી શકે નહીં. તેથી જ્ઞાનને જો પરપ્રકાશી માનવું હોય, તો સ્વપ્રકાશી પણ અવશ્ય માનવું પડશે. જો જ્ઞાન, સ્વયં અપ્રતીયમાન હોવા છતાં ઘટાદિ અર્થની પ્રતીતિ કરાવી શકતું હોય તો, દેવદત્તને થયેલા ઘટજ્ઞાનથી, યજ્ઞદત્તને પણ ઘટની પ્રતીતિ થઈ શકશે. તે આ રીતે - જો જ્ઞાન સ્વપ્રકાશક હોય, તો એમ માની શકાય કે દેવદત્તને થયેલ ઘટજ્ઞાનનું જ્ઞાન દેવદત્તને જ થયું હોવાથી, ઘટની પ્રતીતિ દેવદત્તને જ થાય. યજ્ઞદત્તને તે ઘટજ્ઞાનનું જ્ઞાન ન હોવાથી ઘટપ્રતીતિ ન થાય. પણ તમે જ્ઞાનને સ્વપ્રકાશક માનતા નથી. એટલે દેવદત્તને, ઘટજ્ઞાનનું જ્ઞાન થયા વિના જો ઘટની પ્રતીતિ થાય છે, તો તે જ ઘટજ્ઞાનથી યજ્ઞદત્તને પણ ઘટની પ્રતીતિ થશે. –૦૩૫ર્થસંપ્રેક્ષ(૪૮) નદીતિ | યહુpदीपवन्नोपपद्येत बाह्यवस्तुप्रकाशनम् । अनात्मवेदने ज्ञाने जगदान्ध्यं प्रसज्यते ।। १ ।। (४९) विशेषाभावादिति । देवदत्तोत्पन्नज्ञानस्य देवदत्तयज्ञदत्ताभ्यामसंवेद्यमानत्वेनाविशेषात् । – શાસ્ત્રસંતો90– (10) "wો વા તઋતિમાસિનમર્થમથ્યક્ષમછંસ્તવેવ તથા નેચ્છત // કલીપવર/" -પરીક્ષામુ: ખૂ.૧/૧૧ ૧ર/ (11) "स्वयमसिद्धेन ज्ञानेन गृहीतस्याप्यगृहीतरूपत्वात्, अन्यथा सर्वज्ञज्ञानगृहीतस्य रथ्यापुरुषज्ञानगृहीतत्वं મવેરિતિ ચાf સર્વજ્ઞતાપ્રસજીિઃ “ સન્મતિ. ટી. પૃ. ૪૭૮ / For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. १ ३९० ५"प्रथमानानामर्थानां किमपेक्षश्चकास्ति, शरीरापेक्ष इति चेत्, न, तस्यापि प्रकाश्यताविशेषात्, तस्मादन्तर्मुखाकारस्य बहिरर्थग्रहणे सति अयं घटामाटीकते नान्यथा । ३१. अथार्थापत्त्यादिना प्रमाणान्तरेण तदन्तर्निविष्टं गृह्यते, ततस्तदपेक्षया योक्ष्यते न्यायश्भिતેથી જ્ઞાનને સ્વપ્રકાશી માનવું જ જોઈએ, નહીંતર કેટલા બધા દોષો આવશે, તેનું ભાન તો તમને હવે કરાવીશું - જો જ્ઞાન માત્ર પરપ્રકાશક હોય, તો આ પદાર્થ દૂર છે, આ નજીક છે, એવો જે વ્યવહાર થાય छ, तेभा (२-1954j sोनी अपेक्षा मानश ? પરપ્રકાશવાદીઃ- શરીરની અપેક્ષાએ. જેનઃ- તે શક્ય નથી, કારણ કે શરીર પણ “પર” હોવાથી પ્રકાશ્ય જ છે. શરીર નજીક છે, એવો વ્યવહાર પણ થાય છે, તેમાં કોની અપેક્ષાએ નજીકપણું માનશો ? એટલે એવું માનવું જ પડશે કે જ્ઞાન પાતાની અંદર પણ પ્રકાશક છે, જેની અપેક્ષાએ બાહ્ય અર્થોનો દૂર-નજીકપણાનો વ્યવહાર સંગત થાય. તેથી જ્ઞાન સ્વપ્રકાશક છે જ . ૦ અર્થપત્તિ વિગેરે પ્રમાણાંતરથી દૂર-આસન્નતાનો વ્યવહાર અસંગત છે ) (૩૧) પરપ્રકાશવાદીઃ- જ્ઞાન તો અર્થનો જ પ્રકાશ કરે. પણ અર્થપત્તિ વિગેરે અન્ય પ્રમાણોથી અંદર રહેલું જ્ઞાન પણ ગૃહીત થાય છે. અને પછી તે જ્ઞાનની અપેક્ષાએ દૂર-નજીકપણાનો વ્યવહાર थाय छे. -अर्थसंप्रेक्षण(५०) प्रथमानानामिति । प्रकाशमानानाम् । (५१) अन्तर्मुखेत्यादि । अन्तर्मुखोऽन्तःप्रकाशक आकारो यस्य ज्ञानस्य तस्यैव बाह्यार्थपरिच्छेदे सति अयं दूरासन्नादिभेदः संगच्छते । (५२) अर्थापत्त्यादिनेति । यदि ज्ञानं मयि उत्पन्नं न स्यात् तर्हि अर्थप्रकटता मे न स्यात् तस्मादर्थप्राकट्यान्यथानुपपत्त्या ज्ञानं शरीरान्तर्निविष्टमिति व्यवस्थाप्यते । यदुक्तम् नान्यथेहार्थसद्भावो दृष्टः सन्नुपपद्यते । ज्ञानं चेन्नेत्यतः पश्चात्प्रमाणमिति कल्प्यते ।। १ ।। इति । आदिशब्दान्नैयायिकमताभिप्रायेण प्रत्यक्षं गृह्यते । तथा हि-तेषां मते घटादिविषयं प्रत्यक्षं घटमेव परिच्छिनत्ति, यदा च घटप्रत्यक्षविषयं मानसाभिधानं प्रत्यक्षान्तरमुत्पद्यते तदा तेन घटादिविषयं प्रत्यक्षं मम उदपद्यतेति निश्चीयेत । तथा येषां मतेऽनुमानात्पृथगपत्तिर्नेष्यते, तन्मतेऽनुमानेन ज्ञानं ममोदपादीति व्यवस्थाप्यते इति, तदप्यनुमानमत्रादिशब्दाद् गृह्यते । तच्चानुमानं द्वेधा, दृष्टं सामान्यतोदृष्टं च । तत्र प्रत्यक्षपरिच्छेदार्थािनुमापकं दृष्टम्, यथा धूमो धूमध्वजस्य । स्वरूपविप्रकृष्टार्थं तु सामान्यतोदृष्टं, यथा गन्धादिज्ञानं घ्राणादेः । तथा हि-गन्धाधुपलब्धिः करणकार्या, क्रियात्वात्, या क्रिया सा करणकार्या यथा छिदिक्रिया, क्रिया चेयम्, तस्मात्करणकार्या; तथावत्यमप्यनुमानं For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार दूरासन्नादिभेद इति चेत्, न, तत्रापि विकल्पयुगलकानतिवृत्तेः । तथा हि-तत्प्रमाणान्तरं 'स्वप्रकाश मन्यप्रकाशं वा । 'स्वप्रकाशं चेत्, प्रथमस्य किं झूणम् । अन्यप्रकाशं चेत्, तत्रापीयमेव वार्ता इत्यनवस्था, तस्मात् स्वरूपमवभासयदेव ज्ञानमर्थग्रहणाय व्याप्रियते इति ચિતમ || ३२. 'ज्ञानम्' इत्यनेन तु यन्नैयायिकादिभिः पर्यकल्पि संनिकर्षः प्रमाणमिति, तस्य प्रामाण्यं निरस्यति । यतः स्नानपानावगाहनाद्यर्थक्रियानिवर्तनक्षममर्थं निश्चित्याव्यवधानेन –૦ન્યાયરમિ - (ઘટ જણાય છે, દેખાય છે, તે અંદર જ્ઞાન થયા વિના શક્ય નથી. એટલે બાહ્ય અર્થનો પ્રકાશ, અર્થપત્તિથી અંદર રહેલા જ્ઞાનને સિદ્ધ કરે છે. પણ જ્ઞાન સ્વયં પોતાને જણાવતું નથી, આવો મીમાંસક - એકદેશીયમત છે.) જેનઃ- જે અર્થપત્તિ પ્રમાણથી, અંદર રહેલું પ્રથમ જ્ઞાન ગૃહીત થાય છે, તે અર્થપત્તિ પ્રમાણ, પોતે સ્વપ્રકાશક છે કે પરપ્રકાશક ? (૧) જો સ્વપ્રકાશક હોય તો, એના કરતાં પ્રથમ જ્ઞાનને જ સ્વપ્રકાશક માની લો કે જેથી તેનાથી જ દૂર-નજીકપણાનો વ્યવહાર ઉત્પન્ન થઈ જશે, અર્થાપત્તિથી જ્ઞાનનું જ્ઞાન માનવું જરૂરી નથી. (૨) જો તે અર્થપત્તિ (દ્વિતીય જ્ઞાન) માત્ર પરપ્રકાશક જ છે, તો પછી તેનાથી જણાતું પ્રથમ જ્ઞાન અંદર છે, એવું પણ શી રીતે જણાશે? (કારણ કે ત્યાં પણ અંદર-બહારનું જ્ઞાન જેની અપેક્ષાએ થઈ શકે, એવા કોઈ પદાર્થનું જ્ઞાન જ થયું નથી.) તેના માટે ફરી ત્રીજું જ્ઞાન માનવું પડશે. એમ અનવસ્થા થશે. | માટે એમ જ માનવું જોઈએ કે જ્ઞાન પોતાના સ્વરૂપનો પ્રકાશ કરીને જ અર્થનો પ્રકાશ કરે છે. તેથી જ્ઞાન સ્વ-પરપ્રકાશી છે – એવો સિદ્ધાંત સ્થિર થાય છે. ૦ ‘જ્ઞાનમ' પદની સાર્થકતા ૦ (૩૨) “જ્ઞાન” એ વિશેષ્યપદથી, નૈયાયિકાદિએ જે “સંનિકર્ષનો પ્રમાણરૂપે સ્વીકાર કર્યો છે, તેનો નિરાસ થાય છે. કારણ કે જેનો આધાર રાખીને જ્ઞાતાઓ સ્નાન-પાન-અવગાહનાદિ અર્થક્રિયામાં સમર્થ એવા-અર્થનો નિશ્ચય કરીને, તે અર્થ વિશે અવ્યવધાનતાથી (સાક્ષાતુ) પ્રવૃત્તિ કરે છે, તે જ્ઞાન જ વાસ્તવમાં પ્રમાણભૂત છે, સંનિકર્ષાદિ નહીં. સંનિકર્ષ વગેરે જડ હોવાથી અથક્રિયાકારી પદાર્થનો –૦૩૫ર્થસંપ્રેક્ષા — स्वरूपविप्रकृष्टार्थमिति सामान्यतोदृष्टम् । तथा हि-अर्थप्राकट्यं विशिष्टकारणजन्यम्, विशिष्टकार्यत्वात्, यद् यद् विशिष्टकार्यं तद् तद् विशिष्टकारणजन्यं यथा चित्रादि, विशिष्टकार्यं चेदम्, तस्माद्विशिष्टकारणजन्यम् । ततश्च यद्यपि परप्रकाश्येव ज्ञानं तथापि अर्थापत्त्यादिना प्रमाणेन ज्ञानं मे समुत्पन्नमिति निश्चीयते । (93) યત તિ | જ્ઞાનાત્ | ન) For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૧ न्यायावतार - श्लो. १ प्रवर्तन्ते प्रमातारस्तदेव ज्ञानं प्रमाणं न संनिकर्षो जडतयास्ति, अव्यवहितनिर्णयाभावा-दित्याकूतम | अर्थोपलब्धिहेतुत्वात्तस्य प्रामाण्यमिति चेत्, विशीर्णेदानी प्रमाणेयत्ता, देहादेरपि तत्कारणतया प्रामाण्यापत्तेरित्यास्तां तावत् । ३३. 'बाधविवर्जितम्' इत्यमुना तु यत्तिमिरादितिरस्कृतनयनदीधितिप्रसरादिना नभस्तलावलम्बिनिशीथिनीनाथद्वयादिप्रतिभासम्, यच्च कुतर्कभ्रान्तचेतसां निजदर्शनाकर्णनप्रभवं ५५क्षणक्षयिसामान्यविशेषैकान्तेश्वरादिकृतभुवनप्रतिभासं ज्ञानं तत्प्रत्यनीकार्थप्रत्यायक -૦નાયરશ્મિ નિશ્ચય કરાવી શકે નહીં. (એટલે તેના દ્વારા જ્ઞાન થાય, પછી અર્થનો નિશ્ચય થાય છે, સંનિકર્ષ દ્વારા અર્થનો નિશ્ચય થતો નથી.) નૈયાયિક- સંનિકર્ષ, અર્થની ઉપલબ્ધિમાં તો કારણ છે જ ને. તો પછી તેને પ્રમાણ કેમ ન મનાય? જેન- એવી રીતે તો પ્રમાણની સંખ્યા જ નિયત નહીં રહે, કારણ કે અર્થની ઉપલબ્ધિના કારણ તો દેહ, ચક્ષુ, પદાર્થ વિગેરે પણ છે, તેથી તે બધાને પ્રમાણ માનવા પડશે. માટે માત્ર જ્ઞાન જ પ્રમાણરૂપ છે, સંનિકર્ષ વગેરે જડ પદાર્થ નહીં. ૦ “વાવિવર્જિત” વિશેષણની સાર્થકતા ૦ (૩૩) ‘વાદવિવર્ધિતમ્' એ વિશેષણથી, તિમિરાદિ રોગથી થતા “આકાશમાં બે ચંદ્ર છે.. વિ.” જેવાં ભ્રાંતજ્ઞાનોનું અને કુતર્કોથી ભ્રાંત થયેલા ચિત્તવાળા જીવોને પોતાના મિથ્યાદર્શનના સાંભળવાથી વસ્તુ ક્ષણક્ષયી છે, એકાંતે સામાન્યરૂપ કે એકાંતે વિશેષરૂપ છે, આ જગત ઈશ્વરકૃત છે.. વગેરે,' જે જ્ઞાનો થાય છે, તેની પ્રમાણતાનું ખંડન થાય છે, કારણ કે આ બધા જ્ઞાનો બાધાથી રહિત નથી, એટલે કે વિપરીત અર્થના ઉપસ્થાપક એવા બીજા પ્રમાણોથી બાધિત છે, માટે આ જ્ઞાનો પ્રમાણ બની શકે નહીં. વિવર્ધિતમ્' પદમાં જે વિશેષાર્થક “વિ' ઉપસર્ગનો પ્રયોગ કર્યો છે, એથી જણાય છે કે જ્ઞાન સંપૂર્ણતયા બાધાથી રહિત હોવું જોઈએ, અર્થાત્ પોતાના જ્ઞાનની અપેક્ષાએ બાધા ન જણાય એટલા માત્રથી પોતે બાધારહિત ન બને, પણ બીજા કોઈ પણ જ્ઞાનથી જો બાધ ન થાય તો જ તે જ્ઞાન બાધારહિત બને છે. જેમ કે – જેઓને ઘણો કામળ થયો હોય, તે વ્યક્તિઓને સફેદ શંખમાં પણ જે પીતવર્ણનું જ્ઞાન –૦૩૫ર્થસંપ્રેક્ષા(૬૪) વૂડ઼તમ મિપ્રાયઃ | (५५) क्षणक्षयीत्यादि । क्षणेन क्षयः स यस्य वस्तुनोऽस्ति तच्च सामान्यविशेषयोरेकान्तश्च ईश्वर ૧. તિમિર એ એક પ્રકારનો રોગ છે, જેનાથી આંખ બમણું જુએ છે. ૨. કામળ તે ‘પીલીયો' નામક રોગવિશેષ છે, તેના ઘેરાવાથી આંખોની જ્યોતિ એકદમ મંદપ્રાયઃ થાય છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार प्रमाणान्तरोपनिपातैंप्लावितत्वात् प्रतिक्षिपति । विशेषार्थविशब्दोपादानात्तु यः खलु बहुलकामलावलेपलुप्तलोचनबलानां धवले " जलजे पीतिमानमादधानो बोधः समुल्लसति, स यद्यपि सकलं कालं तद्दोषाव्युपरमे प्रमातुर्निजदर्शनेन न बाध्यते, तथापि तज्जलज-धवलताग्राहिणा जनान्तरदर्शनेन बाधितत्वान्न प्रमाणमित्युक्तं भवति । ३४. समस्तलक्षणेन तु यत्परे प्रत्यपीपदन् अनधिगतार्थाधिगन्तृ प्रमाणम्, अविसंवादकं प्रमाणम्, अर्थोपलब्धिहेतुः प्रमाणम् इत्यादि तन्निरास्थत्, तथा हि- "अनधिगतार्थाधिगन्तृत्वं ૦ન્યાયરશ્મિ – થાય છે તે જ્ઞાન, જો કમળો કદી દૂર ન થાય તો સર્વકાળે તેવું જ રહે છે એટલે વ્યક્તિના પોતાના જ્ઞાનથી તે કદી બાધિત થતું નથી, પરંતુ એટલા માત્રથી એ જ્ઞાન પ્રમાણ બની શકે નહીં, કારણ કે પોતાની અપેક્ષાએ ભલે બાધ ન જણાતો હોય પણ બીજાના જ્ઞાનની અપેક્ષાએ તો ત્યાં બાધ રહેલો જ છે. ૯૪૨ તેથી જે જ્ઞાન કોઈના પણ જ્ઞાનથી બાધિત ન બને, તે જ જ્ઞાન બાધારહિત ગણાય અને તે જ જ્ઞાન પ્રામાણિક માની શકાય. O પ્રમાણના સમસ્ત લક્ષણ વડે ઈતરલક્ષણોનો નિરાસ O (૩૪) ‘સ્વપરામાપ્તિ જ્ઞાનં વાધવિવનિત પ્રમાળમ્' આ પ્રમાણના સમસ્ત લક્ષણથી, જે દર્શનકારો - ૧ ‘અનાધિાતાર્થાધિશન્તુ પ્રમાણમ્', ૨’અવિસંવાવ પ્રમાળ’, રૂ ‘અર્થોપતધ્ધિહેતુઃ પ્રમાળમ્′ ઈત્યાદિ રૂપે – પ્રમાણનું સ્વમતિઘટિત લક્ષણ બનાવે છે, તે બધા લક્ષણોનો નિરાસ થાય છે. કઈ રીતે નિરાસ થાય ? તેનું ક્રમશઃ સ્વરૂપ આ પ્રમાણે છે - ‘અનધિ।તાર્થાધિયાતૃ’ એનો અર્થ એ કે પૂર્વે જે અર્થનું જ્ઞાન ન થયું હોય, એવા અર્થનું જે જ્ઞાન કરે, તે ‘પ્રમાણ’ કહેવાય છે. એટલે, જ્ઞાનાંતરથી અજ્ઞાત એવા અર્થને જે જાણે તે ‘પ્રમાણ’, પણ અહીં જ્ઞાનાંતર (બીજા જ્ઞાન) તરીકે ૫૨કીય જ્ઞાન અભિપ્રેત છે, કે સ્વકીય જ્ઞાન અભિપ્રેત છે ? ૦ મીમાંસકદર્શનીય ‘અનધિતાધિસ્તૃ’ પ્રમાણનું ખંડન O (૧) જ્ઞાનાંતર તરીકે ‘પરકીય જ્ઞાન’ તો માની શકાય નહીં, કારણ કે સર્વજ્ઞનું જ્ઞાન તો બધા અર્થોને વિષય કરે છે, માટે એવો કોઈ અર્થ જ શેષ નથી, કે જે સર્વજ્ઞના જ્ઞાનથી અનધિગત હોય. તેથી બીજા બધા લોકો, જે પણ અર્થનું જ્ઞાન કરે છે, તે અર્થ તો સર્વજ્ઞ દ્વારા અધિગત જ છે - એમ · अर्थसंप्रेक्षण: आदिर्यस्य प्रकृत्यात्मस्वभावादेस्तेन कृतं भुवनं च तेषां प्रतिभासो यत्र ज्ञाने तत्तथा । - (૬૬) ખ઼ાવિતત્વાવિતિ । વાષિતત્વાન્ । (૭) નનને શફ્તે । - -० शास्त्रसंलोक: (12) "નધિાતાર્થાધિશન્તુ પ્રમાણમ્ તિ શમીમાંસા દુ:।" - For Personal & Private Use Only સિ.ચન્દ્રોય પૃ.૩૦| - - Page #85 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. १ किमभिधीयते ? ज्ञानान्तरेणानधिगतमर्थं यदधिगच्छति तत्प्रमाणमिति चेत्, तर्हि तज्ज्ञानान्तरं 'परकीयं स्वकीयं वा । तद्यदि 'परकीयम्, तदयुक्तम्, सर्वज्ञज्ञानस्य सकलार्थगोचरतया सर्वप्राकृतलोकज्ञानानामधिगतार्थाधिगन्तृत्वेनाप्रामाण्यप्रसङ्गात्, तदर्थग्राहिजनान्त-दर्शनसंभवाच्च। __३५. अथ स्वकीयं, तत्रापि सोऽधिगम्योऽर्थः किं द्रव्यमुत पर्यायो वा ? 'द्रव्यविशिष्टपर्यायः, पर्यायविशिष्टं वा द्रव्यमिति ? तथा किं सामान्यमुत 'विशेषः ? आहोस्वित् "सामान्यविशिष्टो विशेषः "विशेषविशिष्टं वा सामान्यम् ? इत्यष्टौ पक्षाः । तत्र *यद्याद्यमुररीकुरुषे, तदयुक्तम्, द्रव्यस्य नित्यत्वैकत्वाभ्यामनधिगतत्वांशाभावात् । ५“अथ द्वितीयम्, तदप्यचारु, पर्यायस्य –૦ ન્યાયામિ – અધિગત અર્થનો જ ગ્રાહક હોવાથી સાધારણ લોકોનું બધું જ જ્ઞાન અપ્રમાણ બનશે. તથા આપણે જે અર્થનું જ્ઞાન કરીએ છીએ, તે અર્થનું તો અન્ય વ્યક્તિઓને પણ જ્ઞાન શક્ય જ છે. માટે આ રીતે પણ આપણું જ્ઞાન - અધિગત અર્થનું જ ગ્રાહક બનવાથી અપ્રમાણ બને છે. માટે જ્ઞાનાંતર તરીકે પરકીય જ્ઞાન” તો લઈ શકાય નહીં. (૩૫) (૨) જ્ઞાનાંતર તરીકે “સ્વકીય જ્ઞાન માનશો, તો અર્થ એ થશે કે “જે જ્ઞાન, સ્વકીય જ્ઞાનથી અનધિગત અર્થનો ગ્રાહક બને તે “પ્રમાણ” કહેવાય છે' - આ પક્ષ પણ યુક્ત નથી, કારણ કે જે અર્થનું ગ્રહણ કરવાનું છે, તે અર્થ કયા સ્વરૂપે છે ? Kદ્રવ્યસ્વરૂપ છે ? પર્યાયસ્વરૂપ છે ? દ્રવ્યવિશિષ્ટપર્યાયસ્વરૂપ છે ? પર્યાયવિશિષ્ટદ્રવ્યસ્વરૂપ છે? સામાન્ય સ્વરૂપ છે ? Fવિશેષસ્વરૂપ છે? સામાન્ય વિશિષ્ટ વિશેષસ્વરૂપ છે? વિશેષવિશિષ્ટ સામાન્યસ્વરૂપ છે ? આ આઠ પક્ષમાંથી અર્થ તરીકે તમને કયો પક્ષ અભિપ્રેત છે ? (2.A) અર્થને દ્રવ્યસ્વરૂપ તો માની શકાય નહીં, કારણ કે દ્રવ્ય તો નિત્ય અને એક (નિરંશ) હોવાથી, એવો એક પણ અંશ બાકી નથી જે અનધિગત હોય, તેથી પ્રથમ પક્ષ પ્રમાણે તો – અધિગત અર્થના જ ગ્રાહી હોવાથી - બધા જ્ઞાનો અપ્રમાણ બની જશે. . (2.B) અર્થને પર્યાયસ્વરૂપ પણ ન માની શકાય, કારણ કે પર્યાય તો માત્ર એક જ ક્ષણવર્તી હોવાથી, જ્યારે પ્રાચીન સંવેદન થયું, ત્યારે તે ક્ષણે જ તે પર્યાય નાશ પામે છે અર્થાત્ બીજું સંવેદન થાય તે પહેલા તો એ પર્યાયરૂપ અર્થનો જ ધ્વંસ થાય છે અને આ રીતે તો બધા અર્થો અનધિગત જ રહે છે. તેથી ‘ગર્થ પ્રમાણ એટલું જ લક્ષણ યથાર્થ રહેશે, તેમાં અનધિગત' પદ તો વ્યર્થ જ બનશે, કારણ કે એ પદનો વ્યવચ્છેદ્ય - અધિગત એવો કોઈ – અર્થ જ નથી. (2.C) અર્થને દ્રવ્યવિશિષ્ટપર્યાયસ્વરૂપ માનવું પણ અયોગ્ય છે, કારણ કે આ પક્ષ વિકલ્પોથી ઘટતો નથી. તે આ રીતે - દ્રવ્યવિશિષ્ટપર્યાયસ્વરૂપ અર્થ કયા જ્ઞાનથી અનધિગત હોવો જોઈએ ? – ૩૫ર્થસંપ્રેક્ષા – (५८) अथ द्वितीयमिति । उररीकुरुषे इति पाश्चात्यविकल्पसंबद्ध क्रियापदमिहापि संबध्यते, एवमुत्तरविकल्पेष्वपि । For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ 288 न्यायावतार 10 प्राचीनसंवेदनोदयसमयध्वस्तस्य संवेदनान्तर-प्रभवकालं यावत्प्रतीक्षणासंभवेन विशेषणानर्थक्यात्। उत तृतीयम्, तदप्यसाधीयः, विकल्पद्वयानतिक्रमात् । स हि द्रव्यविशिष्टः पर्यायः समकालभाविना ज्ञानेनानधिगतोऽधि-गम्यते, यद्वा कालान्तरभाविनेति । न तावत्समकालभाविना, तत्संभवाभावेन विशेषणवैफल्यात् । न हि संभवोऽस्त्येकस्य प्रमातुरेककालं द्रव्यक्रोडीकृतैकपर्यायविषयसंवेदनद्वयप्रवृत्तेः, तथानुभवाभावात्, परस्परमधिगतार्थाधिगन्तृत्वेनाप्रामाण्यप्रसङ्गाच्च । नापि कालान्तरभाविना, गृह्यमाणपर्यायस्य कालान्तरानास्कन्दनात्, पूर्वोत्तरक्षणत्रुटितवर्तमानक्षणमात्रसंबन्धत्वात्तस्य । एतेन पर्यायविशिष्टद्रव्यपक्षोऽपि प्रतिव्यूढः, समानयोगक्षेमत्वात्। ६°अथ सामान्यं, तदप्यसंबद्धम्, तदेकतया प्रथमज्ञानेन साकल्यग्रहणादुत्तरेषां सामान्यज्ञाना –૦નાયરશ્મિ - (C.1'સમકાળભાવી જ્ઞાનથી, કે C.Pભિન્નકાળભાવી જ્ઞાનથી ? સમકાળભાવી જ્ઞાનથી અનધિગત એવા અર્થનો અધિગમ કરાવે તે પ્રમાણ' - આ પ્રથમ વિકલ્પ તો યોગ્ય નથી, કારણ કે એક વ્યક્તિને એક જ કાળે, એક જ દ્રવ્યવિશિષ્ટપર્યાયના બે જ્ઞાન થવા સંભવ જ નથી - કારણ કે તેવો અનુભવ કદી થતો નથી - એટલે, જે અર્થનો અધિગમ થઈ રહ્યો છે, તે જ અર્થનું અધિગંતુ એવું સમકાલીન બીજું જ્ઞાન જ સંભવિત ન હોવાથી, અનધિગત એવા વિશેષણનો કોઈ વ્યવચ્છેદ્ય જ ન રહેવાથી વિશેષણ વ્યર્થ છે. જો એક કાળે એક જ પ્રમાતાને એક જ અર્થના બે જ્ઞાન થતા હોય, તો બંને પરસ્પર અધિગત અર્થના જ અધિગમ્ન થવાથી અપ્રમાણ થઈ જશે. માટે “C' પક્ષના પ્રથમ વિકલ્પ પ્રમાણે તો લક્ષણ ઘટી શકે નહીં. - c.2 ભિન્નકાળભાવી જ્ઞાનથી અનધિગત એવા અર્થનો અધિગમ કરાવે તે પ્રમાણ' - આ દ્વિતીય વિકલ્પ પણ યોગ્ય નથી, કારણ કે જે પર્યાયનું જ્ઞાન થઈ રહ્યું છે, તે પર્યાય તો માત્ર વર્તમાનક્ષણવર્તી છે. તેથી - તે પર્યાય પૂર્વ-ઉત્તર ક્ષણમાં ન રહેતો હોવાથી - વર્તમાનક્ષણીય સ્વકીય જ્ઞાનનો, જે અર્થ વિષય છે, તે અર્થ તો ભિન્નકાલીન સ્વકીય જ્ઞાનથી અનધિગત જ હોય છે, માટે અનધિગત એવા વિશેષણનો કોઈ વ્યવચ્છેદ્ય ન હોવાથી, તે વિશેષણ વ્યર્થ બને છે. તેથી “C' પક્ષના બીજા વિકલ્પ પ્રમાણે પણ લક્ષણ ઘટતું નથી. (2.D) અર્થને પર્યાયવિશિષ્ટ દ્રવ્યસ્વરૂપ પણ ન માની શકાય, કારણ કે અર્થને દ્રવ્યવિશિષ્ટ પર્યાયસ્વરૂપ માનવામાં (= પક્ષમાં) જે જે દોષો બતાવ્યા, તે બધા દોષો આ પક્ષમાં પણ આવે જ -૦૩૫ર્થસંપ્રેક્ષI(५९) समानयोगक्षेमत्वादिति । अलब्धस्य लाभो योगः, लब्धस्य परिपालनं क्षेमः, तथा समानौ द्रव्यविशिष्टपर्यायपक्षेण तुल्यौ दूषणलाभलक्षणो योगश्च दूषणस्य दुरुत्तरत्वात् परिपालनरूपा क्षेमश्च यस्य पर्यायविशिष्टद्रव्यपक्षस्य तस्य भावस्तत्त्वं तस्मात् । (६०) अथ सामान्यमिति । अनधिगतः सन्नधिगम्योऽर्थोऽभिधीयत इति शेषः । एवमुत्तरत्रापि । For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ) न्यायावतार - श्लो० १ नामधिगतार्थगोचर-तयाप्रामाण्यप्रसङ्गात् । अथ विशेषः, स नित्योऽनित्यो वेति वक्तव्यम् | नित्यश्चेत्, एवं सत्याद्यसंवेदनेनैव तस्य सामस्त्यग्रहणादुत्तरेषां तद्विषयाणामधिगतगोचरत्वेनाप्रामाण्यप्रसक्तिः । अनित्यश्चेत्, पर्यायदूषणेन प्रतिक्षिप्तः । अथ सामान्यविशिष्टो विशेषः, कास्य विशिष्टता, किं तादात्म्यमुत तत्संनिधिमात्रम् ? तादात्म्यं चेत्, प्रथमज्ञानेन सामान्यवत्तस्यापि ग्रहणात्, अन्यथा तादात्म्यक्षतेः, तद्विषयान्यज्ञानानामप्रामाण्यं प्रसज्येत । तत्सांनिध्यपक्षेऽपि द्वयोरपि परस्परं विशकलितरूपत्वात् पक्षद्वयोदितं दूषणं पश्चाल्लग्नं धावति । "विशेषविशिष्ट –૦નાયરશ્મિ – (2.E) અર્થને સામાન્યસ્વરૂપ પણ ન માની શકાય, કારણ કે સામાન્ય તો એક-નિરંશ છે, માટે પ્રથમ જ્ઞાન દ્વારા જ તે સામાન્યનું સંપૂર્ણતાથી ગ્રહણ થઈ જતાં, દ્વિતીયાદિ જ્ઞાનો તો ગૃહીત એવા સામાન્યને જ વિષય કરતા હોવાથી અપ્રમાણ બની જશે. માટે આ પક્ષ પણ યુક્તિસંબદ્ધ નથી. (2.F) ‘અર્થ વિશેષસ્વરૂપ છે એ પક્ષ પણ વિકલ્પગ્રસિત હોવાથી અનુપાદેય છે. વિકલ્પો એ કે વિશેષ નિત્ય છે કે અનિત્ય ? | F1 વિશેષને નિત્ય માનવામાં, પ્રથમજ્ઞાનથી જ તેનું સંપૂર્ણતાથી ગ્રહણ થઈ જતાં, તદ્વિષયક બીજા બધા જ્ઞાનો ગૃહીતગ્રાહી હોવાથી અપ્રમાણ થઈ જશે. F.2વિશેષને ‘અનિત્ય માનવામાં, પર્યાયસ્વરૂપ માનવાને “C' પક્ષમાં જે જે દોષો બતાવ્યા, તે બધા દોષો અહીં પણ આવશે. (2.G.) અર્થને સામાન્ય વિશિષ્ટ વિશેષસ્વરૂપ માની શકાય નહીં, કારણ કે અહીં સામાન્યવિશેષ વચ્ચેના વૈશિસ્ત્રનું સ્વરૂપ વિકલ્પગ્રસિત છે. તે આ રીતે - શું તે વિશિષ્ટતા 'તાદામ્ય સ્વરૂપ છે, કે માત્ર સંનિધાનસ્વરૂપ ? (વ.)સામાન્ય અને વિશેષ વચ્ચે ‘તાદાભ્યરૂપ વિશિષ્ટતા માનશો તો પ્રથમજ્ઞાનથી સામાન્યનું ગ્રહણ થતાં વિશેષનું પણ ગ્રહણ થઈ જશે. જો સામાન્યનું ગ્રહણ થવા છતાં વિશેષનું ગ્રહણ ન મનાય, તો સામાન્ય-વિશેષ વચ્ચેની અભિન્નતા છિન્ન-ભિન્ન થઈ જશે, અને જો સામાન્ય સાથે વિશેષનું પણ પ્રથમ જ્ઞાનથી જ ગ્રહણ થઈ જશે તો તદ્વિષયક બીજા બધા જ્ઞાનો-ગૃહીતગ્રાહી હોવાથી – અપ્રમાણ બની જશે. માટે તાદાભ્યસ્વરૂપ વૈશિષ્ટચ તો ન માની શકાય. (92)સામાન્ય અને વિશેષ વચ્ચે “સંનિધાન” (સાહિત્ય- સાથે રહેવાપણાં) સ્વરૂપ વિશિષ્ટતા પણ ન માની શકાય, કારણ કે આ પક્ષમાં સામાન્ય અને વિશેષનું તો માત્ર સંનિધાન જ છે, બાકી વાસ્તવમાં તો બંને ભિન્ન જ છે. તેથી સામાન્ય અને વિશેષ બંનેને ભિન્ન માનવાના EPF વિકલ્પમાં જે જે દોષો આવે છે, તે બધા જ દોષો અહીં પણ આવશે. (2.H.) અર્થને વિશેષવિશિષ્ટ સામાન્યસ્વરૂપ પણ ન માની શકાય, કારણ કે સામાન્ય વિશિષ્ટ વિશેષના પક્ષમાં જે દોષો આવ્યા હતાં, તે બધા જ દોષો અહીં લાગશે. ફેર એટલો કે આ પક્ષ વિશેષવિશિષ્ટ સામાન્યરૂપ હોવાથી, વૈશિષ્ટઢ તાદાસ્ય' રૂપ માનીએ તો વિશેષગત દોષો આવે અને “સંનિધાન રૂપ માનીએ તો E-F વિકલ્પગત દોષો આવે. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર ) सामान्यपक्षे पुनरेतदेव विपरीतं योज्यम् । तन्न अनधिगतार्थाधिगन्तृत्वं ज्ञानस्य कथंचिद् विचारभारगौरवं सहत इत्यलक्षणमिति स्थितम् ।। ३६. "अविसंवादकत्वमधुना विचार्यते-तत्किं प्रदर्शितार्थप्राप्त्या उत प्राप्तियोग्यार्थोपदर्शकत्वेन आहोस्विदविचलितार्थविषयत्वेन भवान् ज्ञानस्य प्रामाण्यं कथयति? यदि 'प्रथमः "कल्पः, तदयुक्तम्, जलबुबुदादिमुमूर्षुपदार्थोत्पादितसंवेदनस्याप्रमाणतोत्पत्तेः, प्राप्तिकाले तस्य ध्वस्तत्वात् । अथ द्वितीयः, तदप्यचारु, प्राप्त्ययोग्यदेशस्थितग्रहनक्षत्रादिगोचरज्ञानस्याप्रामाण्यप्रसक्तेः, अनुचितदेशावस्थानेनैव प्राप्त्यनर्हत्वात्तेषाम् । अथ तृतीयः पक्षः, –૦ન્યાયરશ્મિ – નિષ્કર્ષ - અનધિગત એવો કોઈ અર્થ જ ઘટતો નથી કે જે અર્થનું ગ્રહણ કરી, જ્ઞાન પ્રમાણતાને ભજી શકે. માટે “નથિ તાર્યાથિન્તુિ પ્રમાણમ્' એમ મીમાંસકોએ કલ્પેલું લક્ષણ, યથાર્થતયા ન ઘટવાથી પ્રમાણનું લક્ષણ બની શકે નહીં. ૦ બૌદ્ધદર્શનીય વિરસંવાવ પ્રમા' ની સમીક્ષા ૦. (૩૬) બૌદ્ધદર્શનકારો, તે જ્ઞાનને પ્રમાણ માને છે જે જ્ઞાન વિસંવાદી ન બનતું હોય, પણ આ જ્ઞાન અવિસંવાદક છે એવો નિર્ણય તમે કઈ રીતે કરો છો ? પ્રદર્શિત અર્થની પ્રાપ્તિ થાય માટે ? પ્રાપ્તિ યોગ્ય અર્થનું દર્શન થાય માટે ? કે અબાધિત એવા અર્થને વિષય કરે માટે ? (૧) “પ્રદર્શિત અર્થની પ્રાપ્તિ થાય છે, માટે તે જ્ઞાન અવિસંવાદક છે” એવું તો પ્રમાણનું લક્ષણ ન માની શકાય, કારણ કે જળના પરપોટા આદિ - જે પદાર્થ હમણા જ નષ્ટ થઈ જવાના છે તેવા - પદાર્થનું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે વાસ્તવિક હોવા છતાં અપ્રમાણ બની જશે, કારણ કે આ જ્ઞાનથી પ્રદર્શિત અર્થની પ્રાપ્તિ થતી નથી. તે અર્થને પ્રાપ્ત કરવા જાય ત્યાં સુધીમાં તો તે અર્થનો જ ધ્વંસ થઈ જાય છે. માટે તે બધા જ જ્ઞાનો અપ્રમાણ બની જશે, તેથી પ્રથમ વિકલ્પ તો અનુપાદેય જ છે. (૨) “પ્રાપ્તિ યોગ્ય અર્થનું દર્શન કરે, તે જ્ઞાન અવિસંવાદક હોવાથી પ્રમાણ છે” એવું પણ પ્રમાણનું લક્ષણ ન માની શકાય, કારણ કે આમાં પ્રાપ્તિ માટે અયોગ્ય દેશમાં રહેલા ગ્રહ-નક્ષત્ર-ચંદ્ર વગેરેનું જ્ઞાન અપ્રમાણ બની જશે - આ બધા જ્ઞાનો એવા જ પદાર્થનો બોધ કરે છે, જે પદાર્થ પ્રાપ્તિ માટે અયોગ્ય હોય, એમ પ્રાપ્તિ અયોગ્ય અર્થનું દર્શન કરતા હોવાથી, યથાર્થ હોવા છતાં બધા જ્ઞાનો અયથાર્થ – અપ્રમાણ બની જશે” તેથી બીજો વિકલ્પ પણ અનુપાદેય છે. – શાસ્ત્રસંતો(13) “પ્રમાામવિસંવારિ જ્ઞાન, અર્થઝિયાસ્થિતિઃ | * પ્રા.વા. ૧/રૂ! "વિસંવારવું જ્ઞાનં સભ્ય જ્ઞાન /“ ચાયનિય ટી. પૃ.૧૭/રૂ/. (14) "लोके च पूर्वमुपदर्शितमर्थं प्रापयन् संवादक उच्यते। तद्वज्ज्ञानमपि स्वयं प्रदर्शितमर्थ प्रापयत्संवादकमुच्यते। प्रदर्शिते चार्थे प्रवर्तकत्वमेव प्रापकत्वम्, नान्यत् ।।" -न्यायबि - टी.पृ.१७ । (15) "માતું રામર્થમાયત પ્રાપ$ | પ્રાપવવી Ø પ્રમાણ /“-ન્યાયવિ.ટી.કૃ.૨૧/ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. १ तत्राप्यविचलितविषयतां कथमवैषि ? ज्ञानान्तरेण तद्विषयनिराकरणाभावादिति चेत्, एतदेवास्माभिरुदितं किं भवतः परुषमाभाति ? न हि स्वपरप्रकाशि ज्ञानं बाधारहितं विमुच्यान्यस्य विषयानिराकरणं ज्ञानान्तरेण प्रेक्षामहे | तत्तदेव न्यायात्प्रमाणं भवद्भिरभ्युपगतमिति ।। ___३७. "अर्थोपलब्धिहेतुः प्रमाणमित्येतदपि न परीक्षां क्षमते, शरीरादेरपि तत्कारणतया प्रामाण्यप्रसङ्गात् । अव्यवहितमर्थोपलम्भकारणं प्रमाणं न देहादिकमिति चेत्, एवं तर्हि –૦નાયરશ્મિ - (૩) “અબાધિત અર્થને વિષય કરે, તે જ્ઞાન અવિસંવાદક હોવાથી પ્રમાણ છે' એવું પણ પ્રમાણનું લક્ષણ ન માની શકાય, કારણ કે “આ જ્ઞાનનો વિષય બાધિત નથી” એવું તમે કઈ રીતે જાણી શકો છો ? બોદ્ધઃ- બીજા જ્ઞાન દ્વારા પ્રસ્તુત જ્ઞાનના વિષયનો બાધ થતો નથી, એ જ તેના વિષયનું અબાધિતત્વ છે. જૈનઃ- આવું કહેવા દ્વારા તો, તમે અમારા લક્ષણનો જ સ્વીકાર કર્યો, કારણ કે સ્વ-પરાભાસી બાધારહિત એવા જ્ઞાન (જૈનદર્શન વ્યવસ્થાપિત પ્રમાણ) સિવાય બીજું કંઈ એવું નથી કે જે જ્ઞાનનો વિષય જ્ઞાનાંતરથી બાધિત ન થતો હોય. માટે જો અબાધિત અર્થને પ્રમાણ માનતા હો તો તમે ખરેખર તો સ્વપરાભાસી – બાધરહિત જ્ઞાનને જ પ્રમાણ માન્યું, જે અમે પણ માનીએ છીએ. ૦ તૈયાયિકાદિદર્શનીય અર્થોપશ્ચિકેતુ પ્રમાણમ્' ની પરીક્ષા ૦ (૩૭) ‘અર્થોપત્નશ્ચિકેતુ પ્રમાણમ્' એટલે જેના દ્વારા અર્થની ઉપલબ્ધિ થાય, તે પ્રમાણ. ૯ આવું પ્રમાણનું લક્ષણ તો બિલકુલ યોગ્ય નથી, કારણ કે આમ માનવાથી શરીર વગેરે પણ અર્થની ઉપલબ્ધિના કારણ હોવાથી, શરીર વગેરેને પણ પ્રમાણ માનવા પડશે. નૈયાયિકઃ- જે અવ્યવહિત રૂપે ( = સાક્ષાત્ સ્વરૂપે) અર્થની ઉપલબ્ધિ કરાવે, તે સંનિકર્ષ આદિ જ પ્રમાણ બનશે, શરીર વગેરે નહીં. કારણ કે અર્થની ઉપલબ્ધિમાં શરીરાદિ પરંપરયા જ કારણ છે, સાક્ષાતું નહીં. જેનઃ- આ કથન પ્રમાણે તો – સ્વ-પરપ્રકાશક અને બાધરહિત એવું - જ્ઞાન જ પ્રમાણરૂપે સાબિત થાય છે, કારણ કે અર્થની ઉપલબ્ધિમાં સાક્ષાત્ રૂપે તો આવું જ્ઞાન જ કારણ બને છે, સંનિકર્ષ વગેરે નહીં. નૈયાયિકા- સંનિકર્ષાદિ સાક્ષાત્ કારણ કેમ ન બને ? જૈન - કારણ કે સંનિકર્ષ વગેરે હોવા છતાં, જ્યાં સુધી સ્વ-પરપ્રકાશક બાધરહિત જ્ઞાન ન થાય, ત્યાં સુધી પદાર્થનો બોધ થઈ શકે નહીં. એમ અર્થની ઉપલબ્ધિમાં, શરીરની જેમ સંનિકર્ષાદિ પણ –શાસ્ત્રસંનો (16) “૩૫ત્નશ્ચિતુર પ્રમUા |* ન્યાયમા. ૨/૧/૧૧, ચાયવા. પૃ.૬I "૩૫સ્થિસાઇનાનિ પ્રમાણITI" - ચયમાં. ૧/૧/રૂ/ "તવ જ્ઞાનમજ્ઞાને વી ૩૫ત્નશ્ચિતુઃ પ્રમાામ " - ચાયવા. ત.ટી.કૃ.રર/ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ४८ ज्ञानमेव स्वपराविर्भावकं निर्बाधकं च प्रमाणं न संनिकर्षादि, तत्सद्भावेऽप्यर्थपरिच्छेदाभावात् । 17 "तस्मादेतदेव चारु प्रमाणलक्षणमिति ।। ३८. अधुना तत्संख्यामाह - प्रत्यक्षं चेत्यादि । तत्र ६१ सिद्धान्त प्रसिद्धपारमार्थिक૦ન્યાયરશ્મિ ૦ સાક્ષાત્ કારણ ન હોવાથી પ્રમાણ બની શકે નહીં. તેથી સ્વ-પરપ્રકાશક અને બાધરહિત જે જ્ઞાન હોય, તે જ પ્રમાણ બની શકે છે અને પ્રમાણનું આ લક્ષણ જ ઉપરોક્ત બધા દોષોને દૂર કરવા સક્ષમ છે. આમ ગ્રંથકારશ્રીએ શ્લોકના પૂર્વાર્ધ દ્વારા પ્રમાણના લક્ષણની વિપ્રતિપત્તિઓ દૂર કરી. હવે પ્રમાણની સંખ્યા અંગે વિપ્રતિપત્તિઓ દૂર કરવા, ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા પ્રમાણની નિયત સંખ્યાનું નિર્વચન કરે છે. न्यायावतार O પ્રમાણની સંખ્યા અને પ્રત્યક્ષ-પરોક્ષનું સ્વરૂપ ૦ (३८) प्रभाए। ते प्रत्यक्ष जने परोक्षना लेहे जे अडारे छे. ४न शास्त्रोम, अवधि-मन:पर्ययકેવળજ્ઞાન, ઈન્દ્રિયાદિ વિના સીધા જ આત્માને આશ્રયીને થતા હોવાથી પ્રત્યક્ષ માન્યા છે. ત્યાં અક્ષનો - अर्थसंप्रेक्षण:(६१) सिद्धान्तप्रसिद्धेत्यादि । तथा च भगवान् भद्रबाहुःजीवो अक्खो तं पइ जं वट्टइ तं तु होइ पच्चक्खं । परओ पुण अक्खस्स वट्टन्ते होइ पारोक्खं ।। १ ।। केसिंचि इंदियाइं अक्खाइं तदुवलद्धि पच्चक्खं । तं तु न जुज्जइ जम्हा अग्गाहगमिंदियं विसए ।। २ ।। नवि इंदियाइं उवलद्धिमंति विगएसु विसयसंभरणा । जह गेहगवक्खाइं जो अणुसरिया स उवलद्धा ।। ३ ।। धूमनिमित्तं नाणं अग्गिम्मि लिंगियं जहा होइ । तह इंदियाइं लिंगं तं नाणं लिंगियं न कहं ।। ४ ।। इति । ० शास्त्रसंलोक: (17) इत्थमन्यत्राऽपि प्रमाणस्य क्रमविकसितानि सामान्यलक्षणानि निम्नप्रकारेणोक्तानि (A) "तत्त्वज्ञानं प्रमाणं ते युगपत्सर्वभासनम् ।।" -आप्तमीमांसा. श्लो. १०१ । .(B) "स्वपरावभासकं यथा प्रमाणं भुवि बुद्धिलक्षणम् ।।" -वृ. स्वय. । (C) "प्रमिणोति प्रमीयतेऽनेन प्रमितिमात्रं वा प्रमाणम् ।।" - सर्वार्थसि. पृ. ५८, त. राजवा. पृ.३५ । "प्रमाणमविसंवादिज्ञानमनधिगतार्थाधिगमलक्षणत्वात् ।। " - अष्टशती.,अष्टसह.पृ.१७५ । (D) (E) "तत्स्वार्थव्यवसायात्मज्ञानं मानम्।।" -७७ तत्त्वार्थ श्लो. पृ. १७४, प्रमाणप. पृ.५३ । (F) "गेण्हइ वत्थुसभावं अविरूद्धं सम्मरूवं जं णाणं । भणियं खु तं पमाणं पच्चक्खपरोक्खभेयेहिं । ।" - नयचक्र.पृ.६५, आलापपद्धतिः पृ. १४५, पञ्चाध्यायी श्लो. ६६६, तत्त्वार्थसारः १/१७/ ૧. દા. ત. સુપ્તદશામાં અનુપયુક્ત દશામાં સંનિકર્ષ હોવા છતાં જ્ઞાન ન થાય તો અર્થોપલબ્ધિ થતી નથી. For Personal & Private Use Only -0 -> Page #91 -------------------------------------------------------------------------- ________________ ४९० न्यायावतार - श्लो. १ प्रत्यक्षापेक्षयाक्षशब्दो जीवपर्यायतया प्रसिद्धः", इह तु व्यावहारिकप्रत्यक्षप्रस्तावादक्ष -न्यायश्भिઅર્થ જીવ થાય છે. પરંતુ લૌકિક વ્યવહારમાં, ઈન્દ્રિય દ્વારા થતાં મતિજ્ઞાનને પણ પ્રત્યક્ષ મનાયું છે, त्यां सक्षनो अर्थ न्द्रिय ७२वानो छे. तेथी 'अक्षं प्रतिगतं प्रत्यक्ष भेटले सक्षम प्रति प्राप्त थाय, તે પ્રત્યક્ષ ૯ આનો ફલિતાર્થ એ થયો કે ઈન્દ્રિયને આશ્રયીને, અર્થનો સાક્ષાત્કાર કરાવનાર જે જ્ઞાન उत्पन्नथाय.तेने प्रत्यक्ष वाय. अर्थसंप्रेक्षण [जीवोऽक्षः तं प्रति यद् वर्तते तत्तु भवति प्रत्यक्षम् । परतः पुनरक्षस्य वर्तमानं भवति परोक्षम् ।। १ ।। केषांचिदिन्द्रियाणि अक्षाणि तदुपलब्धि प्रत्यक्षम् तत्तु न युज्यते यस्मात् अग्राहकमिन्द्रियं विषये ।। २ ।। नापीन्द्रियाणि उपलब्धिमन्ति विगतेषु विषयसंस्मरणात् । यथा गेहगवाक्षा योऽनस्मर्ता स उपलब्धा ।। 3 ।। धूमनिमित्तं ज्ञानमग्नौ लैङ्गिकं यथा भवति । तथेन्द्रियाणि लिङ्गं तज्ज्ञानं लैङ्गिकं न कथम् ।। ४ ।।] लौकिका अप्यक्षशब्देन जीवमाहुः । यदाह गौड:ज्ञानात्मचक्रशकटे पाशकव्यवहारयोः । तुषे कर्षे पुमानक्षं तुच्छे सौवर्चलेन्द्रिये ।। बिभीतकबूतचक्रनाभिगतावयवेष्वपि । पुंसि-इति । इदमिह सिद्धान्तरहस्यम्एगन्तेण परोक्खं लिंगियमोहाइयं च पच्चक्खं । इंदियमणोभवं जं तं संववहारपच्चक्खं ।। १ ।। (विशे. भा. ९५) [एकान्तेन परोक्षे लैङ्गिकमवध्यादि च प्रत्यक्षम् । इन्द्रियमनोभवे यत् तत् संव्यवहारप्रत्यक्षम् ।।] अत्र 'ओहाइयं' इति अवधिमनःपर्यवकेवलरूपं ज्ञानत्रयम् । शास्त्रसंलोकल (G) "प्रमीयन्तेऽस्तैिः इति प्रमाणानि ।।" तत्त्वार्थभा. १/१२/ (H) "प्रमाणं स्वार्थनिर्णीतिस्वभावं ज्ञानं ।। " सन्मति.टी.पृ.५१८ । (1) "सम्यगर्थनिर्णयः प्रमाणम् ।" प्रमाणमी.१/१/२, स्याद्वादम.पृ.२२८ । (J) "स्वार्थसंवित्तिः फलं चात्र तद्रूपादर्थनिश्चयः । विषयाकार एवास्य प्रमाणं तेन मीयते ।।" प्रमा.स.पृ.२४ । (K) "सिद्धं यन्न परापेक्ष्यं, सिद्धौ स्वपररूपयोः। तत्प्रमाणं ततो नान्यदविकल्पमचेतनम् ।।" - न्यायवि.पृ.३० । (18) "अक्ष्णोति व्याप्नोति जानातीत्यक्ष आत्मा तमेव प्राप्तक्षयोपशमं प्रक्षीणावरणं वा प्रति नियतं प्रत्यक्षं।।" -सर्वार्थसि.पृ.५९, तत्त्वार्थराज.पृ.३८,प्रमाणप.पृ.६८, षड्द.टी.पृ.५४ "जीवो अक्खो अत्थव्वावण भोयण गुणण्णिओ जेण। तं पई वट्टई णाणं जं पच्चक्खं तयं तिविहम् ।। ८९।।" -विशेषा.भा./ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार ध्वनिरिन्द्रियवचनो गृह्यते । ततश्चाक्षं प्रतिगतं प्रत्यक्षम् । यदिन्द्रियमाश्रित्याज्जिहीतेऽर्थसाक्षात्कारि ज्ञानं तत्प्रत्यक्षमित्यर्थः | "एतच्च प्रत्यक्षशब्दव्युत्पत्तिनिमित्तं न तु प्रवृत्तिनिमित्तम्। स ह्येवं व्युत्पादितोऽपि साक्षाद् ग्राह्यग्राहकं ज्ञानविशेष लक्षयति, तत्रैव रूढत्वात्, यथा गमनक्रियायां व्युत्पादितोऽपि गोशब्दः ककुदादिमन्तं पिण्डविशेषं गच्छन्तमगच्छन्तं वा गोचरयति, तत्रैव तस्य प्रसिद्धत्वात्, न गमनक्रियायुक्तमपि पुरुषादिकं विपर्ययादिति । ततश्च सर्वज्ञज्ञानानां -૦ન્યાયરશ્મિ - “જે ઈન્દ્રિયને આશ્રયીને થાય તે પ્રત્યક્ષ' આ માત્ર વ્યુત્પત્તિનિમિત્ત છે, પ્રવૃત્તિનિમિત્ત નહીં. એટલે કે જે ઈન્દ્રિયને આશ્રયીને થાય ત્યાં જ પ્રત્યક્ષનો વ્યવહાર નથી થતો. (શબ્દની વ્યુત્પત્તિ જુદી રીતે થતી હોય અને પ્રવૃત્તિ જુદી રીતે થતી હોય, એવું બને છે. જેમ કે પંકજ શબ્દની વ્યુત્પત્તિ - “કાદવમાં ઉગે તે એવી છે, છતાં પ્રવૃત્તિ, કમળમાં જ થાય છે.) જેમ ગાય શબ્દની વ્યુત્પત્તિ “જે ગમન કરે તે એવી છે, પણ પ્રવૃત્તિ તો માત્ર કકુદાદિમાન (ખાંધ વગેરે વાળી) ગાયરૂપ પિંડવિશેષમાં જ થાય છે. કારણ કે લોકમાં ગાય વિશે જ ગો શબ્દનો પ્રયોગ થતો જોવાય છે. યદ્યપિ પુરુષ વગેરે પણ ગમનાદિ તો કરે જ છે, પણ તેઓ વિશે ગો શબ્દનો પ્રયોગ ३८ नथी. તેમ, પ્રત્યક્ષ શબ્દની વ્યુત્પત્તિ “ઈન્દ્રિયને આશ્રયીને થાય તે એવી છે. પણ, જે કોઈ પણ જ્ઞાન, સાક્ષાત્ અર્થનું ગ્રાહક છે, તે બધું જ પ્રત્યક્ષ છે - એ રીતે જ પ્રત્યક્ષ શબ્દ રૂઢ થયેલો છે. તેથી સર્વજ્ઞના જ્ઞાનમાં પણ પ્રત્યક્ષ શબ્દનો વ્યપદેશ થઈ શકે, કારણ કે અર્થસ્વરૂપની સાક્ષાત્કારીતા તો સર્વજ્ઞના જ્ઞાનમાં પણ રહેલી જ છે. (ભલે તે ઈન્દ્રિય વિના જ થતું હોય) તેથી ઈન્દ્રિય પૂર્વક કે ઈન્દ્રિય વિના, જે પણ જ્ઞાન પદાર્થનો સાક્ષાત્કાર કરે, તે જ્ઞાન પ્રત્યક્ષ —अर्थसंप्रेक्षण(६२) अक्षं प्रतिगतं प्रत्यक्षमिति । अक्षशब्दस्य नपुंसकत्वात् तत्पुरुषस्य चोत्तरपदप्रधानत्वात् नपुंसकत्वमेव प्राप्तमिति न वाच्यम्, परलिङ्गोद्वन्द्व-इत्यधिकारे अंशीति सिद्धहेमलिङ्गानुशासनसूत्रेण अंश्येव तत्पुरुष उत्तरपदलिङ्गभाक्, यथा-अर्धं पिप्पल्या अर्धपिप्पलीयम् अ| जरत्या अर्धजरतीयम् । तेनान्यत्र वाच्यलिङ्ग एव तत्पुरुषः । तत्र प्रत्यक्षो बोधः प्रत्यक्षा बुद्धिः प्रत्यक्षं ज्ञानम् ।। (६३) उज्जिहीते उत्पद्यते । (६४) विपर्ययात् पुरुषादौ गौशब्दस्याप्रसिद्धत्वात् । शास्त्रसंलोक(19) "अक्षाश्रितत्वञ्च व्युत्पत्तिनिमित्तं शब्दस्य, न तु प्रवृत्तिनिमित्तम् । अनेन तु अक्षाश्रितत्वेन एकार्थसमवेतम् अर्थसाक्षात्कारित्वम् लक्ष्यते, तदेव च शब्दस्य प्रवृत्तिनिमित्तम्। ततश्च यत्किञ्चिदर्थस्य साक्षात्कारिज्ञानं प्रत्यक्षमुच्यते ।यदि च अक्षाश्रितत्वमेव प्रवृत्तिनिमित्तं स्यात् इन्द्रियज्ञानमेव प्रत्यक्षमुच्येत, न मानसादि,यथा गच्छतीति गौ इति गमनक्रियायां व्युत्पादितोऽपि गोशब्दः गमनक्रियोपलक्षितमेकार्थसमवेतं गोत्वं प्रवृत्तिनिमित्तीकरोति, तथा गच्छति अगच्छति च गवि गोशब्दः सिद्धो भवति।।" - न्या.बि.टी.पृ.११ । For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ५१ यत्स्वरूपसंवेदनं तदपि प्रत्यक्षमित्युक्तं भवति । तत्रापि स्वरूपस्य ग्राह्यस्य "साक्षात्करणसद्भावादिति । अक्षेभ्यः परतो वर्तते इति परोक्षम्, अक्षव्यापारनिरपेक्षमव्यापारेणासाक्षादर्थपरिच्छेदकं यज्ज्ञानं तत्परोक्षमिति भावः । -0 न्यायावतार - श्लो० १ 21 ३९. " चशब्दौ प्रत्यक्षपरोक्षयोस्तुल्यकक्षतां लक्षयतः । तेन यत्परे प्राहुः प्रत्यक्षं सकलप्रमाणज्येष्ठमित्यादि तदपास्तं भवति, द्वयोरपि प्रामाण्यं प्रत्यविशेषात्, विशदाविशदप्रतिभासविशेषस्य सतोऽपि ज्येष्ठतां प्रत्यनङ्गत्वात् । ४०. "प्रत्यक्षस्य पुरःसरत्वात्परोक्षस्य कनिष्ठ तेति चेत्, नायमेकान्तः, सर्वत्रान्यथानुप૦ન્યાયરશ્મિ ૦ ० કહેવાય - આ પ્રત્યક્ષનું ફલિત લક્ષણ થયું. ઈન્દ્રિયથી નિરપેક્ષ રહીને - ઈન્દ્રિયના વ્યાપાર વિના, ઈન્દ્રિયોની સહાયતા વિના – જે જ્ઞાન ग्राह्य पद्दार्थनो असाक्षात् स्व३ये (अस्पष्ट३३) जोध अरे, ते ज्ञान 'परोक्ष' म्हेवाय छे. (उ८) भूण श्लोभां 'प्रत्यक्षं च परोक्षं च ' - खेभ मे यझरनो निर्देश अर्यो होवाथी, प्रत्यक्ष जने પરોક્ષ - બંનેની કક્ષા તુલ્ય છે, એમ સૂચિત થાય છે. એમ પ્રત્યક્ષ અને પરોક્ષ બંનેનું બળ સરખું હોવાથી, જે લોકો કહે છે કે ‘પ્રત્યક્ષ જ બધા પ્રમાણોમાં શ્રેષ્ઠ છે' -તેઓનું નિરાકરણ થાય છે, કારણ કે પ્રમાણ્યને આશ્રયીને તો બંને સરખા જ છે. યદ્યપિ પ્રત્યક્ષ વિશદ હોવાથી સ્પષ્ટ છે અને પરોક્ષ અવિશદ હોવાથી અસ્પષ્ટ છે – એમ વિશદ - અવિશદતાને લઈને બંનેમાં ફરક છે, પણ આ ફરક જ્યેષ્ઠતાનું કારણ નથી, અર્થાત્ પ્રતિભાસકૃત ભેદ પડે એટલા માત્રથી, પ્રત્યક્ષ મોટું અને પરોક્ષ નાનું - એવું બની શકે નહીં. - (४०) प्रश्न:- वस्निनी अनुमिति थाय छे, ते परोक्ष छे. पए। ते पूर्वे वस्निनुं प्रत्यक्ष थयुं होय તો જ પરોક્ષ થઈ શકે. એટલે પરોક્ષ હંમેશા પ્રત્યક્ષપૂર્વક છે, એમ પરોક્ષને હંમેશા પ્રત્યક્ષની અપેક્ષા રહે છે. માટે જ પરોક્ષની હીનતા સિદ્ધ થાય છે. ० शास्त्रसंलोक: (20) "वैशद्यांशस्य सद्भावात् व्यवहारप्रसिद्धितः।।" - तत्त्वार्थश्लो. पृ. १८२, न्यायकुमु. पृ.२६ । "इन्द्रियज्ञानमपि व्यवहारे वैशद्यमात्रेण प्रत्यक्षं प्रसिद्धम् ।।" - न्याय. वि. पृ. ४८ < -- इत्यादिना वैशद्यांशमेव प्रत्यक्षस्य प्रवृत्तिनिमित्तं ज्ञायते । (21) "चकारः प्रत्यक्षानुमानयोस्तुल्यबलत्वं समुच्चिनोति ।। " - न्यायवि. १/१/३ | "चशब्दो द्वयोरपि तुल्यकक्षतां लक्षयतः।" - षड्द.टी.पृ.३१३ । (22) "परोक्षस्य प्रत्यक्षपूर्वकत्वेन प्रवृत्तेर्यत्कैश्चित्प्रत्यक्षं ज्येष्ठमभीष्टमेतन्न श्रेष्ठमिति सूचितम्, द्वयोरपि प्रामाण्यं प्रति विशेषाभावात् ।। " -षड्द.टी.पृ.३१३ । (23) "आदौ प्रत्यक्षग्रहणं प्राधान्यात्... तत्र किं शब्दस्यादावुपदेशो भवतु आहोस्वित् प्रत्यक्षस्येति । प्रत्यक्षस्येति युक्तम्। किं कारणम् ? सर्वप्रमाणानां प्रत्यक्षपूर्वकत्वात् इति" - न्यायवा.१/१/३, सांख्यत. का. ५, न्यायम. पृ.६५-१०९ । 20 For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ८५२ पन्नतावधारितोच्छ्वासनिःश्वासादिजीवलिङ्गसद्भावासद्भावाभ्यां जीवसाक्षात्कारिप्रत्यक्षक्षूणेऽपि जीवन्मृतप्रतीतिदर्शनात्, अन्यथा लोकव्यवहाराभावप्रसङ्गात् । ४१. क्वचित्प्रत्यक्षगृहीतसंबन्धबलात्परोक्षं प्रवर्तत इति प्रत्यक्षस्य ज्येष्ठत्वकल्पने पश्य मृगो धावतीत्यादिशब्दबलात्कृकाटिकामोटनद्वारेण मृगविषयं, “तथा स्मरणात्संकेतग्रहणाद्वा अपूर्वापूर्वार्थदर्शनकुतूहलादिना वनदेवकुलादिगोचरं परोक्षपूर्वं प्रत्यक्षं दृष्टमिति परोक्षस्य ज्येष्ठतासज्येत । न्यायावतार અન્યાયરશ્મિ ૦ ઉત્તરઃ- પરોક્ષ હંમેશા પ્રત્યક્ષપૂર્વક જ હોય, એવો એકાંત નથી, પ્રત્યક્ષ વિના પણ પરોક્ષ થઈ શકે છે. તે આ રીતે - જીવનું પ્રત્યક્ષ તો છદ્મસ્થ જીવને કદી થતું નથી. છતાં, ઉચ્છ્વાસ - નિઃશ્વાસ, જીવ વિના (અન્યથા) હોઈ શકે નહીં (અનુપપન્ન છે) એટલે, તે જીવના લિંગ (અનુમિતિના હેતુ) છે. એટલે ઉચ્છ્વાસ - નિઃશ્વાસ રૂપ લિંગ હોય તો ‘આ જીવે છે’, ન હોય તો ‘આ મરેલો છે’ એવું જીવવિષયક પરોક્ષ (અનુમિતિ) જ્ઞાન થાય છે. તેવું જ્ઞાન ન માનો તો લોકવ્યવહાર જ થઈ ન શકે. એટલે, પ્રત્યક્ષ વિના પણ પરોક્ષ થાય છે. (૪૧) પ્રશ્નઃ- તો પણ અમુક ઠેકાણે તો પ્રત્યક્ષની અપેક્ષા રહે જ છે, જેમ કે વહ્નિ-ધૂમના સંબંધ(અવિનાભાવ)નું પ્રત્યક્ષ થાય તો જ તેના દ્વારા અગ્નિનું અનુમાન થાય છે – આમ અમુક સ્થળે પ્રત્યક્ષ વિના, પરોક્ષ ન થતું હોવાથી પ્રત્યક્ષ જ્યેષ્ઠ મનાય છે. ઉત્તર:- અમુકસ્થળે પ્રત્યક્ષપૂર્વક પરોક્ષ થાય, એટલા માત્રથી પ્રત્યક્ષને જ્યેષ્ટ ન માની શકાય, નહીંતર પરોક્ષ પણ જ્યેષ્ઠ માનવું પડશે. કારણ કે અમુક સ્થળે તો પ્રત્યક્ષ પણ પરોક્ષપૂર્વક થતું જોવાય છે - જેમ કે (૧) ‘જુઓ હરણ ભાગે છે' એવા શબ્દો સાંભળીને કોઈ ડોક મરડીને જુએ છે ત્યારે મૃગવિષયક પ્રત્યક્ષ થાય છે, આ પ્રત્યક્ષ શબ્દરૂપ પરોક્ષપૂર્વક થયું. (૨) પૂર્વે જે જોયું હોય તેનું સ્મરણ થવાથી - ‘આ સ્થળે કંઈ નવું જોવા મળશે' એવું કુતૂહલ થાય અને ત્યાં જઈને જુએ. આમ સ્મરણ (પરોક્ષ) પૂર્વક પ્રત્યક્ષ થાય. (૩) તેમ કોઈ કહે કે ‘આવા આવા સ્થાને કંઈ નવું જોવા મળશે’ તે સંકેતને ગ્રહણ કરીને ત્યાં જઈને જુએ, તો સંકેત (પરોક્ષ) પૂર્વક પ્રત્યક્ષ થાય. આમ પરોક્ષપૂર્વક પ્રત્યક્ષ થતું હોવાથી તો, પરોક્ષ જ જ્યેષ્ઠ માનવું પડશે. માટે પ્રત્યક્ષ અને પરોક્ષ - બંને, પ્રમાણ્યને આશ્રયીને સરખા જ છે - એમ સિદ્ધ થાય છે. - अर्थसंप्रेक्षण: (६५) तथा स्मरणादित्यादि । अपूर्वापूर्वार्थदर्शनविषये कुतूहलेन आदिशब्दात्प्रयोजनादिना कृत्वा हेतुना वा वनविषयं देवकुलादिविषयं वा परोक्षपूर्वमध्यक्षमीक्षितम्, कुतूहलाद्यपि कुत इत्याह-स्मरणात्, अनुभूतमर्थं हि स्मृत्वोत्पन्नकुतूहलः पुमान् प्रवर्तते इति । तथा संकेतग्रहणात्, गृहीतसंकेतो हि संकेतिते स्थाने जातदिदृक्षो द्रष्टुं प्रवर्तते ।। For Personal & Private Use Only - Page #95 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. १ ४२.६५द्विधेति । सर्वं वाक्यं सावधारणं प्रवर्तते इति न्यायात्, अन्यथानियतार्थाप्रदर्शकत्वेन -न्यायरश्मि ૦ પ્રમાણ સંખ્યાની સમીક્ષા ૦ ___ (४२) सोभा प्रत्यक्षं च परोक्षं च द्विधा सही प्रयोग अरेस, 'द्विधा' शनी ४' मेम એવકાર સૂચક અર્થ કરવો. તેથી પ્રત્યક્ષ અને પરોક્ષ – એમ પ્રમાણની સંખ્યા માત્ર બે પ્રકારે છે, न्यूनापि नहीं' - मेवो अर्थ थशे. પ્રશ્નઃ- શ્લોકમાં એવકાર તો છે નહીં, તો પછી તેનો અર્થ કઈ રીતે કરાય ? ઉત્તર:- કારણ કે “બધા જ વાક્યો સાવધારણ હોય છે જો વાક્યો નિયત મર્યાદાપૂર્વક ન પ્રવર્તે, તો તે વાક્યો દ્વારા નિયત પદાર્થનો બોધ ન થવાથી - નિયત અર્થ અપ્રદર્શિત જ રહેવાથી - તે વાક્યોનો ઉચ્ચાર વ્યર્થ થઈ જશે. તથા વાક્યમાં જો અવધારણ કરવામાં ન આવે, તો તે વાક્યમાં વિપરીત અર્થનું નિરાકરણ કરવાની ક્ષમતા જ ન હોવાથી, તે વાક્ય દ્વારા નિરાકાંક્ષ એવી પ્રવૃત્તિ નહીં થઈ શકે, એટલે કે બધી આકાંક્ષાઓ શમી ગયા બાદ, જીજ્ઞાસાઓનો પૂર્ણ સંતોષ થયા બાદ જે પ્રવૃત્તિ થાય છે, તે નહીં થઈ શકે, કારણ કે નિયત અર્થ અપ્રદર્શક એવા વાક્યથી આકાંક્ષાશમન અને જીજ્ઞાસાઓને સંતોષવારૂપ કાર્ય થતું નથી, જીજ્ઞાસાઓ હજું ઉભી જ રહે છે अर्थसंप्रेक्षण(६६) द्विधेति । सर्वं वाक्यं सावधारणमित्यादि । अत्र केचिदाहुः-यथा अत्र द्विधेत्युक्ते द्विधैव न त्वेकधा त्रिधा वेत्येवमन्ययोगव्यवच्छेद;, तथा चैत्रो धनुर्धर इत्यादिष्वपि चैत्रस्य धनुर्धरत्वमेव स्यात् न शौर्यौदार्यधैर्यादयः । तदयुक्तम्, यतः सर्वं वाक्यं सावधारणमिति न्यायेऽप्याशङ्कितस्यैव व्यवच्छेदः । परार्थं वाक्यमभिधीयते, यदेव च परेण व्यामोहादाशङ्कितं तस्यैव व्यवच्छेदः, चैत्रो धनुर्धर इत्यादौ चैत्रस्य धनुर्धरत्वायोग एव परैराशङ्कित इति तस्यैव व्यवच्छेदो नान्यधर्मस्य । इह तु चार्वाकनैयायिकादय ऐकध्यमनेकधा च प्रमाणमाहुः अतो नियतद्वैविध्यप्रदर्शनेन एकत्वबहुत्वे प्रमाणस्य प्रतिक्षिपति । एवं चायमेवकारस्त्रिधा, अयोगान्ययोगात्यन्तायोगव्यवच्छेदकारित्वात् । यद् विनिश्चय: अयोगं योगमपरैरत्यन्तायोगमेव च ।। व्यवच्छिनत्ति धर्मस्य निपातो व्यतिरेचकः ।। १ ।। इति निपात एवकारः, व्यतिरेचको निवर्तकः । विशेषणविशेष्याभ्यां क्रियया च सहोदितः । विवक्षातोऽप्रयोगेऽपि तस्यार्थोऽयं प्रतीयते ।। २ ।। व्यवच्छेदफलं वाक्यं यतश्चैत्रो धनुर्धरः | पार्थो धनुर्धरो नीलं सरोजमिति वा यथा ।। ३ ।। इति । For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार 10 બ0 तदुच्चारणवैयर्थ्यप्रसङ्गात्, विपरीताकारनिराकरणचातुर्यायोगेन निराकाक्षं प्रवृत्त्यसिद्धेः "द्विधैव इत्यवधारणेन परपरिकल्पितविपरीतसंख्यान्तरं तिरस्कुरुते, तस्य युक्तिबाधितत्वात्।। ४३. तथा हि-प्रत्यक्षमेवैकं प्रमाणमित्यसत्, परोक्षाभावे तस्यैव प्रामाण्यायोगात् । स हि काश्चित्प्रत्यक्षव्यक्तीरर्थक्रियासमर्थार्थप्रापकत्वेनाव्यभिचारिणीरुपलभ्यान्यास्तद्विपरीततया –૦નાયરશ્મિ – (ભાવ એ છે કે કોઈએ કહ્યું કે પાણીથી તરસ છીપાય” -પણ આ વાક્ય, જો સાવધારણ ન હોય - તો સામેવાળી વ્યક્તિને જીજ્ઞાસા ઉભી જ રહેશે કે શું પાણી જરૂર તરસ છીપાવશે ?' તેથી તે વ્યક્તિને નિરાકાંક્ષ પ્રવૃત્તિ ન થઈ શકે, પણ જો એવકારાર્થ લઈએ તો “ન છીપાવે એવા વિપરીતાકારના નિરાકરણની ક્ષમતા હોવાથી, તે વાક્ય સામેવાળાની જીજ્ઞાસાઓ શમાવીને, તેને નિયત અર્થ વિશે નિરાકાંક્ષ પ્રવૃત્તિ કરાવશે) તેથી વાક્યને સાવધારણ જ માનવું જોઈએ, માટે પ્રત્યક્ષ અને પરોક્ષ, એમ પ્રમાણની સંખ્યા માત્ર બે જ છે, પૂનાધિક નહીં, એવો નિશ્ચય થાય છે. તેથી બીજાઓ વડે કલ્પાયેલી બેથી ન્યૂનાધિક સંખ્યાઓનો તિરસ્કાર - નિરાસ થાય છે પ્રશ્નઃ- બેથી ન્યૂનાધિક સંખ્યા કેમ ન માની શકાય? ઉત્તરઃ- કારણ કે તે યુક્તિથી બાધિત છે. કઈ રીતે ? તે હવે જોઈએ - ૦ પ્રમાણની બેથી ન્યૂનાધિક સંખ્યાનો નિરાસ ૦ (૪૩) ચાર્વાક - “પ્રત્યક્ષ રૂપ માત્ર એક જ પ્રમાણ છે. જેનઃ- તમારી માન્યતા ખોટી છે, કારણ કે પરોક્ષ વિના પ્રત્યક્ષની જ પ્રમાણતા ન ઘટી શકે, કારણ કે ચાર્વાકો બધા પ્રત્યક્ષને પ્રમાણ માનતા નથી. પણ જે પ્રત્યક્ષો અર્થક્રિયા માટે સમર્થ એવા અર્થની પ્રાપ્તિ કરાવે, તેને અવ્યભિચારી જાણીને અને જે પ્રત્યક્ષો અર્થક્રિયા સમર્થ અર્થની પ્રાપ્તિ ન કરાવે, તેને વ્યભિચારી જાણીને કાળાંતરે અર્થક્રિયા સમર્થ અર્થને પ્રાપ્ત કરાવે તેવા પ્રત્યક્ષને પ્રમાણ અને અર્થક્રિયાસમર્થ અર્થને પ્રાપ્ત ન કરાવે તેવા પ્રત્યક્ષને અપ્રમાણ કહે છે - આ વ્યવસ્થામાં પણ તેઓને પરોક્ષ તો સ્વીકારવું જ પડે છે. તે આ રીતે – જ્યાં આંખથી પાણી દેખાયું હતું, ત્યાં પાણી મળ્યું હતું, તેથી ફરીવાર પાણી દેખાય - ત્યારે પૂર્વના જ્ઞાનની સમાનતાથી - તે જ્ઞાનને પ્રમાણ માને છે. (આ એક પ્રકારની અનુમિતિ છે.) પૂર્વે મમરીચિકામાં પાણી દેખાયું હતું, ત્યાં પાણી મળ્યું નહોતું, તેથી ફરી મમરીચિકામાં પાણી દેખાય તો તેને અપ્રમાણ માને છે. હવે આ પ્રમાણતા/અપ્રમાણતાનો નિશ્ચય,પૂર્વજ્ઞાનના સાશ્યના નિશ્ચયથી થાય છે. અને સાદશ્યનો નિશ્ચય માત્ર પ્રત્યક્ષથી થઈ શકતો નથી. પ્રત્યક્ષ તો માત્ર સામે રહેલ અર્થને –૦૩૫ર્થસંપ્રેક્ષા— (૬૭) રીત્યાદ્રિ | સ પ્રત્યક્ષેઝમાળવાવી વાર્તા | – શાસ્ત્રસંતો(24) "હિવે ત્વનેન પરંપરિલ્પિતસંધ્યાન્તરે નિરણે “ ન્યાયા.હરિ. / For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो०१ व्यभिचारिणीश्च; ततः कालान्तरे पुनरपि “तादृशेतराणां प्रत्यक्षव्यक्तीनां प्रमाणतेतरते समाचक्षीत। नच पूर्वापरपरामर्शशून्यं पुरोवर्त्यर्थग्रहणपर्यवसितसत्ताकं प्रत्यक्षं पूर्वापरकालभाविनीनां प्रत्यक्षव्यक्तीनां सादृश्यनिबन्धनं प्रामाण्यमुपलक्षयितुं क्षमते । न चायं स्वप्रतीतिगोचराणामपि प्रत्यक्षव्यक्तीनां प्रामाण्यं परं प्रतिपादयितुमीशः | तस्मादवश्यंतया यथादृष्टप्रत्यक्षव्यक्तिसाधर्म्यद्वारेणाधुनातनप्रत्यक्षव्यक्तीनां प्रामाण्यप्रत्यायकं परप्रतिपादकं च परोक्षान्तर्गतमनुमानरूपं प्रमाणान्तरमुररीकर्तव्यम्। ४४.६९परावबोधार्थं च प्रत्यक्षमेवैकं प्रमाणं नान्यदस्तीत्युल्लपन् उन्मत्ततामात्मनो लक्षयति । -૦ન્યાયરમિ – ગ્રહણ કરે છે. પૂર્વાપરભાવી જ્ઞાનોનું સાદૃશ્ય એ તેનો વિષય જ નથી. આમ પ્રત્યક્ષની પ્રમાણતાના નિશ્ચય માટે પણ, અનુમાન વિગેરે રૂપ પરોક્ષની જરૂર પડે છે. એટલે પરોક્ષ ન માનો તો પ્રત્યક્ષ પણ પ્રમાણ નહીં બને. તથા મને જે પાણી દેખાય છે, તે જ્ઞાન પ્રમાણ છે, કારણ કે પૂર્વે પણ આવું જ્ઞાન થયેલું, ત્યારે પાણી મળેલું' - આ રીતે પોતાને થયેલ જ્ઞાનના પ્રામાણ્યની બીજાને પ્રતીતિ કરાવાય છે, તે અનુમાન દ્વારા જ થાય છે, જે પરોક્ષ છે – આમ પ્રત્યક્ષના પ્રમાણ્યની, અન્યને પ્રતીતિ કરાવવા પણ પરોક્ષની અપેક્ષા રહે છે. તેથી યથાદષ્ટ પ્રત્યક્ષોના સાધમ્યથી વર્તમાન પ્રત્યક્ષોનું પ્રામાણ્યનિશ્ચાયક અને અન્યને જેના આધારે પ્રામાણ્ય દર્શાવાય, તેવા પરોક્ષ અંતર્ગત અનુમાનરૂપ પ્રમાણાંતરનો સ્વીકાર અવશ્ય કરવો ૦ પ્રત્યક્ષ જ એક પ્રમાણ છે' એ ચાર્વાકમતનો નિરાસ ) (४४) ४ तोडीबीने समोघ २।। 'प्रत्यक्ष ४ मे प्रभाए। छ, अन्य नहीं' - मेम છે, તે લોકો આવો ઉલ્લાપ કરવાથી પોતાની ઉન્મત્તતા જ પ્રગટ કરે છે, કારણ કે બીજાને બોધ થયો -अर्थसंप्रेक्षण(६८) तादृशेतराणामिति । तादृश्यश्चेतराश्चेति द्वन्द्वे पुंवद्भावाभावात् कथमिदमिति न वाच्यम्, सामान्यविशेषभावेन संबन्धात्, यथा-भूतमियं ब्राह्मणीति । तथा च माघ: तदवितथमवादीर्यन्मम त्वं प्रियेति । प्रियतमपरिभुक्तं यद्दुकूलं दधानः । मदधिवसतिमागाः कामिनां मण्डनश्री-व्रजति हि सफलत्वं वल्लभालोकनेन ।। इति । (शिशु. ११-३३) अत्र हि सफलस्य भावः सफलत्वम्, ततः किं सफलत्वं याति इत्याकाङ्क्षायां मण्डनश्रीरिति संबन्धः । तथात्रापि समाचक्षीत चार्वाक:-के प्रमाणेतरते । केषां तादृशेतराणाम् । इति जिज्ञासायामभिधीयतेप्रत्यक्षव्यक्तीनाम् । क्वचित्तादृशीतराणामित्यपि पादो दृश्यते । अयम् चार्वाकः । (६९) परावबोधार्थं चेत्यादि । प्रत्यक्षमेवैकं प्रमाणं नान्यदस्तीत्येतत् प्रतिपाद्यावबोधार्थमुल्लपन् उन्मत्ततामात्मनो लक्षयतीति संबन्धः । कुत इति । एतस्माद् न्यायात् । एनमेव च न्यायमाह For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ५६ न्यायावतार 10 प्रत्यक्षेण परचेतोवृत्तिसाक्षात्करणाभावाद् व्यापारव्याहारचेष्टाविशेषदर्शनाद् बोधविशेषावगती परोक्षस्य प्रामाण्यं बलादापततीति न्यायात् । स्वर्गादृष्टदेवतादिप्रतिषेधं न प्रत्यक्षेण कर्तुमर्हति, तस्य संनिहितमात्रविषयत्वात् । न चायं तदप्रतिषेधेन खरखरकचार्वाकतामाप्नोति, प्रमाणान्तरं च तत्प्रतिषेधार्थं च नेच्छतीति विषममेतत्कथं कुर्यादिति सविस्मयं नश्चेतः | ४५. किं च । प्रत्यक्षमपि कथं प्रमाणतां स्वीकरोतीति वक्तव्यम, गृह्यमाणपदार्थान्वय -०न्यायश्मि કે નહીં ? એનું ગવેષણ તો પ્રત્યક્ષ દ્વારા ન થઈ શકે પ્રશ્નઃ- પ્રત્યક્ષ દ્વારા કેમ ન થઈ શકે ? ઉત્તર:- કારણ કે પરની ચિત્તવૃત્તિનું પ્રત્યક્ષ થતું નથી, પણ પ્રવૃત્તિ (વ્યાપાર) - અને બોલવા (વ્યાહાર) રૂ૫ ચેષ્ટાથી તેને બોધ થયો છે, તેની અનુમિતિ થાય છે. આ રીતે બળાત્કારે પણ છેલ્લે તો પરોક્ષનું જ પ્રામાણ્ય સ્વીકારવું પડે છે, કારણ કે પ્રવૃત્તિ-નિવૃત્તિ રૂપ લિંગવિશેષથી ચિત્તવૃત્તિને જાણવી, એ અનુમાનરૂપ પરોક્ષ જ છે. તથા ચાર્વાક સ્વર્ગ-અષ્ટ-દેવતા વગેરેનો નિષેધ પણ પ્રત્યક્ષ દ્વારા નહીં કરી શકે, કારણ કે પ્રત્યક્ષ તો માત્ર સમીપવર્તી વસ્તુઓનો જ બોધ કરી શકે છે, તેથી પ્રત્યક્ષમાં ન જોવાય એટલા માત્રથી તે વસ્તુ નથી જ, એમ ન કહેવાય, માટે સ્વર્ગાદિનો નિષેધ ન થઈ શકવાથી, ચાર્વાક પોતાનું કટ્ટર ચાર્વાકપણું મેળવી શકે નહીં અને પ્રતિષેધ માટે પ્રમાણમાંતર પણ માનતા નથી – એવી વિષમસ્થિતિમાં તે કઈ રીતે તેનો પ્રતિષેધ કરશે ? એ જાણવા માટે જ અમારું મન તલસી રહ્યું છે. (४५) बी पात, प्रत्यक्ष ५९४६ रीत प्रभाए। बने छ ? ચાર્વાક - પ્રત્યક્ષ કે પદાર્થનું ગ્રહણ કરે છે, તે પદાર્થ સાથે અન્વય-વ્યતિરેક મળતો હોવાથી -अर्थसंप्रेक्षण(७०) प्रत्यक्षेणेत्यादि । अध्यक्षेण प्रतिपाद्यचेतोवृत्तेः प्रत्यक्षीकरणाभावात् गोबलीवर्दन्यायेन व्यापारशब्देन चेष्टाविशेषादन्यैव क्रिया गृह्यते, अन्यथा चेष्टाविशेष इति पुनरुक्तं स्यात् । व्याहारशब्दः चेष्टाविशेषोऽक्षिपक्ष्मसंकोचादिविशिष्ट कायिको व्यापारः, तेषां दर्शनात् । बोधविशेषस्य प्रतिपाद्याभिप्रायस्यावगतावभ्युपगम्यमानायां हठात्परोक्षस्य प्रामाण्यमागच्छति । अयमभिप्रायःप्रतिपाद्यस्यावबोधो भवतु, एतदर्थं चार्वाको वचनमुच्चारयति; परस्य च सचेतनतया स्तम्भाम्भोरुहादिभ्यो वैलक्षण्यमिदं च बोद्धुमभिप्रेतमिति नाध्यक्षेण लक्षयितुं क्षमते, व्यापारादिदर्शनात् प्रतिपाद्यस्य चैतन्याभिप्रायविशेषयोरवगतावङ्गीक्रियमाणायां परोक्षस्य प्रामाण्यं बलादायातीति । (७१) अदृष्टेति । पुण्यपापे । -शास्त्रसंलोक(25) "कथं वा परचेतसोऽतीन्द्रियस्य व्यापारव्याहारादिकार्यविशेषात् प्रतिपत्तिः ?, स्वर्गापूर्वदेवतादेस्तथाविधस्य प्रतिषेधोऽनुपलब्धेः स्यात् ? सोयं चार्वाकः 'प्रमाणस्यागौणत्वादनुमानादर्थनिश्चयो दुर्लभः' इत्याचक्षाणः कथमत एवाध्यक्षादेः प्रामाण्यादिकं प्रसाधयेत् ?" - प्रमेयकमलमार्तंडे पृ.१७९ / For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. १ व्यतिरेकानुकरणात् । तथा हि - तत्समग्रसामग्रीकपदार्थबलेनोन्मज्जति, तदभावे विस्फारितेक्षणयुगलस्यापि प्रमातुनोंदीयते इति ब्रूषे, परोक्षेऽपि तर्हि समानमेवैतत्, तदपि बहिरर्थसामर्थ्यादेवोल्लसति, तत्संबद्धलिङ्गशब्दद्वारेण तस्योत्पत्तेः, अन्यथा परोक्षाभासताप्रसङ्गात् । तस्य चालीकत्वे पारमार्थिकपरोक्षप्रामाण्यक्षतेरयोगात्, अन्यथा प्रत्यक्षमपि गगनतलावलम्बिशशधरयुगलावलोकनचतुरमलीकमवलोकितमिति सकलविशददर्शनानि सत्यताभिमतान्यप्यलीकतामश्नुवीरन् । तन्न प्रमाणभूतं परोक्षं कदाचन गृह्यमाणपदार्थसत्तां विहायोत्पत्तुमुत्सहेत, इति प्रत्यक्षवत्प्रमाणकोटिमारोहति बलादिति स्थितम् || –૦ન્યાયરશ્મિ – પ્રત્યક્ષ પ્રમાણ બને છે, અન્વય-વ્યતિરેક આ રીતે - ચક્ષુ, આલોક વિગેરે સમગ્ર સામગ્રીઓ સાથે, જો તે પદાર્થ રહેલો હોય તો જ તદ્વિષયક પ્રત્યક્ષ થાય છે. (અન્વય) જો સમગ્રસામગ્રી યુક્ત પદાર્થ ન હોય તો - આંખો ફાડીને પણ ઉભેલા પ્રમાતાને - પ્રત્યક્ષ થતું નથી (વ્યતિરેક) એમ પદાર્થની અન્વય - વ્યતિરેકતાના આધારે, પ્રત્યક્ષ પ્રમાણરૂપે સિદ્ધ થાય છે. જેનઃ- તો પછી પ્રત્યક્ષની જેમ, અન્વય - વ્યતિરેકતાના આધારે પરોક્ષની સિદ્ધિ પણ કેમ નહી થાય ? કારણ કે પરોક્ષ પણ પદાર્થ હોય તો જ ઉત્પન્ન થાય છે. (અન્વય) - જેમ કે અર્થસંબદ્ધ લિંગ હોય તો જ અનુમાનરૂપ પરોક્ષ થાય, અર્થસંબદ્ધ શબ્દ હોય તો જ શાબ્દરૂપ પરોક્ષ થાય, એમ પરોક્ષ પણ અર્થ હોય તો જ ઉત્પન્ન થાય છે - અને અર્થ ન હોય તો પરોક્ષ પણ ન થાય. (વ્યતિરેક) એમ અન્વય - વ્યતિરેક તો પરોક્ષમાં પણ છે જ. પ્રશ્ન- કેટલાક પરોક્ષો, અર્થસંબદ્ધ લિંગ-શબ્દથી નહીં પણ જેવા તેવા લિંગ-શબ્દથી જ ઉત્પન્ન થાય છે. માટે આવા પરોક્ષો અર્થ વિના પણ ઉત્પન્ન થતા હોવાથી, અમે પરોક્ષને પ્રમાણ માનતા નથી. ઉત્તરઃ- જે પરોક્ષ બાહ્ય અર્થ વિના ઉત્પન્ન થાય છે, તે પરોક્ષાભાસ છે. તે ખોટું હોય તેનાથી પારમાર્થિક પરોક્ષનું પ્રામાણ્ય ક્ષતિગ્રસ્ત થતું નથી, જો પરોક્ષાભાસ ખોટું હોવાથી પારમાર્થિક પરોક્ષનું પ્રામાણ્ય ક્ષતિગ્રસ્ત થતું હોય, તો ક્વચિત્ આકાશમાં બે ચન્દ્ર દેખાવા રૂપ થતું પ્રત્યક્ષ પણ ખોટું હોવાથી, બધા પ્રત્યક્ષો ખોટા - અપ્રમાણ સિદ્ધ થઈ જશે, જે ઈષ્ટ નથી, એટલે જે પ્રમાણભૂત પરોક્ષ છે, તે ગૃહ્યમાણ અર્થ વિના ઉત્પન્ન થતું નથી. એટલે તે પણ પ્રત્યક્ષવતું પ્રમાણ છે જ. તથા બીજા લોકો વડે પ્રત્યક્ષ-પરોક્ષથી અતિરિક્ત, જે પણ પ્રમાણોની કલ્પના કરાઈ છે, તે બધા – ૩૫ર્થસંપ્રેક્ષા(૭૨) ઉત્નમ્નતિ ઉત્પદ્યતે I (૭૩) કવીય તો વૈવાહિ કરેતીત્વર્થઃ (૭૪) તત્સવતિ | अनुमेयवाच्यरूपेण बाह्यार्थेन संबद्धौ लिङ्गशब्दौ । – શસ્ત્રસંતો(26) "अनुमानादेरप्यध्यक्षवत्प्रतिनियतस्वविषयव्यवस्थायामविसंवादकत्वेन प्रामाण्यप्रसिद्धेः। प्रत्यक्षेपि हि प्रमाण्यमविसंवादकत्वादेव प्रसिद्धम्, तच्चान्यत्रापि समानम् अनुमानादिनाप्यध्यवसितेर्थे વિસંવાલામાવાત // કમે... પૃ. ૧૭૮ / For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ८५८ न्यायावतार 27 ४६. तथा " यदपि परैरुक्तद्वयातिरिक्तं प्रमाणसंख्यान्तरं प्रत्यज्ञायि, तत्रापि यत्पर्यालोच्यमानमुपमानार्थापत्तिवत्प्रमाणतामात्मसाक्षात्करोति, तदनयोरेव प्रत्यक्षपरोक्षयोरन्तर्भावनीयम् । यत्पुनर्विचार्यमाणं मीमांसकपरिकल्पिताभाववत्प्रामाण्यमेव नास्कन्दति, न तेन बहिर्भूतेन वा किंचिन्नः प्रयोजनम्, अवस्तुत्वादित्यपकर्णनीयम् । ७५ ४७. अथ कथमुपमानस्य प्रामाण्यमिति ब्रूषे । तदुच्यते । प्रथमं हि विशददर्शनाधिगतगोपिण्डविशेषस्य 'यथा गौस्तथा गवयः' इति वाक्याकर्णनाहितात्मसंस्कारस्य पुंसोऽटव्यां पर्यटतो गवयँ पिण्डविशेषविषयविविक्तदर्शनपुरःसरं यत्पूर्वापरगोगवयपिण्डगोचर O ન્યાયરશ્મિ ૦ પ્રમાણો તો માન્ય છે જ નહીં. પણ તેમાંના ઉપમાન - અર્થપત્તિ વગેરે જેવા, જે પ્રમાણો વિચારપરીક્ષાના સ્તરે પાર પામીને પ્રમાણતાને ભજે છે, તે બધા પ્રમાણો પ્રમાણરૂપ મનાય છે - તેનો સમાવેશ પ્રત્યક્ષ-પરોક્ષમાં જ થઈ જાય છે. માટે પ્રમાણની સંખ્યા તો બે જ રહેશે - અને મીમાંસકકલ્પિત અભાવ પ્રમાણ જેવા, જે પ્રમાણો પરીક્ષા સ્તરે પાર ન પામવાથી પ્રમાણક્ષેત્રથી દૂર રહે છે, તે પ્રમાણો પ્રત્યક્ષ – પરોક્ષની બહાર રહે તો પણ કોઈ વાંધો નથી. કારણ કે તેવા પ્રમાણો તો વસ્તુસ્વરૂપ જ ન હોવાથી ઉપેક્ષણીય છે. હવે ઉપમાનપ્રમાણ કઈ રીતે પ્રમાણ બને ? તે વિચારીએ - (४७) प्रश्न:- उपमान प्रभाग ३५ भ भानो छो ? ઉત્તરઃ- તે કારણ તો અમે આગળ કહીશું, તે પહેલા તેનું સ્વરૂપ શું છે ? તે જોઈએ - જે જીવે ગોરૂપ પિંડવિશેષનું પ્રત્યક્ષ કર્યું છે અને જેવી ગાય હોય એવો જ ગવય હોય છે, એવા શ્રવણ દ્વારા જેના આત્મામાં સંસ્કાર સ્થિર થયા છે, તે જીવ જ્યારે જંગલ-અટવીમાં પર્યટન કરતા ગવય પદાર્થને સ્પષ્ટરૂપે નીહાળે, ત્યારે પૂર્વ થયેલ ગોપિંડવિષયક દર્શન અને પાછળથી થયેલ -अर्थसंप्रेक्षण - -0 0 O પ્રમાણરૂપે ઉપમાનની સિદ્ધિ O (७५) यथा गौरित्यादि । यदुक्तम् कीदृग्गवय इत्येवं पृष्टो नागरकैर्यदा । ब्रवीत्यारण्यको वाच्यं यथा गौर्गवयस्तथा ।। इति । ( श्लोकवार्तिके उपमा. श्लो. १) (७६) पिण्डमिति । पिण्डशब्दः शरीरवृत्तिः पुंनपुंसकः । यदुक्तम्- "मधुपिण्डौ सुरातन्वोरिति" । (७७) यदिति । गवयपिण्डम् । -0 ० शास्त्रसंलोक: (27) यदपि परैरूक्तं द्वयातिरिक्तं प्रमाणसङ्ख्यान्तरं प्रत्यज्ञायि...., अवस्तुत्वादित्यपकर्णनीयम्।।" इति साम्यम् - षड्द. वृ. पृ. ३१४, न्याया. हा. I (28) "प्रमाणविशेषलक्षणस्य द्विप्रकारस्यैव प्रसिद्धेः द्वे एव प्रमाणे सिद्धे, सकलतद्व्यक्तिभेदानामत्रैवान्त र्भावादिति । " - न्यायकुमु. पृ. २७ । For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ५९ ० न्यायावतार - श्लो. १ दर्शनव्यापारसंपादितजन्मकम् 'अयं तेन सदृशोऽनयोर्वा सादृश्यमिति' सादृश्यविशिष्टपिण्डं पिण्डविशिष्टं सादृश्यं गोचरयत्संवेदनमुदीयते "तदुपमानमिति । यदाहुस्तद्वादिनः तस्माद्यदृश्यते तत्स्यात सादृश्येन विशेषितम् । प्रमेयमुपमानस्य सादृश्यं वा तदन्वितम् ।। १ ।। इति । (श्लोकवार्तिके उपमा. प्रा. श्लो. ३७) ४८. ततश्च पूर्वापरदर्शनयोः पुरोवर्तिगोगवयपिण्डग्रहणपर्यवसितसत्ताकत्वात् पूर्वापरपरामर्शशून्यत्वाद् विशदनिर्भासितया शब्दोल्लेखरहितत्वात् तदधिकमव्यभिचरितं व्यवहारकारि -न्यायश्मिગવયપિડવિષયક દર્શનરૂપ વ્યાપારથી, (૧) “આ ગવય તે ગાયના જેવો જ લાગે છે એમ સાદશ્યવિશિષ્ટ પિંડવિષયક જ્ઞાન, અથવા (૨) “આ ગવય અને ગાય બંને વચ્ચે સાદશ્ય છે' એમ પિડવિશિષ્ટ સાદશ્યવિષયક જે જ્ઞાન થાય છે, તે ઉપમાન છે. ઉપમાન પ્રમાણવાદીઓ વડે કહેવાયું છે – ઉપમાન દ્વારા જે જોવાય છે, તે કાં તો સાદૃશ્યવિશિષ્ટ પ્રમેય છે, કાંતો પ્રમેયવિશિષ્ટ સાદૃશ્ય (४८) उमा भान प्रभाए। भछ ? ते मे - पूर्वमने अ५२ र्शन (प्रत्यक्ष) तो मात्र પુરોવર્તી ગો-ગવય પિંડના જ ગ્રાહક છે, (સાદશ્યના નહીં), પૂર્વાપરનો પરામર્શ તેમાં હોતો નથી અને સ્પષ્ટ જ્ઞાન થતું હોવાથી શબ્દોલ્લેખથી રહિત છે. એટલે એ પ્રત્યક્ષોથી અધિક એવું જે સાદશ્યવિશિષ્ટપિંડ/પિડવિશિષ્ટસાદૃશ્યનું જ્ઞાન થાય છે, તે અવ્યભિચારી છે, વ્યવહારજનક છે, તે ઉપમાન, સ્વ-પરપ્રકાશી અને બાધરહિત હોવાથી પ્રમાણ છે. —अर्थसंप्रेक्षण___ (७८) दृश्यते इति । अटव्यामटता पुंसेति शेषः । (७९) सादृश्यं चेति । गोगवयगतम् । (८०) तदन्वितमिति | गोगवयपिण्डसंबद्धम् । (८१) तदधिकं गोगवयप्रत्यक्षग्राह्यादुत्कलितम् | -शास्त्रसंलोक(29) उपमानमपि सादृश्यमसन्निकृष्टेऽर्थे बुद्धिमुत्पादयति, यथा गवयदर्शनं गोस्मरणस्य" - शाबरभा.१/ १/५ "सादृश्यदर्शनोत्थं ज्ञानं सादृश्यविषयकमुपमानम् ।" -प्रक.पं.पृ.११० / "सादृश्याद् दृश्यमानाद्यत्प्रतियोगिनि जायते ।सादृश्यविषयं ज्ञानमुपमानं तदुच्यते ।" - बृह.पं. पृ.१०९ / "सादृश्यदर्शनोत्थं ज्ञानं सादृश्यविषयकमुपमानम्।" . प्रक. पं. पृ. ११०। "सादृश्याद् दृश्यमानाद्यत्प्रतियोगिनि जायते। सादृश्यविषयं ज्ञानमुपमानं तदुच्यते।" - बृह. पं. पृ. १०९ । "पूर्वदृष्टे स्मर्यमाणार्थे दृश्यमानार्थसादृश्यज्ञानमुपमानम्।" - शास्त्रदी.पृ.२५८, नयवि.पृ.१४६, तन्त्ररह.पृ.१३ । "प्रसिद्धसाधात् साध्यसाधनमुपमानम्।" . न्यायसू.१/१/६/ (30) "तस्माद्यत्स्मर्यते तत्स्यात् सादृश्येन विशेषितम्। प्रमेयमुपमानस्य सादृश्यं वा तदन्वितम् ।।" -मी.श्लो.वा.उप. ३७, उद्धृतोऽयं श्लोको न्यायकुमुदचन्द्रेऽपि। For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ၉၀ O ન્યાયાવતાર છે. सादृश्यमवस्यदुपमानं स्वपरप्रकाशितया निर्बाधकत्वाच्च प्रमाणम् । ४९. पूर्वापरपिण्डातिरिक्तमपरं सादृश्यं नोपलभ्यते इति चेत्, कोऽयमुपालम्भो यदि प्रत्यक्षं तत् । यदि प्रत्यक्षे सादृश्यमुपमानगोचरत्वान्न प्रतिभाति, कोऽस्यापराधः । न हि ज्ञानान्तरे "तदगोचरो न प्रतिभातीति निर्गोचरं "तदिति वक्तुं शक्यम्, इतरथोपमानेऽपि प्रत्यक्षनिर्णाह्या व्यक्तिर्न भातीति निर्गोचरमध्यक्षमनुषज्येत । तद यथा स्वविषयेऽध्यक्षं प्रमाणं तथोपमानमपि । न हि द्वयोः प्रथमानयोरेकं प्रति विशेषाभावे पक्षपातः कर्तुं युक्तः । ५०. “एतेन प्रत्यभिज्ञाज्ञानस्मृत्यूहादीनामविसंवादकानां परोक्षविशेषाणां प्रामाण्यं –૦ન્યાયરશ્મિ – (૪૯) પ્રશ્ન- ગો અને ગવયપિંડ સિવાય સાદૃશ્ય નામની કોઈ વસ્તુનું જ્ઞાન જ થતું નથી, તો તેને વિષય બનાવતું ઉપમાન પ્રમાણ શી રીતે માની શકાય ? ઉત્તર- જો સાદશ્ય પ્રત્યક્ષ જ હોય તો તો કોઈ પ્રશ્ન જ નથી. જો સાદૃશ્ય ઉપમાનનો વિષય હોવાથી પ્રત્યક્ષમાં જણાતું નથી એમ કહો, તો તેમાં વાંધો શું છે ? પ્રત્યક્ષમાં ઉપમાનનો વિષયભૂત સાદશ્ય ન જણાય તેથી કંઈ ઉપમાન નિર્વિષયક ન બની જાય, નહીંતર ઉપમાનમાં પ્રત્યક્ષગ્રાહ્ય ગો - ગવય ન જણાતાં હોવાથી પ્રત્યક્ષ પણ નિર્વિષયક બની જશે. માટે જેમ પ્રત્યક્ષ, સ્વવિષયને અવલંબીને પ્રમાણભૂત છે. તેમ આ ઉપમાન પણ સ્વવિષયને અવલંબીને પ્રમાણભૂત છે. આ રીતે જ્યારે બંને થઈ રહ્યા હોય અને એમાં કોઇ ફેર ન હોય, ત્યારે પ્રત્યક્ષને પ્રમાણ માનવું અને ઉપમાનને અપ્રમાણ માનવું, એવો પક્ષપાત કરવો ઉચિત નથી. તેથી પ્રત્યક્ષની જેમ, તુલ્યકલયા ઉપમાનની પણ પ્રમાણરૂપે સિદ્ધિ થાય છે. ૦ પ્રત્યભિજ્ઞા-સ્મૃતિ-ઉહ વગેરેના પ્રામાણ્યની સિદ્ધિ ૦. (૫૦) જેમ ઉપમાનની પ્રમાણ્યરૂપે સિદ્ધિ કરી, તે ન્યાયે પ્રત્યભિજ્ઞાન સ્મૃતિ, ઉહ વગેરે અવિસંવાદી એવા પરોક્ષ જ્ઞાનોનું પ્રામાણ્ય પણ જાણી લેવું, કારણ કે “મા સ્વપરામાણિ જ્ઞાન વાવિવર્ણિતમ્' એ પ્રમાણનું લક્ષણ, આ બધા જ્ઞાનોમાં યથાવસ્થિતપણે ઘટે છે. હવે આ બધાનું સ્વરૂપ શું? તે અનુક્રમે જોઈએ - પહેલા કરેલું અર્થવિષયક દર્શન, તે આત્મામાં તે અર્થવિષયક સંસ્કારનું આધાન કરે છે, ત્યારબાદ ફરી જ્યારે પહેલા જેવું દર્શન થાય ત્યારે આત્મામાં પડેલા સંસ્કારો જાગૃત થાય છે અને જાગૃત થયેલો સંસ્કાર - જે વ્યક્તિએ પહેલા તે અર્થવિષયક દર્શન કર્યું હતું તે વ્યક્તિને - “(જે મેં પહેલા જોયું હતું, તે જ આ છે અથવા તેના જેવો જ આ છે” એવા ઉલ્લેખપૂર્વકનું જ્ઞાન કરાવે છે, –૦૩૫ર્થસંક્ષ[— (૮૨) કવચ નિન્વિત | (૮૩) જ્ઞાનાન્તર રૂતિ પ્રત્યક્ષે | (૮૪) તોર: ૩પમાનવિષયઃ | (૮૬) સંવિતિ | ઉપમાનમ્ ! (૮૬) વ્યઃિ સ્વતૈક્ષણમ્ I (૮૭) તત્ ત૨મા ! (૮૮) તેનેતિ | उपमानप्रामाण्यव्यवस्थापनेन | ની For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ 0 न्यायावतार - श्लो. १ व्याख्यातमवगन्तव्यम, समानन्यायानुपातित्वात् । तथा हि- प्रथममर्थदर्शनमात्मनि संस्कारमाधत्ते, तादृशदर्शनादसौ संस्कारः प्रबुध्यते, प्रबुद्धः पूर्वार्थविषयं स एवायं तज्जातीयो वेत्युल्लेखेन प्रत्यभिज्ञानमुत्थापयति, तस्योर्ध्वतिरश्चीनभेदसामान्यव्यवस्थापकत्वाद् असंजातपूर्वार्थगोचर -न्यायश्भिઆ જ્ઞાનને જ પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. આ પ્રત્યભિજ્ઞાન ઉર્ધ્વતા સામાન્ય અને તિર્યસામાન્યનું વ્યવસ્થાપક છે, કારણ કે જે વ્યક્તિને, પહેલા અર્થવિષયક દર્શન નથી થયું, તેને પ્રત્યભિજ્ઞા પણ થતી નથી. (અર્થાતુ, પૂર્વે જોયેલ અર્થ અને હમણા જોયેલ અર્થ વચ્ચેની સમાનતાને એ વિષય કરે છે, તેથી તે સમાનતા પ્રત્યભિજ્ઞાનથી વ્યવસ્થાપિત થાય છે.) | (આશય એ છે કે ઉર્ધ્વતા સામાન્ય અને તિર્યસામાન્ય બંને પ્રત્યભિજ્ઞાનનો વિષય છે. જેમ કે તે જ આ જિનદત્ત છે અહીં પ્રત્યભિજ્ઞાનનો વિષય ઉર્ધ્વતા સામાન્ય છે, કારણ કે અહીં એક જ વસ્તુની પૂર્વાપર અવસ્થા વચ્ચેની સમાનતા બતાવાય છે અને તે જ ગોત્વ જાતિવાળી આ ગાય છે અહીં પ્રત્યભિજ્ઞાનનો વિષય તિર્યક્સામાન્ય છે, કારણ કે અનેક ગાયો વચ્ચે ગોત્વની પ્રતીતિ થાય છે. આ રીતે બંને સામાન્ય આનો વિષય હોવાથી, બંને પ્રત્યભિજ્ઞાનથી વ્યવસ્થાપિત બને છે.). પહેલા જે અર્થને જોયો હતો તે અર્થવિષયક આત્મામાં પડેલો સંસ્કાર જ ફરી જ્યારે તે અર્થ જોવામાં આવે, કે તેનો વિચાર કરવામાં આવે, ત્યારે–જાગૃત થઈને પૂર્વાનુભૂત વિષયના અસંપ્રમોષ -अर्थसंप्रेक्षण(८९) तस्येत्यादि । ननु किमिति संस्कारः स एवायं तज्जातीयो वेति द्वैधं प्रत्यभिज्ञाज्ञानं जनयति ? आह-तस्य प्रत्यभिज्ञाज्ञानस्य परापरविवर्तव्यापि द्रव्यमूर्ध्वसामान्यं मृदिव स्थासकोशादिषु सदृशपरिणामः, तिरश्चीनसामान्यं खण्डमुण्डादिषु गोत्ववत्, तयोर्द्वयोरपि निर्णायकत्वात् । यदि पुनद्वैधं प्रत्यभिज्ञाज्ञानं नोज्जृम्भते, तदोर्ध्वतिरश्चीनभेदभिन्नसामान्यव्यवस्था न स्यादिति । अथ पूर्वमर्थदर्शनम्, ततः संस्कारः, ततस्तस्य प्रबोधः, तदनु प्रत्यभिज्ञाज्ञानमिति परंपराश्रयणनिबन्धनाभावात् प्रथमाक्षसंनिपाते एव प्रत्यभिज्ञाज्ञानं किं नोत्पद्यते इत्याह-न संजातं पूर्वार्थगोचरं दर्शनं यस्य तस्य पुंसः प्रत्यभिज्ञाज्ञानोदयाभावात्, प्रत्यभिज्ञाज्ञानं हि तादृशदर्शनतः संस्कारप्रबोधे, स च सति संस्कारे, संस्कारश्च पूर्वमर्थदर्शने एवेति ।। 0 - शास्त्रसंलोक (31) "पूर्वज्ञातस्य पुनः कालान्तरे ‘स एवायं' इत्यादिज्ञानं प्रत्यभिज्ञा।" -न्यायकु.पूर्वपक्षे पृ.४११/ "पूर्वमज्ञासिषमर्थं तमिमं जनामीति ज्ञानयोः समानेऽर्थे प्रतिसन्धिज्ञानं प्रत्यभिज्ञानं" - न्यायभा. ३/ २/२/ "प्रत्यभिज्ञानं हि नाम आद्यप्रत्यक्षनिरोधे द्वितीयदर्शने प्रागाहितसंस्काराभिव्यक्तौ स्मृतिपूर्व तृतीयं दर्शनम्।" न्यायवा.पृ.४०० "लोके हि स एवायं चैत्र इति प्रतिसन्धानेनाभिमुखीभूते वस्तुनि ज्ञानं प्रत्यभिज्ञेति व्यवह्रियते।" -सर्वद.पृ.१९३/ "दर्शनस्मरणकारणकं सकलनम् प्रत्यभिज्ञानम्। तदेवेदं तत्सदृशं तद्विलक्षणं तत्प्रतियोगीत्यादि।" -परीक्षामु. ३/५, प्रमाणप.पृ.६९, प्रमाणमी.१/२/ ४] "अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्ध्वतासामान्यादिगोचरं सङ्कलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम्।" - स्या.भा.पृ.३, प्रमाणन.१/२/४, जैनतर्कभाषा पृ.९। For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार 10 ६२ दर्शनस्य तदुदयाभावात्, तथा स एव संस्कारस्तादृशार्थदर्शने नाभोगादिना वा प्रबुद्धोऽनुभूतविषयासंप्रमोषलक्षणं स्मरणमुपजनयति, अदृष्टार्थस्य पुंसः स्मरणानुपपत्तेरिति । __५१. ऊहोऽपि प्रत्यक्षानुमानासंवेद्यसाध्यार्थान्यथानुपपन्नत्वलक्षणलिङ्गसंबन्धग्रहणप्रवणः न्यायरश्मि (ન ભૂલવા) રૂપ સ્મરણને ઉત્પન્ન કરે છે, કારણ કે જે વ્યક્તિને પૂર્વે અર્થનું દર્શન નથી થયું તેને સ્મરણ પણ થતું નથી. આ રીતે પ્રત્યભિજ્ઞાન તથા સ્મૃતિ સંસ્કારજન્ય હોવાથી પ્રત્યક્ષભિન્ન છે અને તેથી પરોક્ષાંતર્ગત छे. (૫૧) સાધ્ય અને હેતુ વચ્ચેના અન્યથાનુપપત્તિ - સાધ્ય હોય તો જ હેતુનું હોવું અને સાધ્યના -अर्थसंप्रेक्षण(९०) आभोगादीत्यादि । आभोगः प्रणिधानमवधानमिति यावत्, आदिशब्दादभ्यासादिपरिग्रहः । तथा च न्यायशास्त्रम्-प्रणिधाननिबन्धाभ्यासलिङ्गसादृश्यपरिग्रहाश्रयाश्रितसंबन्धानन्तर्यवियोगैककार्याविरोधातिशयप्राप्तिव्यवधानसुखदुःखेच्छाद्वेषक्रियार्थित्वरागधर्माधर्मनिमित्तेभ्य (गौ. ३-२-४३) इति । एतद्व्याख्या च तत एव न्यायशास्त्रादवगन्तव्या, इह तु नोच्यते, सुगमत्वात्, ग्रन्थगौरवभयाच्च । अनुभूतो विषयो येन तदनुभूतविषयं ज्ञानं तस्यासंप्रमोषोऽभ्रंशो ज्ञानानुवृत्तिरिति यावत्, स एव लक्षणं यस्य तत्तथा । (९१) ऊहोपीत्यादि । प्रत्यक्षानुमानाभ्यामसंवेद्यः साध्यार्थान्यथानुपपन्नत्वस्वरूपो यो लिङ्गस्य साध्येन सार्धं संबन्धस्तस्यादाने सज्जस्तत्पर इति यावत् । -शास्त्रसंलोक(32) "आत्मनः संयोगविशेषात् संस्काराच्च स्मृतिः।" वैशे.सू. ९/२/६ । "अनुभूतविषयाऽसंप्रमोषः स्मृतिः।" -योगसू. १/११, सांख्यतत्त्वालो.पृ.१६ ।। "प्रत्यक्षबुद्धिनिरोधे तदनुसन्धानविषयः प्रत्ययः स्मृतिः।" न्यायवा.पृ.३६६ । “स्मृतिरपि इच्छावत् पूर्वज्ञानसदृशं विज्ञानं पूर्वविज्ञानविषयं वा स्मृतिरित्युच्यते।" -शाबरभा.पृ.६५ / "स्मृतिः पुनः पूर्वविज्ञानसंस्कारमात्रजं ज्ञानमुच्यते।"-प्रकर.पं.पृ.४२, तन्त्ररह.पृ.२ "स्मृतिश्च संस्कारमात्रजं ज्ञानमभिधीयते" -शास्त्रदी. पृ.१५३ / "स्मरणं स्मृतिः" -सर्वार्थसि. १/ १३ / "तैरेवेन्द्रियैर्य परिच्छिन्नो विषयो रूपादिस्तं यत् कालान्तरेण विनष्टमपि स्मरति तत् स्मृतिज्ञानम्। अतीतवस्त्वालम्बनमेककर्तृकं चैतन्यपरिणतिस्वभावं मनोज्ञानमिति यावत् ।" -तत्त्वार्थभाष्यव्या. १/१३ । "संस्कारोबोधनिबन्धना तदित्याकारा स्मृतिरिति" - परीक्षामु. ३/३, प्रमाणमी. १/२/३ / "तदित्याकाराऽनुभूतार्थविषया स्मृतिः" प्रमाणप.पृ.६९ / "स्मृतिश्च वितर्कलक्षणा ।" जैनतर्कवा.वृ.पृ.९९/ "तत्र संस्कारप्रबोधसम्भूतमनुभूतार्थविषयं तदित्याकारं संवेदनं स्मरणम्।" -प्रमाणन. ३/१/ "अनुभवमात्रजन्यं ज्ञानं स्मरणम् ।" जैनतर्कभा.पृ.८ / (33) "उपलम्भानुपलम्भनिमित्तं व्याप्तिज्ञानमूहः । इदमस्मिन् सत्येव भवत्यसति तु न भवत्येवेति च।" - परीक्षामुखः ३/११-१२, प्रमाणमी. १/२/५/ "उपलम्भानुपलम्भसंभवं त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धाद्यालम्बनमिदमस्मिन् सत्येव भवतीत्याद्याकारं संवेदनमूहापरनामा तर्कः ।।" - प्रमाणन. ३/५, जैनतर्कभा. पृ.१० / "व्याप्तिज्ञानं तर्कः ।" न्यायदी.पृ.१९ । For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो०१ ६३० प्रमाणान्तरमिति कथयिष्यते । ५२. अर्थापतिस्तु प्रत्यक्षादिगोचरीकृते स्फोटादिपदार्थान्यथानुपपत्त्या दहनशक्त्यादिकं पावकादेरर्थान्तरं पूर्वदर्शनगोचरात् समधिकमव्यभिचरितं परिकल्पयतीति प्रमाणतां स्वीकरोत्येव, तल्लक्षणयोगात् । ५३. एवमन्यदपि प्रत्यक्षगोचराधिक्यसंपादकं निराकाङ्क्षतया व्यवहारकारि यत्संवेदनं तत्तत्प्रमाणमिति समर्थनीयम्, स्वपरप्रकाशिनिधित्वात्, पूर्वापरसोपानपद्धतिदर्शनोत्तरकालभावि तत्संख्यासंवेदनवत् । -न्यायरश्मिઅભાવે હેતુનું પણ ન હોવું, એવા અવિનાભાવ રૂ૫ સંબંધનું ગ્રહણ ન તો પ્રત્યક્ષથી થાય છે, ન तो अनुमानथा.. भेटले तेनु या प्रमiतर '6' छ. - में विस्तारथी २२ शु. (૫૨) અગ્નિથી ફોલ્લા પડતા જોઈને, તેમાં દહનશક્તિનું જ્ઞાન થાય છે. ત્યાં, પ્રત્યક્ષથી તો અગ્નિ ફોલ્લા જ જણાય છે, દહનશક્તિ પ્રત્યક્ષનો વિષય નથી. એટલે તેને વિષય બનાવતાં અવ્યભિચારી એવાં “અર્થપત્તિ પ્રમાણની સિદ્ધિ થાય છે. (૫૩) તાત્પર્ય - આવી રીતે જે પણ જ્ઞાનો પ્રત્યક્ષના વિષય કરતા અધિક વિષયના સંપાદક હોય અને નિરાકાંક્ષપણે વ્યવહાર કરાવતા હોય (અર્થાત્ સ્વયં પ્રવર્તક હોય) તે બધા જ જ્ઞાનો પ્રમાણ છે, કારણ કે તેઓ સ્વ-પરપ્રકાશક પણ છે અને બાધરહિત પણ છે. જેમ પૂર્વ-અપર દર્શનથી પગથિયા (દાદરા) ને જોયા બાદ ઉત્તરકાળમાં થતું દાદરાની સંખ્યાનું જ્ઞાન, પ્રત્યક્ષથી અધિક વિષયનું સંપાદક, સ્વપરપ્રકાશક અને બાધરહિત હોવાથી પ્રમાણ છે, તેમ જ પણ પ્રમાણો પ્રત્યક્ષથી અધિક વિષયના સંપાદક હોય, બાધરહિત અને સ્વ-પરપ્રકાશક હોય, તે બધાનો પ્રમાણ રૂપે સ્વીકાર કરવો. -अर्थसंप्रेक्षण(९२) तल्लक्षणयोगादिति । प्रमाणलक्षणोपपत्तेः । -शास्त्रसंलोक(34) "प्रमाणषट्कविज्ञातो यत्रार्थोऽन्यथाभवन् । अदृष्टं कल्पयेदन्यं सार्थापत्तिरुदाहता।।" -मी.श्लो.१, प्रश.व्यो.पृ.५९०, तत्त्वार्थश्लो.पृ.२१६, सन्मति.टीका पृ. ५७८, न्यायकु.पृ.५०५। "अर्थापत्तिरपि दृष्टः श्रुतो वार्थोऽन्यथा नोपपद्यते इत्यर्थकल्पना ।" -शाबरभा. १/१/५। "विना कल्पनयाऽर्थेन दृष्टेनानुपपन्नताम् । नयति दृष्टमर्थं सार्थापत्तिस्तु कल्पना ।। दृष्टेनार्थेन दृष्टस्यार्थस्यार्थान्तरकल्पनायामसत्यामनुपपत्तिमापादयता याऽर्थान्तरकल्पना साऽर्थापत्तिः।" -प्रक.पं.पृ.११३ । "प्रमितस्यार्थस्य अर्थान्तरेण विनाऽनुपपत्तिमालोच्य तदुपपत्तये याऽर्थान्तरकल्पना साऽर्थापत्तिः।" -शास्त्रदी.पृ.२९०, नयवि.पृ.१५२, तन्त्ररह.पृ.१३, प्रभाकरवि.पृ.५३। 0 For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ६४ न्यायावतार 10 ५४. सर्वेषां चैतेषां परोक्षेऽन्तर्भावः, अन्यथानुपपन्नार्थान्तरदर्शनद्वारेण प्रस्तुतार्थसंवेदनचतुरत्वादिति । किंचिद्विशेषात्तु प्रमाणान्तरपरिकल्पने प्रमाणेयत्ता विशीर्येत, आनन्त्यप्राप्तः, आवरणक्षयोपशमविचित्रतया ज्ञानप्रवृत्तेर्विचित्रत्वादिति । ५५. ननु चैवं सति यत्परोक्षस्य द्वैविध्यं वक्ष्यमाणमनुमानशाब्दभेदेन तदपि कथमुपपत्स्यते, -न्यायश्भि૦ પ્રત્યભિજ્ઞાદિ જ્ઞાનોનો પરોક્ષ પ્રમાણમાં અંતર્ભાવ ૦. (૫૪) પ્રત્યભિજ્ઞા-સ્મરણ-હિ-અર્થપત્તિ સ્વરૂપ જે જે જ્ઞાનો પ્રમાણ રૂપ છે, તે બધાનો ‘પરોક્ષ' પ્રમાણમાં અંતર્ભાવ થાય છે, કારણ કે તે બધા જ પ્રમાણ, કોઈ એક પદાર્થના પ્રત્યક્ષ બાદ, તે પદાર્થનું અસ્તિત્વ જેના વિના અનુપાત્ર છે, તે બીજા પદાર્થનું જ્ઞાન કરે છે, એ બધાની સમાનતા બધા પરોક્ષ પ્રમાણો વચ્ચે, ઉપરોક્ત સામ્ય ઉપરાંત કંઈક ભેદ પણ છે, પણ એ કંઈક ભેદના કારણે જો તેમનો પરોક્ષમાં અંતર્ભાવ ન કરતાં સ્વતંત્ર પ્રમાણ માનશો, તો પ્રમાણોની સંખ્યાની કોઈ મર્યાદા જ નહીં રહે, કારણ કે આવરણના ક્ષયોપશમની વિચિત્રતાથી જ્ઞાન જુદી જુદી અનંત રીતે થાય છે, તેથી અનંત પ્રમાણો માનવા પડશે. એટલે બધાનો પરોક્ષમાં અંતર્ભાવ કરવો જ યોગ્ય છે. (૫૫) બૌદ્ધઃ- જો આવું જ હોય તો પછી, અનુમાન અને શાબ્દ રૂપે પરોક્ષનું જે દ્વવિધ્ય તમે કહેવાના છો, તે કઈ રીતે સંગત થશે ? કારણ કે ઉપરોક્ત રીતે તો આપ્તવચનજન્ય શાબ્દજ્ઞાન પણ, અનુમાનની જેમ અન્યથાનુપપન્ન એવા અર્થાતર(આપ્તવચન)ના સંવેદનથી જ પ્રસ્તુત અર્થનું સંવેદન -अर्थसंप्रेक्षण___ (९३) सर्वेषामित्यादि । एतेषामुपमानादीनाम् । तथा हि-एवमुपमानेऽन्यथानुपपन्नार्थान्तरदर्शनद्वारेण प्रस्तुतार्थवेदनचतुरत्वं स्मर्यमाणदृश्यमानयोर्गोगवयपिण्डयोरविलक्षणविषाणाद्यवयवयोगित्वमन्यथा नोपपद्यते, यदि तयोः किंचित्सारूप्यं न स्यात् । एवं प्रत्यभिज्ञाने इदानीं दृश्यमानः पर्यायोऽन्यथा नोपपद्यते, यदि पूर्वानुभूतः परंपरया एतस्य कारणभूतो द्रव्यरूपतयैतदात्मा पर्यायो न स्यात् । तथा स्मरणेऽपि संस्कारोऽन्यथा नोपपद्यते, यदि पूर्वानुभवो न भवति । संस्कारप्रबोधश्च पूर्वानुभवस्मारकः क्वचित्तादृशदर्शनेन, क्वचिच्चाभोगादिभिरिति प्रागेवाभिहितम् । एवमूहेऽपि कतिपयधूमधूमध्वजव्यक्तीनामव्यभिचरितं साहचर्यं प्रत्यक्षेणोपलभ्यमानमन्यथा न जाघटीति, यदि सर्वत्र धूमाग्निव्यक्त्योरन्यथानुपपन्नत्वलक्षणः संबन्धो न स्यात् । अर्थापत्तौ तु वह्निसंयोगात्करतलगतं स्फोटलक्षणं कार्यं प्रत्यक्षेणोपलक्ष्यमाणमन्यथा नोपपद्यते, यदि वह्नः काचिद्दाहिका शक्तिर्न स्यात् । पूर्वापरसोपानपद्धतिदर्शनोत्तरकालभाविशतादिसंख्यासंवेदने तु पर्यन्तसोपानानुभवः पूर्वानुभूतनवनवत्यादिसोपानसंस्मरणसंवलितोऽन्यथा न संगच्छते, यदि शतादिसंख्या सोपानानां न स्यादिति । एवं यथाबुद्धिसंप्रदायमुपमानादिष्वन्यथानुपपन्नार्थान्तरदर्शनद्वारेण प्रस्तुतार्थवेदनचतुरत्वं भावितम्, अन्यथापि कुशलैरभ्यूह्यमिति ।। For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ६५ तत्रापि ह्याप्तप्रणीतवचनप्रभवज्ञानस्यार्थान्यथानुपपन्नत्वेनानुमानान्तर्भावो न दुरुपपादः । ततश्चानुमानमेवैकमवशिष्यते तदेव परोक्षशब्देन यद्युच्येत युक्तमास्ते, विदुषामभिधानं प्रत्यनादरात्; सत्यमेतत्, एवं तु मन्यते तद् यद्यपि कयाचित्प्रक्रिययानुमानान्तर्भावयितुं शक्यं शाब्दम्, तथापि तत्प्रति विप्रतिपद्यन्ते परे । अतस्तस्याहत्य प्रामाण्यं समर्थनीयम् । न चापृथग्भूतस्य तद्विविक्तं वक्तुं शक्यम्, अतः पार्थक्येनोपन्यासः । अनेन चैतदुपलक्षयति-अन्येषामपि परोक्षविशेषाणामनुमानान्तर्भावसंभवेऽपि यं यं प्रति परेषां विप्रतिपत्तिस्तं तं परोक्षान्निष्कृष्य विविक्तयुक्त्युपन्यासेन तस्य तस्य प्रामाण्यमावेदनीयम् । तथा च शास्त्रान्तरे यदूहादीनां लक्षणं अकारि आचार्यैस्तद् युक्तमेवेत्युक्तं भवति । વન્યાયરશ્મિ ૦ ♦ न्यायावतार श्लो० १ - કરાવતું હોવાથી, અનુમાનમાં જ અંતર્ભૂત થઈ જશે. એ રીતે તો માત્ર અનુમાન જ પ્રમાણરૂપે શેષ રહેશે અને તે અનુમાનનો જ જો પરોક્ષરૂપે વ્યપદેશ કરતા હો, તો અમને કોઈ વાંધો જ નથી. કારણ કે નામફેરમાં વિદ્વાનોને વિખવાદ નથી હોતો, અને આ રીતે તો અમારા મતની જ સિદ્ધિ થઈ, કારણ કે અમે પણ ‘પ્રત્યક્ષ અને અનુમાન' એમ બે પ્રમાણ જ માનીએ છીએ. જૈનઃ- તમારી વાત અમુક અંશે સાચી છે, કારણ કે શાબ્દનો અનુમાનમાં અંતર્ભાવ એ વાત તો અમે પણ માનીએ છીએ, પણ ‘શાબ્દ’ અંગે ઈતરદર્શનકારોની ઘણી વિપ્રતિપત્તિઓ છે, અર્થાત્ ઘણા તેને પ્રમાણ નથી માનતા એટલે શબ્દનું સચોટ યુક્તિઓ પૂર્વક પ્રામાણ્ય સાબિત ક૨વું જરૂરી છે. અનુમાનથી તેને જુદું ન પાડીએ, તો તેનું પ્રામાણ્ય સ્વતંત્ર રીતે સાબિત ન કરી શકાય, તેથી અમે શબ્દને અનુમાન કરતાં અલગ કહ્યું છે. ઉપલક્ષણતયા એ પણ જાણી લેવું કે બીજા જે જે ભેદો છે તે બધાનો, યદ્યપિ અનુમાનમાં અંતર્ભાવ શક્ય છે, પણ જે જે વિષયમાં દર્શનકારોનો વિવાદ રહ્યો છે, તે બધા વિષયોનું પ્રામાણ્ય, યુક્તિથી સિદ્ધ કરવું જરૂરી છે, માટે જ તે વિષયનો અનુમાનથી જુદા રૂપે ઉલ્લેખ કર્યો છે. તેથી આચાર્યો વડે બીજા ગ્રંથોમાં, જે ઉહ વગેરેનું લક્ષણ કરાયું છે, તે યુક્ત જ સિદ્ધ થાય છે, માટે શાબ્દ વગેરેનો અલગ રૂપે ઉલ્લેખ ક૨વામાં પણ કોઈ બાધ નથી. અર્થસંપ્રેક્ષા (૧૪) આઇત્યેતિ । પૂર્વક્ષાવિમિનિષ્ટય । (९५) ऊहादीनां लक्षणमकारीति । यथा-उपलम्भानुपलम्भनिमित्तं व्याप्तिज्ञानमूहः, यथेदमस्मिन् सत्येव भवति असति न भवत्येवेति च । आदिशब्दात्संस्कारोद्बोधनिबन्धना तदित्याकारा स्मृतिः, यथा स देवदत्त इति । दर्शनस्मरणकारणकं संकलनं प्रत्यभिज्ञानम्, यथा तदेवेदमिति । For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ -. न्यायावतार 10 ५६. कथं तर्हि मीमांसकपरिकल्पितोऽभावो न प्रमाणम् ? निर्गोचरत्वादिति ब्रूमः | -न्यायश्भि ૦ અભાવના પ્રામાયનો નિષેધ ૦ (૫૭) મીમાંસક- વસ્તુ સદસદાત્મક છે, તેમાં સદંશની જેમ અસદંશ પણ રહેલો છે, પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણ વસ્તુના સદંશનું જ ગ્રહણ કરે છે. (અસદેશનું નહીં) અને પ્રત્યક્ષાદિ પ્રમાણના અભાવમાં પ્રવૃત્ત થનારો અભાવપ્રમાણ વસ્તુના અસદંશનું જ ગ્રહણ કરે છે. (સદંશનું નહીં) ભાવ એ કે ભૂતલ ઉપર ઘટાભાવ હોય, તો તેનું પ્રત્યક્ષ થતું નથી. (પ્રત્યક્ષથી ઘટ દેખાય, તેનો અભાવ નહીં.) તેમ તેનું કોઈ લિંગ ન હોવાથી અનુમિતિ પણ થતી નથી. કોઈની સાથે સાદૃશ્ય ન હોવાથી ઉપમિતિ પણ નથી થતી. શબ્દ ન હોવાથી શાબ્દ પણ નથી થતું. એટલે ઘટાભાવનું જ્ઞાન ઉપરોક્ત -अर्थसंप्रेक्षण(९६) मीमांसककल्पित इत्यादि । ते ह्येवमाहुः-प्रत्यक्षादिप्रमाणपञ्चक, ग्राह्याद् भावाद् भिन्नत्वादभावस्य ग्राहकं पृथगेवाभावप्रमाणम् । न चाभावस्यावस्तुत्वेन तद्ग्राहकप्रमाणाभावः, अभावस्यावस्तुत्वे प्रागभावादिभेदानुपपत्तेः, यदवस्तु न तस्य भेदः, यथा खपुष्पादेः, अस्तित्वाभावस्य भेदः प्रागभावः प्रध्वंसाभावोऽन्योन्याभावोऽत्यन्ताभावश्चेति । किं च अभावस्यावस्तुत्वेऽर्थानामसांकर्यं न स्यात्, असांकर्यहेतोः प्रागभावादेरवस्तुतयासत्त्वात्, तथा च प्रतिनियतव्यवहाराभावः । तदुक्तम्न चावस्तुन एते स्युर्भेदास्तेनास्य वस्तुता । कार्यादीनामभावः को भावो यः कारणादिनः ।। १ ।। (श्लो. वा., अभाव. श्लो. ८) वस्त्वसंकरसिद्धिश्च तत्प्रामाण्यसमाश्रिता । क्षीरे दध्यादि यन्नास्ति प्रागभावः स उच्यते ।। २ ।। नास्तिता पयसो दध्नि प्रध्वंसाभावलक्षणम् । गवि योऽश्वाद्यभावस्तु सोऽन्योन्याभाव उच्यते ।। ३ ।। शिरसोऽवयवा निम्ना वृद्धिकाठिन्यवर्जिताः । शशशृङ्गादिरूपेण सोऽत्यन्ताभाव उच्यते ।। ४ ।। क्षीरे दधि भवेदेवं दध्नि क्षीरं घटे पटः । शशशृङ्गं पृथिव्यादौ चैतन्यं मूर्तिरात्मनि ।। ५ ।। अप्सु गन्धो रसश्चाग्नौ वायौ रूपेण तौ सह । व्योम्नि संस्पर्शिता ते च न चेदस्य प्रमाणता ।। ६ ।। (मी. श्लो. वा. अभाव. श्लो.२-६) ततोऽभावस्य वस्तुत्वे तद्ग्राहकं षष्ठं प्रमाणमभ्युपगन्तव्यमिति । For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૭૫) न्यायावतार - श्लो. १ "तथा हि-प्रत्यक्षमेवान्वयव्यतिरेकद्वारेण भूतलमेवेदं घटादिर्नास्तीति वस्तुपरिच्छेदप्रावीण्यमाबिभ्राणं तदधिकग्राह्यार्थाभावात् प्रमाणान्तरं परिकल्प्यमानं निरस्यतीति किं नश्चिन्तया? तस्य सदसद्रूपवस्तुग्राहिणः प्रतिप्राणि प्रसिद्धत्वात् । ५७. अथ कदाचिदभिदध्यात्, अध्यक्षं भावांशमेवाकलयति, इन्द्रियद्वारेणोत्पत्तेः, तस्य च भावांशे एव व्यापारात्, नास्तिताज्ञानं तु वस्तुग्रहणोत्तरकालं प्रतियोगिस्मरणसद्भावे मानसमक्षव्यापारनिरपेक्षमुन्मज्जति । –૦નાયરશ્મિ - પ્રત્યક્ષાદિથી અતિરિક્ત એવા અભાવ પ્રમાણથી થાય. એમ માનવું જ પડે. આમ અભાવ પ્રમાણની પણ સિદ્ધિ થાય છે, તો પછી ઉહ વગેરેની જેમ, અભાવને પ્રમાણ કેમ ન મનાય ? જેનઃ- જેનો કોઈ વિષય ન હોય તે જ્ઞાન પ્રમાણ ન બની શકે, અભાવ પ્રમાણનો પણ કોઈ વિષય ન હોવાથી, અમે તેને અપ્રમાણ કહીએ છીએ મીમાંસક:- અભાવ નિર્વિષયક કઈ રીતે ? જૈન - આ માત્ર ભૂતલ જ છે, અહીં ઘડો વગેરે બીજી કોઈ વસ્તુ નથી' -આ રીતે વસ્તુનું જ્ઞાન કરતું પ્રત્યક્ષ જ, પ્રત્યક્ષના વિષયથી અધિક એવો કોઈ અર્થ જ ત્યાં ન હોવાથી, પ્રમાણાંતરની કલ્પનાનો છેદ કરી નાંખે છે. કહેવાનો આશય એ કે અભાવ પ્રમાણનો તમે જે વિષય કહો છો તે વિષયનું ગ્રહણ તો પ્રત્યક્ષ દ્વારા જ થઈ જાય છે. એટલે પ્રત્યક્ષથી જ વિષયનો સર્વાંશે બોધ થઈ જવાથી, એવો કોઈ અંશ શેષ નથી રહેતો, કે જેનો બોધ કરાવવા દ્વારા અભાવ પ્રમાણ બની શકે. પ્રત્યક્ષ જ, વસ્તુનું સદુ-અસરૂપે ગ્રહણ કરે છે, એ તો અનુભવ સિદ્ધ છે - જેમ ગાય દેખાય ત્યારે ‘યે જો એવું પ્રત્યક્ષ થાય છે, તેમ ‘યં નાશ્વર' એવું પ્રત્યક્ષ પણ થાય છે. એટલે અસરૂપને ગ્રહણ કરવા, સ્વતંત્ર અભાવ પ્રમાણ માની શકાય નહીં. (૫૭) મીમાંસકઃ- પ્રત્યક્ષની ઉત્પત્તિ ઈન્દ્રિય દ્વારા થાય છે અને ઈન્દ્રિય તો માત્ર સદ્ અંશનું જ ગ્રહણ કરે છે. તેથી પ્રત્યક્ષ દ્વારા તો માત્ર ભાવાંશનું જ ગ્રહણ થાય છે. જ્યારે ‘ઘટાદિ અહીં નથી” એવું નાસ્તિતાવિષયક જ્ઞાન તો ઈન્દ્રિય વિના જ થાય છે, કારણ કે ભૂતલાદિના પ્રત્યક્ષ પછી, પ્રતિયોગીનું સ્મરણ થાય તો ઈન્દ્રિયોની અપેક્ષા વિના ‘અહીં ઘડો નથી' - એમ નાસ્તિતાવિષયક માનસ જ્ઞાન થાય છે. કહ્યું છે કે - “નારિત એવું જ્ઞાન ઈન્દ્રિય દ્વારા તો થતું નથી, કારણ કે ભાવાંશ જ ઈન્દ્રિયના સંસર્ગને યોગ્ય હોવાથી ઈન્દ્રિયનો સંયોગ તો માત્ર ભાવાંશની સાથે જ થાય છે.” – શાસ્ત્રસંતો(35) "प्रत्यक्षादिनैवाभावस्य प्रतीतेः, तथा चाक्षव्यापारादिह भूतले घटो नास्तीति ज्ञानमपरोक्षमुत्पद्यमानं કૃષ્ટ | * પ્રા.વ્યો. પૃ. ૬૨૨, પ્ર.ન્દ્ર. પૃ. રર૬ / " ચર્ચ ઇટાતિવિવિpચ ભૂતનચોપનચ્યા घटानुपलब्धिरिति प्रत्यक्षसिद्धानुपलब्धिः।" - प्रमाणवा. स्ववृ.टी. १/६ / "सत्यमभावः प्रमेयमभ्युपगम्यते प्रत्यक्षाद्यवसीयमानस्वरूपत्वान्न प्रमाणान्तरमात्मपरिच्छित्तये मृगयते। अदूरमेदिनीदेशवर्तिनस्तस्य चक्षुषा । परिच्छेदः परोक्षस्य क्वचिन्मानान्तरैरपि।।" - न्यायमं.पृ. ५१। For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૬૮ તદ્ઉમ્ -0 36 "न तावदिन्द्रियेणैषा नास्तीत्युत्पाद्यते मतिः । भावांशेनैव संयोगो योग्यत्वादिन्द्रियस्य हि ।। १ ।। (ફ્લો. વી., 37 "गृहीत्वा वस्तुसद्भावं स्मृत्वा च प्रतियोगिनम् । मानसं नास्तिताज्ञानं जायतेऽक्षानपेक्षया ।। १ ।। इति । न्यायावतार अभावप्रा. (તાો. વા., અમાવપ્રા. હ્તો. ૨૭) ૧૮. પ્રત્રોતે । માવાંશાવમાવાંશતર્દિ મિત્રો મિત્રો વા ? ૧મિત્રવેત્, "થમપ્રહામ્, ૦ન્યાયરશ્મિ - O “વસ્તુના સદંશને ગ્રહણ કરીને અને પ્રતિયોગી (જેનો અભાવ હોય તે પ્રતિયોગી કહેવાય, જેમ ઘટનો અભાવ હોય તો પ્રતિયોગી ઘટ, તે)નું સ્મરણ કરીને ઈન્દ્રિયોની અપેક્ષા વિના મનમાં નાસ્તિતાવિષયક જ્ઞાન થાય છે.” તેથી વસ્તુના અસદંશનું ગ્રહણ પ્રત્યક્ષ દ્વારા તો શક્ય નથી, એના માટે અભાવ પ્રમાણનો સ્વીકાર જરૂરી છે - આમ અભાવાંશનું ગ્રાહક હોવાથી, અભાવ પ્રમાણને ‘નિર્વિષયક’ શી રીતે કહી શકાય ? (૫૮) જેનઃ- એ વિશે અમારો આ પ્રશ્ન રહે છે, કે અભાવ પ્રમાણનો વિષય જે ‘અભાવાંશ’ છે, તે ભાવાંશથી અભિન્ન છે કે ભિન્ન ? (૧) જો ભાવાંશથી અભાવાંશ અભિન્ન હોય, તો એનું ગ્રહણ કેમ ન થાય ? જેમ ભાવાંશનું ગ્રહણ થતાં, ભાવાંશથી અભિન્ન ભાવાંશના સ્વરૂપનું પણ ગ્રહણ થાય છે, તેમ ભાવાંશનું ગ્રહણ થતાં, ભાવાંશથી અભિન્ન અભાવાંશનું પણ ગ્રહણ થઈ જશે. તેથી તો જે પ્રત્યક્ષ દ્વારા ભાવાંશનું ગ્રહણ થાય છે, તે જ પ્રત્યક્ષ દ્વારા અભાવાંશનું પણ ગ્રહણ થઈ જ જશે - અર્થાત્ જે પ્રત્યક્ષ દ્વારા ભૂતલનો બોધ થશે, તે જ પ્રત્યક્ષ દ્વારા ભૂતલથી અભિન્ન ० शास्त्रसंलोक: તો. ૧૮) (36) ઉદ્ધૃતોયં રત્નોઃ -> સિદ્ધિવિ.ટી.પૃ. ૧૭૬, પ્રમેય..૧૮૬, સન્મતિ.ટી.રૂ. ૬૮૦, નૈનતર્નવા.પૂ. ૭૮, ન્યાયમુવ.પૃ.૪૬૩, ચા.૨.પૃ.૨૮૦, પ્રમાામી..૨/ (37) ક્રૃતોડયું રોળઃ -> પ્રશ.વ્યો.પૃ. ૧૬૨, ન્યાયમં.પૃ.૧૦, ગૃહવા. વા.પૃ.૮૮૬, સન્મતિ,ટી.પૃ.૨રૂ૨૭૬, ૨ચા...૨૮૦, સિદ્ધિવિ.ટી.પૃ.૧૭૧, પ્રમેય.પૂ.૧૮, ન્યાયવિ.વિ.પૃ. ૪૮૮, મેયર.પૃ.૬૬, રત્નારા.૨/૧, વિશ્વતત્ત્વપ્ર.પૃ.૧૩, પ્રમાણમી.પૃ.૧, નૈનતર્નવા..પૃ.૧૨, પ્રા.વિ.પૃ.૧૮, प्रमेयरत्नको.पृ.५८ । (38) "માવાંશવવિતરસ્યાપિ પ્રત્યક્ષ વ" -સિદ્ધિવિ.ટી.પૃ.૧૭૬ I For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ઉon न्यायावतार - श्लो. १ भावांशादव्यतिरिक्तत्वादेव, तत्स्वरूपवत् । 'भिन्नश्चेत्, घटाद्यभावविनिलुठितं भूतलमाद्यदर्शनेन गृह्यते इति घटादयो गृह्यन्ते इति प्राप्तम्, “तदभावाग्रहणस्य तद्भावग्रहणनान्तरीयकत्वात् । तथा च अभावोऽपि पश्चात्प्रवर्तमान स्तानुत्सारयितुमपटिष्ठः स्यात्, अन्यथा प्रत्यक्षमसंकीर्णस्य १०१संकीर्णताग्रहणात् भ्रान्तमापनीपद्येत । ५९. किं च | प्रमाणाभावादर्थाभावोऽभावप्रमाणेन साध्यते इति भवतोऽभिप्राय: –૦નાયરશ્મિ - ઘટરાહિત્યનો પણ બોધ થઈ જશે - તો પછી અભાવાંશને ગ્રહણ કરવા, અભાવ પ્રમાણની કોઈ જ જરૂર નથી. (૨) જો અભાવાંશ, ભાવાંશથી ભિન્ન છે, તો પ્રથમ પ્રત્યક્ષમાં ઘટાદિ-અભાવરહિત માત્ર ભૂતલ (ભાવાંશ) જ જણાય, એમ નક્કી થયું. તો પછી ઘટાદિ-અભાવનું ગ્રહણ ન થયું હોવાથી ઘટાદિનું ગ્રહણ થશે, કારણ કે અભાવનું અગ્રહણ ભાવના ગ્રહણને અવિનાભાવી છે. (ભાવ ગૃહીત ન થાય તો અભાવ ગૃહીત થાય જ. એટલે અભાવ ગૃહીત ન થાય, તો ભાવ ગૃહીત થાય જ, એ નક્કી છે.) હવે તે પછી અભાવપ્રમાણ પ્રવૃત્ત થશે, તો પણ, પ્રત્યક્ષ દ્વારા ગૃહીત જે ઘટાદિ પદાર્થ છે, તેઓના અભાવને તે ગ્રહણ નહીં કરી શકે. અન્યથા (જો અભાવ પ્રમાણથી ઘટાદિના અભાવનો બોધ માનવામાં આવે, તો પૂર્વે કરેલું પ્રત્યક્ષ ભ્રાંત થઈ જવાની આપત્તિ આવશે, કારણ કે તે પ્રત્યક્ષે ઘટાદિ રહિત ભૂતલને ઘટાદિસહિત ભૂતલરૂપે ગ્રહણ કર્યું છે. એટલે અભાવાંશનું ગ્રહણ પ્રત્યક્ષથી જ થાય છે, એ માન્યા વિના છૂટકો જ નથી. (૫૯) વળી તમે કહો છો કે જ્યાં વસ્તુની સત્તા કોઈ પણ પ્રમાણથી ગ્રહણ નથી થતી, ત્યાં અભાવ પ્રમાણથી તેનો અભાવ ગૃહીત થાય છે. કહ્યું છે કે - જે વસ્તુ વિશે પ્રમાણપંચકની ( = પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થપત્તિની) પ્રવૃત્તિ થતી નથી, તે વસ્તુસત્તાના નિર્ણય માટે – અભાવાંશના ગ્રહણ માટે – અભાવ પ્રમાણની જરૂર પડે છે.” -૦૫ર્થસંપ્રેક્ષ (९७) विनि ठितम रहितम् । (९८) तदभावेत्यादि । घटाभावापरिच्छेदस्य घटसद्भावज्ञानपरतन्त्रत्वात् । (९९) तान् घटादीन् । (१००) असंकीर्णस्य केवलभूतस्य । (१०१) संकीर्णता घटादिसाहित्यम् । ૧. ભાવ એ કે, પહેલા પ્રત્યક્ષ દ્વારા ઘટાભાવનું અગ્રહણ થયું એટલે ઘટનું ગ્રહણ થયું, પણ પાછળથી, અભાવ પ્રમાણ દ્વારા ‘ઘટાભાવ' દર્શિત થવાથી, પ્રત્યક્ષે જે ઘટનું ગ્રહણ કર્યું - તે ખોટું સાબિત થશે અને આ રીતે તો ભૂતલવિષયક સાચું પણ પ્રત્યક્ષ ભ્રાંત થઇ જશે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार A १०२प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते । वस्तुसत्तावबोधार्थं तत्राभावप्रमाणता ।। १ ।। (શ્નો. વી. અમાવા, રત્નો. ૧) इति वचनात् । तदयुक्तम् । यतः प्रमाणाभावः कथं ग्राह्यः ? १०तदग्राहकप्रमाणान्तराभावादिति चेत्, १० तस्याप्यभावग्रहणे तद्ग्राहकप्रमाणान्तराभावो ग्राह्य इत्यनवस्था । ૬૦. 3થ થમાવી...મારી પ્રમાણમાવીર્થસ્થામાવ: પ્રતિપદ્યત રૂતિ મળે, तदेतदितरेतराश्रयं दुर्घटमापद्येत । न यावदर्थाभावो गृहीतः तावत्प्रमाणाभावः सिध्यति, -૦નાયરમિ - તો વસ્તુની સત્તા નિર્ણત કરવા કોઈ પ્રમાણ નથી, એવું નક્કી કરવા પ્રમાણના અભાવનું જ્ઞાન કરવું પડે. તે ક્યા પ્રમાણથી થશે ? મીમાંસકઃ- પ્રમાણને ગ્રહણ કરનાર બીજું કોઈ પ્રમાણ ન હોવાથી, અભાવ પ્રમાણથી પ્રમાણનો અભાવ ગ્રહણ થશે. જૈનઃ- “પ્રમાણને ગ્રહણ કરનાર બીજું કોઈ પ્રમાણ નથી' એવું નક્કી કરવા, બીજા પ્રમાણના અભાવનું જ્ઞાન કરવું પડે, તે પણ કયા પ્રમાણથી થશે ? -એમ અનવસ્થા થશે. (૩૦) હવે જો તમે, એમ કહો કે અમુક વસ્તુ વિશે પ્રમાણપંચકનો અભાવ છે એવો નિર્ણય અર્ધાભાવે થાય છે. એટલે અર્થ ન હોવાથી જ પ્રમાણની પ્રવૃત્તિ નથી. તો અર્થ નથી એવો ખ્યાલ કઈ રીતે આવે ? મીમાંસક:- પ્રમાણ પંચકની અપ્રવૃત્તિથી આવે, એટલે પ્રમાણ પંચકની પ્રવૃત્તિ ન થતી હોવાથી અર્થનો અભાવ જણાય છે. જેન- આ રીતે તો છેતરેતરાશ્રય દોષ આવશે, કારણ કે જ્યાં સુધી અર્ધાભાવનું ગ્રહણ ન થાય ત્યાં સુધી પ્રમાણાભાવની સિદ્ધિ ન થાય અને જ્યાં સુધી પ્રમાણાભાવની સિદ્ધિ ન થાય ત્યાં સુધી અર્ધાભાવનું ગ્રહણ ન થાય - એમ પ્રમાણાભાવ અને અર્ધાભાવ બંને પોતપોતાની સિદ્ધિ માટે એકબીજાની અપેક્ષા રાખતા હોવાથી, અન્યોન્યાશ્રય દોષથી દુષ્ટ છે. તેથી ‘પ્રમાણાભાવ કેમ છે?” – એ પ્રશ્નના ઉત્તરરૂપે “અર્ધાભાવ છે માટે' - એમ ન કહી શકાય. ——અર્થસંક્ષિા(१०२) प्रमाणपञ्चकमित्यादि । वस्तुनो भावरूपस्य सत्तावबोधार्थं प्रमाणपञ्चकं यत्र वस्तुमात्रे नोत्पद्यते, तत्र घटादिविषयेऽभावस्य प्रामाण्यम् । क्वचिद् 'वस्त्वसत्तेति' पाठः, स त्वभावप्रमाणतेत्यनेन संबन्धनीयः । (१०३) तदिति । प्रमाणस्य । (१०४) तस्यापि प्रमाणान्तरस्य । एवमिति । – શાસ્ત્રસંતો – (39) ઉલ્ફતોડયું રસ્તો: -> પ્રશ.વ્યો.પૂ.૬૨૨, તqi.I. ૧૬૪૮, ક રતો.૭૬, પ્રમેય.પૃ.૧૮૬, સન્મતિ.ટી.કૃ.૬૮૦, નરિમનય.કૃ.ર૬, ચા.ર.પૂ.ર૭૬ / વસુસત્તાવવોઘાર્થ -> વૃદ.કૃ. ૧ર૦, પ્રમેયર.પૂ.૧૩૨, વિશ્વાસ્વપૂ..૧૩, વિ7.9.ર૬૮, કૃત્સર્વ.g.૧૬૬/ 3ી For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ) न्यायावतार - श्लो. १ अर्थाभावः प्रमाणाभावात्सेत्त्यतीत्यावर्तनात् । अथेन्द्रियवत् स्वयमविज्ञातोऽपि प्रमाणाभावोऽर्थाभावं ज्ञापयिष्यतीत्यभिदधीथा, तदयुक्तम, "तस्य तुच्छतया सकलशक्तिविरहलक्षणत्वात्, इन्द्रियस्य तु तद्विपर्यस्ततया ज्ञानोत्पादनक्षमत्वात् । ६१. तस्मात् “प्रत्यक्षमेव भूतलादिप्रतिनियतवस्तुग्राहितां बिभर्ति । यदि १०६तद्विपरीतघटादिप्रतियोगिवस्त्वन्तरवैविक्त्यं १० तस्याकलयति नान्यथा, विजातीयव्यवच्छेदाभावे तस्यैव –૦નાયરશ્મિ – મીમાંસક:- જેમ ઈન્દ્રિય અજ્ઞાત રહીને પણ વસ્તુનો પ્રકાશ કરે છે, તેમ પ્રમાણાભાવ પણ સ્વયં અજ્ઞાત હોવા છતાં અર્ધાભાવનો બોધ કરાવશે. ત્યારબાદ જ્ઞાત એવો અર્થભાવ, પ્રમાણપંચકાભાવની પણ સિદ્ધિ કરાવશે. આ રીતે ઈતરેતરાશ્રય દોષ પણ નહીં આવે અને અમુક વસ્તુ અંગે પ્રમાણાભાવની સિદ્ધિ થયે, તે વસ્તુ વિશે અભાવ પ્રમાણની પણ પ્રવૃત્તિ થઈ શકશે અને સવિષયક હોવાથી તેનું પ્રામાણ્ય પણ સાબિત થશે. જૈનઃ- “ઈન્દ્રિયની જેમ, અજ્ઞાત પણ પ્રમાણાભાવ, અર્ધાભાવની સિદ્ધિ કરાવે' - એ કથન યોગ્ય નથી, કારણ કે “પ્રમાણાભાવ” તુચ્છ હોવાથી, તેમાં કોઈ શક્તિ કે જ્ઞાન કરાવી શકવાનું સામર્થ્ય નથી, જ્યારે ઈન્દ્રિય તો સામર્થ્યવાન - અતુચ્છ હોવાથી, તેમાં જ્ઞાન કરાવવાનું સામર્થ્ય છે. તેથી પ્રમાણાભાવ અર્ધાભાવનો સાધક ન બની શકે. માટે પૂર્વોક્ત પરંપરા - અર્ધાભાવથી પ્રમાણપંચકાભાવની સિદ્ધિ, એનાથી અભાવપ્રમાણની પ્રવૃત્તિ અને સવિષયકતાસિદ્ધિ - ઘટી શકે નહીં. (૬૧) નિષ્કર્ષ- પ્રત્યક્ષ જ ભૂતલાદિ પ્રતિનિયત વસ્તુને ગ્રહણ કરવા સમર્થ છે અને જ્યારે ભૂતલાદિથી વિજાતીય એવી ઘટાદિ વસ્તુઓના રાહિત્યનો બોધ થાય, ત્યારે જ ભૂતલાદિનું ગ્રહણ પ્રતિનિયત રૂપે શક્ય છે. જો અન્યના વ્યવચ્છેદનું જ્ઞાન ન થાય તો ભૂતલાદિ પદાર્થનું સર્વ વસ્તુ સાથે સંકીર્ણરૂપે ગ્રહણ થવાથી પ્રતિનિયત બોધ જ નહીં થાય. એમ પ્રત્યક્ષ દ્વારા જ વિજાતીયના વ્યવચ્છેદનો બોધ થતો હોવાથી, એવો કોઈ વિષય જ શેષ –૦૩૫ર્થરસંક્ષિUI (१०५) अमुना यदित्यादिना वक्ष्यमाणप्रकारेण (१०६) तद्विपरीतेति । ततो भूतलाद्विलक्षणाम् । (૧૦૭) વૈવિવાં સાહિત્યમ્ ! (૧૦૮) તસ્ય ભૂતનચ | – શાસ્ત્રસંતોક0– (40) “નીરૂપરચ ાહ વિજ્ઞાનરુપણાનો પ્રમાણતા / ન યુવતે પ્રમેચ ના સંવિત્તિનક્ષT //" . तत्त्वसं.पं.पृ.४७८ "अपरिणामस्य अभावस्वभावत्वात् कथं तथाविधज्ञानजनने सामर्थ्य स्यात् ? कथं वा प्रामाण्यम् ।।" न्यायकु. पृ.४७५ "यतः प्रमाणपञ्चकाभावो निरुपाख्यत्वात् कथं प्रमेयाभावं परिच्छिन्द्यात् परिच्छित्तेनिधर्मत्वात् ।" -प्रमेयक.पृ.२०५, सन्मति.टी.पृ.५७८,स्या.र.पृ.३१०। (41) "gવખ્યામાવપ્રમાવિયર્ચ્યુમ સવંચાઈવ પ્રત્યક્ષારસમધિયાખ્યત્વસિદ્ધ /" -સ્વાર્થનો.y.૧૮૨, "तद्विषयस्य प्रत्यक्षादिभिः परिच्छिद्यमानतया तस्य ततो भेदानुपपत्तेः" न्यायकु.पृ.४६८, "अभावप्रमाणं તુ પ્રત્યક્ષ વાવવાન્તર્મવતિ" ચા.ર9.રૂ૧૦/ P For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ८७२ प्रतिनियतत्वासिद्धेः, सकलसंकीर्णतया ग्रहणप्रसङ्गात्, • अतोऽधिकग्राह्याभावान्निर्विषयतयाभावाख्यं प्रमाणं यत् परैः पर्यकल्पि तदप्रमाणमिति स्थितम् । ६२. द्विधेत्यस्मिन् सत्यपि 'प्रत्यक्षं च परोक्षं च' इति नियतद्वैविध्यप्रदर्शनेन सौगतपरिकल्पितं ‘प्रत्यक्षमनुमानं चेति’ द्वैविध्यमपक्षिपति, तदाकूतेन तस्यायोगात् । प्रत्यक्षातिरिक्तं हि तादात्म्यतदुत्पत्तिलक्षणसंबन्धोपलक्षितकार्यस्वभावानुपलब्धिरूपलिङ्गत्रयसंपादितजन्मसंबन्धविकलत्वादिति तदाकूतम् । कमनुमानमेव प्रमाणं न शब्दोहादिकम्, ६३. अयुक्तं चैतत्, प्रत्यक्षानुमानातिरिक्तप्रमाणान्तराभावग्रहणोपायाभावात् । न तावत्प्रत्यक्षात् प्रमाणान्तराभावावगतिः, तस्य स्वलक्षणविषयत्वेनाभावग्राहिताविरोधात् । नापि स्वभाव∞ન્યાયરશ્મિ - न्यायावतार રહેતો નથી કે જેના જ્ઞાન માટે અભાવ પ્રમાણ માનવું પડે. તેથી મીમાંસકકલ્પિત અભાવ પ્રમાણ નિર્વિષયક હોવાથી તેમની એ માન્યતા અપ્રમાણ સિદ્ધ થાય છે. O પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે જ પ્રમાણની દ્વિવિધતા ૦ (૬૨) મૂળ શ્લોકમાં ‘દ્વિધા’ ના પ્રયોગથી ‘બે જ પ્રમાણ હોય' એમ જણાવ્યું અને ‘પ્રત્યક્ષ ચ પરોક્ષ =’ એ પંક્તિથી ‘પ્રત્યક્ષ અને પરોક્ષ એમ જ બે પ્રકારે પ્રમાણ છે' એમ સૂચિત થાય છે. આ કથનથી સૌગતો વડે કલ્પાયેલી ‘પ્રત્યક્ષ અને અનુમાન' રૂપે પ્રમાણની બે સંખ્યાનો નિરાસ થાય છે, કારણ કે આ રીતે પ્રમાણની દ્વિવિધતા, પોતાની માન્યતા અનુસારે પણ ઘટે નહીં. બૌદ્ધોની માન્યતા એ છે કે પ્રત્યક્ષથી ભિન્ન માત્ર અનુમાન જ પ્રમાણ છે, જે તાદાત્મ્ય - તદુત્પત્તિ સંબંધથી ઉપલક્ષિત, કાર્ય, સ્વભાવ અને અનુપલબ્ધિ રૂપ ત્રણ લિંગથી ઉત્પન્ન થાય છે. શબ્દ, ઉહ વિગેરે તો તેવા સંબંધરહિત હોવાથી પ્રમાણ નથી. (૬૩) પરંતુ બૌદ્ધની આ માન્યતા યુક્ત નથી, કારણ કે ‘પ્રત્યક્ષ અને અનુમાનથી અતિરિક્ત પ્રમાણનો અભાવ છે’ એવું તમે કયા પ્રમાણથી જાણ્યું ? પ્રત્યક્ષથી કે અનુમાનથી ? (૧) પ્રત્યક્ષથી તો ન જાણી શકાય, કારણ કે પ્રત્યક્ષ તો માત્ર સ્વલક્ષણ રૂપ ભાવને જ વિષય બનાવે છે, અભાવને નહીં. તેથી તેના દ્વારા, પ્રત્યક્ષ - અનુમાનાતિરિક્ત પ્રમાણના અભાવનો બોધ અશક્ય છે. (૨) અનુમાનથી પણ ન જાણી શકાય, કારણ કે બૌદ્ધમતે અનુમાનના સ્વભાવ, કાર્ય અને અનુપલબ્ધિ - એમ ત્રણ ભેદ મનાય છે. તે ત્રણેનું સ્વરૂપ આ પ્રમાણે છે. – દ્વસ્વભાવાનુમાનઃ- સ્વભાવ દ્વારા જેનું અનુમાન થાય તે. જેમ કે - ‘આ વૃક્ષ છે, કારણ કે શિંશપા હોવાથી' અહીં શિશપા એ વૃક્ષવિશેષ હોવાથી, તે સ્વરૂપથી જ વૃક્ષ છે. Bકાર્યનુમાનઃ- કાર્ય દ્વારા જેનું અનુમાન થાય તે. જેમકે - ‘અહીં અગ્નિ છે, કારણ કે ધૂમાડો જોવાય છે' અહીં ધૂમરૂપ કાર્યથી વહ્નિનું અનુમાન થયું. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. १ कार्यानुमानाभ्याम्, तयोर्वस्तुसाधनत्वात् । नाप्यनुपलब्धेः, तस्या अप्यत्यन्ताभावसाधनવિરોધાત્ | ६४. सा हि चतुर्विधा वर्ण्यते मूलभेदापेक्षया, १०९तद यथा - विरुद्धोपलब्धिर्विरुद्धकार्योपलब्धिः कारणानुपलब्धिः स्वभावानुपलब्धिश्चेति । न तावद्विरुद्धोपलब्धेः प्रमाणान्तरस्यात्यन्ताभावः, ११०दृश्यात्मनो विरुद्धस्य विधानेन १११इतराभावसाधनात्, संनिहितदेश एव प्रतियोग्यभावसिद्धेः । एतेन विरुद्धकार्यानुपलब्धिरपि व्याख्याता, तस्या अपि प्रतिषेध्यविरोधिसंनिधापनद्वारेणाभावसाधकत्वात् । कारणानुपलब्धिरपि तद्देशाशङ्कितकार्यस्यैवाभावं साधयति -૦ન્યાયરશ્મિ – આ બંને અનુમાન વસ્તુના સાધક હોવાથી, આ બે દ્વારા પ્રમાણાંતરના અભાવની સિદ્ધિ અશક્ય છે. માટે પ્રમાણમાંતરના અભાવનો બોધ, આ બે અનુમાનથી તો ન થઈ શકે. અનુપલબ્ધિ દ્વારા પણ પ્રમાણાંતરનો અભાવ જણાતો નથી, કારણ કે અનુપલબ્ધિ, અમુક ક્ષેત્રાદિમાં જ અભાવ બતાવે છે, સર્વત્ર નહીં. તેથી આના દ્વારા સર્વત્ર પ્રમાણાંતરનો અભાવ છે, તેવો બોધ અશક્ય છે. (૬૪) આ પક્ષને જરા સૂક્ષ્મતાથી સમજીએ - બૌદ્ધમાન્યતા પ્રમાણે વિરુદ્ધોપલબ્ધિ, cરવિરૂદ્ધ કાર્યોપલબ્ધિ, કારણાનુપલબ્ધિ અને સ્વભાવાનુપલબ્ધિ - એમ અનુપલબ્ધિ અનુમાનના ચાર ભેદ બતાવ્યા છે. યદ્યપિ આ ચારે ભેદો અભાવની સિદ્ધિ કરે છે, પરંતુ પ્રતિનિયત ક્ષેત્રાદિમાં જ, સર્વત્ર નહીં. સર્વત્ર અભાવની સિદ્ધિ કેમ ન કરે ? તેનું કારણ આ પ્રમાણે છે – C.1 વિરૂદ્ધોપલબ્ધિ, દેખાઈ રહેલા વિરૂદ્ધ પદાર્થના વિધાનથી, અભાવનું વિધાન કરે છે. જેમ કે - નાત્ર , 1શોપનઘેર = અહીં વિરોધી એવો પ્રકાશ જોવાતો હોવાથી, અહીં અંધકાર નથી' આ રીતે આ અનુમાન અભાવ સિદ્ધ કરે છે, પણ તે, સામે દેખાઈ રહેલા દેશમાં જ અભાવ સિદ્ધ કરે છે, કારણ કે ત્યાં જ વિરૂદ્ધ પદાર્થ દેખાય છે. સર્વત્ર વિરૂદ્ધ પદાર્થની ઉપલબ્ધિ સંભવિત ન હોવાથી, સર્વત્ર અભાવને સિદ્ધ કરી શકતું નથી. તેથી સર્વત્ર પ્રમાણમાંતરના અભાવનો બોધ, આનાથી અશક્ય છે. 0.2 વિરૂદ્ધ કાર્યોપલબ્ધિ, સામે દેખાઈ રહેલા વિરુદ્ધ કાર્યના વિધાનથી, અભાવનું વિધાન કરે છે, જેમકે નાત્ર શીતસ્પર્શ, ઘુમાન્ =અહીં શીતસ્પર્શ નથી, કારણ કે શીતસ્પર્શના વિરોધી એવા અગ્નિ –૦૩૫ર્થસપ્રેક્ષ___ (१०९) तद् यथेत्यादि । विरुद्धोपलब्धिर्यथा-नात्र शीतस्पर्शः, अग्नेरिति १ । विरुद्धकार्योपलब्धिर्यथानात्र शीतस्पर्शः, धूमादिति २ । कारणानुपलब्धिर्यथा-नात्र धूमः, अग्न्यभावादिति ३ । स्वभावानुपलब्धिर्यथानात्र धूमः, उपलब्धिलक्षणप्राप्तस्यानुपलब्धेरिति ४ । शेषास्तु सप्तापि अनुपलब्धयो धर्मबिन्दु(न्यायबिन्दु)प्रभृतिशास्त्रप्रतिपादिता एष्वेव चतुर्षु भेदेष्वन्तर्भवन्ति, इति प्रतिभेदरूपत्वान्न पृथगभिहिताः । (११०) दृश्यात्मन इति । दृश्यस्वरूपस्य विरुद्धस्य वक़्यादेः । (१११) इतरेति । प्रतिषेध्यस्य शीतादेः । For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર ) -૦જાયરમિ न सर्वत्र, स्वयमसिद्धत्वात् । ११२स्वभावानुपलब्धिरप्येकज्ञानसंसर्गिपदार्थोपलम्भरूपा ११४तद्देश एव ११ प्रतिद्वन्दव्यभावं गमयति । अतः प्रमाणान्तरस्यापि क्वचिनिषेधः स्यात् न सर्वत्र । तन्न प्रमाणान्तरबाधकं समस्ति ।।। પદાર્થના કાર્યરૂપ ધૂમની ઉપલબ્ધિ થાય છે' - આ અનુમાનથી પણ સામે દેખાઈ રહેલા દેશમાં જ અભાવ જણાય છે, કારણકે ત્યાં જ વિરૂદ્ધ કાર્ય દેખાય છે. સર્વત્ર વિરૂદ્ધ કાર્યની ઉપલબ્ધિ સંભવિત ન હોવાથી, સર્વત્ર અભાવને સિદ્ધ કરી શકતું નથી. તેથી સર્વત્ર પ્રમાણમાંતરના અભાવનો બોધ, આ અનુમાન દ્વારા પણ અશક્ય છે. C.3 કારણાનુપલબ્ધિ, જે દેશમાં કારણની અનુપલબ્ધિ હોય તે જ દેશમાં કાર્યનો અભાવ જણાવે છે. જેમકે “નોત્ર ધૂમ: ન્યુમાવી = અહીં ધૂમ નથી, કારણ કે અગ્નિરૂપ કારણની અનુપલબ્ધિ છે' આ અનુમાનથી પણ સામે દેખાઈ રહેલા દેશમાં જ અભાવ જણાય છે, કારણ કે ત્યાં જ કારણની અનુપલબ્ધિ જોવાય છે. સર્વત્ર કારણની અનુપલબ્ધિ અસંભવિત હોવાથી, આ અનુમાન સર્વત્ર અભાવને સિદ્ધ કરી શકતું નથી. તેથી સર્વત્ર પ્રમાણાંતરના અભાવનો બોધ, આ અનુમાન દ્વારા પણ અશક્ય છે. C.સ્વભાવાનુપલબ્ધિ પણ નિયત દેશમાં જ અભાવની સિદ્ધિ કરે છે. તે આ રીતે - “મૂતને ઘર' એવું જ્ઞાન થાય છે, તેમાં ભૂતલ અને ઘટ બે પદાર્થનો, જેની વચ્ચે સંયોગ સંબંધ છે તે બેનો, બોધ થાય છે. એટલે આ બંને, એક જ જ્ઞાનમાં રહેલા સંસર્ગિ પદાર્થો છે. હવે જ્યારે એ બેમાંથી માત્ર એકનું જ - ભૂતલનું જ – જ્ઞાન થાય (એકજ્ઞાનસંસર્ગિપદાર્થ-ભૂતલની ઉપલબ્ધિ થાય) ત્યારે તે સંસર્ગિ પદાર્થોમાંનો બીજો (પ્રતિદ્વન્દી) પદાર્થ ઘટ નથી, એવું નક્કી થાય છે - આ રીતે સ્વભાવાનુપલબ્ધિથી ઘટાભાવનું જ્ઞાન થાય છે. તે પણ, જે દેશમાં એક સંસર્ગિપદાર્થ – ભૂતલનું જ્ઞાન થયું હોય, ત્યાં જ બીજા સંસર્ગિપદાર્થ – ઘટના અભાવનું જ્ઞાન કરાવે છે – સર્વત્ર નહીં. તેથી સર્વત્ર પ્રમાણાંતરના અભાવનો બોધ, આ અનુમાન દ્વારા પણ અશક્ય છે. આમ “પ્રત્યક્ષ – અનુમાનથી અતિરિક્ત કોઈ પ્રમાણ નથી' –એવું કોઈક સ્થાને નક્કી થઈ શકે, પણ સર્વત્ર નહીં. એટલે, પ્રત્યક્ષ – અનુમાનથી અતિરિક્ત પ્રમાણનો કોઈ બાધક ન હોવાથી, ઉહ વગેરેની પણ પ્રમાણ રૂપે સિદ્ધિ થાય છે. –૦૩૫ર્થસપ્રેસ – ___ (११२) स्वभानुपलब्धिरिति दृश्यानुपलब्धिः । (११३) एकेत्यादि । एकस्य चक्षुरादिज्ञानस्य ग्राह्यं चक्षुरादिप्रणिधानाभिमुखं भूघटादिवस्तुद्वयमन्योन्यापेक्षमेकज्ञानसंसर्गि कथ्यते, तयोर्हि सतो.कनियता प्रतिपत्तिः स्यात्, परिच्छेदयोग्यताया द्वयोरप्यविशेषात् । ज्ञाने वस्तुद्वयसंसर्गश्च तदाकारयोरेकस्मिन् ज्ञाने संसर्गाद् वस्तुनोरप्युपचारेण संसर्गव्यपदेशात् । तत एकस्मिन् ज्ञाने संसर्गः संबन्धो विद्यते यस्य भूतलादेर्घटादिनेति प्रकरणात् स्वयमूह्यम्, स चासौ पदार्थश्च तस्योपलम्भपरिच्छेदो रूपं यस्याः स्वभावानुलब्धेः सा तथा; केवलभूतलोपलम्भरूप इति यावत् । (११४) तद्देश एवेति । भूतलदेश एव । (૧૧૬) પ્રતિદ્ધિનો ઘC | For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ) પ न्यायावतार - श्लो. १ ६५. प्रत्यक्षानुमानयोश्च प्रामाण्यं कुत इति चिन्त्यम् | न तावत्प्रत्यक्षात्, तस्य निर्विकल्पकतया सतोऽप्यसत्कल्पत्वात् । तत्पृष्ठभावी विकल्पस्तु न ११६स्वलक्षणाम्भोधिमध्यमवगाहते, तत्कथं तत्राप्रविष्टस्तत्स्वरूपं निश्चिनुयात् । अप्रमाणभूताच्च तस्मात्प्रामाण्यनिर्णय इति निबिडजडिमाविष्करणं भवताम् । अनुमानात्प्रामाण्यनिर्णय इति चेत्, न, तस्यापि –૦ન્યાયરરિમ - ૦ બૌદ્ધમતે પ્રત્યક્ષ – અનુમાનનું પ્રમાણ્ય પણ કઈ રીતે? 9 (ઉપ) પહેલી વાત - બૌદ્ધમતે જે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ મનાયા છે, તે બંનેના પ્રામાણ્યનો નિર્ણય કોનાથી થશે? 'પ્રત્યક્ષથી કે અનુમાનથી ? (૧) બંનેના પ્રામાયનો નિશ્ચય પ્રત્યક્ષથી તો અશક્ય છે, કારણકે પ્રત્યક્ષ તો નિર્વિકલ્પ હોવાથી, વિકલ્પ - વિચારથી શૂન્ય છે, માટે પ્રમાણતા/અપ્રમાણતાનો વિચાર તેનાથી અશક્ય છે. નિર્વિકલ્પ તો વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન તુલ્ય જ છે, તેથી એના આધારે પ્રામાણ્યનું વ્યવસ્થાપન ન થઈ શકે. પ્રશ્ન- નિર્વિકલ્પ પ્રત્યક્ષ બાદ થતા “વિકલ્પજ્ઞાનથી પ્રમાણ્યનો નિશ્ચય માનીએ તો ? ઉત્તરઃ- તો યદ્યપિ વાંધો નથી, કારણ કે વિકલ્પજ્ઞાન તે વિચારાત્મક છે. પણ બૌદ્ધમતે વિકલ્પજ્ઞાનનો વિષય સ્વલક્ષણ ન બનતો હોવાથી જ્ઞાનરૂપ સ્વલક્ષણના સ્વરૂપનો નિશ્ચય, તેનાથી અશક્ય છે. વળી વિકલ્પજ્ઞાન તો અપ્રમાણ મનાય છે, એવા અપ્રમાણભૂત વિકલ્પજ્ઞાનથી પ્રામાણ્યનો નિશ્ચય માનવો એ તો તમારી ગાઢ જડતાનો જ આવિષ્કાર છે. (૨) બંનેના પ્રામાણ્યનો નિશ્ચય અનુમાનથી પણ અશક્ય છે, કારણ કે બૌદ્ધમતે બધી વસ્તુઓ સ્વલક્ષણરૂપ છે. જે સ્વલક્ષણને વિષય બનાવે તે જ પ્રમાણ છે. પ્રત્યક્ષ – અનુમિતિરૂપ જ્ઞાન પણ સત્ હોવાથી સ્વલક્ષણ છે. હવે અનુમાન, સ્વલક્ષણને વિષય જ બનાવતો નથી, તેનો વિષય અસત્ એવું સામાન્ય જ હોય છે. એટલે અનુમાનથી પણ પ્રત્યક્ષ અનુમાનના પ્રમાણ્યનો નિર્ણય થઈ જ ન શકે. બૌદ્ધઃ- બંનેના પ્રામાણ્યનો નિશ્ચય, ભલે અનુમાનથી ન થતો હોય, તો પણ અનુમાન દ્વારા તેમના અપ્રામાણ્યનો વ્યવચ્છેદ તો થાય જ છે. જેન- બૌદ્ધમતે, અનુમાનથી તેમના અપ્રમાણ્યનો વ્યવચ્છેદ પણ ન ઘટી શકે, કારણ કે ભૂતલાદિમાં ઘટત્વનો વ્યવચ્છેદ કરવામાં આવે છે, ત્યાં વ્યવચ્છેદ તે ભૂતલથી અભિન્ન છે. (કારણ કે ઘટવાભાવ એ ભૂતલનું જ સ્વરૂપ છે, એ જૈનમાન્ય પ્રસિદ્ધ પદાર્થ છે) એટલે અનુમાનથી જે અપ્રામાણ્યનો વ્યવચ્છેદ પ્રત્યક્ષાદિમાં કરાય છે, તે વ્યવચ્છેદ પ્રત્યક્ષાદિ સ્વરૂપ જ છે. એવું ન માનો, તો અનુમાનનો વિષયમાત્ર વ્યવચ્છેદ રહે, જે વસ્તુ નથી - પણ અભાવ છે, એટલે અનુમાન -अर्थसंप्रेक्षण(११६) स्वलक्षणाम्भोधीति | स्वलक्षणं प्रत्यक्षानुमाने, ते एव विकल्पस्य सामान्यविषयत्वेनाविषयत्वाद् अम्भोधिः । (११७) तत्स्वरूपं प्रत्यक्षानुमानस्वरूपम् । For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार 0 स्वलक्षणाद् बहिः प्लवनात् । अप्रामाण्यव्यवच्छेदस्तेन साध्यते इति चेत्, न, व्यवच्छेदस्य व्यवच्छिन्नाव्यतिरेकात्, इतरथान्धकारनर्तनकल्पमनुमानमासज्येत, निर्विषयत्वात्। ६६. किं च । ११ तत्प्रामाण्यनिर्णायकमनुमानं प्रमाणमप्रमाणं वा । न तावदप्रमाणम्, ततः प्रामाण्यासिद्धेः । नापि प्रमाणम्, ११९तत्प्रामाण्यसाधकाभावात् । न हि प्रत्यक्षात् तत्सिद्धिः, विकल्पशून्यतयाकिंचित्करत्वात्, इत्युक्तम् । अनुमानात्तु १२०तत्साधने विकल्पयुगलं १२१तदवस्थमेवावतिष्ठते तत्प्रामाण्यसाधनेऽप्यनुमानकल्पना इत्यनवस्था । –૦નાયરશ્મિ – નિર્વિષયક બનવાથી “અંધારામાં નાચવા' ની જેમ વ્યર્થ બની જશે. અને જો તે વ્યવચ્છેદને પ્રત્યક્ષાદિ રૂપ માનો, તો તે સ્વલક્ષણને તો અનુમાન વિષય કરતું નથી, માટે સ્વલક્ષણસ્વરૂપ વ્યવચ્છેદ પણ તેનો વિષય ન બની શકે. એટલે કોઈ પણ રીતે અનુમાનથી પ્રત્યક્ષાદિનું પ્રામાણ્ય સિદ્ધ થઈ શકે નહીં. (૬૬) બીજી વાત - પ્રત્યક્ષ-અનુમાનના પ્રમાણ્યનો નિશ્ચય, તમે જે અનુમાનથી કરો છો, તે અનુમાન પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત ? (૧) પ્રત્યક્ષ-અનુમાનના પ્રામાણ્યનું નિર્ણાયક અનુમાન જો અપ્રમાણભૂત હોય, તો અપ્રમાણભૂત એવા અનુમાનથી, પ્રત્યક્ષ – અનુમાનના પ્રામાયનો નિશ્ચય શી રીતે થઈ શકે ? (૨) પ્રત્યક્ષ-અનુમાનના પ્રમાણ્યનું નિર્ણાયક અનુમાન પ્રમાણભૂત છે - એમ પણ ન કહી શકાય, કારણ કે નિર્ણાયક અનુમાન પ્રમાણ છે' એવો નિશ્ચય કરાવનારૂં પ્રમાણ કયું છે ? *પ્રત્યક્ષ કે અનુમાન ? (A) પ્રત્યક્ષ તો ન માની શકાય, કારણ કે તે તો નિર્વિકલ્પ (વિચારશૂન્ય) હોવાથી, તેના દ્વારા બીજાના પ્રામાણ્યનો નિશ્ચય અશક્ય છે. (B) અનુમાન પણ ન માની શકાય, કારણ કે તે અનુમાનના પણ પ્રામાણ્યનો નિશ્ચય પ્રત્યક્ષથી કે અનુમાનથી? પ્રત્યક્ષ તો પોતે અસમર્થ હોવાથી, તેનાથી તો ન થઈ શકે. અનુમાનથી માનશો તો તે અનુમાનના પ્રામાણ્યનો નિર્ણય પણ કોનાથી ? પ્રત્યક્ષથી કે અનુમાનથી... એમ અનવસ્થા થશે. આમ નિર્ણાયક અનુમાનના પ્રામાણ્યનું સાધક કોઈ પ્રમાણ ન હોવાથી, તે પ્રત્યક્ષ-અનુમાનના પ્રામાણ્યનું નિર્ણાયક ન બની શકે. તેથી તમારા મત પ્રમાણે પણ, પ્રત્યક્ષ-અનુમાનની પ્રમાણતા સિદ્ધ નથી. -अर्थसंप्रेक्षण(११८) तदिति । तयोः प्रत्यक्षानुमानयोः । (११९) तत्प्रमाण्येति । तस्य प्रत्यक्षानुमानप्रामाण्यनिर्णायकानुमानस्य । (१२०) तत्साधन इति । प्रामाण्यनिर्णायकानुमानप्रामाण्यसाधने । (१२१) तदवस्थमिति । तदप्यनुमानं प्रमाणमप्रमाणं चेति । – For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० १ ७७ ६७. किं च । गृहीतसंबन्धस्यानुमानं प्रवर्तेत, संबन्धस्त्रिकालगोचरो ग्राह्यः, न च प्रत्यक्षं तं लक्षयितुं क्षमते, पूर्वापरक्षणत्रुटितरूपवार्तमानिकक्षणग्रहणपर्यवसितसत्ताकत्वात् तदुत्तरकालभाविनो विकल्पस्यापि व्यावहारिकाभिप्रायेण तन्निष्ठताभ्युपगमात् । अनुमानाद् ग्रहीष्यति इति चेत्, ननु तदपि संबन्धपूर्वकं प्रवर्तते, तद्ग्रहणेऽपीयं वार्ता इति अनवस्था। 42 ६८. तस्मादनुमानमभिलषता गत्यन्तराभावात् तत्संबन्धग्रहणप्रवणस्त्रिकालगोचरोऽव्यभिचारी वितर्कोऽभ्युपगन्तव्यः । तथा च प्रस्तुतद्वैविध्यस्य विघटितत्वात्, अन्यदपि यदेवंविधमविसंवादि ન્યાયરશ્મિ - (७७) त्रीक बात - साध्य - साधनना संबंधनुं ग्रहए। थाय, तो ४ अनुमान राज्य छे. ते साध्य - સાધનનો સંબંધ ત્રિકાલિક હોવો જોઈએ. અનુમાન કરવાં, આ સાધ્ય-સાધનના સંબંધનું ગ્રહણ શેનાથી થશે ? પ્રત્યક્ષથી કે અનુમાનથી ? (૧) પ્રત્યક્ષથી તો ન થઈ શકે, કારણ કે પ્રત્યક્ષ તો પૂર્વ-અપર ક્ષણથી ત્રુટિત હોવાથી, માત્ર વર્તમાનગત સ્વલક્ષણને ગ્રહણ કરવામાં જ પર્યવસિત છે. આવા પ્રત્યક્ષથી ત્રિકાલિક સાધ્ય – સાધનના સંબંધનું ગ્રહણ તો શી રીતે થઈ શકે ? પ્રત્યક્ષ પછી થતાં વિકલ્પથી પણ સંબંધનું ગ્રહણ અશક્ય છે, કારણ કે વ્યવહારથી વિકલ્પનો વિષય પણ, વાર્તમાનિક સ્વલક્ષણ જ છે, એટલે ત્રૈકાલિક સંબંધનું જ્ઞાન વિકલ્પથી પણ ન થઈ શકે. (૨) ‘સંબંધનું ગ્રહણ અનુમાનથી થાય' એમ કહેશો તો તે સંબંધજ્ઞાપક અનુમાન પણ સંબંધ પૂર્વક જ થઈ શકશે, તેના સંબંધનો નિર્ણય પણ પ્રત્યક્ષથી કે અનુમાનથી ? એવી વિકલ્પપરંપરા થતાં, અનવસ્થા થશે. (७८) निष्ठुर्ष:- जीभे डोई उपाय न होवाथी, अनुभानना प्रामाएयने स्वीअरवा भाटे, साध्यસાધનના ત્રિકાલિક સંબંધને ગ્રહણ કરવામાં કુશળ, ત્રિકાળવિષયક, અવ્યભિચારી એવા ‘વિતર્ક’ને અતિરિક્ત પ્રમાણરૂપે માનવો જ રહ્યો. આમ અતિરિક્ત પ્રમાણ માનવાથી ‘પ્રત્યક્ષ અને અનુમાન એમ માત્ર બે જ પ્રમાણ છે' - આ રીતે બૌદ્ધકલ્પિત પ્રમાણની દ્વિવિધતાનો વિનાશ થઈ ગયો. આ રીતે માત્ર ‘વિતર્ક' જ નહીં, પણ પ્રત્યભિજ્ઞા, ઉપમાન, શાબ્દ વગેરે જે પણ જ્ઞાનો ० शास्त्रसंलोक० - · (42) "अन्वयव्यतिरेकाभ्यां व्याप्तिज्ञानं दर्शनस्मरणाभ्यामगृहीतप्रत्यभिज्ञाननिबन्धनं तर्कः चिन्ता ।" लघी.अभ.पृ.२९, "अविज्ञाततत्त्वेऽर्थे कारणोपपत्तितस्तत्त्वज्ञानार्थमूहस्तर्कः ।" -न्यायसू. १/१/४० "अविज्ञाततत्त्वे सामान्यतो ज्ञाते धर्मिणि एकपक्षानुकूलकारणदर्शनात् तस्मिन् संभावनाप्रत्ययो भवितव्यतावभासः तदितरपक्षशैथिल्यापादने तद्ग्राहक प्रमाणमनुगृह्य तान् सुखं प्रवर्तयन् तत्त्वज्ञानार्थमूहस्तर्कः ।" - न्यायमं. पृ. ५८६, पृ.१३ "एकधर्माभ्युपगमे द्वितीयस्य नियतप्राप्तिरूपः तर्कः । " न्यायली. पृ. ५४ । "व्यापकाभाववत्त्वेन निर्णीते व्याप्यस्याहार्यारोपाद्यो व्यापकस्याहार्यारोपः स तर्कः ।" न्यायसूत्रवृ. १/१/४० | "तर्कश्चापाद्यापादकयोर्व्याप्तिमूलः ।" -महावि.पृ.१३१ । अदृष्टसम्बन्धात्परोक्षप्रतीतिः तर्क इति लक्षणम् ।" - प्रमाणवार्तिकालं. पृ.३०० / For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ©_૭૮ ज्ञानं तत्प्रमाणमस्तु इत्यलं शुष्काभिमानेनेति । यदि पुनः साध्यार्थान्यथानुपपन्नहेतुसंपादितमनुमानमिष्येत, तदा प्रत्यक्षमनुमानं चेत्यपि द्वैविध्यं घटामटेदेव; प्रत्यक्षव्यतिरिक्तज्ञानस्य सामस्त्येनानुमानेऽन्तर्भावसंभवात्, अन्यथानुपपन्नार्थान्तरमन्तरेण परोक्षार्थविषयप्रतीतेरभावादिति । । ६९. सांप्रतमन्यथा सूत्रावयवेनैव प्रकृतनियमकारणमाह-मेयविनिश्चयादिति । द्विधैवे च काकाक्षिगोलकन्यायेनात्रापि संबन्धनीयम् । ततश्चायमर्थः- द्वाभ्यामेव प्रकाराभ्यां मेयस्य ग्राह्यार्थस्य निश्चयात् स्वरूपनिर्णयात्, द्वे एव प्रमाणे न न्यूनमधिकं चेति । વન્યાયરશ્મિ ૦ અવિસંવાદી હોય, તે બધા જ ભલે પ્રમાણ હો. માટે ‘પ્રત્યક્ષ-અનુમાન બે જ પ્રમાણ છે' એવા શુષ્ક (ફોક) અભિમાનથી સર્યું. O न्यायावतार જ હા, “સાધ્ય વિના સંગત ન થાય એવા હેતુ દ્વારા ઉત્પન્ન થયેલું જ્ઞાન એટલે અનુમાન" - આવું જો લક્ષણ કહેતા હો, તો અમને કોઈ જ વાંધો નથી. આ રીતે તો પ્રત્યક્ષ - અનુમાનની દ્વિવિધતા પણ ઘટશે અને પ્રત્યક્ષાતિરિક્ત પ્રત્યભિજ્ઞા આદિ જ્ઞાનોનો, અનુમાનમાં અંતર્ભાવ પણ થઈ જશે, કારણ કે ‘અન્યથાનુપપન્ન’ અર્થ પ્રમાણે જ, પ્રત્યભિજ્ઞા વગેરે દ્વારા પરોક્ષ અર્થની પ્રતીતિ થાય છે. આ રીતનું અનુમાન કહેવાથી, અર્થતઃ તો તમે ‘પરોક્ષ’ની જ કલ્પના કરી છે. માટે ‘પ્રત્યક્ષ-પરોક્ષના ભેદે પ્રમાણના બે પ્રકાર છે' - એમ કહેવું યોગ્ય જ છે. O ‘પ્રમાણ બે જ છે’ એ અંગે શ્લોકનું અન્ય રીતે અર્થઘટન O (૭૯) ‘મેયવિનિશ્ર્વયાત્’ એ શ્લોકમાં રહેલ ‘વિધા’ શબ્દનો કાકાક્ષિગોલક ન્યાયે ઉભયત્ર સંબંધ કરવો. જેમ કાગડાની આંખ બે હોય, પણ ડોળો-કીકી એક હોય છે, જ્યારે જે બાજુ જોવાનું હોય ત્યારે તે એક જ કીકી જુદી-જુદી બાજું ફરે છે. તેમ એક જ ‘દ્વિધા’ શબ્દનો, પ્રમાણનો ભેદ બતાવવા ‘પ્રમાણં’ ની સાથે અન્વય કરવો અને પ્રમેયનો ભેદ બતાવવા મેયવિનિશ્વયાત્' ની સાથે અન્વય કરવો. ‘મેયવિનિશ્વયાત્’ ની સાથે ‘દ્વિધા’ નો અન્વય થતાં શ્લોકનો અર્થ આ રીતે થશે – પ્રમેય (ગ્રાહ્ય) પદાર્થનો બે જ પ્રકારે નિશ્ચય થતો હોવાથી, પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે જ પ્રમાણ છે, ન્યૂનાધિક નહીં. -0 -० शास्त्रसंलोक० (43) "जं परदो विण्णाणं तं तु परोक्खत्ति भणिदमत्थेसु । जं केवलेण णादं हवदि हु जीवेण पच्चक्खं । " -પ્રવચનસારઃ હ્તો.૧૮। "માઘે પરોક્ષન્, પ્રત્યક્ષમન્યત્।" -તત્ત્વાર્થસૂ.૧/૧૧,૧૨૪ " ુવિષે નાખે पण्णत्तं, तं जहा-पच्चक्खे चेव परोक्खे चेव ।" - स्थानाङ्ग सूत्र २/१/७१/ "न प्रत्यक्षपरोक्षाभ्यां मेयस्यान्यस्य संभवः ।" -प्रमाणवा.३/६३ | For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० १ - 44 ७०. अयमत्राभिप्रायः- “स्वसंवेदनं प्रति निखिलज्ञानानामेकरूपतया साक्षात्करणचतुरत्वात् नास्त्येव भेदः; बहिरर्थं पुनरपेक्ष्य कश्चिच्चक्षुरादिसामग्रीबललब्धसत्ताकः स्वावयवव्यापिनं कालान्तरसंचरिष्णुं स्थगितक्षणविवर्तमलक्षितपरमाण पारिमाण्डल्यं संनिहितं विशदनिर्भासं सामान्यमाकारं साक्षात्कुर्वाणः प्रकाशः प्रथते, तत्र प्रत्यक्षव्यवहारः प्रवर्तते । यः पुनर्लिङ्गशब्दादिद्वारेण १२३ नियतानियतसामान्याकारावलोकी परिस्फुटतारहितः खल्वात्मनोऽर्थ - ૦ન્યાયરશ્મિ ૦ (૭૦) અભિપ્રાયઃ- બધા જ્ઞાનો સ્વસંવેદનની અપેક્ષાએ તો માત્ર એક જ સ્વરૂપ છે, કારણ કે બધા જ જ્ઞાનો, જ્ઞાન સ્વરૂપે જ પોતાનો સાક્ષાત્કાર કરે છે અને એમાં જ તેઓની ચતુરાઈ છે. માટે બધા જ્ઞાનોમાં આ દૃષ્ટિએ તો કોઈ ભેદ જ નથી, પરંતુ બાહ્ય પદાર્થની અપેક્ષાએ બધા જ્ઞાનોમાં ભેદ પડે છે. તે આ રીતે - ચક્ષુ વિગેરે સામગ્રીથી ઉત્પન્ન થયેલ કોઈક જ્ઞાન, સ્વ-અવયવોમાં વ્યાપીને રહેલા, કાળાંતરમાં પણ રહેનારા (અર્થાત્ ક્ષણિક નહીં) ક્ષણિક પર્યાયો જેમાં ગૌણ થયા છે તેવા, પરમાણુના પરિમાણનું જ્ઞાન જેમાં નથી હોતું તેવા, આસન્નદેશમાં રહેલ સામાન્યાકારનો સ્પષ્ટ બોધ કરનારું હોય છે, તેને ‘પ્રત્યક્ષ’ કહેવાય છે. ७९ અહીં શબ્દોનો ભાવાર્થ આ મુજબ છે - (૧) સ્વાવયવવ્યાપિ - અર્થાત્ અવયવીને જુએ છે. બૌદ્ધો અવયવી નથી માનતાં, તેનું ખંડન થયું. - (૨) કાલાંતર સંચરિષ્ણુ - અન્વયી એવા દ્રવ્યને જુએ છે - ક્ષણિકને નહીં (૩) સ્થગિતક્ષણવિવર્તમ્ - ક્ષણિક પર્યાયો તો વિશેષ છે, અહીં સામાન્યની વાત છે, તેથી વિશેષો ગૌણ બને છે. (૪) અલક્ષિતપરમાણુપારિમાંડલ્ય - અવયવીનું જ્ઞાન થાય છે. એટલે અંત્ય અવયવરૂપ પરમાણુનું પ્રત્યક્ષ તેમાં નથી થતું. તથા જે આત્માનો અર્થગ્રહણ પરિણામ, લિંગ-શબ્દ વગેરે દ્વારા નિયત - અનિયત એવા સામાન્યકા૨ને જૂએ છે અને તેનો અસ્પષ્ટ રૂપે બોધ કરાવે છે, તે ‘પરોક્ષ’ કહેવાય છે. અર્થસંપ્રેક્ષ– (१२२) पारिमाण्डल्यमिति । परिमण्डलाः परमाणवः, तेषां भावः, यणि अनुशतिकादित्वात् उभयपदवृद्धौ पारिमाण्डल्यं वर्तुलत्वम्, न्यायकुमुदचन्द्रे प्रभाचन्द्रेणाप्येवं व्याख्यातत्वात् । अन्ये तु पारिमाण्डल्यं परमाणुपरिमाणमेव इत्याहुः । (१२३) नियतानियतेत्यादि । विजातीयेभ्यो व्यावृत्तत्वात् नियतः, सजातीयेभ्यश्चाव्यावृत्तत्वात् सर्व एवानियतः, ततो नियतानियतश्चासौ सामान्याकारश्चेति વિગ્રહઃ | ० शास्त्रसंलोक: (44) "માવપ્રમેયાપેક્ષાયાં, પ્રમાામાસનિહ્તવઃ। વહિઃ પ્રમેયાપેક્ષાયાં પ્રમાાં તન્નવેતિ જ્ઞ।।" -ચા.ર.પૃ.૨૦/ "स्वसंवेदनापेक्षया निखिलज्ञानानामेकरुपत्वेऽपि बहिरर्थं चापेक्ष्य कश्चिच्चक्षुरादि.... बोधः सः પરોક્ષતાં સ્વીોતિ।।" - ન્યાયા.હા. - साम्यम् । ૭ For Personal & Private Use Only 0 Page #122 -------------------------------------------------------------------------- ________________ ecco न्यायावतार ग्रहणपरिणामः समुल्लसति स परोक्षतां स्वीकरोति । न १२४चैतौ प्रकारौ विहाय प्रकारान्तरेण ज्ञानप्रवृत्तिं पश्यामः, न चापश्यन्तः प्रमाणान्तरपरिकल्पनं क्षमामहे, न च द्वयोः प्रथमानयोरेकं निनुवानमुपेक्षामहे, विशेषाभावात्; तस्मादेतदेव द्वैविध्यमुररीकर्तव्यमिति स्थितम् ।। १ ।। ७१. सांप्रतं यदस्माभिः प्राग् विवृण्वद्भिर्युदपादि, यदुत विप्रतिपन्नाव्युत्पन्नव्यामोहापोहसहमिहेदं प्रमाणलक्षणमिति तत्सूत्रदर्शनादेव विमलबुद्धयोऽवगच्छेयुः । मन्दमतयस्तु तावता न भोत्स्यन्त इति तद्धितविधित्सया व्यक्तं प्रमाणलक्षणाभिधानफलं प्रतिपिपादयिषुरपि सपूर्वपक्ष निराकाङ्क्ष लक्षयेयुस्ते इति तावत् पूर्वपक्षमुत्थापयन्नाह –૦ન્યાયરશ્મિ - પ્રશ્નઃ- પરોક્ષનો વિષય “સામાન્યાકાર' તે નિયત-અનિયત કેમ કહેવાય છે ? ઉત્તરઃ- કારણ કે જ્યારે વહ્નિનું પરોક્ષ થાય, ત્યારે ઘટાદિથી વ્યાવૃત્ત રૂપે માત્ર વહ્નિનો જ બોધ થાય છે માટે નિયત છે) અને તે અગ્નિ ઘાસની છે કે લાકડાની ? એવી કોઈ ચોક્કસ અગ્નિનો બોધ નથી થતો માટે અનિયત છે) એમ પરોક્ષનો વિષયભૂત સામાન્યાકાર, વિજાતીયથી વ્યાવૃત્ત હોવાથી નિયત છે અને સજાતીયથી અવ્યાવૃત્ત હોવાથી અનિયત છે. તથા જેમ સામે પડેલો ઘટ દેખાય, ત્યારે નિયત ઘટ છે. “ઘટ’ શબ્દથી ઘટનું જ્ઞાન થાય, તે કોઈને સંદર્ભથી ચોક્કસ ઘડો જણાય તો નિયત, કોઈ પણ ઘડો જણાય તો અનિયત. આમ દેશ-કાળની અપેક્ષાએ પણ સામાન્યાકાર નિયતાનિયત બની શકે. આમ જ્ઞાનની પ્રવૃત્તિ બે રીતે જ થતી જોવાય છે, એટલે બીજા પ્રમાણોની કલ્પના કરવાનું કંઈ પ્રયોજન નથી. આમ જ્યારે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણોની, નિબંધ પ્રવૃત્તિ થતી હોય, ત્યારે આ બેમાંથી એકનો પણ લોપ કરનાર વ્યક્તિની, અમે ઉપેક્ષા ન જ કરી શકીએ, કારણ કે પ્રમાણ રૂપે તો બંને સમાન છે, તો પછી એકનો પણ લોપ શી રીતે કરાય ? તેથી પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે પ્રમાણની દ્વિવિધતા સ્વીકારવી જ જોઈએ, એમ નિષ્કર્ષ થયો. (૧) (૭૧) અમારા વડે, પૂર્વે વિવરણ કરતા કહેવાયું હતું કે પ્રમાણનું લક્ષણ તે વિપ્રતિપન્ન (જેઓ તે અંગેના ભ્રમમાં છે તે) જીવો અને અવ્યુત્પન્ન (જેઓને પ્રમાણનો ખ્યાલ જ નથી તે) જીવો - આ બંને પ્રકારના જીવોના મોહને દૂર કરવા માટે કરાઈ રહ્યું છે, તેથી નિર્મળ બુદ્ધિવાળા જીવોને તો, પ્રમાણસ્વરૂપદર્શક એવા સૂત્રથી જ એ વાત સમજાઈ જશે પણ મંદ બુદ્ધિવાળા જીવો, એટલું કહેવા માત્રથી ન સમજે, પરંતુ ફળ પણ કહેવું પડે. તેથી મંદબુદ્ધિવાળા જીવોનું હિત કરવાની ઈચ્છાથી, ગ્રંથકારશ્રી પ્રમાણલક્ષણના અભિધાનનું ફળ શું છે ? તે વ્યક્ત રીતે - સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરવા ઈચ્છે છે. જો પૂર્વપક્ષ ઉપાડીને, ફળનું પ્રતિપાદન કરવામાં આવે, તો મંદબુદ્ધિવાળા જીવોને એવો બોધ થશે, કે જેથી કોઈ જ આકાંક્ષા શેષ નહીં રહે. માટે ગ્રંથકારશ્રી પૂર્વપક્ષનું ઉત્થાપન કરતા કહે છે – – મર્થpક્ષા— (૧૨૪) તો પ્રત્યક્ષપરોક્ષરૂપી || ૧ || For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० २ - -0 45 प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम् ।। २ ।। ७२. इह वचनमुच्चारयता विमृश्यभाषिणा प्रत्यवमृश्यम् - किमिदं मामकं वचनं श्रोतृसंस्काराधायकमुत नेति । इतरथा पर्यालोचितकारितास्य हीयते । श्रोतृसंस्काराधायकं चेत्, उच्चारयति अन्यथा विपर्यय इति । एतत्तु प्रमाणलक्षणवाक्यं सकलजनानादिप्ररूढार्थं प्रत्यायकत्वादश्रोतृसंस्काराधायकम् । अत आह- प्रसिद्धानि प्ररूढानि, नाधुना साध्यानीत्यर्थः । प्रमाणानि प्रत्यक्षादीनि, ∞ન્યાયરશ્મિ – O પ્રમાણ લક્ષણને કહેવાનું શું પ્રયોજન ? -પૂર્વપક્ષ ૦ શ્લોકાર્થ:- પ્રમાણો પ્રસિદ્ધ છે અને પ્રમાણો દ્વારા થતો વ્યવહાર પણ પ્રસિદ્ધ છે, તો પછી પ્રમાણના લક્ષણને કહેવાનું પ્રયોજન શું ? એ જ ખ્યાલ નથી આવતો. (પૂર્વપક્ષ) (૨) (૭૨) વિવેચનઃ- જે વાત ઘણા વર્ષોથી ચાલતી હોય, તે વાત પર કોઈ ધ્યાન નથી આપતું. જો કોઈ વિશેષ વાત કહેવાય તો બધા એકાગ્રતાથી સાંભળે. માટે વચનપ્રયોગ કરતા, વક્તાએ વિચારવું જોઈએ કે “મારા વચનથી શ્રોતાને અસર થાય છે કે નહીં - મારા બોલવાથી શ્રોતામાં, સંસ્કારોનું આધાન થાય છે કે નહીં.” જો આવું વિચારવામાં જ ન આવે, તો બોલનારની પર્યાલોચિતકારિતા (કોઈ પણ કામ વિચાર પૂર્વક કરવું એવી ટેક) જ ન ઘટે. તેથી જો શ્રોતામાં સંસ્કારનું આધાન થતું હોય તો જ વચનોચ્ચા૨ ક૨વો, જો શ્રોતામાં સંસ્કારનું આધાન ન થતું હોય તો વિદૃશ્યભાષીએ (વિચાર પૂર્વક બોલનાર વ્યક્તિએ) વચનોચ્ચાર ન કરવો. ભાવાર્થ:- જેને જે વાતની ખબર ન હોય, તે કહેવામાં આવે, તો ધ્યાનથી સાંભળે-યાદ રાખે. પ્રમાણ તો બધાને ખબર જ છે. તેનાથી જ જગતનો સર્વ વ્યવહાર ચાલે છે. હવે તેનું લક્ષણ તમે કહો છો, પણ તે કોઈ સાંભળશે જ નહીં - ધ્યાન જ નહીં આપે, કારણ કે બધાને ખબર છે. તેથી તેવું વાક્ય, શ્રોતાને સંસ્કાર આધાયક - અસરકારક ન બનતું હોવાથી, વિમૃશ્યભાષી વ્યક્તિએ એવો વચનોચ્ચાર ન ક૨વો જોઈએ. ८१ આ જ વાત ગાથામાં કહે છે - જે પ્રસિદ્ધ હોય તે સાધ્ય ન બને, પ્રમાણ તો પ્રસિદ્ધ જ છે, માટે તેને સાધ્ય બનાવવાની (સિદ્ધ કરવાની) કોઈ જરૂ૨ નથી. પ્રશ્નઃ- પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે જ પ્રમાણ છે, તો પછી દ્વિવચનનો પ્રયોગ ન કરતા, ० शास्त्रसंलोक०(45) "धर्मार्थिभिः प्रमाणादेर्लक्षणं न तु युक्तिमत् । प्रयोजनाद्यभावेन तथा चाह महामतिः ।। " अष्टक. ૧૩/૪,૬ "प्रमाण्यं यदि शास्त्रगम्यमथ न प्रागर्थसंवादनात् संख्यालक्षणगोचरार्थकथने किं कारणं चेतसाम् । आ ज्ञानं सकलागमार्थविषयज्ञानाविरोधं बुधाः, प्रेक्षन्ते तदुदीरितार्थगहने सन्देहविच्छित्तये ।। " - न्यायवि. पृ. २४६ । -O For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ દર न्यायावतार 10 परोक्षगतभेदापेक्षया बहुवचनं व्यक्तिभेदे सामान्यमपि कथंचिद् भिद्यते इति दर्शनार्थम् । तथा हि, तदविवक्षितव्यक्तिकमेकरूपतां बिभर्ति प्रमाणमिति; व्यक्त्यवच्छेदेन पुनरवच्छिद्यमानं नानाकारतामादत्ते प्रत्यक्षानुमानशाब्दानि प्रमाणानीति, व्यक्तिव्यतिरिक्ताव्यतिरिक्तरूपत्वात्तस्य। तथा हि-शब्दाच्चक्षुरादेर्वा दूराद् वृक्ष इति प्रत्यये धवखदिरपलाशादिविशेषानपेक्षया साधारणं वृक्षत्वमेव चकास्ति, तस्मात् तेभ्यो भिन्नं तद्, व्यतिरेकिणाकारेण ज्ञाने प्रतिभासनाद् घटादिवत् । परिस्फुटद्धवखदिरपलाशादिविशेषावलोकनवेलायां तु न तदतिरेकिणा रूपेण प्रकाशते इत्यभिन्नम्, तदव्यतिरिक्तस्य संवेदनात्, तत्स्वरूपवत् । ___७३. विशेषाभिन्नमेव रूपं तात्त्विकं सामान्यस्य, तस्यैव दाहपाकाद्यर्थक्रियाक्षमत्वात् । –૦ન્યાયરશ્મિ - રિસન પ્રમાનિ - એમ બહુવચનનો પ્રયોગ શા માટે ? ઉત્તર:- બહુવચનનો પ્રયોગ, પરોક્ષગત ભેદની અપેક્ષાએ કર્યો છે, અર્થાત્ પરોક્ષના અનેક પ્રકારો હોવાથી પ્રમાણો ઘણા છે, એ કહેવા માટે ર્યો છે. તથા બહુવચનના પ્રયોગથી સૂચિત થાય છે કે સામાન્યનો પણ વ્યક્તિભેદે ભેદ થાય છે. એટલે, અનુમાન - શબ્દ - ઉહ વગેરે બધા પરોક્ષ રૂપે એક હોવા છતાં વ્યક્તિરૂપે જુદા-જુદા છે. તેથી નૈયાયિકોની “સામાન્ય એક છે એવી માન્યતાનો નિરાસ થાય છે. વ્યક્તિભેદે સામાન્યનો ભેદ છે, તે આ રીતે – બધી ગાયમાં રહેલ ગોત્વ, ગોત્રત્વેન એક હોવા છતાં વ્યક્તિરૂપે જુદું જુદું પણ છે. વ્યક્તિ અને સામાન્ય કથંચિત્ ભિન્ન પણ છે અને કથંચિત્ અભિન્ન પણ છે. તેથી જ્યારે વ્યક્તિની વિવેક્ષા ન હોય, ત્યારે પ્રમાણ એકરૂપે જ રહેશે અને જ્યારે વ્યક્તિની વિવેક્ષા હોય, ત્યારે વ્યક્તિના ભેદે ભેદ પામતું પ્રમાણ, પ્રત્યક્ષ – અનુમાન - શબ્દ આદિ અનેક પ્રકારે હોય છે. એમ સામાન્ય તે વ્યક્તિથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. કઈ રીતે ? તે જોઈએ - (૧) શબ્દથી કે ચક્ષુ વગેરેથી, જ્યારે “વૃક્ષ એવું જ્ઞાન થાય, ત્યારે ધવ-ખદિર-પલાશ વગેરે વિશેષોની અપેક્ષા વિના માત્ર “વૃક્ષત્વ રૂપ સામાન્યનો જ બોધ થાય છે. જેમ ઘટનો ધવ-ખદિરાદિથી અલગ રૂપે બોધ થતો હોવાથી, ધવાદિથી ઘટ ભિન્ન છે, તેમ વૃક્ષનો પણ ધવ-ખદિરાદિથી અલગરૂપે બોધ થતો હોવાથી, ધવાદિથી વૃક્ષ પણ ભિન્ન છે. તેથી સામાન્ય તે વ્યક્તિથી ભિન્ન છે. (૨) પરંતુ જ્યારે સ્પષ્ટરૂપે ધવ-ખદિરાદિનો બોધ થાય છે, ત્યારે વિશેષથી જુદું સાધારણ તત્ત્વ નથી જણાતું. તેથી સામાન્ય તે વિશેષથી કથંચિત્ અભિન્ન પણ છે. વિશેષથી અભિન્ન એવા વિશેષના સ્વરૂપનો, જેમ અલગથી પ્રતિભાસ નથી થતો, તેમ સામાન્યનો પણ અલગથી પ્રતિભાસ નથી થતો, માટે સામાન્ય પણ વિશેષથી અભિન્ન હોવાથી વિશેષના ભેદે સામાન્યનો પણ ભેદ થાય છે. (૭૩) પ્રશ્ન- વિશેષથી અભિન્ન એવું સામાન્ય જ તાત્ત્વિક અને વાસ્તવિક છે, કારણ કે આવું સામાન્ય જ દાહ-પાકાદિ અર્થક્રિયામાં સક્ષમ છે અને જે અર્થક્રિયાકારી હોય તે જ વાસ્તવિક છે, | વિશેષથી ભિન્ન એવું સામાન્ય તો, કલ્પના બુદ્ધિથી જન્ય છે અને અર્થક્રિયામાં સક્ષમ ન હોવાથી, તે For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ O न्यायावतार - श्लो० २ भिन्नं पुनः कल्पनाबुद्धि विठपितत्वादवस्तुरूपमिति चेत्, न, द्वयोः प्रकाशमानयोरेकस्य निह्नोतुमशक्यत्वात्, अन्यथा भिन्नमेव रूपं स्वाभाविकमितरत्तु कल्पनाबुद्धिदर्शितमित्यपि वदतां न वदनभङ्गः स्यात् । अर्थक्रियाकारिताविशेषस्तु भिन्नेऽपि रूपे न दुरुपपादः, १२६ तस्यापि ज्ञानसाधारणव्यवहारकरणदक्षत्वात् । न चार्थक्रिया वस्तुलक्षणमिति निवेदयिष्यामः, –૦ન્યાયરશ્મિ – અવાસ્તવિક-અસત્ છે. ઉત્તરઃ- સામાન્યનો, વિશેષથી ભિન્નરૂપે પણ પ્રતિભાસ થાય છે અને અભિન્નરૂપે પણ પ્રતિભાસ થાય છે – આમ જો બંનેની અબાધિત પ્રતીતિ થતી હોય, તો બંનેમાંથી એકનો પણ અપલાપ કરવો ઉચિત નથી. છતાં પણ તમે અપલાપ કરશો તો “વિશેષથી ભિન્ન એવું સામાન્ય જ, સ્વાભાવિક અને વાસ્તવિક છે. બાકી અભિન્ન એવું સામાન્ય તો, કલ્પના બુદ્ધિથી જન્ય હોવાથી અવાસ્તવિક છે” - એવું બોલનારનું મોટું કઈ રીતે બંધ કરશો ? પ્રશ્ન:- વિશેષથી અભિન્ન સામાન્યની તો અબાધિત પ્રતીતિ થાય છે, માટે તેને અવાસ્તવિક શી રીતે કહેવાય ? ઉત્તરઃ- તો, વિશેષથી ભિન્ન સામાન્યની પણ અબાધિત પ્રતીતિ થાય છે, તો પછી તેને પણ અવાસ્તવિક શી રીતે કહેવાય ? માટે બેમાંથી એકેનો અપલાપ કરવો ઉચિત નથી. પ્રનિઃ- વિશેષથી અભિન્ન એવું સામાન્ય તો દાદાદિ અર્થક્રિયામાં સક્ષમ છે, માટે એને તો વાસ્તવિક માની શકાય છે. ઉત્તરઃ- તો પછી, વિશેષથી ભિન્ન એવું સામાન્ય વાસ્તવિક કેમ ન મનાય ? જ્ઞાન અને સાધારણ વ્યવહાર રૂપ અર્થક્રિયા તો, ભિન્ન એવું પણ સામાન્ય કરે છે. તે આ રીતે - ધવલ-ધાવલેય વગેરે વિશેષનો પ્રતિભાસ ન થયો હોય તો પણ “ગાય-ગાય” એમ સામાન્યાકારે થતું જ્ઞાન અને “આ ગાય છે – આ ગાય છે' એમ થતો સાધારણ વ્યવહાર, એ બંને, વિશેષથી ભિન્ન એવા સામાન્યથી જ થાય છે. એમ આવું સામાન્ય પણ અર્થક્રિયામાં સક્ષમ હોવાથી, આને પણ વાસ્તવિક માનવું જોઈએ. અને અર્થક્રિયાના આધારે વસ્તુવ્યવસ્થા ન થઈ શકે, કારણ કે અમે અથક્રિયાને, વસ્તુનું લક્ષણ માનતા નથી. કેમ નથી માનતા ? તે તો આગળ કહીશું. સારાંશ - તેથી વિશેષથી સામાન્ય ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. માટે ભેદની વિવેક્ષા હોય, ત્યારે પ્રમાણ એક જ રૂપે રહેશે અને અભેદની વિવેક્ષા હોય, ત્યારે વ્યક્તિભેદે સામાન્યનો પણ ભેદ –૦૩૫ર્થસંપ્રેક્ષ[— (१२५) विठपितत्वादिति । उपार्जने विपूर्वः ठप् सौत्रो धातुः । (१२६) तस्यापीत्यादि । तस्य विशेषभिन्नसामान्यस्य ज्ञानं च साधारणव्यवहारश्च तयोर्विधाने कुशलत्वात्, तथा हि-सामान्यं दूराद् धवलधावलेयादिविशेषाप्रतिभासेऽपि सामान्येन गौगौरिति ज्ञानं जनयति, तथा अयं गौरयं गौरिति साधारणव्यवहारं चेति । यदि पुनर्विशेषेभ्यो भिन्नं नाभ्युपगम्येत सामान्यम्, तदा तन्निबन्धनं ज्ञानं सादृश्यव्यवहारश्च प्रलयं यायादिति ।। २ ।। For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Q.८४ 46 न्यायावतार 10 तस्मात्सर्वत्र भिन्नाभिन्नौ सामान्यविशेषाविति दर्शनार्थो बहुवचननिर्देशः । ७४. आसतां तावत्प्रमाणानि, व्यवहारश्च तत्कृतः प्रसिद्ध इति संबन्धः | चशब्दोऽपिशब्दार्थः । तेनायमर्थ-यदर्थं प्रमाणपरीक्षणमसावपि जलपानशीतत्राणादिर्व्यवहारोऽनादिरूढः, तन्निरर्थकं प्रमाणलक्षणाभिधानमित्यभिप्रायवानपि परः परुषतापरिजिहीर्षयात्मनोऽन्यथा प्राह"प्रमाणलक्षणस्योक्तौ पररूपव्यावर्तनक्षमासाधारणप्रमाणधर्मकथनरूपायां ज्ञायते निर्णीयतेऽस्माभिर्न प्रयोजनं तत्फलम्, अतिसूक्ष्मत्वात्तावकाभिसंधेरिति काक्वा प्रश्नयत्युल्लुण्ठयति चेति । ७५. किं च प्रमाणलक्षणमनिश्चितं वाभिधीयते, निश्चितं वा स्वरूपेणेति पक्षद्वयम् । न -न्यायरश्मि थतi, प्रत्यक्ष-अनुमान-०६ परेन। मेहे प्रभाए।न। ५९। मने प्र२] यश. तथा 'प्रमाणानि' मेम કરેલો બહુવચનપ્રયોગ યોગ્ય જ છે. ___ (७४) वे भूवात ५२ सावाये - પ્રત્યક્ષ-પરોક્ષ રૂપ પ્રમાણ પ્રસિદ્ધ છે અને જેના માટે પ્રમાણની પરીક્ષા કરાય છે, તે શીતત્રાણાદિ વ્યવહાર પણ પ્રસિદ્ધ છે અને જે સિદ્ધ હોય તેને શા માટે સાધવું ? માટે “પ્રમાણ લક્ષણનું અભિધાન નિરર્થક જ છે' - એવો અભિપ્રાય પૂર્વપક્ષકાર ધરાવે છે. પણ પોતાની કઠોરતાનો ત્યાગ કરવા, પોતાનું સ્વરૂપ અલગ રૂપે બતાડતા, પ્રશ્ન પૂછવાની ઢબ આ રીતે રાખે છે કે પ્રમાણનું લક્ષણ કહેવાનું અર્થાત્ પ્રમાણને અપ્રમાણ (પરરૂપ)થી વ્યાવર્તન કરવામાં સમર્થ એવા તેના અસાધારણ ધર્મને કહેવાનું પ્રયોજન અમે જાણી શકતા નથી, કારણ કે તમારો અભિપ્રાય અતિસૂક્ષ્મ છે હું એમ પૂર્વપક્ષકાર કટાક્ષથી પ્રશ્ન કરે છે અને વાતને ઉડાડે છે. ૦ વિકલ્પો વડે પ્રમાણલક્ષણાભિધાનની નિરર્થકતા સિદ્ધિ ૦. | (૭૫) તમે જે પ્રમાણનું લક્ષણ કહો છો, તે લક્ષણ સ્વરૂપથી અનિશ્ચિત છે કે નિશ્ચિત? (૧) પ્રમાણનું લક્ષણ, સ્વરૂપથી અનિશ્ચિત તો ન માની શકાય, કારણ કે જે સ્વરૂપથી -शास्त्रसंलोक(46) "कथने किं कारणमाज्ञातं न किञ्चित् । तथाहि - कृत्वापि यदि तच्चेतःसङ्ख्यादिकथनं त्वया । तद्धर्थनिर्णयेऽपेक्ष्यं प्रत्यक्षादिप्रमान्तरम्।। तत एवेष्टसंसिद्धर्व्यर्थं तत्कथनं भवेत्। अर्कादेव मधुप्राप्तौ पर्वतारोहणेन किम्।। अतो न युक्तं तत्कथनमिति ।" -न्यायविनिश्चयविवरणे पृ.२४६ (47) "अथ परः प्रमाणेत्यादि-प्रमाणलक्षणस्योक्तौ पररूपव्यावर्तनक्षमासाधारणकथनरूपायां ज्ञायते निर्णीयतेऽस्माभिर्न प्रयोजनम् तत्फलम्, अतिसूक्ष्मत्वात्तावकाभिसंधेरिति काक्चा प्रश्नयत्युल्लुण्ठयति च ।।" -न्याया. हरिभद्रसूरिकृतावचूरिः। For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० २ ૮૬) 'तावदनिश्चितम्, अनिश्चितस्य लक्षणत्वायोगात्, उन्मत्तकविरुतवत् । अथ निश्चितम्, तत्किमप्रमाणात्प्रमाणाद्वा । न तावदप्रमाणात्, अप्रमाणस्य निश्चायकत्वायोगात् । यदि पुनरप्रमाणमपि निश्चायकमिति संगीर्येत, तदा प्रमाणपर्येषणं विशीर्येत, नैरर्थक्यापत्तेः, अप्रमाणादपि निश्चायकत्वाभ्युपगमात् । अथ प्रमाणात्, तत्किमलक्षणम्, लक्षणोपेतं वा । B-'अलक्षणं चेन्निश्चायकं प्रमाणम्, तर्हि सर्वप्रमाणानां लक्षणाभिधानमनर्थकम्, तद्व्यतिरेकेणाप्यर्थनिश्चयसिद्धेः, भवदभिप्रेतलक्षणनिश्चायकप्रमाणवत् । अथ B-2लक्षणोपेतम्, तत्रापि विकल्पयुगलमनिवारितप्रसरमनुधावति, तल्लक्षणं निश्चितमनिश्चितं वा । न तावदनिश्चितं लक्षणं लक्ष्यं लक्षयति । निश्चयोऽपि प्रमाणादप्रमाणाद्वा । अप्रमाणान्निश्चयासिद्धेः प्रमाणादिति वक्तव्यम् । तदप्यलक्षणं सलक्षणं वा । अलक्षणत्वे पूर्वस्यार्थग्रहणे किं झूणम् । सलक्षणत्वे त्वेतल्लक्षणं निर्णीतमनिर्णीतं –૦નાયરશ્મિ – અનિશ્ચિત હોય તે તો લક્ષણ જ ન બની શકે. જેમ સ્વરૂપથી અનિશ્ચિત હોવાથી, ઉન્મત્તના બોલાયેલા શબ્દો... (૨) પ્રમાણનું લક્ષણ, સ્વરૂપથી નિશ્ચિત કહેશો તો એનો નિશ્ચય કોનાથી થશે? -“અપ્રમાણથી કે ૨-પ્રમાણથી ? (2.A) અપ્રમાણથી નિશ્ચય તો ન માની શકાય કારણ કે અપ્રમાણથી કોઈનો પણ નિશ્ચય ન થઈ શકે. અપ્રમાણથી પણ નિશ્ચય મનાય, તો અપ્રમાણથી જ પ્રમાણનું કાર્ય થઈ જવાથી, પ્રમાણની વિચારણા - પ્રમાણની ગવેષણા.. વિગેરે વ્યર્થ થઈ જશે. (2.B) પ્રમાણના સ્વરૂપનો નિશ્ચય, પ્રમાણથી કહેશો તો તે નિશ્ચાયક પ્રમાણ કેવું માનો છો "લક્ષણરહિત કે લક્ષણયુક્ત ? (2.8.1) પ્રમાણ લક્ષણનું નિશ્ચાયક પ્રમાણ જો લક્ષણરહિત હોય, તો લક્ષણરહિત હોવા છતાં, જેમ આ પ્રમાણ સ્વવિષયનો નિશ્ચય કરાવે છે, તેમ બધા જ પ્રમાણો લક્ષણ વિના જ સ્વવિષયનો નિશ્ચય કરાવશે, એથી તો લક્ષણનું અભિધાન નિરર્થક થઈ જશે. માટે આ વિકલ્પ તો અયુક્ત છે. (2.8.2) પ્રમાણલક્ષણનું નિશ્ચાયક પ્રમાણ જો લક્ષણયુક્ત કહેશો, તો બે વિકલ્પ બીજા ઉભા થશે, કે તે લક્ષણ પણ નિશ્ચિત છે કે અનિશ્ચિત ? "અનિશ્ચિત તો ન માની શકાય, કારણ કે અનિશ્ચિત એવું લક્ષણ લક્ષ્યને જણાવી શકે નહીં અને નિશ્ચિત માનશો, તો એનો પણ નિશ્ચય કોનાથી ? “અપ્રમાણથી કે પ્રમાણથી ? અપ્રમાણથી નિશ્ચય ન થતો હોવાથી, પ્રમાણથી જ નિશ્ચય માનવો પડશે, પણ તે પ્રમાણ પણ 9-1લક્ષણરહિત છે, કે લક્ષણયુક્ત? જો લક્ષણરહિત પ્રમાણથી પણ અર્થનો નિશ્ચય મનાય, તો બધા જ પ્રમાણો લક્ષણ વિના જ, વિષયનો બોધ કરાવવા લાગશે. જો તે પ્રમાણ લક્ષણયુક્ત માનશો, તો તે લક્ષણ પણ નિશ્ચિત છે કે અનિશ્ચિત.. એમ ફરી-ફરી એ જ વાતો ફર્યા કરશે, માટે પ્રમાણલક્ષણનું કથન કરવાનો કોઈ ઉપાય જ નથી. તેથી (૧) પ્રમાણલક્ષણ અને (૨) પ્રમાણકૃત શીતત્રાણાદિ વ્યવહાર - આ બંને વસ્તુ અનાદિકાળથી પ્રસિદ્ધ હોવાથી, બધાને For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Q८६ 48 . न्यायावतार 0 चेति तदेवावर्तते । तन्न प्रमाणलक्षणाभिधानोपायोऽस्ति, तस्मात्प्रसिद्धानि प्रमाणानि इत्यङ्गीकर्तव्यमिति ।। २ ।। ७६. अधुना चार्योगृहीतस्तावकीनोऽभिप्रायोऽस्माभिरिति परं प्रत्याययस्तन्मतमनुद्राव्य तदेवानुमन्यमानस्तथापि लक्षणोक्तेः साफल्यमावेदयन्नाह प्रसिद्धानां प्रमाणानां लक्षणोक्तौ प्रयोजनम् । तद्व्यामोहनिवृत्तिः स्याद्व्यामूढमनसामिह ।। ३ ।। ___७७. एतदभ्यधायि भवता यथा-प्रसिद्धानि प्रमाणानि, ततस्तेषां लक्षणोक्तौ असाधारणधर्मकथनविषये प्रयोजनं फलं, किमिति शेषः । तदेतदयुक्तम् । यतो यद्यपि प्रतिप्राणि -न्यायश्भिખ્યાલ જ છે. તો પછી પ્રમાણના લક્ષણને કહેવાનું પ્રયોજન શું ? એ જ ખ્યાલ નથી આવતો, એમ समा२। पूर्व५६ छे. (२) (૭૬) હે પૂર્વપક્ષ ! તમારા વડે જે કહેવાયું, તેનો અભિપ્રાય અમારા વડે ગ્રહણ કરાયો છે, અર્થાત્ પ્રમાણ અને તસ્કૃત વ્યવહાર પ્રસિદ્ધ છે એ તમારી વાત બરાબર જ છે, એમ સામેવાળાને પ્રતીતિ કરાવવા, તેમનો જ મત ફરી કહીને, તેમને અનુમતિ આપતાં અને છતાં, પ્રમાણના લક્ષણને કહેવાની સાર્થકતા કહેતા આચાર્યશ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી કહે છે - ૦ પ્રમાણલક્ષણ કહેવાનું પ્રયોજન-ઉત્તરપક્ષ ૦ શ્લોકાર્થ - પ્રસિદ્ધ એવા પ્રમાણોના લક્ષણનું નિર્વચન કરવામાં, પ્રયોજન એ છે કે વ્યામૂઢ यित्ता (विपरीत मान्यताmu) याने तेन (प्रभा विषय) व्यामोनी निवृत्ति थाय. (3) (૭૭) વિવેચન - પૂર્વપક્ષી વડે કહેવાયું હતું કે “પ્રમાણો અનાદિકાલથી પ્રસિદ્ધ હોવાથી, બધાને ખ્યાલ જ છે, તો પછી પ્રમાણના લક્ષણને કહેવાનું - પ્રમાણના અસાધારણ ધર્મનું નિર્વચન કરવાનું - प्रयो४ न शु ? सिद्धने ४ साध्य बनाववाथ. ३॥ शुं ?" - ते. सर्व प्रथन अयुत छ. યદ્યપિ પ્રત્યક્ષ વગેરે બધા પ્રમાણો દરેક જીવોને ખ્યાલ જ છે. જો ખ્યાલ ન હોત, તો પ્રમાણકૃત -अर्थसंप्रेक्षण(१२७) तन्मतमनुद्राव्येति । षु स्रु द्रु हृ ऋच्छ गमृ सृ पृ गतौ अनुद्रवत्यनुगच्छति तन्मतम्, सिद्धान्ती प्रयुङ्क्ते, हेतौ इति क्त्वाप्रत्यये अनुगमय्येति शब्दार्थः; तन्मतस्य चानुगमनमनुवादमन्तरेण न संभवतीत्यनूद्येति तात्पर्यम् । यद्वा उत्प्राबल्येन द्रावणं-स्फेटनं पूर्वमुद्राव्य ततो नञ्योगादि, निराकृत्येत्यर्थः । -शास्त्रसंलोक(48) "यदि तर्हि व्यवहारेण प्रामाण्यं प्रमाणलक्षणशास्त्रं तर्हि किमर्थम् ? शास्त्रं हि निर्दृष्टमपि न वचनमात्रात् तथा भवति अपि तु व्यवहाराविसंवादादेव । स चेदस्ति व्यर्थकं शास्त्रमित्याह 'शास्त्रं मोहनिवर्तनम् प्रमाणवा.अ.पृ. ३६/७७४। For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર - શ્તો રૂ ८७ प्रसिद्धानि प्रमाणानि, अन्यथा तत्कृतनिखिलव्यवहारोच्छेदप्रसङ्गात्, तदुच्छेदे च दृष्टहान्याद्यापत्तेः, तथापि केचिद् विततमोहावष्टब्धान्तःकरणास्तत्स्वरूपमनुभवन्तोऽपि न लक्षयन्ति ततस्तानवलोकयतामस्माकं तद्विषये कृपापरीतचेतसां यथावस्थितप्रमाणलक्षणाविर्भावनद्वारेण व्यामोहमेतेषामपसारयाम इति प्रमाणलक्षणाभिधानं प्रति प्रवर्तते चेतः । 49 ७८. तदिदं प्रयोजनम्-” “तद्व्यामोहनिवृत्तिः स्याद् - इति, तस्मिन् प्रमाणलक्षणे व्यामोहो विपरीताभ्युपगमवतां विपर्यासलक्षणैस्तीर्थ्यानां प्रमाणाप्रमाणविवेकविकलानाम्, अनध्यवसायात्मकस्तु मुग्धबुद्धीनां लौकिकानाम्, तस्य निवृत्तिरविपरीतलक्षणावगमादपगम ન્યાયરશ્મિ - શીતત્રાણાદિ સર્વ વ્યવહારોનો, ઉચ્છેદ થઈ જતાં દૃષ્ટહાનિ (જે દેખાય છે તેનો લોપ) વગેરે દોષો આવત. પરંતુ કેટલાક લોકોનું અંતઃકરણ, ગાઢ મોહથી વ્યાપ્ત થઈ ગયું છે, તેથી પ્રમાણના સ્વરૂપનો અનુભવ હોવા છતાં, એને યથાર્થતયા ( જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે) નથી સમજતા - આવા જીવોને જોઈને, એ જીવો ૫૨ કૃપાથી વ્યાપ્ત થયેલું અમારૂં મન ‘પ્રમાણના યથાવસ્થિત લક્ષણને કહેવા દ્વારા, તેમનો વ્યામોહ (વિપરીતગ્રહ) અમે દૂર કરીએ' - એવા આશયથી જ, પ્રમાણનું લક્ષણ કહેવા પ્રેરિત થાય છે. અને માટે જ, પ્રસિદ્ધ એવા પણ પ્રમાણસ્વરૂપને કહેવા, અમે પ્રવૃત્તિ કરીએ છીએ. O પ્રયોજનનું સ્પષ્ટીકરણ O (૭૮) પ્રમાણ લક્ષણનું અભિધાન કરવામાં, મુખ્ય પ્રયોજન છે ‘તવ્યામોહનિવૃત્તિ' એટલે પ્રમાણવિષયક વ્યામોહની નિવૃત્તિ. આ વ્યામોહ બે પ્રકારે થાય છે – (૧) વિપર્યાસસ્વરૂપ, અને (૨) - અનધ્યવસાયસ્વરૂપ. (૧) જે જીવો પ્રમાણ અને અપ્રમાણના વિવેકથી વિકલ છે અને પ્રમાણના સ્વરૂપનો, યથાવસ્થિતરૂપે નહીં પણ વિપરીતરૂપે સ્વીકાર કર્યો છે, તે તીર્થોને (જૈન સિવાયના તીર્થાતરીયોને), પ્રમાણના સ્વરૂપ અંગે વિપર્યાસરૂપ વ્યામોહ છે. (૨) જે જીવો તત્ત્વ સમજતા નથી, તે મુગ્ધબુદ્ધિવાળા લોકિક જીવોને, પ્રમાણના સ્વરૂપ અંગે અનધ્યવસાયરૂપ વ્યામોહ છે. આ બંને પ્રકારના વ્યામોહથી જેઓનું ચિત્ત વિપરીતગ્રહથી ગ્રસ્ત-વિપરિણત બની ગયું છે, -० अर्थसंप्रेक्षण: -0 (१२८) तीर्थ्यानामिति । यद्यपि सम्यक् संसारसागरोत्तरणोपायभूतत्वात् तीर्थं जिनशासनमेवोच्यते, तथापि तीर्थमिव तीर्थम्, तत्र साधवः तीर्थ्याः, साध्वर्थे यः । - શાસ્ત્રસંનો (49) "શાસ્ત્ર મોહનિવર્તનમ્" પ્રમાળવા.૧/૭, "પ્રસંમોહાય ક્ષમ્ " -પ્રમાળવા.૭૭૪ । "તવ્યામોહનિવૃત્તિ: तस्मिन् प्रमाणलक्षणे व्यामोहो विपरीतता भवेत्... व्यामूढानाम्।" -न्या.हा. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૮ न्यायावतार इत्यर्थः । सा स्याद् भवेत् । केषामित्याह- व्यामूळे विपरीतग्रहग्रस्तं विचित्ततां गतं मनोऽन्तःकरणं येषां ते तथा तेषाम् । इहेति लोके । तदयं तात्पर्यार्थः-यद्यनादिप्रसिद्ध प्रमाणलक्षणं प्रति केचिदपि न व्यामुह्येयुस्तदा यद् भवद्भिः प्रागुदग्राहि निरर्थकं प्रमाणलक्षणाभिधानमिति, तत् युक्तमेव स्यात् । न चैतदेवम्, तत्र व्यामूढानां दर्शनात् । ७९. १२९एतेन यददायि दूषणं प्रमाणलक्षणमनिश्चितं निश्चितं वा अभिधीयेत इत्यादि तदपि १३°सिद्धसाध्यतामध्यप्रतिबद्धत्वान्न बाधाविधायि अस्माकमिति मन्तव्यम् | ८०. व्यामूढमनसोऽपि प्रति प्रमाणलक्षणप्रकाशने तल्लगतीति चेत्, न, स्वसंवेदनसिद्धस्य –૦જાયરશ્મિ – તેમના આ વ્યામોહની નિવૃત્તિ – સમ્યગૂ લક્ષણને જાણીને વ્યામોહનો નાશ કરવો, એ જ પ્રમાણલક્ષણાભિધાનનું પ્રયોજન છે. તાત્પર્ય - અનાદિકાળથી ચાલતા પ્રમાણના સ્વરૂપ અંગે, જો કોઈ વ્યામૂઢ જ ન હોત, એટલે પ્રમાણના યથાર્થ સ્વરૂપને વાસ્તવિક રૂપે જાણી લેત, તો પૂર્વપક્ષી વડે કહેવાયેલ – ‘પ્રમાણ અને પ્રમાણકૃત વ્યવહાર પ્રસિદ્ધ જ હોય, તો પ્રમાણના લક્ષણને કહેવાનું પ્રયોજન શું ? ઈત્યાદિ' - કથન યોગ્ય હોત, પરંતુ પ્રમાણના યથાર્થ સ્વરૂપને સમજવા અંગે વ્યામોહ પામતા જીવો તો દેખાય છે, તે જીવોના વ્યામોહને દૂર કરવા જ, અમે પ્રમાણલક્ષણનું નિર્વચન કરીએ છીએ. (૭૯) આમ પ્રમાણલક્ષણ સર્વને પ્રસિદ્ધ છે, એવું સ્વીકારવાથી પૂર્વપક્ષી વડે જે દૂષણો અપાયા હતાં કે “પ્રમાણનું લક્ષણ નિશ્ચિત છે કે અનિશ્ચિત.. વિગેરે' - તે દૂષણો અમને બાધક નથી, કારણ કે તેઓનો સમાવેશ સિદ્ધસાધ્યતામાં જ થાય છે, એટલે તેમની વાત સ્વીકારીએ છીએ - અમે નિશ્ચિત એવું લક્ષણ જ કહીએ છીએ. (તે વિકલ્પમાં કહેલા દોષનો ઉદ્ધાર, આગળના પ્રશ્નોત્તરમાં કરે છે.) (૮૦) પ્રશ્નઃ- જે જીવો પ્રમાણ અંગે વ્યામૂઢ છે, તે જીવો પ્રત્યે પ્રમાણ લક્ષણનું પ્રતિપાદન કરતા, પૂર્વોક્ત (પ્રમાણનું લક્ષણ નિશ્ચિત છે કે અનિશ્ચિત... આદિ) દોષો તો આવશે જ ને ? ઉત્તર- ના, કારણ કે પૂર્વપક્ષીએ નિશ્ચિત લક્ષણમાં એવો દોષ આપેલો કે તે નિશ્ચય પ્રમાણથી કે અપ્રમાણથી ? તે પ્રમાણ લક્ષણયુક્ત કે રહિત ? વિગેરે તેનો જવાબ છે કે તે નિશ્ચય વસંવેદનથી જ થયો હોવાથી તેમાં કોઈ દોષ રહેતો નથી. – ૩૫ર્થસંપ્રેક્ષT – (१२९) एतेनेति । व्यामूढमनसः प्रतिलक्षणाभिधानेन । (१३०) सिद्धसाध्यतामध्यप्रतिबद्धत्वादिति । अयमभिप्रायः-यदि न प्रमाणलक्षणमभिधीयतेऽस्माभिस्तदा यदुक्तं-प्रमाणलक्षणमनिश्चितं निश्चितं वाभिधीयेत इत्यादि तत्समस्तमपि दूषणमस्माकं लगेदपि, यदा तु स्वतः सतो व्यवसायरूपत्वात् स्वसंवेदनेन निर्णीतस्य च प्रमाणलक्षणस्य व्यामूढान् प्रति प्रकाशः, कस्तदा दोषावकाशः ? एतच्च व्यामूढमनसोऽपि प्रतीत्यादि पूर्वपक्षमुत्थाप्य स्वत एवातिस्पष्टमाचार्योऽभिधास्यति, ततः स्थितमेतत् न बाधाविधायीति ।। ३ ।। For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૮૧ न्यायावतार - श्लो०३ वचनेन प्रकाशनात्, तस्य व्यामोहापोह एव व्यापारात् । यथा विविक्तभूतलावलोकनेऽपि अध्यक्षाद् यो घटादिवैविक्त्यं न प्रतिपद्यते, कुदर्शनव्यामोहात्, तं प्रत्युच्येत नास्त्यत्र घटः, उपलम्भकारणसमग्रतायामप्यनुपलम्भात् । वैविक्त्यं हि तत्राध्यक्षसिद्धम्, वचनाद् व्यामोहो निव]त; तथेहापि विद्वद्भिर्द्रष्टव्यम् । निर्णीतं तल्लक्षणमध्यक्षेण, तस्य व्यवसायरूपत्वात्; वचनं पुनर्विपरीतारोपनिराकरणे व्याप्रियत इति स्थितम् । तदेवं प्रमाणलक्षणं सामान्येन प्रतिपाद्य तद्गतकुचोद्यं पर्यहार्याचार्येण ।। ३ ।। ८१. अधुना तद्विषयामेव संख्याविप्रतिपत्तिं निराचिकीर्षता ये प्रत्यक्षपरोक्षलक्षणे प्रमाणव्यक्ती प्राक् प्रक्रान्ते, तयोरपि लक्षणं प्रति विप्रतिपद्यन्तेऽपरे । अतस्तल्लक्षणमपि वक्तव्यम्, इति तावत् प्रत्यक्षलक्षणमभिधातुकाम आह –૦ન્યાયરશ્મિ – આશય એ છે કે સામેની વ્યક્તિને પ્રમાણની પ્રમાણિતાનો નિશ્ચય કરાવવા લક્ષણ જરૂરી છે, પણ પોતાને પ્રમાણની પ્રમાણતાનો નિશ્ચય સંવેદનથી – પ્રત્યક્ષથી જ થાય છે. એટલે જે પ્રમાણથી પ્રમાણનું લક્ષણ નિશ્ચિત થયું, તે પ્રમાણ લક્ષણયુક્ત કે રહિત ? વિગેરે પ્રશ્નોનો અવકાશ જ નથી, કારણ કે પ્રત્યક્ષથી જ તે નિશ્ચિત થયું છે. જેમ ખાલી ભૂમિ જોવા છતાં, કુદર્શનથી વ્યામોહ થયો હોવાથી, જે વ્યક્તિને પ્રત્યક્ષથી ઘટરાહિત્યનો બોધ નથી થતો, તે વ્યક્તિ પ્રત્યે આ રીતે વચનપ્રયોગ કરાય છે કે “અહીં ઘટ નથી, કારણ કે ઘટના ઉપલંભપ્રાયોગ્ય બધી સામગ્રી હોવા છતાં પણ તેનો સાક્ષાત્કાર નથી થતો' - આવા વચનપ્રયોગથી તેનો વ્યામોહ દૂર થવાથી, ઘટસાહિત્યનો બોધ થાય છે. જેમ અહીં ઘટરાહિત્ય, વક્તાને તો પ્રત્યક્ષસિદ્ધ જ છે, પણ વચન દ્વારા તદ્વિષયક વ્યામોહ દૂર કરાય છે, તેમ પ્રસ્તુત પ્રકરણમાં પણ વિદ્વાનો વડે જાણવું, કે પ્રમાણનું લક્ષણ, યદ્યપિ અમને તો પ્રત્યક્ષથી જ નિશ્ચિત છે, કારણ કે પ્રત્યક્ષ વ્યવસાયસ્વરૂપ - નિશ્ચયસ્વરૂપ છે. વચન તો માત્ર પ્રમાણવિષયક વિપરીત આરોપના નિરાકરણ માટે જ છે. એમ વચન દ્વારા વ્યામોહની નિવૃત્તિ થતી હોવાથી, પ્રમાણલક્ષણનું અભિધાન સપ્રયોજન જ છે. આ રીતે ગ્રંથકાર વડે સામાન્યથી પ્રમાણનું લક્ષણ કહ્યા બાદ, પ્રમાણલક્ષણના અભિધાનવિષયક પૂર્વપક્ષીના કુતર્કનો પરિહાર કરાયો. (૩) (૮૧) પ્રમાણવિષયક સંખ્યાવિપ્રતિપત્તિનું નિરાકરણ કરતી વખતે, પ્રમાણના પ્રત્યક્ષ-પરોક્ષ એમ જે બે ભેદો બતાવ્યા હતાં, તે ભેદોના લક્ષણ અંગે પણ ઈતરદર્શનકારોને વિપ્રતિપત્તિ છે, એ વિપ્રતિપત્તિને દૂર કરવા પ્રત્યક્ષ – પરોક્ષના યથાર્થ લક્ષણ પણ કહેવા જોઈએ, માટે ગ્રંથકારશ્રી પ્રત્યક્ષનું લક્ષણ કહે છે - –શાસ્ત્રસંનો— (50) "परकीयलक्षणनिराकरणेन प्रत्यक्षदिकं व्यवस्थापयतां तत्सङ्ख्यादिकथनेन तद्विषयज्ञानस्या विरोधोत्प्रेक्षणं सन्देहादिविच्छित्तेरेतस्य फलत्वात्।" - न्यायवि.वि.पृ.२४७ । For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Q.९० न्यायावतार10 51 "अपरोक्षतयार्थस्य ग्राहकं ज्ञानमीदृशम् । प्रत्यक्षमितरज्ज्ञेयं परोक्षं ग्रहणेक्षया ।। ४ ।। ८२. तत्र प्रत्यक्षमिति लक्ष्यनिर्देशः, अपरोक्षतयार्थस्य ग्राहकं ज्ञानमिति लक्षणनिर्देश: परोक्षोऽक्षगोचरातीतः, ततोऽन्योऽपरोक्षस्तद्भावस्तत्ता तया, साक्षात्कृततयेति यावत् । अर्यत इत्यर्थः, अवगम्यते इति हृदयम् । अर्थ्यत इत्यर्थो वा, दाहपाकाद्यर्थक्रियार्थिभिरभिलष्यते -न्यायरश्मि ૦ પ્રત્યક્ષ પ્રમાણનું યથાર્થ લક્ષણ ૦ શ્લોકાર્ધઃ- બાહ્યર્થની અપેક્ષાએ જે જ્ઞાન અપરોક્ષસ્વરૂપે - સાક્ષાત સ્વરૂપે અર્થનું ગ્રાહક હોય તે પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે. અને આનાથી બીજું જે જ્ઞાન હોય તે ‘પરોક્ષ” પ્રમાણ કહેવાય છે. (સાક્ષાત્ - અસાક્ષાત્ રૂપ ભેદ પરની અપેક્ષાએ જાણવો, સ્વની અપેક્ષાએ તો બંને સાક્ષાત્ જ છે.) (४) (૮૨) વિવેચનઃ- આ શ્લોકમાં પ્રત્યક્ષ' તે લક્ષ્યનો નિર્દેશ છે અને “સાક્ષાત્ સ્વરૂપે અર્થનું ગ્રાહક જે જ્ઞાન” તે લક્ષણનો નિર્દેશ છે. ___ 'अपरोक्षतया' सेटले परीक्षथी. भिन्न३५... परीक्षा सेटवे 'न्द्रियन विषयोथी ५२' अनाथी ४ ભિન્ન હોય તે અપરોક્ષ, અપરોક્ષનો ભાવ એટલે અપરોક્ષતા અર્થાત્ સાક્ષાત્કૃતતા. 'अर्थ' शनी व्युत्पत्ती रीतेथाय - (१) 'अर्यते - अवगम्यते इति अर्थः' भेटले ४५ शय, ४ शेय३५ जना , ते सर्थ, मने (२.) 'अर्थ्यते इति अर्थः' भेटले ४ ४२७य ते अर्थ, અર્થાત્ દાહ-પાકાદિ અર્થક્રિયાના અર્થીઓ વડે જેની ઈચ્છા કરાય તે અર્થ. આવા અર્થનું જે ગ્રાહક હોય, અર્થાત્ આવા અર્થનું, વ્યવસાયાત્મક (નિશ્ચયાત્મક) હોવાના -शास्त्रसंलोक(51) उद्धृतोऽयं श्लोकः षड्दर्शनसमुच्चये का. ५६ । (52) "स्पष्टं प्रत्यक्षम्" -प्रमाणन. २/२ प्रमाणमी. १/१/१३ | "प्रत्यक्षलक्षणं प्राहुः स्पष्टं साकारमजसा।" -न्यायविनि,श्लो.३। "प्रत्यक्षमञ्जसा स्पष्टं" -न्यायवि पृ.४६९। "इदमनन्तरोक्तं स्पष्टं विशदं व्यवसायात्मकं ज्ञानं, कथंभूतम् ? स्वार्थसन्निधानान्वयव्यतिरेकानुविधायि प्रतिसङ्ख्यानिरोध्यविसंवादकं प्रत्यक्षं प्रमाणं युक्तम् ।" -सिद्धि वि.टी.पृ.९६ / "विशदज्ञानात्मकं प्रत्यक्षम्" -प्रमाणपरी.पृ.६७, परीक्षामुखः सू. २/३/ "असहायं प्रत्यक्षम्" -पञ्चाध्यायी १/६९६ | "प्रत्यक्षं विशदं ज्ञानम्" . जैनतर्क वा.पृ.९३, लघी. ३। "साक्षाद् गतिर्हि प्रत्यक्षम्" पृ.३१, "एवं तर्हि कथं प्रत्यक्षानुमानयोर्लक्षणभेदः। उक्तमत्र, स्पष्टेतरप्रतिभासभेदात् ।" पृ.३०७ प्रमाणवा.अलं.। "यत्किञ्चिदर्थस्य साक्षात्कारिज्ञानं तत्प्रत्यक्षम् उच्यते ।" न्यायबि.टी.पृ.११। "सम्यगपरोक्षानुभवसाधनं प्रत्यक्षं" न्यायसारस पृ.२। "साक्षात्काररूपप्रमाकरणं प्रत्यक्षम् ।" -न्यायसि.मं.पृ.२, तर्कभा.पृ.५। " साक्षात् प्रतीतिः प्रत्यक्षम् ।" - प्रकरणपं पृ.५१ । "विशदं स्पष्टं यद्विज्ञानं तत्प्रत्यक्षम्।" -प्रमेयक.पृ.२१६ / "वैशद्यं स्पष्टत्वापरपर्यायं स्वीकार्यम् ।" स्या.र.पृ.३१७ । For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ९१० न्यायावतार - श्लो. ४ इति यावत् । तस्य ग्राहकं व्यवसायात्मकतया साक्षात् परिच्छेदकं ज्ञानं तदीदृशमिति, ईदृगेव प्रत्यक्षमिति संटङ्कः । ८३. तत्र"ज्ञानग्रहणेन यत् सांख्या: प्राहुः-१३१ श्रोत्रादिवृत्ति प्रत्यक्षमिति, तत तिरस्करोति। श्रोत्रादीनां प्रकृतिविकारतया तद्वृत्तेर्व्यापारलक्षणाया जडतया प्रत्यक्षत्वायोगात्, -न्यायरश्मिકારણે જે સાક્ષાત્ પરિચ્છેદક હોય તે જ્ઞાનને જ “પ્રત્યક્ષ' કહેવાય છે, બીજા કોઈને નહીં. એમ સંબંધ होवो. ૦ જ્ઞાન જ પ્રત્યક્ષ પ્રમાણ સ્વરૂપ હોઈ શકે ૦ (८3) प्रत्यक्षमा सक्षम भूल. 'ज्ञानं' ३५ विशेष्य५४थी सूयित थाय छ, शान ४ प्रत्यक्ष प्रभा५।३५ जना , अन्य पार्थ नही. तेथी सध्यशनरी ४६ छ, 'श्रोत्रादिवृत्ति प्रत्यक्षम्' भेटले. श्रोत्र, त्वया, यक्ष, म, नसि..- मे. पाय न्द्रियोनी ४ या३५ परिणाम તે જ પ્રત્યક્ષ છે, (સાંખ્યમતે બુદ્ધિ જડ છે, તેમાંથી ઈન્દ્રિયો ઉત્પન્ન થાય છે, તે જ્યારે વિષયાકારરૂપે પરિણમે, ત્યારે જ્ઞાન થાય છે, માટે વિષયાકારે પરિણત એવી ઈન્દ્રિય જ “પ્રત્યક્ષ' છે, એ તેઓનો -अर्थसंप्रेक्षण(१३१) श्रोत्रादीति । श्रोत्रं त्वक् चक्षुषो जिह्वा नासिका चेति पञ्चमी-इति श्रोत्रादीनीन्द्रियाणि तेषां वृत्तिर्वर्तनं परिणाम इति यावत् । इन्द्रियाण्येव विषयाकारपरिणतानि प्रत्यक्षमिति हि तेषां सिद्धान्तः । -शास्त्रसंलोक(53) "सम्यग्ज्ञानं प्रमाणं प्रमाणत्वान्यथानुपपत्तेः।" -स्या.र.पृ.४१, प्रमाणप.पृ.१, प्रमेयक.पृ.३, प्रमेयरत्न पृ.१० । "यत् पुनर्ज्ञानं न भवति न तत् प्रमाणम् यथा घटादिः।" -न्यायकु.पृ.२६ । (54) "इन्द्रियप्रणालिकया चित्तस्य बाह्यवस्तूपरागात् तद्विषया सामान्यविशेषात्मनोऽर्थस्य विशेषावधारणप्रधाना वृत्तिः प्रत्यक्षम् ।" -योगद.व्यासभा.पृ.२७ । "यत्संबद्धं सत् तदाकारोल्लेखिविज्ञानं तत् प्रत्यक्षम्।" - सांख्यद. १/८९ / "कापिलास्तु श्रोत्रादिवृत्तेः प्रत्यक्षत्वमिच्छन्ति।" -प्रमाणसमु.पृ.६४, न्यायवा. पृ.४३ । "वार्षगण्यस्यापि लक्षणमयुक्तमित्याह - श्रोत्रादिवृत्तिरिति ।" -न्यायमं.पृ.१००, तत्त्वोप.पृ.६१। "रूपादिषु पञ्चानामालोचनमात्रमिष्यते वृत्तिः।।" सांख्यका.२८ । "चैतन्यमेव बुद्धिदर्पणप्रतिबिम्बितं बुद्धिवृत्त्या अर्थाकारया तदाकारतापद्यमानं फलम्।" योगद.तत्त्ववै.पृ. २९/ "अत्रेयं प्रक्रियाइन्द्रियप्रणालिकया अर्थसन्निकर्षण लिङ्गज्ञानादिना वा आदौ बुद्धेः अर्थाकारा वृत्तिः जायते।" सां.प्र.भा.पृ.४७ । "विषयैश्चित्तसंयोगाद् बुद्धीन्द्रियप्रणालिकात् । प्रत्यक्षं सांप्रतं ज्ञानं विशेषस्यावधारकम् ।।" - योगकारिका -२३ । "प्रमाता चेतनः शुद्धः प्रमाणं वृत्तिरेव च । प्रमार्थाकारवृत्तिनां चेतने प्रतिबिम्बनम्।।" -योगवा.पृ.३०। (55) "अचेतनस्वभावाया इन्द्रियवृत्तेरप्युपचारादन्यतोऽर्थप्रमितौ साधकतमत्वानुपपत्तेः ।" - न्यायकु.पृ.४०। "नहि स्फटिकमुकुरादिकादिकमिव तदाकारधारित्वेन श्रवणादिकमिन्द्रियं प्रत्यक्षतः प्रतीयते" - स्या.र.पृ.७२/ "श्रोत्रादिवृत्तिरध्यक्षम् इत्यप्येतेन चिन्तितम् । तस्या विचार्यमाणाया विरोधश्च प्रमाणतः।।" तत्त्वार्थश्लो.पृ.१८७, तत्त्वोप./ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ QL९२ न्यायावतार 10 अर्थपरिच्छित्तिहेतुतया प्रत्यक्षत्वे आलोकादिजडकारणकलापव्यापारस्यापि प्रत्यक्षतापद्येत, विशेषाभावादिति । १३२अर्थस्य ग्राहकमित्यस्य ग्रहणेक्षया इति वक्ष्यमाणपदसापेक्षत्वात् । ८४. अमुना १३३बहिरपि १४येऽर्थकलाकलनविकलं सकलमपि ज्ञानं प्रलपन्ति तान्निरस्यति। -न्यायरश्मि सिद्धांत छ). તેનો તિરસ્કાર થાય છે, શ્રોત્ર વગેરે ઈન્દ્રિયો તો પ્રકૃતિ(જડ)નો વિકાર હોવાથી જડ છે, માટે ઈન્દ્રિયોની વૃત્તિ ક્રિયા પણ જડ હોવાથી, એ ક્રિયારૂપ પરિણામને ‘પ્રત્યક્ષ' ન જ માની શકાય (प्रत्यक्ष में शान छ, ४ येतन छ) સાંખ્ય- ઈન્દ્રિયોની વૃત્તિ પદાર્થના પરિચ્છેદમાં કારણભૂત હોવાથી તેને પ્રત્યક્ષરૂપ માનવામાં કોઇ બાધ નથી. જેનઃ - તો પછી આલોક (પ્રકાશ) વિગેરે જ્ઞાનના કારણભૂત જડ કારણોનો સમૂહ પણ પ્રત્યક્ષ બની જશે ! કારણ કે પદાર્થના પરિચ્છેદના કારણરૂપે તો બધા સમાન જ છે. ૦ જ્ઞાન “સ્વ” ની જેમ “પર” = બાહ્યાર્થનો પણ ગ્રાહક છે – (८४) 'ग्रहणेक्षया अर्थस्य ग्राहकम्' भेटले. शान मात्र पोताना २५३५ ३५ अर्थन ४ ॥ નથી, પણ ઘટાદિ બાહ્ય અર્થનું પણ ગ્રાહક છે. એ જણાવવા ગ્રહણક્ષયા પદ મૂક્યું છે તેથી યોગાચાર વગેરે દર્શનકારો જે “સકલ જ્ઞાન બાહ્ય પદાર્થના ગ્રહણથી શૂન્ય હોવાથી, માત્ર व 15 °४ छे" - मेवा प्रदा५ ४३ छ, तेनो निरास थाय छ, ते भारीत - -अर्थसंप्रेक्षण(१३२) अर्थस्य ग्राहकमित्यादि । ग्रहणेक्षयेत्यनेन बाह्यार्थापेक्षया यद् ग्राहकं तत्प्रत्यक्षमिति दर्शयति । न चार्थस्य ग्राहकमित्येतावतैवैतत् सिद्धमिति वाच्यम्, यत आत्मस्वरूपस्यार्थस्य ग्राहकमित्येतावताप्यर्थस्य ग्राहकं भवत्येव । न चैवं केवलस्वांशग्राहिणः स्वसंवेदनस्य प्रत्यक्षाव्यवच्छेदः बहिरर्थनिराकरणपरान् योगाचारादीनधिकृत्यैव ग्रहणेक्षयेति वक्ष्यमाणपदस्यायोजनात् । (१३३) बहिरपीति । न केवलमन्तर्मुखाकारेण ज्ञानमर्थग्रहणशून्यम्, चिद्रूपस्यैव तथा प्रतिभासनात्, अपि तु बहिर्मुखाकारेणापि । (१३४) ये इति । योगाचारादयः । -शास्त्रसंलोक(56) "ज्ञानस्वरूपातिरिक्तस्याऽर्थस्य सद्भावे प्रमाणाभावात् कस्य द्रव्यपर्यायात्मकत्वविशिष्टस्य विषयत्वं प्ररूप्यते ? प्रतिभासमानस्याशेषस्य वस्तुनो ज्ञानस्वरूपान्तःप्रविष्टत्वप्रसिद्धः संवेदनमेव पारमार्थिकं तत्त्वम्" - न्यायकु./ सनिर्भासमन्यनिर्भासमेव च। विजानाति न च ज्ञानं बाह्यमर्थं कथञ्चन ।। " तत्त्वसं.श्लो. १९९९ । "यद् वेद्यते येन वेदनेन तत् तस्मान्न भिद्यते यथा ज्ञानस्य आत्मा।" . विधिवि.न्यायकणि.पृ.२६०। ज्ञानाद्वैतविषयकः विस्तृतः पूर्वपक्षः शाबरभाष्यस्य बृहतीपञ्जिकायां (५/१/१) द्रष्टव्यः । 0 0 For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो०४ स्वांशग्रहणे ह्यन्तःसंवेदनं व्याप्रियते यथा तथा बहिरपि, १३५इतरथा अर्थवज्ज्ञानसंतानान्तराण्यपि विशीर्येरन्, स्वप्नदृष्टान्तेन १३६तदनुमानस्योपप्लवमात्रतापत्तेः, स्वविज्ञानस्यैव तथा तथा –૦ન્યાયરશ્મિ - જે રીતે જ્ઞાન, સ્વ અંશને ગ્રહણ કરવા અંદર વ્યાપૃત થાય છે, તે જ રીતે બાહ્યાર્થમાં પણ વ્યાપૃત થાય છે. જો બાહ્યાર્થમાં વ્યાપૃત ન થાય તો બાહ્યાથની જેમ, જ્ઞાનની અન્ય પરંપરાનો વિલોપ થઈ જશે. કઈ રીતે વિલોપ થશે ? એ જરા વ્યવસ્થિત સમજીએ - યોગાચાર સંતાનાંતરની અન્ય વ્યક્તિગત જ્ઞાનપરંપરાની) સિદ્ધિ આ અનુમાનથી કરે છે - વિવક્ષિત દેવદત્તાદિથી ભિન્ન એવા યજ્ઞદત્તાદિમાં જે વ્યાપાર (પ્રવૃત્તિ) અને વ્યાપાર (બોલવાનો વ્યાપાર) જોવાય છે (પક્ષ) તે બંને જ્ઞાન પૂર્વક જ છે (સાધ્ય), કારણ કે તે બે વ્યાપાર અને વ્યાપાર રૂપ છે. (હનુ) જેમ કે સ્વીકારાયેલ વ્યાપાર-વ્યાહાર (દષ્ટાંત) આ અનુમાનનો આશય એ છે, કે વ્યાપાર અને વ્યાપાર બંને જ્ઞાનનું કાર્ય છે, તેથી જ્ઞાન વિના વ્યાપાર-વ્યાપાર અશક્ય છે. જેમ દેવદત્તમાં વ્યાપાર-વ્યાહાર જ્ઞાનપૂર્વક જોવાય છે, તેમ યજ્ઞદત્તમાં પણ વ્યાપાર-વ્યાહાર જ્ઞાનપૂર્વક જ હોવા જોઈએ, નહીંતર વ્યાપાર-વ્યાહાર જ અશક્ય છે. અહીં દેવદત્તની જ્ઞાનસંતાન અને યજ્ઞદત્તની જ્ઞાનસંતાન બંને જુદી છે, જેમ અહીં સંતાનાંતરનું અનુમાન થયું, તેમ જ્યાં-જ્યાં જે-જે વ્યક્તિમાં વ્યાપાર-વ્યાહાર જોવાશે, ત્યાં બધે જ્ઞાનપૂર્વકતાનું અનુમાન થશે ૯ આ સંતાનાંતરનું સાધક અનુમાન પણ જ્ઞાનસ્વરૂપ છે અને યોગાચારમતે તો બધા જ જ્ઞાનો બાહ્ય પદાર્થના આલંબનથી રહિત છે. તમે જ કહ્યું છે - ર્વે પ્રત્યય નિરીનરૂના, પ્રત્યયત્વત, સ્વપ્નપ્રત્યયવત -એટલે સ્વપ્ન જ્ઞાનની જેમ બધા જ્ઞાનો જ્ઞાનસ્વરૂપ હોવાથી, બાહ્ય પદાર્થના આલંબનથી રહિત છે.” આ રીતે સ્વપ્નજ્ઞાનના દૃષ્ટાંતથી તે અનુમાન પણ ભ્રાંત કહેવાશે અને બ્રાંત એવા તે અનુમાનથી સંતાનાંતરની સિદ્ધિ જ નહીં થાય, તેથી એવું સાબિત થશે કે સંતાનાંતર છે જ નહીં, માત્ર સંતાનાંતરનું પોતાને જ્ઞાન થાય છે – પોતાનું જ્ઞાન જ, જે રીતે અર્થ ન હોવા છતાં અર્થરૂપે પરિણમે છે, તે રીતે સંતાનાંતરરૂપે પરિણમે છે. તથા પ્રમાણ-પ્રમેય, પ્રતિપાદ્ય-પ્રતિપાદક, કાર્યકારણ વિગેરે ભાવો પણ જ્ઞાનમાં જ જણાય છે –૦૫ર્થસંપ્રેક્ષા(१३५) इतरथेत्यादि । संतानो ज्ञानप्रवाहः, तस्मात् विवक्षितादन्ये संतानान्तराणि । (१३६) तदनुमानस्य संतानान्तरसाधकानुमानस्य, तथा हि-विवक्षितदेवदत्तादेरन्यत्र यज्ञदत्तादौ व्यापारव्याहारौ बुद्धिपूर्वकौ, व्यापारव्याहारत्वात्, संप्रतिपन्नव्यापारव्याहारवद्, इति संतानान्तरसाधकानुमानम् । तस्मिन् व्यापारव्याहारयोञ्जनकार्यत्वेन प्रतिबन्धनिश्चयात् । एतस्य चानुमानस्य स्वप्नदृष्टान्तेनोपप्लवो भ्रान्तत्वम् । तथा हि-यथा सर्वे प्रत्यया निरालम्बमानाः, प्रत्ययत्वात्, स्वप्नप्रत्यवदिति भवदभिप्रायेण बहिरर्थसाधनस्य निरालम्बनतया बाह्यार्थाभावः, तथा संतानान्तरसाधनस्यापि निरालम्बनतया संतानान्तराभावः | For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર ) विजृम्भणात् । तथा च प्रमाणप्रमेयप्रतिपाद्यप्रतिपादककार्यकारणभावादयः प्रलीयेरन्, आत्मव्यतिरेकेणात्मीयपूर्वोत्तरक्षणयोरपि ज्ञानस्य प्रवृत्तिनिरोधापत्तेः । ८५. अद्वयविज्ञानतत्त्वसाधनेनानुकूलमाचरसीति चेत्, स्यादेतत्, यदि भवतः प्रमाणपरिदृष्टसकलव्यवहारोच्छेदनकुदर्शनवासनाहितादृष्टाद्वयतत्त्वपरिकल्पनात् प्रतिकूलं न स्यात् । तन्नार्थविरहेण बहिः प्रमाणभूतज्ञानोल्लासोऽस्ति , निर्हेतुकत्वप्रसङ्गादिति ।। –૦નાયરશ્મિ – અને જ્ઞાન તો નિરાલંબન છે. એટલે તે બધા ભાવો પણ છે જ નહીં, એમ એ ભાવોનો પણ અભાવ થઈ જશે. તથા જ્ઞાન, પોતાની પૂર્વોત્તરક્ષણમાં પણ પ્રવૃત્તિ નહીં કરી શકે, કારણ કે તે પણ જ્ઞાન માટે બાહ્ય હોવાથી, તેનો પણ અભાવ જ છે. આ રીતે સંતાનાંતરનો, પ્રમાણ-પ્રમેયનો, પોતાની પૂર્વોત્તરક્ષણગત જ્ઞાન સંતાનનો પણ ઉચ્છેદ થઈ જતાં, યોગાચારના મતે શું રહેશે ? એ જ સવાલ છે. (૮૫) યોગાચાર:- અહો ! તમે તો બહુ સારૂ કર્યું, કારણ કે આવું કથન કરવાથી તો, તમે અમારા “વિજ્ઞાનાઢત” ની જ સિદ્ધિ કરી આપી. જૈનઃ- જો પ્રમાણદષ્ટ સર્વ વ્યવહારોનો ઉચ્છેદ, એ તમારી કુદર્શનવાસનાહિત અદ્વૈતકલ્પનાને પ્રતિકુળ ન હોત, તો તમારી વાત બરાબર છે, અર્થાત્ તમે અદ્વૈત માનવા જશો, તો ઉપર કહેલ પ્રમાણ- પ્રમેયાદિ જે સર્વ વ્યવહારો છે, તેનો ઉચ્છેદ થઈ જશે, માટે વિજ્ઞાનાદ્વૈત' ની માન્યતા અયોગ્ય છે. તેથી બાહ્ય પદાર્થ વિના પ્રમાણભૂત જ્ઞાનનો ઉલ્લાસ (પ્રકાશ) પણ અશક્ય છે. જો બાહ્યર્થ વિના પણ જ્ઞાનની ઉત્પત્તિ મનાય, તો જ્ઞાન નિર્દેતુક બની જશે, એટલે હેતુ વિના જ જ્ઞાનની ઉત્પત્તિ થવા લાગશે, જે ક્યારે પણ જોવાતું નથી. માટે બાહ્ય પદાર્થનો સ્વીકાર અવશ્ય કરવો જોઈએ, તેથી સ્વના ગ્રાહકની જેમ, પરના (બાહ્યપદાર્થના) ગ્રાહકરૂપે પણ જ્ઞાનની સિદ્ધિ થશે. –૦૫ર્થસંપ્રેક્ષ[– (१३७) व्यवहारेति । व्यवहारोऽबलाबालगोपालहालिकादिप्रसिद्धः । न चायं भ्रान्तः, क्रियाविरोधप्रसङ्गात् । तथा हि-भ्रमाद् बहलामोदमोदकादनमिव सौगतानामुपलशकलभक्षणं सुगतपदद्वयाराधनवद्वा खरोष्ट्रदासीपदपर्युपास्तिश्च प्रसजति; न चैतद् युगान्तेऽपि दृश्यते, तन्नायं भ्रान्तः । -शास्त्रसंलोक(57) "नहि परनिरपेक्षप्रतिभासा घटादयः कस्यचित् स्वप्नेऽपि प्रसिद्धाः, अन्यत्र महामोहाक्रान्तचेतसो योगाचारात् । -न्यायकु.पृ.११९ / "यत्तु संवेदनाद्वैतं पुरुषाद्वैतवन्न तत् सिद्ध्येत् स्वतोऽन्यतो वापि प्रमाणात् स्वेष्टहानितः ।।" आप्तपरी.श्लो.८५। "क्षणिकत्वमनन्यवेद्यत्वं नानासन्तानत्वमिति स्वतः તાવન્ન સિધ્ધતિ બ્રાન્ડેઃ " HEશ.,.કૃ.૨૪૧T ૧. દા.ત. પૂર્વોત્તરક્ષણનો કાર્ય-કારણભાવ બૌદ્ધો માને છે, પણ જ્ઞાન જો બાહ્ય વિષયરહિત હોય, તો પૂર્વોત્તર ક્ષણ પણ તેના માટે બાહ્ય હોવાથી, તે કાર્ય-કારણભાવ પણ ન ઘટે – એમ પ્રતિપાઘ. વિગેરેમાં પણ સમજવું. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. ४ ८६. ग्राहकमिति च निर्णायकं द्रष्टव्यम्, निर्णयाभावेऽर्थग्रहणायोगात् । तेन यत् ताथागतैः प्रत्यपादि 58 प्रत्यक्ष कल्पनापोटमभ्रान्तम न्या. बि. ४] इति ___ तदपास्तं भवति, तस्य युक्तिरिक्तत्वात् । तथा हि-ते निर्विकल्पकत्वेऽध्यक्षस्यायुक्तीः खेटयति८७. किलेदमर्थसामर्थ्यनोदीयते, संनिहितार्थक्रियासमर्थार्थग्राहकत्वात् । न चार्थे ध्वनयः -न्यायश्मि ० नो अर्थ Pulis (८७) श्लोात 'या' नो अर्थ 'निएय:' १२वी, १२५॥ ॐ अर्थन नि[य विना अर्थગ્રહણ જ અશક્ય છે. માટે પ્રત્યક્ષ તે અર્થનો નિર્ણાયક છે, એમ કથિત થાય છે. मा थनथी, मौद्धशनरी प्रत्यक्षमा लक्षए। भाटे ४ “प्रत्यक्षं कल्पनापोढमभ्रान्तम् - सेटवे કલ્પનાથી અપોઢ - વિકલ્પથી રહિત અને અભ્રાંત એવું જે જ્ઞાન હોય, તેને ‘પ્રત્યક્ષ' કહેવાય છે... - એવો પ્રલાપ કરે છે, તેનું ખંડન થાય છે, કારણ કે બૌદ્ધકથિત આ લક્ષણ યુક્તિશૂન્ય છે. તે આ રીતે ___4ौद्ध थित सक्षम (१) कल्पनापोढं = ४८५नाथी २हित अने, (२) अभ्रान्तम् = Hiतिथी રહિત - એમ બે પદો છે. તેમાંથી પહેલા પ્રથમ પદની સમીક્ષા કરાય છે, ત્યારબાદ બીજા પદની સમીક્ષા કરાશે. 0 બૌદ્ધ દ્વારા પ્રત્યક્ષના નિર્વિકલ્પકત્વની સિદ્ધિ છે (८७) मौद्धो, प्रत्यक्ष निर्व८५ (८यनापोढ) सिद्ध ४२41, नीये 53वाती या२ युस्तिका 3 छ - (૧) પ્રત્યક્ષ કે અર્થના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે, કારણ કે તેના દ્વારા સંનિહિત અને અWક્રિયામાં સમર્થ એવા જ પદાર્થનું ગ્રહણ થાય છે. તે અર્થમાં શબ્દો તો હોતા નથી, કારણ કે ઘટાદિ -शास्त्रसंलोक(58) "प्रत्यक्ष कल्पनापोढं नामजात्याद्यसंयुतम् ।।३।।" - प्रमाणसमु. १/३। "तत्र प्रत्यक्षं कल्पनापोढमभ्रान्तम्" -न्यायबि.१/४/ "प्रत्यक्षं कल्पनापोढमभ्रान्तमभिलापिनी। प्रतीतिः कल्पना क्लुप्तिहेतुत्वाद्यात्मिका न तु।।" - तत्वसं.श्लो. १२१४। (59) "न ह्यर्थे शब्दाः सन्ति तदात्मानो वा, येन तस्मिन् प्रतिभासमाने तेऽपि प्रतिभासेरन्" उद्धृतोयं श्लोकः -> न्यायप्र.वृ.पृ.३५, अष्टसह.पृ.११८, न्यायवि.वि.पृ.१३२,सिद्धिवि.टी.पृ.९०, षड्द.टी.पृ.६१ । "यद् यत्र नास्ति तस्मिन् अवभासमाने तन्नावभासते यथा रूपे रसः, नास्ति च अर्थे शब्दः।" -सिद्धिवि.टी.पृ.९०। For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ९६ न्यायावतार सन्ति, १३“तद्धेतुविलक्षणकारणान्तरजन्यत्वात् ततश्चासावुपनिपत्य स्वगोचरसंवेदनमुत्थापयन् સ્વામનુ।યતિ । તત્ર તાહિળિ વિજ્ઞાને શબ્દસંશ્લેષો યુઃ । ૧૪૧. 60 किं च यद्युत्पादकार्थोपयोगेऽपि १४२तं तावन्न गृह्णीयात्, संवेदनमपि तु स्मरणसंपादितं तदभिधायकध्वनिसंयोजनं प्रतीक्ष्यमाणं तावदासीत, तर्हि दत्तो जलाञ्जलिर्थग्रहण । तथा हि-तमर्थमपश्यंस्तस्मिन् गृहीतसंकेतं तदभिधायकं ध्वनिं नानुस्मरति, उपायाभावाद्, अननुस्मरंश्च पुरोवर्तिन्यर्थे न योजयति, स्मृत्युपस्थापनव्यतिरेकेण तद्योजनाशक्तेः, अयोजयंश्च ન્યાયરશ્મિ – અર્થના માટી વગેરે કારણોથી વિલક્ષણ એવા તાલુ વગેરે કારણોથી શબ્દની ઉત્પત્તિ થાય છે. તેથી શબ્દ રહિત એવો અર્થ, પોતે સામે ચડીને પોતાને વિષયરૂપે બનાવે – તે રીતે જ્ઞાનને ઉત્પન્ન કરતા, પોતાનો આકાર જ્ઞાનમાં લાવે છે. માટે અર્થગ્રાહી વિજ્ઞાનમાં અંશતઃ પણ શબ્દનો સંશ્લેષ નથી, સંસર્ગ નથી અને શબ્દ ન હોવાથી વિકલ્પ નથી. (વિકલ્પ શબ્દ વિના શક્ય નથી.) -O (૨) જો પ્રત્યક્ષને સવિકલ્પ માનીએ તો, અર્થના ગ્રહણ માટે શબ્દોનું ગ્રહણ માનવું પડે અને એમ થતાં, અર્થનો જ્ઞાનમાં ઉપયોગ હોવા છતાં, જો જ્ઞાન અર્થનું ગ્રહણ નહીં કરે અને સ્મરણજન્ય, અર્થપ્રતિપાદક એવા શબ્દપ્રયોગની પ્રતીક્ષા કર્યા કરે, તો પછી જ્ઞાન અર્થનું ગ્રહણ જ નહીં કરી શકે. તે આ રીતે - અર્થને જોયા વિના, પૂર્વસંકેતિત (જેનો પહેલા સંકેત થયેલો છે એવા) અને અર્થપ્રતિપાદક એવા શબ્દોનું સ્મરણ અશક્ય છે, કારણ કે શબ્દોની સ્મૃતિ થવા માટે કોઈ કારણ જ નથી. (ભાવ એ છે કે ઘડો દેખાય, તેનું ગ્રહણ થાય, તો ‘ઘ’ ‘ટ’ એવા અક્ષરોથી ‘ઘટ’ શબ્દની સ્મૃતિ થાય. જો ઘડાનું ગ્રહણ જ ન થાય તો શબ્દની સ્મૃતિ પણ ન થાય) આમ જો શબ્દોનું સ્મરણ ન થાય, તો પુરોવર્તી પદાર્થમાં (જે પદાર્થનું જ્ઞાન કરવું છે તેમાં) શબ્દોનું જોડાણ પણ ન થઈ શકે, કારણ કે જે શબ્દો સ્મૃતિથી ઉપસ્થિત જ નથી થયા, તેઓનું જોડાણ શી રીતે થાય ? આમ જો શબ્દોનું જોડાણ જ નહીં થાય, તો અર્થનો બોધ પણ નહીં થાય, કારણ કે તમારા મતે શબ્દસંસર્ગયુક્ત હોય એવા જ અર્થનો બોધ થાય છે. આમ જો અર્થબોધ જ નહીં થાય, તો સર્વ જગત અંધ બની જશે. તેથી એમ જ માનવું જોઈએ, અર્થસંપ્રેક્ષ– -0 (१३८) तद्धेत्विति । तस्य घटादेरर्थस्य ये हेतवो मृदादयस्तेभ्योऽन्यानि यानि तात्वादीनि कारणानि तज्जन्यत्वाद् असावित्यर्थः । (१३९) उपनिपत्येति । निकटीभूय । (१४०) स्वाकारम અર્થાારમ્ । (૧૪૧) તત્ક્રાદિનિ અર્થપ્રાહિ।િ। (૧૪૨) તમિતિ અર્થમ્ । ० शास्त्रसंलोक: (60) "अर्थोपयोगेऽपि पुनः स्मार्तं शब्दानुयोजनम् । अक्षधीर्यद्यपेक्षेत सोऽर्थो व्यवहितो भवेत् ।।" - કૃત્યુËતોય રત્નોઃ તત્ત્વોપ.પૃ.૪૦,૪૯.પૃ.૧૨૨, ચાયવા.તા.ટી.પૃ.૧૩૬, ન્યાયમ.પ્ર.પૃ.૮, सन्मति.टी.पृ.५२० For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ९५. 61 भवदभिप्रायेण न पश्यतीति १४३ धान्ध्यादान्ध्यमापद्येत' । यदि चेन्द्रियजमपि ज्ञानं विकल्पकलुषितमिष्येत, तदा तदपि मनोराज्यादिविकल्पवद् विकल्पान्तराविर्भावे सति निवर्तेत; नचैतदस्ति, संनिहितगोपिण्डगोचरस्य चक्षुर्जसंवेदनस्याश्वादिविषयविकल्पोदयेप्यनिवर्तनात्, १४४ संहृत सकलविकल्पस्यापि च परिस्फुटसंनिहितार्थविषयदर्शनसिद्धेः । तन्नाक्षजं ज्ञानं ન્યાયરશ્મિ ० -O કે શબ્દના જોડાણ વિના પણ પદાર્થનો બોધ થઈ શકે છે - એમ શબ્દરૂપ વિકલ્પ વિના જ પ્રત્યક્ષ થતું होवाथी, प्रत्यक्ष ते निर्विऽस्य छे. न्यायावतार श्लो० ४ (૩) જો ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પણ વિકલ્પથી કલુષિત માનશો, તો તે યથાર્થ જ્ઞાન પણ મનોરાજ્યના વિકલ્પની જેમ, અન્ય વિકલ્પનો જ્યારે આવિર્ભાવ થશે, ત્યારે નષ્ટ થઈ જશે. જેમ મનમાં રાજ્યનો વિકલ્પ ચાલતો હોય, ત્યારે બીજો વિકલ્પ આવતાં, તે વિકલ્પ નષ્ટ થાય છે, તેમ યથાર્થ જ્ઞાન પણ બીજો વિચાર આવ્યે નષ્ટ થઈ જશે, પણ એવું તો દેખાતું નથી, કારણ કે સંનિહિત એવી ગાયનું થયેલું ચક્ષુર્જન્ય પ્રત્યક્ષ અશ્વ વગેરે અન્ય પદાર્થવિષયક વિકલ્પ પેદા થવા છતાં નિવૃત્ત નથી થતું, એટલે સામે ગાય ઉભી હોય, તેનું પ્રત્યક્ષ થાય, હવે મનમાં ઘોડાનો વિચાર આવે તો પણ ગાયનું પ્રત્યક્ષ તો થાય જ છે. માટે ઈન્દ્રિયજન્ય જ્ઞાનને વિકલ્પથી કલુષિત ન માની શકાય. (૪) જે વ્યક્તિને સર્વ વિકલ્પો સંત થયા છે, અર્થાત્ જેઓ વિકલ્પાતીત દશામાં રહ્યા છે, જીવોને પણ સ્પષ્ટરૂપે સંનિહિત પદાર્થવિષયક પ્રત્યક્ષ થાય છે. જો વિકલ્પસહિત જ પ્રત્યક્ષ થતું હોય, તો તેને પ્રત્યક્ષ જ ન થવું જોઈએ. -0 - ● अर्थसंप्रेक्षण: (१४३) धान्ध्यादिति । धन्ध्यो जङः तस्य भावो धान्ध्यं जाड्यम् । विनिश्चयटीकायाम्-धन्ध्यो जड इति । क्वचित् ध्यान्ध्यादिति पाठस्तदैवं व्याख्या-धियो बुद्धेरान्ध्यं ध्यान्ध्यं जाड्यम्, परं नायं पौराणिकः । (१४४) संहृतेत्यादि । संहृतविकल्पावस्थायां संनिहितार्थविषयविशददर्शनाभिधानेनेन्द्रियजबोधस्य विकल्परूपतां निरस्यति, तथा हि- इन्द्रियजो घटादिबोधो विकल्परूपो न भवति, संहृतसकलविकल्पस्यापि पुंसो जायमानत्वात्, यः पुनर्विकल्परूपो नासौ संहृतसकलविकल्पस्य जायते, यथा मनोराज्यादिविकल्पः, न चायं संहृतसकलविकल्पस्य न जायते, तस्माद् विकल्परूपो न भवतीत्यत्रानुमानम् । विकल्परूपताभ्युपगमे संहृतसकलविकल्पस्य न प्रादुःष्यादिति बाधकम् । ० शास्त्रसंलोक: -0 (61) "तन्नामान्तरपरिकल्पनायामनवस्था ।। " - अष्टश, अष्टस. पृ. २४९ । "स्वाभिधानविशेषस्य निश्चयो यद्यपेक्षते। स्वाभिलापान्तरं नूनमनवस्था तदा न किम् ।।" तत्त्वार्थश्लो. पृ. १८७, सन्मति. टी. पृ. २४९ । "नास्मृतेन वाचकशब्देन अर्थो योज्यते । शब्दस्यापि स्मरणं तद्वाचकशब्दस्मृतेः । तस्यापि स्ववाचकशब्दस्मृतेरित्यनवस्था ।" न्या.वा.ता.टी. पृ. ८२ । (62) "संहृतसकलविकल्पावस्थायां रूपादिदर्शनं निर्विकल्पकं प्रत्यक्षतोऽनुभूयते" - न्यायवि.वि. पृ. ३२ । " संहृत्य सर्वतश्चिन्तां स्तिमितेनान्तरात्मना । स्थितोपि चक्षुषा रूपमीक्षते साक्षजा मतिः ।। " . प्रमाणवा. ३/१२४ · 0 For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૮ न्यायावतार 10 शब्दसंपर्कमनुभवति । ८८. अत्र प्रतिविधीयते- यत्तावदुक्तम्, अशब्दकार्थसामोद्भवत्वाद् ध्वनिरहितमध्यक्षमिति, तदयुक्तम्, न हि शब्दासंपृक्तार्थजमित्येतावतैवाभिलापविनाकृतमिति वक्तुं शक्यम्, अन्यथा जडार्थजनितमिति जडमपि तत् स्यात् । अथ बोधरूपमनस्कारसाहित्याद् न जडमिति ब्रूषे, तथा सत्यभिलापसंसृष्टमनस्कारसंनियोगात् साभिलापमपि स्यात् ।। ८९. किं च विविक्ताः परमाणवः स्वाकारार्पणद्वारेण स्वगोचरं ज्ञानमुत्पादयन्तः कथमसन्तमात्मनि स्वावयवव्यापिनं कालान्तरसंचरिष्णुमाकारं १४५ता प्रथयन्ति । विभ्रमादिति चेन्न, इदानीमर्थे यदस्ति तदेव प्रतिभाति, १४६ तत्रासतोऽपि स्थूराकारस्य प्रतिभासनात् । तथा –૦નાયરશ્મિ - આ ચારે યુક્તિ દ્વારા સિદ્ધ થાય છે, કે ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનમાં અંશતઃ પણ શબ્દનો સંસર્ગ ન હોવાથી - વિકલ્પશૂન્ય હોવાથી, પ્રત્યક્ષ તે નિર્વિકલ્પ (કલ્પનાપોઢ) જ છે. ૦ એ ચારે યુક્તિઓની જેન દ્વારા મૂલતઃ સમીક્ષા ૦ (૮૮) પ્રત્યક્ષને નિર્વિકલ્પ સિદ્ધ કરવા, બૌદ્ધકથિત ચારે યુક્તિઓ તર્કશૂન્ય છે. તે આ રીતે - (૧) તમે જે કહ્યું હતું, કે “અશબ્દક (શબ્દ અસંસ્કૃષ્ટ) એવા અર્થથી જન્ય હોવાના કારણે પ્રત્યક્ષ પણ અશબ્દક-અભિલાપરહિત જ ઉત્પન્ન થશે” - તે વાત બિલકુલ યોગ્ય નથી, કારણ કે શબ્દઅસંસ્કૃષ્ટ અર્થથી ઉત્પન્ન થયું, એટલા માત્રથી જો પ્રત્યક્ષ શબ્દ અસંસ્કૃષ્ટ બની જતું હોય, તો જડ અર્થથી ઉત્પન્ન થયું હોવાથી, પ્રત્યક્ષ પણ જડ બની જશે. પ્રશ્નઃ- જડ એવા અર્થથી ઉત્પન્ન થયેલું પણ જ્ઞાન, બોધરૂપ મનસ્કાર - મનના ઉપયોગથી સહિત છે. માટે તે જડ નહીં, પણ જ્ઞાનસ્વરૂપ છે. ઉત્તર- તો પછી અમે પણ કહીશું કે અભિલાપસંસ્કૃષ્ટ (શબ્દયુક્ત) મનસ્કારથી સહિત હોવાથી, પ્રત્યક્ષ કે સાભિલાપ-સશબ્દ-સવિકલ્પ છે. (૮૯) બીજી વાત, બૌદ્ધો અવયવીને માનતા નથી, ક્ષણિક પરમાણુને જ માને છે. હવે તેમના મતે અર્થ જ જ્ઞાનમાં આકાર ઉત્પન્ન કરે છે. અર્થ તો પરમાણુરૂપ છે, ક્ષણિક છે, તો પછી પોતાનામાં જે આકાર છે જ નહીં તેવો ઘટાદિ અવયવીનો અને અક્ષણિક એવો આકાર જ્ઞાનમાં શી રીતે ઉત્પન્ન કરી શકે ? બૌદ્ધઃ- વાસ્તવમાં તો પરમાણુ જ છે, પણ ભ્રમના કારણે જ્ઞાનમાં અવયવીનો આકાર દેખાય છે. –૦૩૫ર્થસંપ્રેક્ષા(१४५) तत्रेति ज्ञाने । (१४६) तत्रासतोऽपीति । परमाणुलक्षणेऽर्थेऽविद्यमानस्यापि प्रतिभासनात्, ज्ञाने રૂતિ શેષઃ | For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो०४ शब्दोऽपि यद्यविद्यमानोऽर्थे तद्ग्राहिणि ज्ञाने प्रतिभासेत, किं सूयेत ? ९०. यच्चोक्तं-स्मरणजनितशब्दसंयोजनं प्रतीक्ष्यमाणमर्थोपयोगेऽपि यद्यासीतेत्यादि यावदान्ध्यमापद्येत तत् १४७तावकपक्षेऽपि समानम् । तथाहि- स्वलक्षणविषयेन्द्रियजनिर्विकल्पकज्ञानसद्भावेऽपि न तावदिदंतयानिदंतया वार्थव्यवस्थितिः, यावद्विधिप्रतिषेधद्वारेण विकल्पयुगलकं –૦નાયરશ્મિ - જેનઃ- તો પછી, હવે ‘અર્થમાં જે હોય તે જ જણાય એવો નિયમ ન રહ્યો, કારણ કે પરમાણુમાં ન રહેલો સ્થૂળ ઘટાદિ આકાર પણ જ્ઞાનમાં જણાય છે. તો પછી, અર્થમાં ન રહેલો શબ્દ પણ અર્થગ્રાહક જ્ઞાનમાં જણાય, તો વાંધો શું છે ? તેથી શબ્દસંસ્કૃષ્ટ પ્રત્યક્ષ હોવામાં કોઈ બાધ નથી. (૯૦) (૨) પ્રત્યક્ષની શબ્દસંસ્કૃષ્ટતાનું નિરાકરણ કરવા, તેમ જે દોષો આપ્યા હતાં, કે “અર્થનો ઉપયોગ હોવા છતાં પણ, જો જ્ઞાન સ્મરણજન્ય શબ્દોના જોડાણની પ્રતીક્ષા કરશે તો સર્વ જગત અંધ બની જશે” - એ દોષ તો તમારા પક્ષમાં પણ આવે છે. તે આ રીતે - સ્વલક્ષણવિષયક એવું ઈન્દ્રિયજન્ય નિર્વિકલ્પજ્ઞાન હોવા છતાં, જ્યાં સુધી “આ છે' એવો વિધિવિકલ્પ અને “આ નથી' એવો નિષેધવિકલ્પ ન થાય, ત્યાં સુધી ઈન્દ્રિયજન્ય નિર્વિકલ્પજ્ઞાન દ્વારા આ વસ્તુ છે અને આ વસ્તુ નથી” – એમ પ્રતિનિયતરૂપે અર્થવ્યવસ્થા જ નહીં થાય, કારણ કે તમારા જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે - “પ્રત્યક્ષની પ્રમાણતા તે જ અંશ છે, કે જે અંશમાં તે (પ્રત્યક્ષ) વિકલ્પને ઉત્પન્ન કરે છે.” આ રીતે નિર્વિકલ્પ હોવા છતાં પણ, વ્યવહાર માટે તો તે “અસત્ જેવો જ છે, એટલે વ્યવહાર માટે તે વિકલ્પની અપેક્ષા રાખતો હોવાથી, પોતે તો અસમર્થ જ છે. તથા વિકલ્પજ્ઞાન તે જ વ્યક્તિને થાય છે, કે જેને "સંકેતકાળે ગ્રહણ કરેલા શબ્દસામાન્યનું સ્મરણ થતું હોય, પણ તે શબ્દસામાન્યના સ્મરણનું બીજ = સંસ્કાર કોનાથી જાગૃત થશે ? બૌદ્ધઃ- અર્થવિષયક નિર્વિકલ્પદર્શનથી થશે. જૈન- ના, એનાથી તો જાગૃતિ ન માની શકાય, કારણ કે નિર્વિકલ્પદર્શન, વિકલ્પશૂન્ય હોવાથી અર્થથી વધીને તે કોઈ શબ્દાદિ) જ્ઞાન કરતું નથી. —अर्थसंप्रेक्षण(१४७) तावकपक्षेऽपीति । अयमत्राभिप्रायःयश्चोभयोः समो दोषः परिहारोऽपि वा समः | નૈઃ પર્યનુયોઃ ચાત્ તાનાર્થવિચાર || ૧ / રૂતિ I (રસ્તો. વા. પૃ. ૩૪૧) ૧. જે કાળે ‘આ અર્થને કહેનારો આ શબ્દ છે અથવા આ શબ્દ બોલવાથી આ અર્થ સમજાય છે' - એવો શબ્દ-અર્થ વચ્ચેનો વા-વાચકભાવ જણાય, તે “સંકેતકાળ' કહેવાય છે. ૨. શબ્દસામાન્ય એવા પદનો ભાવ એ જણાય છે કે ઘટ વ્યક્તિઓ અનેક છે, “ઘટ' શબ્દ એક જ છે - સામાન્ય છે, પૂર્વે જોયેલો (સંકેતકાલીન) ઘટ જુદો હતો, પણ તેનાથી જે શબ્દના સંસ્કાર પડ્યા છે તે તો સામાન્ય છે, જે બીજો ઘટ જોતાં જાગૃત થાય છે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ १०० न्यायावतार 0 पाश्चात्यं १४८नोदयते, यत्रैवांशे विकल्पं जनयति, तत्रैवास्य प्रमाणता-इति वचनात् । निर्विकल्पकरय सतोऽपि व्यवहारं प्रत्यसत्कल्पत्वात् । स च विकल्प: संकेतकालभावितमभिलापसामान्यमनुस्मरत एवोत्पत्तुमर्हति, अभिलापसामान्यस्मरणबीजं च कुतः प्रबुध्येत ? तादृशदर्शनादिति चेत्, ननु तदपि दर्शनं निर्विकल्पकत्वादर्थं नातिशेते, तत्कथं सामान्यविषयविकल्पबीजं प्रबोधयेत् ? अर्थः पुनः सामान्यव्यवसायात्मिकां बुद्धिं न जनयेदिति भवतां कदाग्रहः । तदर्थवत् तद्विषयं दर्शनं व्यवसायशून्यत्वात् नाभिलापसामान्यगोचरस्मरणबीजं प्रबोधयति , तदप्रबुद्धं न स्मरणं जनयति, अजातं स्मरणं न शब्दं योजयति, अयोजितः शब्दो नार्थं निश्चाययति, अनिश्चितोऽर्थो न व्यवहारमवतरति, अनवतीर्णो नादृष्टाद्विशिष्यते, –૦ન્યાયરશ્મિ તો પછી જે રીતે અર્થ, દ્વાચક શબ્દનું સ્મરણ કરાવી શકતો નથી અને તેથી વ્યવસાયાત્મક જ્ઞાન ઉત્પન્ન કરાવી શકતો નથી એવી આપત્તિ તમે અમને આપી હતી), તેમ નિર્વિકલ્પ પણ વાચક શબ્દનું સ્મરણ નહીં કરાવે - તેના સંસ્કારો જાગ્રત નહીં કરે. બૌદ્ધઃ- શબ્દ સંમરણના સંસ્કારોની જાગૃતિ, અર્થથી ન થાય, પણ નિર્વિકલ્પ દર્શનથી તો થાય 0 જૈન - આ તો તમારો કદાગ્રહ જ છે, કારણ કે તેમ નિર્વિકલ્પ પણ વિચાર શુન્ય જ છે. માટે તેનાથી પણ સંસ્કારોની જાગૃતિ અશક્ય જ છે. આમ જો સંસ્કાર જાગૃત ન થાય તો સ્મરણ પણ ન થાય, સ્મરણ ન થાય તો શબ્દનું જોડાણ પણ ન થાય, શબ્દનું જોડાણ ન થાય તો અર્થનો નિશ્ચય પણ ન થાય, અર્થનો નિશ્ચય ન થાય તો તદ્વિષયક વ્યવહાર પણ ન થાય અને જો અર્થવિષયક વ્યવહાર નહીં થાય તો અર્થને જોવું પણ “ન જોવા જેવું -अर्थसंप्रेक्षण(१४८) नोदयते इति । अय वयेत्यादिदण्डकधातुः, नोदयतीति पाठे तु अट पट इट किट कट इ गतौ इत्यस्य प्रयोगः । (१४९) स्मरणबीजमिति । स्मृतेः कारणत्वाद् बीजमिव बीजं संस्कारः | - शास्त्रसंलोक(63) "अविकल्पमपि ज्ञानं विकल्पोत्पत्तिशक्तिमत् । निःशेषव्यवहाराङ्गं तद्द्वारेण भवत्यतः।।"-तत्त्वसं.श्लो. १३०६ । "यत्रार्थे दर्शनं विकल्पवासनायाः प्रबोधकं तत्रैव तज्जनकम् ।" -प्रमेयक.पृ.३३ (64) "तस्मादयं किञ्चित्पश्यन् तत्सदृशं पूर्वं दृष्टं न स्मर्तुमर्हति तन्नामविशेषास्मरणात्, तदस्मरणन्नैव तदभिधानं प्रतिपद्यते, तदप्रतिपत्तौ तेन तन्न योजयति तदयोजयन्नाध्यवस्यतीति न क्वचिद्विकल्पः शब्दो वेत्यविकल्पाभिधानं जगत्स्यात्।" अष्टश.,अष्टस.पृ. ११९, स्या.रत्ना.पृ.७७ । "किञ्चित्पश्यतः पूर्वानुभूततत्सदृशस्मृतिर्न स्यात् तन्नामविशेषास्मरणात्, तदस्मरणे तदभिधानाप्रतिपत्तिः, तदप्रतिपत्तौ तेन तदयोजनम् तदयोजनात्तदनध्यवसाय इत्यविकल्पाभिधानं जगदापद्येत ।" -प्रमेयक.पृ.३८ । (65) "न चास्य विकल्पोत्पादकत्वं घटत स्वयमविकल्पकत्वात् स्वलक्षणवत्।" -प्रमेयक.पृ.३३ । For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० ४ १०१ अविशिष्टः प्रमातुरान्ध्यं लक्षयतीति । १५° तस्माद्यथाकथंचिन्निर्णयाभावात् स्वयमप्रतीतमपि निर्विकल्पकदर्शनं वासनाप्रबोधद्वारेण विकल्पमुत्थाप्यात्मव्यापारमभिलापयति कतिचिदंशविषयम्, तथार्थोऽपि यदि चक्षुरादिसामग्र्यन्तःपातित्वेनाप्रतीत एव स्वयम्, तथास्वभावत्वात् । संकेतकालभाविताभिलापसामान्यविषयात्मसंस्कारप्रबोधद्वारेणात्मविषयमभिलापसंसृष्टं संवेदनमुल्लासयेत् नात्यन्तमयुक्तं पश्यामः । ९१. न १५१चायं सविकल्पको बोधो मनोराज्यादिविकल्पकल्पः । १५३ चक्षुरादिसामग्रीसंपाद्यत्वात् १५४" इतरस्य तु मनोमात्रप्रभवत्वात् । अतः कथं १५५तद्वद्विकल्पान्तराविर्भावे निवर्तेत ? मानसविकल्पस्यैव विकल्पान्तरेण निवर्तनात्, अस्य तु कारणसामर्थ्येन बलात् प्रवृत्तेः । - 0 ૦ન્યાયરશ્મિ – જ થયું - આ રીતે તો વિશ્વના સર્વ પ્રમાતાઓ અંધ બની જશે. માટે તમે જે આપત્તિ અમને આપી, તે જ આપત્તિ તમને પણ આવે છે. એટલે તમારે માનવું જ પડશે કે, કોઈપણ રીતે, નિર્વિકલ્પ પ્રત્યક્ષ સ્વયં અપ્રતીત હોવા છતાં, સંસ્કારને જાગ્રત કરીને વિકલ્પ ઉત્પન્ન કરે છે અને તેથી પોતાના વ્યાપારના કોઈક અંશનો અભિલાપ उरावे छे. તે રીતે અર્થ પણ, સ્વયં અપ્રતીત હોવા છતાં, ચક્ષુ વગેરે જ્ઞાનસામગ્રીમાં જ સમાવિષ્ટ હોવાથી, તથાસ્વભાવથી જ સંકેતકાલીન અભિલાપસામાન્યવિષયક પોતાના સંસ્કારને જાગ્રત કરીને પોતાના વિષયવાળું શબ્દસંસૃષ્ટ જ્ઞાન ઉત્પન્ન કરે છે, એવું માનવામાં કંઈ અનુચિત નથી. -0 (૯૧) (૩) પ્રત્યક્ષ તો ઈન્દ્રિયસામગ્રીજન્ય છે, રાજ્યાદિ વિકલ્પ તો માત્ર મનજન્ય છે. માનસવિકલ્પ જ, બીજા વિકલ્પથી નાશ પામે એવો નિયમ છે. ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષની તો સામગ્રી હોઈને, તે પોતે જ બળવાન્ બનીને પ્રવૃત્ત થાય છે - તે અન્ય માનસવિકલ્પથી નાશ પામતું નથી. -० अर्थसंप्रेक्षण: -0 (१५०) तस्मात् यथा कथंचिदिति । तस्मादिति हेतौ पञ्चमी, यथेति दृष्टान्तोपदर्शनार्थः; कथंचित् केनचित् प्रकारेणेति । (१५१) अयमिति । इन्द्रियजः । (१५२) विकल्पकल्पः विकल्पसदृशः, कल्पशब्दस्य उपमार्थत्वात् । यदाह सामर्थ्यवर्णनायां च छेदने करणे तथा । औपम्ये चाधिवासे च कल्पशब्दं विदुर्बुधाः ।। १ ।। (१५३) चक्षुरादीति । आदिशब्दाद् रूपालोकमनस्कारादयो गृह्यन्ते । (१५४) इतरस्येति । मनोराज्यादिविकल्पस्य । (१५५) तद्वत् मनोराज्यादिविकल्पवत् । For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Q. १०२ न्यायावतार 10 ९२. एतेन संहृतसकलविकल्पावस्थायां १५६नैष प्रादुःष्यादित्येतदपि प्रतिक्षिप्तम, अस्य प्रमातुरिच्छया संहर्तुमशक्यत्वात्, मानसविकल्पसंहरण एव तत्सामोपपत्तेरिति । एतच्च शब्दसंपृक्तप्रत्यक्षपक्षादपि एकान्तनिर्विकल्पकप्रत्यक्षपक्षस्य १५७पापीयस्तां दर्शयद्भिरस्माभिरुंदग्राहि । ९३. परमार्थतः पुनः प्रत्यक्षे साक्षाच्छब्दोल्लेखो नेष्यते, विशदव्यवसायेनार्थ -न्यायरश्मि (૯૨) (૪) તમે જે કહ્યું હતું કે “વિકલ્પાતીતદશામાં વિકલ્પ ન હોવા છતાં પણ, પ્રત્યક્ષ જ્ઞાન થાય છે” - તેનો પણ પ્રતિક્ષેપ થયો, કારણ કે ઈન્દ્રિયજન્ય વિકલ્પજ્ઞાન, પ્રમાતાની ઈચ્છા માત્રથી નાશ ન પામે. ઈચ્છાથી તો માત્ર માનસવિકલ્પ જ નષ્ટ થાય છે. માટે વિકલ્પાતીત (જેમાં કોઈ માનસવિકલ્પ ન હોય તેવી) દશામાં પણ ઈન્દ્રિયજન્ય વિકલ્પજ્ઞાન તો હોઈ જ શકે છે. આ બધી વાત, અમારા વડે ‘શબ્દસંસૃષ્ટ પ્રત્યક્ષ' રૂપ પક્ષ કરતાં “એકાંતનિર્વિકલ્પપ્રત્યક્ષ' રૂપ પક્ષ તે મહાપાપી છે, એમ બતાવતાં જ કરાઈ. બાકી હકીકત તો જુદી જ છે – ૦ નિર્વિકલ્પ - સવિકલ્પ અંગે જૈનોનું પારમાર્થિક મંતવ્ય ૦ (૯૩) પરમાર્થથી તો અમે પણ પ્રત્યક્ષમાં, સાક્ષાત્ શબ્દનો ઉલ્લેખ નથી માનતા, કારણ કે પ્રત્યક્ષ પોતે જ, સ્પષ્ટનિશ્ચય પૂર્વક અર્થનો સાક્ષાત્કાર કરવામાં ચતુર છે. તે શબ્દસંસર્ગની અપેક્ષા -अर्थसंप्रेक्षण(१५६) एष इन्द्रियजो विकल्पः । (१५७) पापीयस्तामिति । पापं पातकं तद्योगात् पक्षोऽपि पापः, । ततोऽयमनयोरतिशयेन पापः, गुणाङ्गाद्वेष्ठेयसू (सिद्ध.७-३-९) इतीयस् । (१५८) उदग्राहीति | उपन्यस्तम्, उत्पूर्व इनन्तो ग्रहिरुपन्यासे वर्तते । यदजयःउद्ग्राहितमुपन्यस्ते बद्धाग्न्याहितयोरपि-इति । शास्त्रसंलोक(66) "बौद्धसम्मतं केवलं निर्विकल्पकप्रामाण्यपक्षं वैयाकरणसम्मतं केवलसविकल्पप्रामाण्यपक्षञ्च निराकृत्य निर्विकल्पसविकल्पकोभयप्रामाण्यं व्यवस्थापयितुं कुमारिलेन चर्चा कृतास्ति - मी.श्लो.प्रत्यक्षसू.श्लो.८६-१४५। सैव चर्चा वाचस्पतिमिश्रेण न्यायवा.ता.टीकायम् (पृ.१३३-१३७) भट्टजयन्तेन न्यायमंजर्याम् 'पृ.९२-१००) श्रीधराचार्येण च प्रशस्तपा. कन्दल्यां 'पृ.१८९-१९४) भड्यन्तरेण विस्तरमुपनीता दृश्यते । सामान्यतो निर्विकल्पकप्रामाण्यप्रत्यवस्थानं प्रकरणपञ्जिकायां (पृ.४७-५१) दृष्टव्यम्। “प्रत्यक्षनिर्देशवदप्यसिद्धमकल्पकं ज्ञापयितुं ह्यशक्यम् । विना च सिद्धेर्न च लक्षणार्थो न तावकद्वेषिणि वीर सत्यम् ।।३३।।" इत्यनेन प्रतिविहितं युक्तत्यनुशासने निर्विकल्पकलक्षणम्। निर्विकल्पकस्य विविधरीत्या खण्डनं तु -> सन्मति.टी.पृ.४९९, स्या.रत्ना.पृ.७६, रत्नाकराव.पृ.१८, शास्त्रवा.टी.पृ.१५६, तत्त्वार्थरा.पृ.३९, अनेका.प.पृ. २०७, सिद्धिवि.टी.प्रत्यक्षसि.पृ.३२, तत्त्वार्थश्लो.पृ.१८५, प्रमाणपरी.पृ.५३, प्रमेयक.पृ.२९, न्यायवि.वि.पृ.३८४।। <-- इत्यादिषु द्रष्टव्यम् । For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર - શ્તો ૪ १०३ ૧૧૨ साक्षात्करणचतुरत्वात्तस्य । केवलं तदपि संनिहितं परिस्फुटं स्वावयवव्यापिनं कालान्तरसंचरिष्णुं स्थगितक्षणविवर्तं अलक्षितपरमाणुपारिमाण्डल्यं पदार्थान्तरैः सह ५९ समानासमानाकारं स्वपरमाणूनां सामान्याकारं स्तम्भादिकं पदार्थं गोचरयतीति सविकल्पमित्युच्यते, परपरिकल्पितक्षणक्षयिविविक्तपरमाणुलक्षणस्वलक्षणग्रहणप्रवणनिर्विकल्पप्रत्यक्षप्रतिषेधार्थं कथंचिदभिलापसंसर्गयोग्यगोचरतादर्शनार्थं वा । एवं च प्रत्यक्षगोचरीकृतेऽर्थे संज्ञासंज्ञिसंबन्धग्रहणादयस्तद्विषयाः शाब्दव्यवहाराः सर्व एव निरुपचरिता घटन्ते इत्युक्तं भवति । ९४. यदि पुनः शब्दसंसर्गयोग्यप्रतिभासमध्यक्षं न स्यात्, ततः को दोषः इति चेद्, ન્યાયરશ્મિ - Ꮕ રાખતો નથી. પરંતુ બૌદ્ધ વડે જે કલ્પના કરાઈ છે, કે ‘ક્ષણે-ક્ષણે નાશ થનારૂં, ભિન્ન-ભિન્નપ૨માણુરૂપ સ્વલક્ષણને ગ્રહણ કરવામાં ચતુર એવું એકાંત નિર્વિકલ્પ જ્ઞાન જ વાસ્તવિક છે’ -તેના નિરાકરણ માટે અથવા પ્રત્યક્ષ તે કથંચિત્ (કોઈક અપેક્ષાએ) અભિલાપના-શબ્દના સંસર્ગને યોગ્ય છે, એમ બતાવવા માટે, પ્રત્યક્ષને અમે ‘સવિકલ્પ’ પણ કહીએ છીએ. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે - પ્રત્યક્ષ જ્ઞાન તે, સંનિહિત, સ્પષ્ટ, સ્વ અવયવોમાં વ્યાપીને રહેલા અવયવીરૂપ, કાલાંતરમાં પણ સંચારશીલ, ક્ષણિક પર્યાયો જેમાં ગૌણ છે તેવા, પરમાણુનું પરિમાણ જેમાં જણાતુ નથી, સજાતીય પદાર્થોથી સમાન અને ભિન્નજાતીય પદાર્થોથી ભિન્ન આકારવાળા, પોતાના પરમાણુઓએ ભેગા થઇને બનાવેલા 'સામાન્યાકારરૂપ એવા સ્તંભાદિ પદાર્થોને વિષય કરે છે, માટે તેને ‘સવિકલ્પજ્ઞાન’ કહેવાય છે. કારણ કે આ પ્રત્યક્ષ જે અર્થનું ગ્રહણ કરે છે, તે અર્થના વિષયમાં સંજ્ઞા (નામ) અને સંશી (નામવાળા પદાર્થ)ના સંબંધને જાણવું... ઈત્યાદિ અર્થવિષયક સર્વ શાબ્દવ્યવહારો ઘટે છે. તેથી તદ્ગ્રાહક જ્ઞાનમાં પણ શબ્દનું જોડાણ થવાથી, તે જ્ઞાન ‘સવિકલ્પ’ બને છે. - આવા સવિકલ્પ જ્ઞાનથી બે કાર્ય થયું – (૧) બૌદ્ધની એકાંત નિર્વિકલ્પ રૂપ માન્યતાનો નિરાસ, અને (૨) પ્રત્યક્ષમાં કથંચિદૂ શબ્દસંસર્ગની યોગ્યતાનું વ્યવસ્થાપન. (૯૪) પ્રશ્નઃ- જો પ્રત્યક્ષ, શબ્દસંસર્ગને યોગ્ય પ્રતિભાસવાળું ન માનવામાં આવે, તો શું દોષ આવે ? ० अर्थसंप्रेक्षण० (१५९) समानासमानाकारमिति । सजातीयैः सह समानाकारं विजातीयैः पुनरसमानाकारम् । (१६०) संबधग्रहणादय इति । आदिग्रहणाद् विशेषणविशेष्यभावग्रहः । -0 ૧. બૌદ્ધો પ૨માણુપુંજ માને છે, અવયવી નથી માનતા, તેના ખંડન માટે ‘સ્તંભાદિ પદાર્થ એ અવયવી છે' તે આગળ સ્વાયવવ્યાપિનં થી કહ્યું. અહીં એ સ્તવંત્ર પદાર્થ નથી, પણ પોતાના પરમાણુઓએ ભેગા થઇને બનાવેલો એક સામાન્ય આકાર છે. તેમાં પરમાણુ હોવા છતાં પરમાણુઓનો પોતાનો આકાર દેખાતો નથી, પણ બધાનો ભેગો થઇને એક આકાર દેખાય છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ न्यायावतार 10 विकल्पानुत्थानेन सविकल्पव्यवहारोच्छेदप्रसङ्गः । १६१तथा हि- निर्व्यवसायं दर्शनमित्यतः पाटवोपेतमपि स्मृतिबीजाधानं तदुत्तरकालभावि वा तादृशार्थदर्शनं तत्प्रबोधनमभ्यासवासनापाटवेऽपि न विधातमलम, १६३यतः सामान्यविकल्पोत्पत्त्या व्यवहारः प्रवर्तेत, क्षणिकत्वादिषु सकलकालं निर्विकल्पकाध्यक्षदृष्टतयाभ्युपगतेष्वपि १६ तददर्शनात् । तस्मात् यत्र कुत्रचिदर्थांशे पाश्चात्यव्यवहारप्रवृत्तिस्तत्र प्राचीनं संवेदनं निर्णायकमभ्युपगन्तव्यम्, अन्यथा क्षणिकत्वाद्यंशवत् सर्वांशेषु व्यवहारः प्रलीयेत । तन्न कदाचन कल्पनापोढत्वं प्रत्यक्षस्य प्रमातुरपि प्रतीतिगोचरचारितामनुभवति । अप्रतीतं चास्तीति श्रद्धातुं दुःशकम्, अतिप्रसङ्गादित्यलक्षणम्। –૦નાયરશ્મિ – ઉત્તરઃ- તો સવિકલ્પજ્ઞાનનું ઉત્થાન જ નહીં થાય અને તેથી સવિકલ્પને આશ્રયીને થતાં સર્વ વ્યવહારોનો ઉચ્છેદ થઈ જશે. તે આ રીતે – નિર્વિકલ્પ દર્શન તો નિર્વ્યવસાય – અનિશ્ચયાત્મક હોવાથી, તેના દ્વારા સ્મૃતિબીજનું આધાન થઈ શકે નહીં. પછી થતું બીજું તેવું જ નિર્વિકલ્પ દર્શન અભ્યાસથી પટુવાસના હોવા છતાં સ્મૃતિબીજને જાગૃત કરવા સમર્થ નથી, કે જેનાથી સામાન્યાકાર વિકલ્પની ઉત્પત્તિ દ્વારા વ્યવહાર થઈ શકે, કારણ કે નિર્વિકલ્પના વિષયરૂપે સ્વીકારાયેલા ક્ષણિકત્વ વિગેરેમાં કોઈ વ્યવહાર થતો દેખાતો નથી. (અર્થાત્ સર્વ ઘટાદિ વસ્તુ ક્ષણિક છે, એવો વ્યવહાર જગતમાં થતો નથી.) ભાવ એ છે કે જેમાં વિકલ્પ નથી, તેનો વ્યવહાર નથી, જેમ કે નિર્વિકલ્પનો વિષયભૂત ક્ષણિત્વ, (અહીં એ યાદ રાખવું કે બૌદ્ધમતે પદાર્થનું પ્રત્યક્ષ થાય ત્યારે તેના ક્ષણિકત્વનું પ્રત્યક્ષ પણ થાય છે, પણ તેનો વિકલ્પ ઉત્પન્ન થતો ન હોવાથી વ્યવહાર થતો નથી.) એટલે, જે અંશમાં પાછળથી પણ વ્યવહાર થાય છે, તે અંશમાં પ્રાચીન પ્રત્યક્ષને નિર્ણાયક વ્યવસાયાત્મક/સવિકલ્પ માનવું જ પડે, અન્યથા, તે અંશમાં પણ જો નિર્વિકલ્પ હોય તો ક્ષણિકતની જેમ તેનો પણ વ્યવહાર ન થાય. નિષ્કર્ષ - તેથી પ્રત્યક્ષનું જે “કલ્પનાપોઢત્વ” સ્વરૂપ બતાવ્યું હતું, તે સ્વરૂપ, કોઈ પ્રમાતાને ક્યારે પણ પ્રતીતિમાં આવતું નથી, અને આવું અપ્રતીત સ્વરૂપ તો માની શકાય તેવું નથી, અન્યથા અપ્રતીત એવી ષષ્ઠભૂતાદિ વસ્તુઓને પણ માનવાની આપત્તિ આવશે. તેથી બોદ્ધ કલ્પિત “કલ્પનાપોઢ રૂપ લક્ષણ, લક્ષણ નહીં, પણ અલક્ષણ છે. હવે બૌદ્ધકલ્પિત “અભ્રાંતત્વ' વિશેષણ અંગે પણ વિચારીએ - – અર્થસંપ્રેક્ષા(१६१) तथाहीत्यादि । अभ्यासवासनापाटवेऽपि अभ्यासाद्वासना अभ्यासवासना । वासनेति पूर्वज्ञानजनितामुत्तरज्ञाने शक्तिमाहुस्तद्विदः । तस्याः पाटवं तस्मिन्नपि सति, (१६२) अलम् समर्थम्, निर्व्यवसायेति च विशेषणद्वारेण हेतुरुक्तः, निर्विकल्पत्वादाद्योत्तरदर्शने कर्तृणीति संस्कारतद्बोधनं यथाक्रमं कर्तुं न पारयत इत्युक्तं भवति । (१६३) यत इति । स्मृतिबीजाधानतत्प्रतिबोधनाभ्याम् । (१६४) तददर्शनादिति । व्यवहारादर्शनात् । For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ९५. अभ्रान्तत्वमपि न जाघटीति, भवदभिप्रायेण स्थिरस्थूरार्थग्राहिणः संवेदनस्य विपर्यस्तरूपत्वात्, तद्विपरीतस्य तु स्वप्नकालेऽप्यप्रकाशमानत्वात् । तद्यदि यथावस्थितार्थग्राहित्वमभ्रान्तत्वम्, तन्न संभवत्येव, विविक्तक्षणक्षयिपरमाणूनां कदाचिदप्यप्रतिभासात्, तेषां च पारमार्थिकत्वात् । अथ व्यावहारिकाभिप्रायेण यदिदं घटादिकं स्वलक्षणमर्थक्रियाक्षमम्, तत्र यन्न भ्राम्यति तदभ्रान्तमित्यभिप्रेतम्, तर्हि कल्पनापोढपदमुत्सारणीयम्, इदानीमनेन सहावस्थानाभावात् । व्यवहारावतारिणो घटादिस्वलक्षणस्य निर्णयेनैव ग्रहणात्, व्यवहाराप्रवृत्तेः, दृष्टस्याप्यदृष्टानतिशयनात् । तस्मात् व्यवसायात्मकमध्यक्षमित्येतदेव चार्विि સ્થિતમ્ || १६५ अन्यथा न्यायावतार श्लो० ४ - (૯૫) બૌદ્ધકથિત પ્રત્યક્ષલક્ષણમાં ‘ઞભ્રાન્તત્વ’ વિશેષણ પણ ઘટતું નથી, કારણ કે જે સ્થિર અને સ્થૂળ પદાર્થવિષયક સંવેદન થાય છે, તેને તો તમે ભ્રાન્ત માનો છે અને ક્ષણિકસૂક્ષ્મપદાર્થવિષયક સંવેદન તો કદી થતું જ નથી, એટલે કશું અભ્રાન્ત રહ્યું જ નહીં, કે જે અભ્રાન્તત્વ વિશેષણને સાર્થક કરે. ૦ન્યાયરશ્મિ - ૦ બૌદ્ધકથિત ‘અમ્રાન્તત્વ’ વિશેષણનું ખંડન 0 બૌદ્ધઃ- યથાવસ્થિત રૂપે અર્થને ગ્રહણ કરવું તેને ‘અભ્રાન્તપણું’ કહેવાય છે. જૈનઃ- આવું અભ્રાન્તત્વ તો, તમારા મતે થઈ જ નહીં શકે, કારણ કે તમે પરમાણુઓને ક્ષણિક અને અત્યંત વિજાતીય માનો છો અને તે રીતે પરમાણુઓનું જ્ઞાન તો ક્યારે પણ થતું નથી. બૌદ્ધઃ- તો અભ્રાન્તત્વનું લક્ષણ આવું માનશું કે, વ્યાવહારિક અભિપ્રાયથી પોત-પોતાનું કાર્ય ક૨વામાં સક્ષમ એવા ઘટાદિ સ્વલક્ષણ વિશે ભ્રાંત ન થવું તે જ ‘અભ્રાંતત્વ' કહેવાય. -0 - જેનઃ- આ રીતે તો, પ્રત્યક્ષના લક્ષણમાંથી ‘કલ્પનાપોઢત્વ' રૂપ વિશેષણ કાઢવું જ પડશે, કારણ કે આવું અભ્રાન્તત્વ કલ્પનાપોઢત્વ સાથે રહી શકશે જ નહીં. તે આ રીતે – વ્યવહારમાં આવતા ઘટાદિ સ્વલક્ષણ પદાર્થોનું તો સવિકલ્પ જ્ઞાનથી જ ગ્રહણ થઈ શકે છે, નિર્વિકલ્પ(કલ્પનાપોઢ)થી નહીં. વિકલ્પપૂર્વક ગ્રહણ કર્યા વિના તો તેનો વ્યવહાર જ ન થઈ શકે, તેનું જ્ઞાન થયું હોવા છતાં ન થયા બરાબર છે - એ અમે પૂર્વે કહી ગયા છીએ. એટલે વ્યાવહારિક સ્વલક્ષણને આશ્રયીને જે અભ્રાન્ત છે, તે કલ્પનાપોઢ નથી હોતું. માટે ‘જે જ્ઞાન નિશ્ચયાત્મક છે તે જ પ્રત્યક્ષ છે' આ જ પ્રત્યક્ષનું લક્ષણ સુંદર છે, એમ સ્થિત થાય છે. -अर्थसंप्रेक्षण० (१६५) अन्यथेत्यादि । निर्णयेन ग्रहणाभावे व्यवहाराप्रवृत्तेः दृष्टस्यापि क्षणिकस्वलक्षणस्य अदृष्टादनतिशायनं अविशेषः अदृष्टादनतिशायनं तस्मात् । घञ्युपसर्गस्य बहुलम् (सिद्ध. ३-२-८६) इति बहुलग्रहणात् क्वचिदुत्तरपदस्य वा दीर्घत्वेन नरकनारकादिवदतिशयनमतिशायनं वेति संभवति। -0 For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Q१०६ 67 न्यायावतार 10 __ ९६. अपरोक्षतया-इत्यनेन तु परोक्षलक्षणसंकीर्णतामध्यक्षस्य परिहरति, तस्य साक्षात्कारितया अर्थग्रहणरूपत्वादिति । ईदृशम-इत्यमुना तु पूर्वोक्तन्यायात् सावधारणेन विशेषणकदम्बकसचिवज्ञानोपप्रदर्शनात् परपरिकल्पितलक्षणयुक्तस्य प्रत्यक्षतां प्रतिक्षिपति। एवं च यदाहुः १६६इन्द्रियार्थसंनिकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम्, तथा, १६७सत्संप्रयोगे पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म तत्प्रत्यक्षम् इत्यादि, तदयुक्तमित्युक्तं भवति, -न्यायरश्मि(८७) सोमा भूट 'अपरोक्षतया' ५४थी प्रत्यक्षमा ५२क्षनी संतानो = ५२क्ष साथेनी મિશ્રતાનો પરિહાર કરાયો, એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને ભિન્ન છે, એવો નિર્દેશ કરાયો, કારણ કે પ્રત્યક્ષ તે સાક્ષાત્ સ્વરૂપે અર્થનું ગ્રહણ કરે છે. ___सोम भूल 'ईदृशम्' ५४थी मे सूयित थाय छ, ३ मा अधा विशेषोथा विशिष्ट अg शान જ પ્રમાણ સ્વરૂપ બની શકે છે, અન્ય નહીં, તેથી ઉપરોક્ત વિશેષણોથી વિકલ, બીજાઓ વડે કલ્પાએલા લક્ષણવાળું જે જ્ઞાન છે, તેમાં પ્રત્યક્ષત્વનો પરિહાર થાય છે. વિશેષણવિકલ, પરકલ્પિત એવા પ્રત્યક્ષના લક્ષણો આ પ્રમાણે છે – નૈયાયિકો કહે છે, જે જ્ઞાન ઈન્દ્રિય અને અર્થના સંબંધથી ઉત્પન્ન થયું છે, શબ્દ દ્વારા જેનો વ્યપદેશ ન થાય, જેમાં કોઈ વ્યભિચાર ન આવતો હોય એવા નિશ્ચયાત્મક સવિકલ્પજ્ઞાનને ‘પ્રત્યક્ષ' डेवाय छे. મીમાંસકો કહે છે ઈન્દ્રિયોનો વસ્તુ સાથે સંબંધ થતાં, પુરુષને જે બુદ્ધિ ઉત્પન્ન થાય, તે “પ્રત્યક્ષ 53वाय छे. -अर्थसंप्रेक्षण(१६६) इन्द्रियार्थसंनिकषैत्यादि । अत्र सूत्रे यत इत्यध्याहार्यम्, ततोऽयमर्थः-इन्द्रियार्थसंनिकर्षोत्पन्नत्वादिविशेषणं ज्ञानं यत इन्द्रियार्थसंनिकर्षादेर्भवति तत्प्रत्यक्षम्: ज्ञानं तु प्रत्यक्षप्रमाणफलम्, हानोपादानादिबुद्ध्यपेक्षया तु तदपि ज्ञानं प्रमाणमेव । अव्यपदेश्यं व्यवसायात्मकमिति पदद्वयेन निर्विकल्पसविकल्पकभेदेन प्रत्यक्षस्यद्वैविध्यमाह, शेषाणि तु ज्ञानविशेषणानि । (१६७) सत्संप्रयोगेत्यादि । सता विद्यमानेन वस्तुना इन्द्रियाणां संप्रयोगे संबन्धे सति पुरुषस्य यो ज्ञानोत्पादस्तत्प्रत्यक्षम् । आदिशब्दात् साक्षात्कारिप्रमासाधनं प्रत्यक्षमित्यादि गृह्यते ।। ४ ।। -शास्त्रसंलोकः(67) "अपरोक्षतयेत्यनेन परोक्षलक्षणसंकीर्णतां तिरस्कुरुते। ईदृशमित्यनेन पूर्वोक्तविशेषणसंमीलनेन परपरिकल्पितस्य प्रत्यक्षतां प्रतिक्षिपति ।" न्याया.हा./ (68) "आत्मेन्द्रियार्थसन्निकर्षाद् यन्निष्पद्यते तदन्यत्" -वैशे.द. ३/१/१८ | "अक्षमक्षं प्रतीत्य उत्पद्यते इति प्रत्यक्षम्" - प्रशस्तपा.पृ.१८६ / "इन्द्रियजन्यं ज्ञानं प्रत्यक्षम्, अथवा ज्ञानाकरणकं ज्ञानं प्रत्यक्षम्।" -न्या. मुक्तावली श्लो.५२, न्यायबो.पृ.४७। (69) "सत्संप्रयोगे सति पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म तत्प्रत्यक्षम्।" -मी.सू.१/१/४/ "तत्र प्रत्यक्षमक्षाणां संप्रयोगे सतां सति। आत्मनो बुद्धिजन्मेत्यनुमानं लैङ्गिकं पुनः।।" षड्द.का.७३ । For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० ४ ● - अपूर्वप्रादुर्भावस्य प्रमाणबाधितत्वात्, अत्यन्तासतां शशविषाणादीनामप्युत्पत्तिप्रसङ्गात् । तस्मादिदमात्मरूपतया विद्यमानमेव विशेषकृद्धेतुकलापसंनिधानात् साक्षादर्थग्रहणपरिणामरूपतया विवर्तेत, तथा चोत्पन्नजन्मादिविशेषणं न संभवेत् । अथैवंविधार्थसूचकमेवैतद्ड़्त्याचक्षीथाः, तथा सत्यविगानमेवेत्यास्तां तावत् । ९७. अधुना परोक्षलक्षणं दर्शयति-इतरदित्यादि । अपरोक्षतयार्थस्य ग्राहकं ज्ञानं प्रत्यक्षमित्युक्तम्, तस्मादितरदसाक्षादर्थग्राहकं ज्ञानं परोक्षमिति ज्ञेयमंवगन्तव्यम् । एतदपि ન્યાયરશ્મિ - ० તે બંને દ્વારા કથિત પ્રત્યક્ષનું લક્ષણ અયુક્ત છે, કારણ કે અપૂર્વપ્રાદુર્ભાવ તો પ્રમાણથી બાધિત છે, એટલે જે વસ્તુ પહેલાં હતી જ નહીં એવી વસ્તુની ઉત્પત્તિ તો કદી ન થાય, અન્યથા શશશૃંગ વગેરેની પણ ઉત્પત્તિ થઈ જશે. માટે પહેલા ‘આત્મા’ સ્વરૂપે વિદ્યમાન પદાર્થ જ કારણ કલાપના સંનિધાનથી, કંઈક વિશેષનું આધાન થતાં અર્થગ્રહણ પરિણામના પર્યાયને પામે છે - તે જ જ્ઞાન કહેવાય છે. એટલે જ્ઞાનની ઉત્પત્તિ કે જન્મ થતો નથી. १०७ માટે પ્રત્યક્ષના લક્ષણમાં, નૈયાયિકે મૂકેલ ‘ઉત્પન્ન’ સ્વરૂપ જ્ઞાનનું વિશેષણ અને મીમાંસકે મૂકેલ '४न्म' ३५ ज्ञाननुं विशेषए। असंभवित छे. જો તમે કહો કે – “અમારું લક્ષણ પણ આ અર્થને જ જણાવે છે, અર્થાત્ ‘આત્માનું જ્ઞાનરૂપે પરિણમન' એ જ જ્ઞાનની ઉત્પત્તિ છે” તો તો અમને કોઈ વાંધો જ નથી, કારણ કે નામફેરમાં, વિદ્વાનોનો અનાદર કે વિખવાદ નથી હોતો - આ પ્રમાણે પ્રત્યક્ષનું યથાર્થ લક્ષણ જાણ્યું. હવે ‘પરોક્ષ’ પ્રમાણનું લક્ષણ જોઈએ - ૦ પરોક્ષ પ્રમાણનું યથાર્થ લક્ષણ O (८७) ४ ज्ञान साक्षात् ३ये अर्थनुं ग्रहए। नथी झरतुं, ते ज्ञानने 'परोक्ष' प्रभाग म्हेवाय छे. સ્વસંવેદનની અપેક્ષાએ તો આ જ્ઞાન પણ પ્રત્યક્ષ જ છે, કારણ કે સ્વસંવેદન તો અહીં પણ સાક્ષાત્ ० शास्त्रसंलोक: -0 (70) "अविशदमविसंवादिज्ञानं परोक्षम् । " सन्मति. टी. पृ. ५९५ । "अस्पष्टं परोक्षम् " - प्रमाण. त.३/१, प्रमाणमी. ३/१। "अक्षाणां परं परोक्षम्, अक्षेभ्यः परतो वर्तते इति वा, परेण इन्द्रियादिना वा ऊक्ष्यते परोक्षम्।" षड्द.पृ. ५४। "जं परदो विण्णाणं तं तु परोक्खत्ति भणिदमत्थेसु" -प्रव.सार श्लो. ५९ । "पराणीन्द्रियाणि मनश्च प्रकाशोपदेशादि च बाह्यनिमित्तं प्रतीत्य तदावरणकर्मक्षयोपशमापेक्षस्य आत्मन उत्पद्यमानं मतिश्रुतं परोक्षम् इत्याख्यायते ।" सर्वार्थसि.पू. ५९ । "उपात्ताऽनुपात्तपरप्राधान्यादवगमः परोक्षम् ।" तत्त्वार्थरा. वा. पृ.३८ । "अक्षाद् आत्मनः परावृत्तं परोक्षम् ततः परै इन्द्रियादिभिः ऊक्ष्यते सिञ्च्यते अभिवर्ध्यत इति परोक्षम् । " तत्त्वार्थश्लो. वा. पृ. ३८।" "परोक्षमविशदज्ञानात्मकम् ।" प्रमाणप. पृ.६९ । "परोक्षमितरत् । " परीक्षामुख ३/१। "भवति परोक्षं सहायसापेक्षम्।" पञ्चाध्यायी श्लो. ६९६ । "अक्खस्स पोग्गलकया जं दव्विंदियमणा परा तेणं । तेहिं तो जं णाणं परोक्खमिह तमणुमाणं व ।। " विशेषा. भा. श्लो. ९. । "यत् तद्विशदस्वरूपाज्ज्ञानात् शेषमविशदस्वभावं ज्ञानं तत् परोक्षम् ।।" न्यायकु. पृ.२७ । For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ન્યાયાવતાર ) स्वसंवेदनापेक्षया प्रत्यक्षमेव, बहिरापेक्षया तु परोक्षव्यपदेशमश्नुत इति दर्शयन्नाह- ग्रहणेक्षया इति, इह ग्रहणं प्रक्रमाद् बहिः प्रवर्तनमुच्यते, अन्यथा विशेषणवैयर्थ्यं स्यात्, तस्येक्षा अपेक्षा तया, बहिःप्रवृत्तिपयलोचनयेति यावत् । ९८. तदयमर्थः यद्यपि स्वयं प्रत्यक्षम्, तथापि लिङ्गशब्दादिद्वारेण बहिर्विषयग्रहणे साक्षात्कारितया व्याप्रियते इति “परोक्षमित्युच्यते । एतच्च बुभुत्सितार्थान्यथानुपपन्नार्थान्तरप्रतीतिव –૦નાયરશ્મિ – સ્વરૂપે જ થાય છે. પરંતુ ફેર પડે છે બાહ્યર્થને અવલંબીને. પરોક્ષ બાહ્યર્થનો જ અસાક્ષાત્ બોધ કરાવે છે – એ જણાવવા જ શ્લોકમાં “ગ્રહણક્ષયા” પદ મૂક્યું છે. પ્રસ્તુતમાં ગ્રહણનો અર્થ છે – બાહ્ય અર્થ તરફ પ્રવર્તવું – આમ જ ગ્રહણનો અર્થ કરવો, નહીંતર ગ્રહણ રૂપ વિશેષણ જ વ્યર્થ થશે. તે આ રીતે – ગ્રહણનો અર્થ “બહિઃ પ્રવર્તન' (બાહ્ય પદાર્થ વિશે પ્રવર્તન) એવો ન કરીએ અને “સ્વરૂપમાત્રને જાણવું” એમ કરીએ, તો સ્વસંવેદનથી તો બધા જ જ્ઞાન પ્રત્યક્ષ જ હોવાથી, અને પરોક્ષરૂપ કોઇપણ જ્ઞાન વ્યવચ્છેદ્યરૂપે ન મળવાથી, પ્રત્યક્ષના લક્ષણમાં મૂકેલ ‘અપરોક્ષતયા” એવું વિશેષણ વ્યર્થ બની જાય... તેથી ગ્રહણનો બાહ્ય પ્રવર્તન' અર્થ જ યોગ્ય છે અને “ઇક્ષા' નો અર્થ અપેક્ષા છે. માટે ગ્રહણક્ષયાનો અર્થ થયો કે “બાહ્ય અર્થ તરફ પ્રવર્તનની અપેક્ષાએ (૯૮) તેથી સંપૂર્ણ અર્થ :- જે જ્ઞાન આપણે પરોક્ષ માનીએ છીએ, તે જ્ઞાન સ્વસંવેદનની અપેક્ષાએ તો પ્રત્યક્ષ જ છે, પરંતુ લિંગ-શબ્દાદિ દ્વારા બાહ્ય પદાર્થનું અસાક્ષાત્કારી જ્ઞાન કરાવે છે, માટે તે અપેક્ષાએ તે પરોક્ષ છે. આ પરોક્ષ જ્ઞાન, જીજ્ઞાસિત અર્થથી અન્યથાનુપપન્ન એવા અર્થાતરની પ્રતીતિને આશ્રયીને બે પ્રકારના ધર્મવાળું છે, એટલે તેનું સામાન્ય લક્ષણ હોવાથી એકાકાર હોવા છતાં, બીજાની વિપ્રતિપત્તિના નિરાકરણ માટે બે પ્રકારે ભેદ પડે છે. (પરોક્ષતયા ર્થાદવું - એ સામાન્ય લક્ષણ છે. અર્થાતરની પ્રતીતિને આશ્રયીને બે પ્રકાર પડે છે – એ આશય છે.) તેથી (૧) અનુમાન અને (૨) શાબ્દ – એમ પરોક્ષના બે ભેદ પાડ્યા છે. -शास्त्रसंलोक(71) "प्रत्यक्षादितरदसाक्षात्कारिज्ञानं परोक्षमवगन्तव्यम् । तदपि स्वसंवेदनापेक्षया प्रत्यक्षमेव बहिरर्थापेक्षया परोक्षमिति दर्शयति। ग्रहणेक्षयेति ग्रहणमर्थाद् बहिः प्रवर्तनम्, तस्येक्षा पर्यालोच्यता तया" न्या.हा. "परोक्षं यद्यपि स्वसंवेदनापेक्षया प्रत्यक्षं, तथापि लिङ्गशब्दादिद्वारेण बहिर्विषयग्रहणेऽसाक्षात्कारितया व्याप्रियत इति परोक्षमित्युच्यते।" षड्द.टी पृ.३४६ । (72) “યત્ર દિ વિશેષોપસર્નનસામાન્ય પ્રતિમાસો જ્ઞાને તે સ્પષ્ટ વ્યવયિતે, યત્ર 7 સામાજોપ सर्जनविशेषप्रतिभासः सामग्रीविशेषात् तत् स्पष्टमुच्यते।" -सन्मति.टी.पृ.२६० । For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो०५ शादुभयधर्मकमिति सामान्यलक्षणसद्भावादेकाकारमपि विप्रतिपत्तिनिराकरणार्थं द्विधा भिद्यते । तद्यथा अनुमानं शाब्दं चेति । यतोऽद्यापि शब्दस्यार्थान्यथानुपपन्नत्वमेव परे न प्रतिपद्यन्ते, न चापृथक्कृतस्य तद्विविक्तं वक्तुं शक्यम्, अतो भेदेनोपन्यासः ।। ४ ।। ९९. तत्र तावदनुमानलक्षणमभिधित्सुराह - "साध्याविनाभुनो लिङ्गात्साध्यनिश्चायकं स्मृतम् । अनुमानं तदभ्रान्तं प्रमाणत्वात्समक्षवत् ।। ५ ।। साध्याविनेत्यादि । इहाप्यनुमानमिति लक्ष्यनिर्देशः, तस्य प्रसिद्धतया १६ अनूद्यत्वात् । -०न्यायश्भिપ્રશ્નઃ- શબ્દનો અલગરૂપે કેમ ઉલ્લેખ કર્યો ? ઉત્તરઃ- કારણ કે શબ્દ - અર્થ વચ્ચેના અવિનાભાવ (અર્થ વિના શબ્દ ન હોય - એવા) સંબંધ અંગે જ ઘણા દર્શનકારને વિપ્રતિપત્તિ છે, તેને દૂર કરવા શબ્દ સ્વરૂપનું નિર્વચન કરવું આવશ્યક છે. તેને જુદું કર્યા વિના તે કહી ન શકાય. માટે જ શબ્દનો અલગથી નિર્દેશ કર્યો છે. તેથી પરોક્ષના अनुमान भने २००६ - २ योग्य ४ छ.(४) (૯૯) તે બે પ્રકારનું સ્વરૂપ શું? તે ગ્રંથકારશ્રી અનુક્રમે કહે છે. તેમાં અનુમાનનું સ્વરૂપ આ प्रभाए। ४२ छ - ૦ અનુમાનનું યથાર્થ લક્ષણ ૦ શ્લોકાર્થ- સાધ્ય વિના જે ન હોય, તેવા અવિનાભાવી લિંગથી જે જ્ઞાન સાધ્યનો નિશ્ચય કરે, તેને “અનુમાન' કહેવાય છે. આ અનુમાન પ્રત્યક્ષની જેમ પ્રમાણરૂપ હોવાથી અભ્રાન્ત છે. (૫) -अर्थसंप्रेक्षण(१६८) अनूद्यत्वादिति । ननु वदेरनुपूर्वस्य नाम्नो वदः क्यप् च (सि. हे. ५-१-३५) इति क्यप्प्रत्ययो न प्राप्नोति, अनुपसर्गादित्यधिकारानुवृत्तेः, ततो व्यञ्जनान्तत्वाद् दयणि अनुवाद्यत्वादित्येव स्यात् । सत्यम्, अनुवदनमनूत्, संपदादित्वात् भावे क्विप्, ततोऽनूदि अनुवादविषये साधु इति साध्वर्थे येऽनूद्यत्वादिति । -शास्त्रसंलोक(73) "एकरूपमप्येतत्प्रतिपाद्यापेक्षया शाब्दमनुमानं चेति द्विविधम् ।" न्या.हा./ (74) "साधनात् साध्यविज्ञानमनुमानम्" - प्रमाणन. ३/८, प्रमाणमी. १/२/७, न्यायदी. पृ.२०, जैनतर्कभा. पृ.१२, न्यायवि.का.१६७,तत्त्वार्थश्लो. पृ.१०७, प्रमाणप. पृ.७०.,परीक्षामुख ३/१४, प्रमालक्ष्म.२१,४५/ " लिगात् साध्याविनाभावाभिनिबोधै कलक्षणात् । लिङ्गधीरनुमानम्।" लघी. १२। "त्रिरूपाल्लिङ्गतोऽर्थदृक्-प्रमाणसमु. परि.२, न्यायप्र.पृ.७। " लिङ्गदर्शनात्संजायमानं लैङ्गिकम्।" प्रश.भा.पृ.२०० । "अनुमानं ज्ञातसम्बन्धस्यैकदेशदर्शनादेकदेशान्तरेऽसन्निकृष्टेऽर्थे बुद्धिः" -शाबरभा.१/ १/५/ "प्रतिबन्धदृशः प्रतिबद्धज्ञानमनुमानम्" -सांख्यसू. १/१००। "अनुमानं मितेन लिंगेन अनु पश्चान्मानम् ।" न्यायवा.पृ.२८ । “सम्यगविनाभावेन परोक्षानुभवसाधनमनुमानम् ।" न्यायसा.पृ.५/ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ११० -O न्यायावतार 10 साध्याविनाभुनो लिङ्गात् साध्यनिश्चायकमिति लक्षणनिर्देशः, तस्याप्रसिद्धतया विधेयत्वादिति। अत्राप्यनुमानशब्दस्य कादिकारकव्युत्पत्तिक्रमेणार्थकथनं प्रमाणशब्दवद् द्रष्टव्यम् । ततश्चेहापि लिङ्गग्रहणसाध्याविनाभावित्वलक्षणलिङ्गसंबन्धस्मरणकालात् अनु पश्चान्मीयते परिच्छिद्यतेऽर्थोऽनुमेयपावकादिर्येन ज्ञानेन तदनुमानमिति । तत् किंभूतमित्याह-साध्यनिश्चायकमिति । साधनमर्हति साधयितुं वा शक्य इति साध्योऽनुमेय इत्यर्थः, तस्य निश्चायकं तत्स्वरूपनिर्णायकमिति यावत् । तत्कुत इत्याह- लिङ्गात्, लिङ्ग्यते गम्यतेऽर्थोऽनेनेति लिङ्ग हेतुः तस्मात् । किंभूतादित्याह साध्याविनाभुन इति । विना भवतीति विनाभु, ततोऽन्यदविनाभु, साध्येनाविनाभु साध्याविनाभु, साध्यं विमुच्य यन्न भवतीत्यर्थः, तस्मात् साध्यनिश्चायकं ज्ञानं तदनुमानं -न्यायश्भिવિવેચન- અહીં “અનુમાન” તે લક્ષ્યનો નિર્દેશ છે, કારણ કે તે પ્રસિદ્ધ છે અને જે પ્રસિદ્ધ હોય એનો અનુવાદ થાય -માત્ર કહેવાય. અને “જે જ્ઞાન સાધ્ય અવિનાભાવી હેતુથી સાધ્યનો નિશ્ચય કરે એ લક્ષણનો નિર્દેશ છે, કારણ કે જે અપ્રસિદ્ધ હોય તે લક્ષણરૂપે-વિધેયરૂપે બને છે. પહેલા “પ્રમાણ' શબ્દની કર્ણ વગેરે કારકોને આશ્રયીને વ્યુત્પત્તિ કરી કરણકારકગત જ્ઞાનરૂપ અર્થ નિયમિત કર્યો હતો, તે રીતે અનુમાન પ્રમાણ અંગે પણ વ્યુત્પત્તિ + અર્થ કરવો. તદનુસારે अनुमाननो व्युत्पत्ति अर्थ ॥ प्रभाए थशे - अनु = लिंगना शान सने मां साध्यन। सविनामावित्व३५ संबंध- स्म२५ थया बाह अनुमेय मेवा मनिवरे पार्थो, हे शान द्वार। मीयते = ४९॥य (यथार्थ पोध थाय) तेने अनुमान' उवाय छे. ते अनुमान छ ? ते पता, ग्रंथ.१२.श्री 53 छ 'साध्यनिश्चायकम्' मेटन सिद्धि કરવા યોગ્ય છે / જેની સિદ્ધિ શક્ય છે, તેને સાધ્ય કે અનુમેય કહેવાય, તે સાધ્યના - અનુમયના સ્વરૂપનો જે નિશ્ચય કરે તે અનુમાનને “સાધ્યનિશ્ચાયક' કહેવાય છે. ते साध्यनो निश्यय जोनाथी थाय ? ते पावा, ग्रंथ।२श्री छे 'लिंङ्गात्' मेटन। द्वारा पार्थनो 'लिङ्ग्यते' परिछे थाय ते 'लिंग' उवाय छ, अर्थात हेतु उपाय छे. કેવા લિંગથી. જે વિના હોય તે વિનામુ. તેનાથી ભિન્ન તે અવિનાભુ, સાધ્યથી અવિનાભ - એટલે સાધ્ય વિના જે ન રહે. -शास्त्रसंलोक(75) "अन्यथानुपपत्त्येकलक्षणं लिङ्गमभ्यते।" -प्रमाणप.पृ.७२ | "निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः।" प्रमाणनय.३/९ "साधनत्वाभिव्यञ्जकविभक्त्यन्तं, साधनवचनं हेतुः।" . प्रमाणमी. २/१/१२। "साधनत्वख्यापकं लिङ्गवचनं हेतुः।" -न्यायसा.पृ.५। "साधनं प्रकृताभावेऽनुपपन्नम्।" - प्रमाणसं.पृ.१०२, न्यायवि.का.२६९, तत्त्वार्थश्लो.पृ.२१४, परीक्षामु. ३/१५। अनुमेयेन संबद्धं प्रसिद्धं च तदन्विते । तदभावे च नास्त्येव तल्लिङ्गमनुमापकम् ।।" प्रश.भा.पृ.२००। "उदाहरणसाधात् साध्यसाधनं हेतुः। तथा वैधात्।" -न्यायसू.१/१,३४-३५ । For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ १११७ न्यायावतार - श्लो. ५ स्मृतम् अभिप्रेतं नीतिविद्भिरिति संबन्धः । तत्र लिङ्गात् साध्यनिश्चायकमित्यनेनानुमानस्य प्रत्यक्षशाब्दलक्षणसंकीर्णतां वारयति । १००. साध्याविनाभुन इत्यनेन परप्रणीतलिङ्गलक्षणव्युदासमाचष्टे । ततश्च यत्परे प्रोचुः-१६९पक्षधर्मत्वान्वयव्यतिरेकलक्षणरूपत्रयोपलक्षितानि त्रीण्येव लिङ्गानि अनुपलब्धिः स्वभावः कार्यं चेति । तदुक्तम् - १७१अनुमेयेऽथ तत्तुल्ये सद्भावो नास्तितासति । निश्चितानुपलम्भात्मकार्याख्या हेतवस्त्रयः ।। इति" । -न्यायश्मि- સાધ્ય અવિનાભાવી એવા લિંગથી જે સાધ્યનિશ્ચાયક જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ્ઞાનને ન્યાયને જાણનાર પુરુષો “અનુમાન' કહે છે. આ અનુમાન લક્ષણમાં “લિંગથી જે સાધ્યનો નિશ્ચાયક' - એમ કહેવા દ્વારા, પ્રત્યક્ષ અને શબ્દથી, અનુમાનની ભિન્નરૂપે સિદ્ધિ થાય છે, કારણ કે ‘લિંગથી સાધ્યનો નિશ્ચાયક' એવું વિશેષણ પ્રત્યક્ષ કે શબ્દમાં નહીં, પણ માત્ર અનુમાનમાં જ ઘટે છે. (૧૦૦) “સાધ્ય અવિનાભુ એવું લિંગ કહેવાથી, પરપ્રણીત જેટલા પણ લિંગના લક્ષણો છે, તે બધાનો બુદાસ થાય છે. પહેલા બૌદ્ધાદિ દર્શનકારો વડે કલ્પાયેલું લિંગનું લક્ષણ વિચારીએ. તે આ प्रभाए - ૦ બોદ્ધકલ્પિત ત્રણ પ્રકારના લિંગનું સ્વરૂપ ૦ બૌદ્ધોનું એવું મંતવ્ય છે કે પક્ષધર્મત્વ, અન્વય અને વ્યતિરેક – આ ત્રણ રૂપથી ઉપલક્ષિત लिंगना ५९३९। छ - (१) अनुपलब्धि, (२) स्वभाव भने (3) अर्थ - 20 ४ पात तेमना શાસ્ત્રમાં કહેલ છે – અનુમેય(પક્ષ)માં હેતુનું જોવું, તતુલ્ય(સપક્ષ)માં હેતુનો સદ્ભાવ હોવો અને વિપક્ષમાં હેતુની નાસ્તિતાની બુદ્ધિ થવી – આ ત્રણ રૂપથી નિશ્ચિત એવા હેતુના અનુપલંભ, સ્વભાવ અને કાર્ય - એમ ३१ मार डोय छे." -अर्थसंप्रेक्षण(१६९) पक्षधर्मान्वयेत्यादि । परे बौद्धाः । (१७०) तदुक्तमिति । दिग्नागेनेति शेषः । (१७१) अनुमेयेत्यादि । अनुमेयः पक्षः, तत्र सद्भावः प्रत्यक्षतोऽनुमानतो वा हेतोर्दर्शनम्; तत्र प्रत्यक्षतः कस्मिंश्चित् प्रदेशे धूमस्य, अनुमानतः शब्दे कृतकत्वस्य । तथा तत्तुल्ये साध्यसद्भावाद् -शास्त्रसंलोक(76) "हेतुस्त्रिरूपः।" -न्यायप्रवे.पृ.१। "त्रैरूप्यं पुन....।" -न्यायबि.टी.पृ.३१-३३, वादन्याय पृ.६०, तत्त्वसं.पृ ४०४। "हेतोस्त्रिष्वपि रूपेषु निर्णयस्तेन वर्णितः । असिद्धविपरीतार्थव्यभिचारिविपक्षतः।।" -प्रमाणवा.३/१४ । "पक्षधर्मस्तदंशेन व्याप्तो हेतुस्तिधैव सः । अविनाभावनियमात् हेत्वाभासास्ततोऽपरे।।" हेतुबि.प्र.परि, प्रमाणवा.३/१, तत्त्वसं.का.१३६२ । For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Q११२ न्यायावतार 10 १०१. १७२तथान्ये अस्येदं कार्य कारणं संयोगि समवायि विरोधि चेति १७३लैङ्गिकम्. -૦નાયરશ્મિ - (A) પક્ષધર્મતા-પક્ષમાં પ્રત્યક્ષથી કે અનુમાનથી હેતુનું હોવું તે. જેમ પ્રત્યક્ષથી – કોઈ જગ્યાએ આંખોથી ધૂમને જોવું. અહીં પક્ષમાં ધૂમનો નિશ્ચય પ્રત્યક્ષથી થયો છે. અનુમાનથી - શબ્દમાં અનુમાનથી કૃતકત્વનો નિશ્ચય કરવો તે. આમ પક્ષધર્મતાના બે પ્રકાર છે. (B) અન્વય- સાધ્ય બંનેમાં રહ્યું હોવાથી અનુમેયને તુલ્ય એવા સપક્ષમાં હેતુનું હોવું તે. અને (C) વ્યતિરેકઃ- વિપક્ષમાં હેતુનું નાસ્તિત્વરૂપે જ્ઞાન થવું – આ ત્રણનો નિશ્ચય એ હેતુના ત્રણ રૂપો છે, એવો હેતુ ત્રણ પ્રકારે छ -(१) अनुपलब्धि, (२) स्वभाव माने (3) अर्य. (१) अनुपलब्धि:- 'क्वचिद्देशे न घटः, उपलब्धिलक्षणप्राप्तस्याऽनुलब्धेः' भेटd, 055 स्थाने घ3 નથી, કારણ કે હોત તો જરૂર દેખાત, દેખાતો તો નથી. ( આ થયું અનુપલબ્ધિલિંગક અનુમાન. (२) स्वभाव:- 'अयं वृक्षः शिंशपात्वात्' भेटले, मा वृक्ष छ, १२५। 3 मा सीसम छ. मा थयु સ્વભાવલિંગક અનુમાન. (3) आर्य:- 'अग्निरत्र धूमात्' भेटले, मी अग्नि छ, १२९ : धूम३५ 12 ओवाय छ.। થયું કાર્યલિંગક અનુમાન. આ પ્રમાણે બૌદ્ધો ત્રણ લિંગ માને છે. ૦ વૈશેષિકકલ્પિત પાંચ પ્રકારના લિંગનું સ્વરૂ૫ ૦ (१०१) वैशेषिशन विंगना पाय 41२ - (१) यस्१३५, (२) १२५२५३५, (3) संयो२०२५३५, (४) समवाया२५३५, मने (५) विरोधी२५३५. ॥ पांय हेतुर्नु स्व३५ ॥ प्रभा छ - -अर्थसंप्रेक्षणअनुमेयसमे सपक्षे इत्यर्थः, असति विपक्षे नास्तिता निश्चिता तृतीयं रूपम् । निश्चित इति लिङ्गविपरिणामेन पूर्वयोरपि रूपयोर्योज्यम् । यद्विनिश्चये अन्ते वचनान्निश्चितत्वं त्रिष्वपि रूपेषु द्रष्टव्यम् इति, एतल्लक्षणा अनुपलब्धिस्वभावकार्याख्यास्रयो हेतवः । यथा क्वचिद्देशे न घटः, उपलब्धिलक्षणप्राप्तस्यानुपलब्धेः । वृक्षोऽयम्, शिंशपात्वात् । अग्निरत्र, धूमात् । (१७२) अन्य इति वैशेषिकाः । आस्पदम् कार्यं कारणं संयोगि समवायि विरोधि चेति । (१७३) लैङ्गिकमिति । लिङ्गाज्जातं लैङ्गिकम्, लिङ्गदर्शनाद् यदव्यभिचारित्वादिविशेषणं ज्ञानं तद् यतः परामर्शज्ञानोपलक्षितात् कारकसमूहाद् भवति तल्लैङ्गिकमिति यावत् । तथा हि-कार्यं कारणपूर्वकत्वेनोपलम्भादुपलभ्यमानं कारणस्य गमकम् । यथाविशिष्टनदीपूरोपलम्भादुपरि वृष्टो मेघ इति । तथा हि-प्रचुरतरफलफेनपर्णकाष्ठादिवहनविशिष्टस्य - शास्त्रसंलोक(77) “तत्र परोक्षोऽर्थो लिङ्गयते गम्यतेऽनेनेति लिङ्गम्, तच्च पञ्चलक्षणम् । कानि पुनः पञ्चलक्षणानि? पक्षधर्मत्वं सपक्षधर्मत्वं विपक्षाद्व्यावृत्तिरबाधितविषयत्वमसत्प्रतिपक्षत्वञ्चेति ।" न्यायमं.पृ.१७०, न्यायकलि.पृ.२, न्यायसा.पृ.६ । (78) "अस्येदं कार्यं कारणं संयोगि समवायि विरोधि चेति लैङ्गिकम्।" -वैशे.सू. ९/२/१1 For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ११३० न्यायावतार - श्लो०५ (૧) કાર્ય સ્વરૂપ- કાર્ય તે કારણપૂર્વક જ હોય છે, માટે ઉપલભ્યમાન કાર્ય કારણનો ગમક બને छ.४५ 'उपरि वृष्टो मेघो, विशिष्टपूरोपलम्भात्' भेटले, ५९८॥ मापyो युं तुं , न्यारे મુશળધાર વરસાદ પડે, ત્યારે તણખલા - લાકડી વગેરેને વહાવનારૂં , ફેનયુક્ત એવું વિશિષ્ટ પ્રકારનું પૂર જોવાય છે. આ વિશિષ્ટ પૂરરૂપ કાર્યને જોવાથી મેઘવર્ષારૂપ કારણનું અનુમાન થાય છે - આ થયું કાર્યલિંગક અનુમાન. (२) १२५॥ २१३५:- ज्यारे ॥२९॥ ५४॥ आर्यनो ५ ( = ४९॥वना२) अने ४ नोवाय छ.४ 3 'अत्र वर्षा भावी, विशिष्टमेघोन्नतेः' भेटव, न्यारे वाहणामो मेऽभ. शमi qus -अर्थसंप्रेक्षणनदीपूरस्य वृष्टिकार्यत्वेन पूर्वमुपलम्भात् तदुपलमम्भे सति युक्तमनुमानम् अयं नदीपूरो वृष्टिकार्यः, विशिष्टनदीपूरत्वात्, पूर्वोपलब्धविशिष्टनदीपूरवत्, पूर उभयतटव्यापकोदकसंयोगः । कारणमपि कार्यजनकत्वेन पूर्वमुपलब्धेरुपलभ्यमानं कार्यस्य लिङ्गम् । यथा विशिष्टमेघोन्नतिर्वर्षकर्मण इति । अथ कारणस्यावश्यं कार्यजनकत्वेनानुपलम्भात्, कार्याणां चानियतात् कारणादुत्पत्तेर्व्यभिचारः । तथा हि-मेघोन्नतिसद्भावेऽप्येकदा वृष्टिर्न दृष्टा, कार्यं चानियतात् कारणादुत्पद्यमानं दृष्टम् । यथा वृश्चिकाद् वृश्चिको जायते गोमयात्, सर्पाच्चेति, तत्कथं कार्यात् कारणविशेषप्रतिपत्तिः कारणाच्च कार्यविशेषस्येति ? नैतदेवम्, कारणविशेषस्य कार्यविशेषगमकत्वम्, कार्यविशेषस्य तु कारणविशेषगमकत्वमित्यभ्युपगमात् । यस्तु विद्यमानमपि विशेषं नावबुध्यते, तत्र तस्यापराधो नानुमानस्येति । तथा धूमोऽग्नेः संयोगी । अथ संयोगस्योभयनिष्ठत्वाविशेषे कथमेकं नियमेन हेतुरपरं च साध्यमिति व्यवस्था ? सत्यमिदम्, अविनाभावेऽपि समानमुत्पश्यामः । तथा हि-अविनाभावस्योभयनिष्ठत्वात् कथमेषा व्यवस्थेति । अथ यस्योपलम्भादनुमेये प्रवृत्तिस्तदेव साधनं नान्यदिति चेत्, संयोगित्वेऽपि समानमेतत् । समवायी चोष्णस्पर्शो वारिस्थं तेजो गमयतीति । विरोधी च यथा-अहिर्विस्फूर्जनविशिष्टो नकुलादेलिङ्गम्, वह्निर्वा शीताभावस्येति । नैयायिकाश्चाहुः-पूर्ववच्छेषवत्सामान्यतोऽदृष्टमित्यनेन सूत्रावयवेन तत्पूर्वकं त्रिविधमनुमानं पूर्ववच्छेषवत्सामान्यतोऽदृष्टं चेति सकलं सूत्रं लक्षयति । तत्पूर्वकं प्रत्यक्षपूर्वकं त्रिविधमिति; अन्वयी व्यतिरेकी अन्वयव्यतिरेकी चेति । अथवा सूत्रावयवेनैव प्रकारान्तरेण त्रिविधं पदं व्याचष्टे, पूर्ववत् शेषवत् सामान्यतोऽदृष्टमिति । पूर्वं साध्यं तद्व्याप्त्या यस्यास्ति तत्पूर्ववत् । साध्यसजातीयं च शेषः, तद् यस्यास्ति तच्छेषवत् । सामान्यतश्च विपक्षेऽदृष्टम्, चशब्दात् प्रत्यक्षागमाविरुद्धं असत्प्रतिपक्षं चेति । एवं च पञ्चरूपम्, अन्वयव्यतिरेकयोरन्यतररूपाभावे च तत्तद्रूपमनुमानमिति । अथवा पूर्ववन्नाम यत्र कारणेन कार्यमनुमीयते, यथा-मेघोन्नत्या भविष्यति वृष्टिरिति । प्रयोगस्तु-अमी मेघा वृष्टिमन्तः, गम्भीरगर्जितत्वेऽचिरप्रभावत्वे च सत्युन्नतत्वात्, ये एवं ते वृष्टिमन्तः; यथा वृष्टिमत्पूर्वमेघाः, तथा चामी, तस्मात्तथा । शेषवन्नाम यत्र कार्येण कारणमनुमीयते, यथा नदीपूरदर्शनाद् वृष्टिः । प्रयोगस्तु उपरिवृष्टिमद्देशसंबन्धिनी नदी, शीघ्रतरस्रोतस्त्वे फलफेनकाष्ठादिवहनत्वे च सति पूर्णत्वात्, तदन्यनदीवत् । सामान्यतोदृष्टं नाम अकार्यकारणभूतेन यत्राविनाभाविना विशेषणेन विशेष्यमाणो धर्मो गम्यते, यथा-बलाकया सलिलमिति । प्रयोगोऽयम्बलाकाजहद्वृत्तिप्रदेशो जलवान्, बलाकावत्त्वात्, संप्रतिपन्नप्रदेशवदिति । For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ११४ न्यायावतार 10 તિ, તથા, પૂર્વવત ષવ સામાન્યતોકૃષ્ણમિત્કારિ” | -9ન્યાયરશ્મિ - જાય, ત્યારે વરસાદ પડે જ છે, તેથી વર્તમાનમાં વિશિષ્ટમેઘોતિ સ્વરૂપ કારણને જોવાથી વર્ષારૂપ કાર્યનું અનુમાન થાય છે. - આ થયું કારણલિંગક અનુમાન. (૩) સંયોગી સ્વરૂપ-સંયોગી હોય તે હેતુ પણ સાધ્યનો ગમક બને છે. જેમ કે પર્વતો વર્તિમાન ઘૂમત” અહીં ધૂમ તે અગ્નિનો સંયોગી છે, તેથી ધૂમરૂપ સંયોગીને જોઈને અગ્નિનું અનુમાન થાય છે - આ થયું સંયોગીલિંગક અનુમાન. જૈન- સંયોગ તો ઉભયનિષ્ઠ છે, તેથી સંયોગી તો ધૂમ - અગ્નિ બંને બન્યા છે. તો પછી સાધન ધૂમ જ બને અને સાધ્ય વહ્નિ જ બને, એવું શા માટે ? વૈશેષિક - તમારા મતે પણ અવિનાભાવ તો ઉભયનિષ્ઠ છે, તો પછી સાધન ધૂમ જ બને અને સાધ્ય અગ્નિ જ બને, એવું કેમ ? જૈનઃ- જેના જ્ઞાનથી અનુમેયમાં પ્રવૃત્તિ થાય, તેને જ સાધન કહેવાય, માટે સાધન તો ધૂમ જ બનશે, વહ્નિ નહીં. વૈશેષિકઃ- બસ, અમે પણ એવું જ કહીએ છીએ, તેથી સંયોગીરૂપે બંને સમાન હોવા છતાં, જેના જ્ઞાનથી અનુમયમાં પ્રવૃત્તિ થાય તેને ‘સાધન' કહેવાય, માટે માત્ર ધૂમ જ સાધન બનશે, વહ્નિ નહીં. (૪) સમવાયી સ્વરૂપ - સમવાયી એવો હેતુ પણ સાધ્યનો ગમક બને છે. જેમ કે “નને તેનઃ, ૩Uસ્પર્શત્વા’ અહીં ઉષ્ણસ્પર્શરૂપ સમવાયી દ્વારા, જેમાં પોતે સમવાય સંબંધથી રહેલો છે, તે આધારનું અનુમાન થાય છે – માટે આ થયું સમવાયીલિંગક અનુમાન. (૫) વિરોધી સ્વરૂપ વિરોધી એવા લિંગ દ્વારા સાધ્યને જાણવું છે. જેમ કે ‘ત્ર નતઃ દિર્વિસર્જના' અહીં નોળિયાના વિરોધી એવા સાપનો કુંફાડાપૂર્વકની લડાઈથી અનુમાન થાય છે કે અહીં નોળિયો છે. અથવા ‘ત્ર શીતામાવઃ વત્તે અહીં શીતના વિરોધી એવા વહ્નિથી અનુમાન થાય છે કે અહીં શીતનો અભાવ છે – આ થયું વિરોધીલિંગક અનુમાન. આ પ્રમાણે વૈશેષિકો પાંચ પ્રકારના લિંગ માને છે. ૦ તૈયાયિક કલ્પિત ત્રણ પ્રકારના લિંગનું સ્વરૂપ ૦ ન્યાયદર્શનકારો લિંગના ત્રણ પ્રકાર માને છે – (૧) પૂર્વવતું, (૨) શેષવતું, અને (૩) સામાન્યતોદૃષ્ટ – આના ત્રણ રીતે અર્થ થાય છે. (૧) પૂર્વવત્ :- પૂર્વ એટલે અન્વય, કારણ કે વ્યતિરેકની પહેલા અન્વય જ જણાય છે. જે હેતુમાં કેવળ અન્વયવ્યાપ્તિ મળતી હોય તે હેતુ. – શાસ્ત્રસંનો— (79) "तत्पूर्वकं त्रिविधमनुमानं, पूर्ववच्छेषवत्सामान्यतोदृष्टं च ।।" -उद्धृतोऽयं पाठः षड्दर्शनटीकायाम् પૃ.૨૨/ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ) न्यायावतार - श्लो०५ १०२. तदबालप्रलपितप्रायमित्यवगन्तव्यम्, सर्वत्र साध्याविनाभावित्वस्यैव गमकत्वात् –૦નાયરશ્મિ – (૨) શેષવઃ- શેષ એટલે વ્યતિરેક, જે હેતુમાં કેવળ વ્યતિરેકવ્યાપ્તિ મળતી હોય તે હેતુ. (૩) સામાન્યતોદષ્ટ:- સામાન્યરૂપે અવય અને વ્યતિરેક બંને વ્યાપ્તિ જ્યાં મળતી હોય, તેવો હેતુ. અથવા (૧) પૂર્વવતુઃ- ‘પૂર્વ' એટલે સાધ્ય અને “વત્' એટલે વાળો. તેથી જે હેતુ વ્યાપ્તિ દ્વારા સાધ્યવાળો હોય, તેને “પૂર્વવતુ હતુ કહેવાય છે. (૨) શેષવતઃ- “શેષ” એટલે સાધ્યસજાતીય અને “વતું એટલે વાળો. તેથી જે હેતુ સાધ્યસજાતીય એવા સપક્ષવાળો હોય તેને “શેષવતુ” હેતુ કહેવાય છે. (૩) સામાન્યતોદષ્ટઃ- “સામાન્યતઃ' એટલે સામાન્યથી, અર્થાત્ વિપક્ષમાં “અદૃષ્ટ' એટલે ન જોવાયેલો. તેથી જે હેતુ વિપક્ષમાં જોવાતો નથી, તેને “સામાન્યતોડદૃષ્ટ” હેતુ કહેવાય છે. અથવા (૧) પૂર્વવત્ઃ- એટલે, કારણથી થતું કાર્યનું અનુમાન. જેમકે “ત્ર ભવિષ્યતિ વૃષ્ટિ, મેદોન્નતે?” અહીં મેઘોન્નતિરૂપ કારણથી વૃષ્ટિરૂપ કાર્યનું અનુમાન થાય છે – આ થયું પૂર્વવત્ લિંગક અનુમાન. (૨) શેષવતુઃ- એટલે, કાર્યથી થતું કારણનું અનુમાન. જેમકે નવી પરિવૃષ્ટિમારસંશ્વિની, શીધ્રતરસ્ત્રોતત્તે નવેનવIષ્ઠાવિનત્વે સતિ પૂર્ણત્વાત, તવચનહીવત્ અહીં ફળ-ફેનાદિ કાર્યોથી ઉપરિદેશમાં મેઘવર્ષારૂપ કારણનું અનુમાન થાય છે - આ થયું શેષવ લિંગક અનુમાન. (૩) સામાન્યતોડદષ્ટ - કાર્ય-કારણભાવ વિનાના એવા અવિનાભાવી વિશેષણથી વિશેષ્યનો બોધ કરવો તે. જેમ કે વતાવIબહરિપ્રવેશો નવાન, વત્નાવવિસ્વાત, સંપ્રતિપન્નપ્રવેશવ’ અહીં બગલાઓની પંક્તિરૂપ (બગલા ઉડતા હોય ત્યાં પાણી હોય) એવા અવિનાભાવી હેતુથી જળરૂપ વિશેષ્યનો બોધ થાય છે – આ અનુમાન થયું સામાન્યતોદષ્ટલિંગક અનુમાન. આ પ્રમાણે તૈયાયિકો લિંગના ત્રણ પ્રકાર માને છે. સાર - એ રીતે બૌદ્ધો ત્રણ પ્રકારે, વૈશેષિકો પાંચ પ્રકારે, અને નૈયાયિકો ત્રણ પ્રકારે લિંગ સ્વીકારે છે. ૦ ઈતરદર્શનકલ્પિત લિંગનું સ્વરૂપ બાળપ્રલાપપ્રાયઃ છે ૦ (૧૦૨) બૌદ્ધ, વૈશેષિક અને નૈયાયિક વડે કલ્પિત લિંગના પ્રકારો અને લિંગનું સ્વરૂપ બાળ જીવોના પ્રલાપ સમાન છે, કારણ કે ઉપર જેટલા લક્ષણો બનાવ્યા, તે બધામાં “જે સાધ્યનો અવિનાભાવી – સાધ્ય વિના જ ન હોય તેવો હેતુ જ સાધ્યનો ગમેક બને છે, અને સાધ્યના અવિનાભાવિત્વથી રહિત હેતુ ત્રિલક્ષણ્ય(પક્ષધર્મતા, સપક્ષે સત્ત્વ, વિપક્ષવ્યાવૃત્તિ)થી યુક્ત હોય તો પણ સાધ્યનો ચમક ન બની શકે. જો અવિનાભાવરહિત એવો ત્રલક્ષણ્યવાનું પણ હેતુ, સાધ્યનો ગમક માનવામાં આવે, તો “સર For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार 10 ११६ तद्रहितस्य तु त्रैलक्षण्यलक्षितस्याप्यगमकत्वात् , इतरथा १७४तत्पुत्रत्वादीनामपि गमकत्वप्रसङ्गात् । नियमवत् त्रैलक्षण्यं लक्षणं न यत्किंचित्, तेनायमप्रसङ्ग इति चेन्न, नियमेन साध्याविनाभावित्वस्यैवोद्दीपनात्, तच्चेदस्ति किं त्रैलक्षण्यापेक्षया, तस्यैव गमकत्वात् । १०३. तथा हि-जलचन्द्रान्नभश्चन्द्रम्, कृत्तिकोदयाच्छकटोदयम् । पुष्पितैकचूतात्पुष्पिता -०न्यायश्मिश्यामः तत्पुत्रत्वात्, तदन्यपुत्रवत्' ही भाविनामावी हेतुनी ठेम, तत्पुत्रत्व हेतु ५९। साध्यनो म બની જશે, કારણ કે ત્રલક્ષણ્ય તો અહીં પણ છે. તે આ રીતે - (૧) તપુત્રત્વ હેતુ બાળક રૂપ પક્ષમાં છે, કારણ કે તે બાળક મિત્રાનો પુત્ર તો છે જ. માટે 'पक्षधर्मत्व'छ, (२) तत्पुत्रत्व हेतु तहन्य पुत्रीमा ५९॥ २६॥ो हाथी, 'सपक्षसत्त्व' ५। छे भने (3) તત્યુત્રત્વ હેતુ બીજાના પુત્રોમાં ન હોવાથી વિપક્ષાસત્ત્વ પણ છે. આમ ત્રણે લક્ષણ હોવાથી, આ હેતુ પણ સાધ્યનો ગમક બની જશે. (૧૦૩) બૌદ્ધઃ- જે નિયમવાળું હોય તેવું ત્રણ લક્ષણવાળું લક્ષણ જ હેતુનું લક્ષણ છે, માત્ર ત્રણ લક્ષણવાળું નહીં. (અર્થાત્ તપુત્રત્વમાં ત્રણે લક્ષણ હોવા છતાં, નિયમ ન હોવાથી તે હેતુ ન બને – સાધ્વગમક ન બને) એટલે આપત્તિ નહીં આવે. જૈનઃ- તો પછી નિયમ શબ્દ દ્વારા તમે સાધ્ય – અવિનાભાવિત્વને જ લઈ આવ્યા. તે જો છે જ, તો તે જ સાધ્યનું ગમક બની જશે, ત્રણ લક્ષણની જરૂર જ નથી. જેમ કે - (A) ४ सयंद्रथी थतुं नमश्यंद्रनु अनुमान. -अर्थसंप्रेक्षण(१७४) तत्पुत्रादीनामिति । स श्यामः, तत्पुत्रत्वात्, परिदृश्यमानपुत्रवदिति । आदीति | आदिशब्दात् निरुपाधिसंबन्धबोधसमुत्थसाध्यप्रमासाधनमनुमानमित्यादिग्रहः । आदिशब्दात् पक्वान्येतानि आम्रफलानि, एकशाखाप्रभवत्वात्, उपभुज्यमानाम्रफलवदित्यादिपरिग्रहः । शास्त्रसंलोक(80) "साध्याविनाभावित्वव्यतिरेकेणापरस्य अबाधितविषयत्वादेरसंभवात् ।" -प्रमेयक.पृ.३५७, न्यायकु.पृ.४४२। (81) "न च सपक्षे सत्त्वं पक्षधर्मत्वं विपक्षे चासत्त्वमात्रं साधनलक्षणम्, स श्यामः तत्पुत्रत्वात् इतरतत्पुत्रवदित्यत्र साधनाभासे तत्सद्भावसिद्धेः। सपक्षे हीतरत्र तत्पुत्रे तत्पुत्रत्वस्य साधनस्य श्यामत्वव्याप्तस्य सत्त्वं प्रसिद्धम्, विवादाध्यासिते च तत्पुत्रे पक्षीकृते तत्पुत्रत्वस्य सद्भावात् पक्षधर्मत्वम्, विपक्षे चाश्यामे क्वचिदन्यपुत्रे तत्पुत्रत्वस्याभावात् विपक्षेऽसत्त्वमात्रं च । न च तावता साध्यसाधनत्वं साधनस्य ।।" -प्रमाणप.पृ.७०, सन्मति.टी.पृ.५९०, स्या.रत्ना.पृ.५१८, प्रमेयर.३/ १५, प्रमाणमी.पृ.४०, न्यायदी.पृ.२६ । (82) "अथ अन्यथानुपपत्तिनियमवत्त्रैरूप्यं तल्लक्षणं न त्रैरूप्यमात्रम्, तथाविधञ्च तत् तदाभासे नास्तीति,तदप्यसङ्गतम्; एवं सति त्रैरूप्यकल्पनाऽनर्थक्यप्रसङ्गात् तन्नियमादेवास्य गमकत्वोपपत्तेः।।" -न्यायकु.पृ.४४०। For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૫ न्यायावतार - श्लो०५ शेषचूतान्, चन्द्रोदयात्कुमुदाकरप्रबोधम्, वृक्षाच्छायामित्यादि पक्षधर्मत्वविरहेऽप्यनुमिमीमहे । १०४. कालादिकस्तत्र धर्मी समस्त्येव, तत्र पक्षधर्मता लिङ्गस्य गृह्यते इति चेन्न, –૦નાયરશ્મિ – (B) કૃત્તિકાના ઉદયથી થતું શકટના ઉદયનું અનુમાન. (C) પુષ્પિત (જેને મોર આવી ગયા છે એવા) એક આંબાના ઝાડથી થતું પુષ્પિત સર્વ આંબાનું અનુમાન. (D) ચંદ્રના ઉદયથી થતું કુમુદના વિકાસનું અનુમાન. (E) વૃક્ષથી થતું છાયાનું અનુમાન... આ બધા અનુમાનમાં, હેતુની પક્ષધર્મતા ન હોવાથી - હેતુ પક્ષમાં ન રહેતો હોવાથી, તે હેતુઓ ત્રણ લક્ષણથી રહિત છે, તો પણ એક “અવિનાભાવિત્વ” રૂપ યથાર્થ લક્ષણના સહારે તે હેતુઓ સાધ્યના ગમક બને છે. (૧૦૪) પ્રશ્ન- પૂર્વોક્ત સર્વ અનુમાનોમાં અમે કાળાદિને ધર્મ - પક્ષ બનાવશું. જેમ કે - (A) इदानीन्तनकालः जलचन्द्रवान्, नभश्चन्द्रवत् (B) भविष्यत्कालः, शकटोदयवान्, कृत्तिकोदयपश्चाद्भावित्वात् (C) इदानीन्तनकालः पुष्पिताशेषचूतवान्, पुष्पितैकचूतवत्त्वात् (D) इदानीन्तनकालः कुमुदाकरप्रबोधवान्, चन्द्रोदयवत्त्वात् (E) નય ક્ષેત્રઃ છાયાવાન, વૃક્ષવત્તાત્ આમ બધા હેતુઓમાં પક્ષધર્મતા આવી જવાથી; તે હેતુઓ ત્રણ લક્ષણથી રહિત નહીં રહે. ઉત્તર- આ રીતે કોઈ પણ ધર્મી બનાવીને, જો પક્ષધર્મતા બનતી હોય, તો ‘નો નિત્યશçવાન, વિવેTણ્વવસ્વીત' - આવા પ્રયોગમાં પણ પક્ષધર્મતા આવી જશે, તેથી તો તે પણ ગમક બની જશે. માટે કાળાદિની ધર્મરૂપે કલ્પના ન કરાય. —શાસ્ત્રસંનો— (83) "नहि शकटे धर्मिणि उदेष्यत्तायां साध्यतायां कृत्तिकाया उदयोऽस्ति तस्य कुत्तिकाधर्मत्त्वात् ततो ન પક્ષધર્મત્વમ ° -રચા,રત્ના.9.૬૧૬, પ્રમેયર.રૂ/૧૬, કમાઈ|મી..૪૦, પ્રમાણપ.પૂ.૭૧,પ્રમેય.9.૩૬૪/ (84) "तथा न चन्द्रोदयात् समुद्रवृद्ध्यनुमानं चन्द्रोदयात् तदनुमानप्रसंगात्। चन्द्रोदयकाल एव तदनुमानं तदैव व्याप्तेर्गृहीतत्वादिति चेत्, यद्येवं तत्कालसम्बन्धित्वमेव साध्यसाधनयोः,तदा च स एव कालो धर्मी तत्रैव च साध्यानुमानं चन्द्रोदयश्च तत्सम्बन्धीति कथमपक्षधर्मत्वम् ?" -प्रमाणवा.स्ववृ.टी.१/३/ ૧. “A' માં આકાશરૂપ પક્ષમાં જલચંદ્રરૂપ હેત નથી રહેતો. B' માં શકટના ઉદ્દયનો જે કાળ છે તે કાળરૂપ પક્ષમાં કૃત્તિકોદયરૂપ હેતુ નથી રહેતો. “C' માં સર્વ આંબાના પ્રદેશરૂપ પક્ષમાં પુષ્પિત એવો એક આંબો રૂપ હેતુ નથી રહેતો. D' માં કુમુદવિકારના પ્રદેશરૂપ પક્ષમાં ચંદ્રોદયરૂપ હેતુ નથી રહેતો. 'E' માં છાયાના પ્રદેશરૂપ પક્ષમાં વૃક્ષરૂપ હેતું હોય જ એવો નિયમ નથી - આમ આ હેતુઓ પક્ષમાં ન રહેતા હોવાથી, પક્ષધર્મતાથી રહિત છે. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Q११८ न्यायावतार 10 85 "अतिप्रसङ्गात् । एवं हि शब्दस्यानित्यत्वे साध्ये काककार्यादेरपि गमकत्वप्रसक्तेः; तत्रापि लोकादेर्धर्मिणः कल्पयितुं शक्यत्वात् । तथा अन्वयविकलेऽपि अनित्यः शब्दः, श्रावणत्वात्, इत्ययं सम्यग्हेतुतया समर्थयितुं शक्य इति । नान्वयोऽपि हेतोर्लक्षणम् , तथा हि-तावकाकूतेनैव सकलं सत्त्वमनित्यतया क्रोडीकृतम्, इति भावधर्मः श्रावणत्वं कथमनित्यतां विहाय विपक्षे वर्तितुमुत्सहेत, तद्विकल्पस्य निःस्वभावतापत्तेः, अनित्यताविनिर्मुक्तस्य सत्त्वस्यासंभवात् । -न्यायश्भिઆમ ‘પક્ષધર્મતા ન હોવા છતાં પણ, અવિનાભાવિત્વના બળે હેતુ તે સાધ્યનો ગમક બની શકે छ - मे निश्यित थयु. તથા ત્રણ લક્ષણમાંથી “અન્વય' રૂપ બીજું લક્ષણ ન હોય, તો પણ, અવિનાભાવિત્વના બળે હેતુ ते साध्यनो गम बने छ. ते मारीत - मन्वय भेटवे सपक्षसत्त्व. 'शब्दः अनित्यः श्रावणत्वात्' मां સાધ્ય છે, અનિત્યત્વ. સપક્ષ થશે અનિત્ય પદાર્થ. હવે, શ્રાવણત્વ તો, શબ્દને છોડીને કોઈ પદાર્થમાં રહેતું નથી (માત્ર શબ્દ જ સાંભળી શકાય છે) એટલે શ્રાવણત્વ હેતુમાં સપક્ષસત્ત્વરૂપ અન્વય તો મળી શકતો નથી. છતાં એ સમ્યક્ હેતુ તો છે જ, કારણ કે તમે જ માનો છો કે “જે જે સત્ પદાર્થ છે, તે બધા જ અનિત્ય છે” તો પછી શ્રાવણત્વ હેતુ પણ, ભાવનો ધર્મ હોવાથી અનિત્યને છોડીને નિત્યમાં કઈ રીતે રહેશે ? કારણ કે એમ કરવા જતાં તો, શ્રાવણત્વ નિઃસ્વભાવ જ બનશે – નિત્ય પદાર્થ અસતું હોવાથી તેમાં રહેતો ધર્મ નિઃસ્વભાવ જ બને, માટે શ્રાવણત્વને અનિત્યનો જ ધર્મ માનવો જોઈએ. એમ અન્વયરહિત પણ, શ્રાવણત્વહેતુથી, શબ્દના અનિત્યત્વની સિદ્ધિ થાય છે, માટે અન્વય અને પક્ષધર્મતા બંને, હેતુનું લક્ષણ બની શકે નહીં – એમ કહ્યું. -शास्त्रसंलोक(85) "कालादिधर्मिकल्पनायामतिप्रसङ्गः ।" -प्रमाणसं.पृ.१०४ । "कृत्तिकोदयपूरादेः कालादिपरिकल्पनात् । यदि स्यात्पक्षधर्मत्वं चाक्षुषत्वं न किंचनौ (किं ध्वनौ)" -जैनतर्कवा.वृ.पृ.१४०। "यदि पुनराकाशं कालो वा धर्मी तस्योदेष्यच्छकटवत्त्वं साध्यं कृत्तिकोदयसाधनं पक्षधर्म एवेति मतम् तदा धरित्रीधर्मिणि महोदध्याधाराग्निमत्त्वं साध्यं महानसधूमवत्त्वं साधनं पक्षधर्मोऽस्तु तथा च महानसधूमो महोदधौ अग्निं गमयेदिति न कश्चिदपक्षधर्मो हेतुः स्यात् ।" - सन्मति.टी.पृ.५९१, स्या.रत्ना.पृ.५१९, जैनतर्कभा.पृ.१२, प्रमाणप.पृ.७१, तत्त्वार्थश्लो.पृ.२००। (86) "काककार्यादेरपि प्रासादधावल्ये साध्ये जगतो धर्मित्वेन पक्षधर्मत्वस्य कल्पयितुं सुशकत्वात्।" न्यायकु.पृ.४४० (87) "निःशेषं सात्मकं जीवच्छरीरं परिणामिना । पुंसा प्राणादिमत्त्वस्य त्वन्यथानुपपत्तितः।। सपक्षसत्त्वशून्यस्य हेतोरस्य समर्थनात्। नूनं निश्चीयते सद्भिर्नान्वयो हेतुलक्षणम्।" - तत्त्वार्थश्लो.पृ.२०१, "सपक्षे सत्त्वरहितस्य च श्रावणत्वादेः शब्दानित्यत्वे साध्ये गमकत्वप्रतीतेः।" - स्या.रत्ना.पृ.५१९, प्रमेयक. पृ.३५५/ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ) 88 न्यायावतार - श्लो. ५ १०५. एतेन सात्मकं जीवच्छरीरम्, प्राणादिमत्त्वात्, निरात्मकत्वे तद्वैकल्यप्रसङ्गात्, घटादिवद्, इत्ययमपि गमको व्याख्यातः, साध्यार्थान्यथानुपपन्नत्वस्यात्रापि सद्भावात् । पक्षधर्मत्वान्वययोस्त्वलक्षणतया प्रतिपादनात् । तथा कार्यस्वभावानुपलब्धिरूपलिङ्गत्रयनियमोऽपि किल तादात्म्यतदुत्पत्तिलक्षणसंबन्धास्तित्वमेतेष्वेवेति यः क्रियते, सोप्ययुक्तः, प्रकृतसंबन्धद्वयविकलस्यापि रूपादे रसादिगमकत्वदर्शनात् । १०६. मा भूत्तस्य तादात्म्यतदुत्पत्तिभ्यां गमकत्वम्, समवायाद्भविष्यति; तथापि नान्यथानुपपन्नत्वमेव हेतोर्लक्षणमिति यदि वैशेषिको मन्येत सोऽन्यथा निर्लोठनीयः । स हि विकल्पतः पर्यनुयोज्यः, समवायिभ्यः समवायोऽभिन्नो भिन्नो वा । यद्यभिन्नः, समवायिन एव –૦નાયરશ્મિ (૧૦૫) એ જ રીતે “નીવછરીર સાભ પ્રાતિમસ્વીત' એ પ્રયોગ પણ સમજવો. અહીં પણ અન્વય મળતો નથી, કારણ કે સપક્ષ કોઈ છે જ નહીં. (સાધ્ય, પક્ષને છોડીને ક્યાંય રહેતો નથી) છતાં અહીં પણ સાધ્યા થાનુપપન્નત્વ હેતુમાં છે. (કારણ કે જો આત્મા (સાધ્ય) ન હોય તો પ્રાણાદિમત્ત્વ (હેતુ) ન હોય, એટલે હેતુ સમ્યગુ-ગમક બને છે. તથા ત્રણ લિંગનું સમર્થન કરતા તમે જે કહ્યું હતું કે “તાદાભ્ય અને તદુત્પત્તિ રૂપ સંબંધ માત્ર કાર્ય, સ્વભાવ અને અનુપલબ્ધિરૂપ ત્રણ લિંગમાં જ છે” - તે પણ અયુક્ત છે, કારણકે ‘પત્ર રસ પા' વગેરે સ્થળે તાદાઓ અને તદુત્પત્તિરૂપ સંબંધ ન હોવા છતાં, રૂ૫ સ્વરૂપ હેતુ તે રસરૂપ સાધ્યનો ગમક બનતો જોવાય છે, કારણ કે જ્યાં રૂપ હોય ત્યાં રસ હોય જ.(અથવા કેરીનો પીળો રંગ, મીઠા રસનો ગમક બને છે) (૧૦૬) વૈશેષિક - રૂપાદિ, તે રસાદિના ગમક તાદાસ્ય કે તદુત્પત્તિસંબંધથી નહીં, પણ સમવાય સંબંધથી બને છે. (સ્વાશ્રયસમવેતત્વ = સ્વ એટલે રૂપ તેનો આશ્રય = કેરી વગેરે, તેમાં સમવેત રસ - આવા સમવાય સંબંધથી જ રૂપ તે રસનો ગમક બનશે) માટે હેતુનું ‘અન્યાથાનુપપન્નત્વ = અવિનાભાવરૂપ લક્ષણ માનવાની કોઈ જરૂર નથી. જૈનઃ- જે સમવાયથી તમે રૂપાદિ રસાદિના ગમક માનો છો, તે “સમવાય સમવાયીથી અભિન્ન છે કે ભિન્ન ? વૈશેષિક - અભિન્ન છે. જૈનઃ- તો, સમવાયીથી અભિન્ન એવા સમવાયીના સ્વરૂપનું જેમ પૃથગુ અસ્તિત્વ નથી, તેમ સમવાયનું પણ પૃથગુ અસ્તિત્વ નહીં રહે. તો પછી તેના સહારે રૂપાદિ રસાદિના કઈ રીતે ગમક બન? વૈશેષિક - તો, સમવાયીથી સમવાયને ભિન્ન માનીશું. –શાસ્ત્રસંતો(88) “HIધ્યામાવે વિપક્ષે તુ ચોકસત્ત્વવ નિય? / સોગવિનામાવ વાસ્તુ દેતો પથાર વા* . ચા.રત્ના.કૃ.૬ર૧, તસ્વાર્થો ..૨૦૩, પ્રમેય.કૃ.૩૬ / For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ © ૧૨૦ न्यायावतार 10 तर्हि, न समवायः; तदव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवत् । 'भिन्नश्चेत्, स कथं तेषु वर्तेत सामस्त्येन आहोस्विदेकदेशेन । तद्यदि सामस्त्येन, तदयुक्तम्, समवायबहुत्वप्रसङ्गात्, प्रतिसमवायि तस्य परिसमाप्ततावाप्तेः | Bअथैकदेशेन, तदप्यचारु, सांशताप्रसङ्गेन निरवयवत्वक्षतेः, स्वांशवर्तनेऽपि सामस्त्यैकदेशचोद्यावताराच्च । तत्रापि सामस्त्यपक्षे बहुत्वं तदवस्थमेव । एकदेशपक्षे त्वंशान्तरप्रसङ्गेनानवस्था । तन्न समवायबलाद् गमकतां प्रत्याशा -અન્યાયરશ્મિ – જેન- ભિન્ન એવો સમવાય, સમવાયીઓમાં કઈ રીતે રહે છે? “સામત્યેન કે એકદેશથી? 2.A સમવાયીથી ભિન્ન એવો સમવાય, રૂપ-રસ વિગેરે સમવાયીઓમાં સામત્યેન અર્થાત્ સંપૂર્ણતયા રહે છે, એમ કહો તો સમવાય અનેક માનવાની આપત્તિ આવશે, કારણ કે પ્રત્યેક સમવાયીમાં તે સંપૂર્ણતયા રહે છે. (જ્યારે તમે તો સમવાયને એક જ માનો છો, તેથી અપસિદ્ધાંત થશે.) 2.B સમવાયીથી ભિન્ન એવો સમવાય, સમવાયીઓમાં એકદેશન - આંશિક પણે રહે છે, એમ માનીએ તો સમવાય એકદેશથી અમુક વ્યક્તિમાં, બીજાદેશથી અમુક વ્યક્તિમાં એમ સમવાયના અલગ-અલગ દેશ-અંશ-અવયવો થઈ જતાં, તમે જે સમવાયને નિરંશ અને નિરવયવ માનો છો, તેની ક્ષતિ થશે. તથા, તમે જે કહ્યું કે “સમવાય એકદેશથી રહે છે' - તે અંગે આવો પ્રશ્ન ઉભો થાય છે કે માનો કે રૂપ-રસ બે સમવાયી છે, અડધો સમવાય રૂપમાં રહે છે, અડધો સમવાય રસમાં રહે છે – આમ સમવાયના બે અવયવ થયા. હવે વૈશેષિક-નૈયાયિકમતે, અવયવી અવયવમાં રહે છે. એટલે સમવાયરૂપ અવયવીને તેના બે ટુકડામાં રહેવું પડે. તે બંનેમાં તે સામસ્યથી રહે છે કે એકદેશથી ? સામત્યેન કહો તો સમવાય અનેક થઈ જાય અને એકદેશેન કહો તો સમવાય નિરવયવ ન રહે, સાથે-સાથે સમવાય જે એકદેશન એકદેશમાં રહે છે, તે એકદેશમાં પણ સમવાય કઈ રીતે રહે છે ? સામત્યેન કે એકદેશેન ? ... વગેરે પ્રશ્નપરંપરા ચાલતા અનવસ્થા થશે. આમ સમવાયનું અસ્તિત્વ જ શક્ય નથી, તો પછી તે સમવાયના આધારે “રૂપાદિ તે રસાદિના ગમક છે” એવી વ્યવસ્થા તમે શી રીતે કરી શકો ? ઉપરોક્ત સમવાયના નિરાસથી વૈશેષિકકલ્પિત સંયોગીરૂપ લિંગનું પણ ખંડન થાય છે, કારણ કે સમવાયપક્ષભાવી સર્વ દોષો અહીં આવે છે. તે આ રીતે - સંયોગ બંને સંયોગીથી અભિન્ન/ભિન્ન ? અભિન્ન હોય તો સંયોગ છે જ નહીં, ભિન્ન હોય તો બંનેમાં સામત્યેન/એકદેશેને ? સામત્ય હોય તો અનેકસંયોગ, એકદેશ હોય તો સાંશત્વ, ફરી તે દેશોમાં સામત્યેન કે એકદેશન એવી અનવસ્થા.... તથા વિરોધરૂપ લિંગ પણ, વિરૂદ્ધના અભાવનો ગમક બનવા દ્વારા છેલ્લે તો અન્યથાનુપપન્નત્વ' For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ १२१ ० न्यायावतार - श्लो०५ विधेया, तस्यैव तत्र दुःस्थितत्वात् । एतेन संयोगिनोऽपि गमकता प्रत्युक्ता, समानदूषणत्वात्। १७५विरोधिनोऽपि विरुद्धाभावगमकत्वमन्यथानुपपन्नत्वमेव सूचयति, तदभावे गमकत्वायोगात्। १०७. एवं परपरिकल्पितमन्यदपि लिङ्गलक्षणं यद्गमकताङ्गं तदन्यथानुपपन्नत्वं न व्यभिचरति, साध्यं विनाप्युपपद्यमानस्य गमकतावैकल्यादिति, अत्रैव व्यापके लिङ्गलक्षणे अन्तर्भावनीयम्, विपरीतं तु निरसनीयमिति स्थितम् । -न्यायरश्मिસ્વરૂપ અવિનાભાવને જ પુષ્ટ કરે છે, કારણ કે ‘વિરૂદ્ધના અભાવ વિના પોતે ન રહી શકે એવો અવિનાભાવ ન હોય, તો વિરોધી હેતુ સ્વસાધ્યનો ગમક જ નહીં બને. માટે “અન્યથાનુપપન્નત્વ' સ્વરૂપ અવિનાભાવ જ હેતુનું યથાર્થ લક્ષણ સિદ્ધ થાય છે. (૧૦૭) સારાંશ- આ રીતે બીજાઓ વડે કલ્પાયેલા લિંગના લક્ષણો અને ગમકતાના કારણો અન્યથાનુપપન્નત્વ” ને છોડતા નથી, એટલે કે અવિનાભાવથી જ તેઓ ગમક બને છે, કારણ કે જે હેતુ સાધ્ય વિના ઉત્પન્ન થતો હોય, તે હેતુ તો સાધ્યનો ગમક જ ન બની શકે. માટે પરકથિત જેટલા પણ હેતુના સમ્યગુ લક્ષણો છે, તે બધાનો “અન્યથાનુપપન્નત્વ = અવિનાભાવ સ્વરૂપ વ્યાપક એવા લિંગનાં લક્ષણમાં જ અંતર્ભાવ થઈ જાય છે અને અન્યથાનુપપન્નત્વથી વિપરીત જે પણ લક્ષણો છે, તે બધાનું નિરાકરણ થાય છે, કારણ કે એવા લક્ષણવાળા હેતુઓ તો સાધ્યના ગમક જ ન બની શકે, એમ સ્થિત થયું. આ પ્રમાણે અનુમાનના યથાર્થ લક્ષણનું પ્રતિપાદન કર્યું. -अर्थसंप्रेक्षण(१७५) . रोधिन इत्यादि । विरोधी वह्निः स्वविरुद्धस्य शीतस्य असत्त्वं बोधयति । विरुद्धाभावगमकत्वमित्युपलक्षणम्, विरुद्धसद्भावगमकत्वस्यापि दर्शनात् । अत एव पूर्वमहिर्विस्फूर्जितविशिष्टो नकुलादिलिङ्गमित्युक्तम्, तस्य च सामान्यस्य तद्रूपतया च तेन तस्याध्यवसायादिति, स्वलक्षणरूपतया चानुमानेन सामान्यस्य विकल्पनात् । (वक्ष्यमाणं टिप्पनकम् त्रयोविंशत्यधिकशतपृष्ठतटीकान्तर्गतेन श्लोकेन सह संयोज्यम्) अतस्मिन् अस्वलक्षणे तद्ग्रहस्य स्वलक्षणतया परिच्छेदस्य भ्रान्तिरपि संबन्धतः प्रमेति । अमुमेवा) दृष्टान्तपूर्वकं विनिश्चये धर्मकीर्तिरकीर्तयत् । यथा मणिप्रदीपप्रभयोमणिबुद्ध्याभिधावतोः । मिथ्याज्ञानाविशेषेऽपि विशेषोऽर्थक्रियां प्रति ।। १ ।। यथा तथा यथार्थत्वेऽप्यनुमानतदाभयोः । अर्थक्रियानुरोधेन प्रमाणत्वं व्यवस्थितम् ।। २ ।। (प्र. वा.२/५७-५८) इति ।। ५ ।। - शास्त्रसंलोक(89) "आश्रयाश्रयिभावान्न, स्वातन्त्र्यं समवायिनाम् । इत्ययुक्तः स सम्बन्धो, न युक्तः समवायिभिः ।।" - आप्तमी.श्लो.६४। "नापि संयोगस्य समवायस्य वा सम्बन्धिव्यतिरेकेण अस्तित्वे किञ्चित् प्रमाणमस्ति।" -ब्रह्मसू.शां.भा.२/ २/१७। "तस्मान्न सम्बन्धिभ्य संबन्धः सर्वथार्थान्तरभूतो विचार्यमाणो घटते।" -न्यायकु.पृ.३०५। For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ १२२ न्यायावतार 0 १०८. तदेवमनुमानलक्षणं प्रतिपाद्याधुना यछौद्धोदनिशिष्यैय॑गादि-यदुत भ्रान्तमनुमानम्, सामान्यप्रतिभासित्वात् । तस्य च बहिः स्वलक्षणे व्यतिरेकाव्यतिरेकविकल्पाभ्यामपाक्रियमाणतया अयोगात्, तद्रूपतया च तेन तस्याध्यवसायाद् अतस्मिंस्तद्ग्रहणस्य च भ्रान्तिलक्षणत्वात् । "प्रामाण्यं पुनः प्रणालिकया बहिः स्वलक्षणबलायातत्वादनुमानस्य। तथा हि-नार्थं विना -न्यायश्भि ० अनुमानमान्तता - पौद्ध पूर्वक्ष ० (१०८) शौरोहनि(शुद्धोहननो पुत्र बौद्ध) शिष्योनु थन, अनुमान यथार्थ छ' - मेम કહેવાથી ખંડિત થાય છે. તે બૌદ્ધના શિષ્યો કહે છે, કે સામાન્યનો પ્રતિભાસ કરાવતું હોવાથી, અનુમાન તે ભ્રાન્ત છે. તે આ રીતે - અનુમાન જે સામાન્યને વિષય કરે છે, તે સામાન્ય બાહ્ય સ્વલક્ષણથી ભિન્ન છે કે “અભિન્ન ? (૧) જો બાહ્ય વલક્ષણથી સામાન્યને ભિન્ન માનશો, તો સ્વલક્ષણ સિવાય બધા પદાર્થો અસત્ હોવાથી સામાન્ય પણ અસતું થઈ જશે. (૨) જો બાહ્ય સ્વલક્ષણથી સામાન્યને અભિન્ન માનશો, તો સામાન્ય નામનું કોઈ અલગ તત્ત્વ જ નહીં રહે. આમ સ્વલક્ષણમાં સામાન્યરૂપતા ન હોવા છતાં, અનુમાન દ્વારા બાહ્ય સ્વલક્ષણનું સામાન્યરૂપે ગ્રહણ થતું હોવાથી, અનુમાન તે ભ્રાન્ત છે, કારણ કે ભ્રાંતિનું એ લક્ષણ જ છે કે “જેમાં જે વસ્તુ ન હોય તેમાં તે વસ્તુનું ગ્રહણ થવું.” આમ અનુમાનનો વિષય સ્વલક્ષણ ન હોવાથી તે ભ્રાંત છે, પણ પરંપરાએ સ્વલક્ષણજન્ય હોવાથી પ્રમાણ છે. પ્રશ્નઃ- અનુમાન, પરંપરાએ સ્વલક્ષણજન્ય શી રીતે બને ? -शास्त्रसंलोक(90) "भ्रान्तमनुमानम्, सामान्यप्रतिभासित्वात्, सामान्यस्य च बहिः स्वलक्षणे व्यतिरेकाव्यतिरेक विकल्पाभ्यामपाक्रियमाणतयाऽयोगात्.... भ्रान्तमपि प्रमाणमिति संगीर्यते ।" इति साम्यम् - षड्द.टी.पृ.६५। "तथाऽनुमानमपि स्वप्रतिभासेऽनर्थेऽर्थाध्यवसायेन प्रवृत्तेरनर्थग्राहि । स पुनरारोपितोऽर्थो गृह्यमाणः स्वलक्षणत्वेनावसीयते यतः, ततः स्वलक्षणमवसितं प्रवृत्तिविषयोऽनुमानस्य। अनर्थस्तु ग्राह्यः।" -न्यायबि.टी.पृ.७१। "भ्रान्तं हि अनुमानं स्वप्रतिभासेऽनर्थेऽर्थाध्यवसायेन प्रवृत्तत्वात् ।" . न्यायबि.टी.पृ.४७। "भ्रान्तिसंवृतिसज्ज्ञानमनुमानानुमानिकम् । स्मार्ताभिलापिकं चेति प्रत्यक्षाभं सतैमिरम्।।" प्रमा.समु.। "भ्रान्तिज्ञानं मृगतृष्णिकायां जलावसायि, संवृतिसतो द्रव्यादेर्ज्ञानम्, अनुमानं लिङ्गज्ञानम्, आनुमानिकं लिङ्गज्ञानम्, स्मार्तं स्मृतिः आभिलापिकं चेति विकल्पप्रभेद आचार्यदिग्नागेन उक्तः।" -प्र.वा.मनोरथ. २/२८८ । (91) तच्च अतत्त्वविषयमपि प्रमाणम् अविसंवादात्, सोऽपि पारंपर्येण वस्तुनः उत्पत्तेः ।" -सिद्धिवि.पृ.६०६ । "प्रामाण्यं पुनः प्रणालिकया बहिःस्वलक्षणविषयबलायातत्वादनुमानस्य ।" -षड्द.टी.पृ.६५। "प्रामाण्यं व्यवहारेण ।" -प्रमा.वा. १/५/ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૫ न्यायावतार - श्लो०५ तादात्म्यतदुत्पत्तिरूपसंबन्धप्रतिबद्धलिङ्गसद्भावः न तद्विना तद्विषयं ज्ञानम्, न तज्ज्ञानमन्तरेण प्रागवधारितसंबन्धस्मरणम्, तदस्मरणे नानुमानमिति, अर्थाव्यभिचारित्वाद् भ्रान्तमपि प्रमाणमिति संगीर्यते । तदुक्तम् મસ્તિરો શાન્તિરિ સંવન્યતા પ્રા / રુતિ / १०९. तदपाकर्तुमाह-तदभ्रान्तमित्यादि । तदनुमानं भ्राम्यति स्वगोचरे विपर्यस्यतीति भ्रान्तम्, ततोऽन्यदभ्रान्तम्, अविपरीतार्थग्राहीति यावत्, इयं च प्रतिज्ञा; प्रमीयते यथावस्थितोऽर्थः परिच्छिद्यतेऽनेनेति प्रमाणम्, तद्भावस्तत्त्वं तस्मात्, अयं तु हेतुः; संगतमक्षाणामिति समक्षम्, –૦ન્યાયરશ્મિ - ઉત્તર- તે આ રીતે – બાહ્ય સ્વલક્ષણરૂપ પદાર્થ વિના, તાદાસ્ય-તદુત્પત્તિરૂપ સંબંધથી પ્રતિબદ્ધ એવા લિંગનો સદ્ભાવ અશક્ય છે. લિંગના સદ્દભાવ વિના લિંગવિષયક જ્ઞાન ન થાય. લિંગના જ્ઞાન વિના પૂર્વે અવધારેલા (સ્વલક્ષણ- લિંગ વચ્ચેના) સંબંધનું સ્મરણ પણ ન થાય, અને સંબંધના સ્મરણ વિના તો અનુમાન જ ન થઈ શકે – આમ ભ્રાન્ત એવું અનુમાન પણ, પરંપરયા સ્વલક્ષણ એવા અર્થને અવ્યભિચારી હોવાથી “પ્રમાણ' કહેવાય છે. કહ્યું છે કે - “જેમાં જે વસ્તુ નથી તેમાં તે વસ્તુનું ગ્રાહક જ્ઞાન, તે ભ્રમ હોવા છતાં, અર્થ સાથેના પરંપરા સંબંધના કારણે પ્રમા બને છે.” આમ અનુમાન, પરંપરયા સ્વલક્ષણનો સ્પર્શ કરતો હોવાથી, અંશતઃ ભલે પ્રમાણરૂપ મનાય, તો પણ તે સામાન્યનો (જે તત્ત્વ વસ્તુતઃ છે જ નહીં તેનો) પ્રતિભાસ કરાવતું હોવાથી, વાસ્તવમાં તો તે ભ્રાન્ત જ છે- એમ અમારો આશય છે. ૦ બોદ્ધની માન્યતા જ ભ્રાન્ત છે, અનુમાન નહીં – જેન ઉત્તરપક્ષ ૦ (૧૦૯) પૂર્વોક્ત બૌદ્ધની ખોટી માન્યતાને દૂર કરવા, આચાર્ય સિદ્ધસેનદિવાકરસૂરિજી કહે છે, કે તવબ્રાન્તમ્, પ્રમાણત્વ, સમક્ષવત્' સ્વ વિષયમાં જેને વિપર્યાસ થાય તેને બ્રાન્ત' કહેવાય, તેનાથી જે અન્ય હોય તે ‘અભ્રાંત' કહેવાય છે. “અનુમાન અભ્રાન્ત છે એટલે અનુમાન યથાવસ્થિત અર્થનો ગ્રાહી છે – આ પ્રતિજ્ઞા છે. "પ્રમાણત્વ એટલે પ્રમાણરૂપ હોવાથી, અર્થાત્ તેના દ્વારા યથાવસ્થિત અર્થનું જ્ઞાન થતું હોવાથી - આ હેતુ છે. ‘સમક્ષવત' એટલે પ્રત્યક્ષની જેમ - આ દૃષ્ટાંત છે. —શાસ્ત્રસંતો(92) "બ્રાન્તિર/ વસ્તુસરૂપેન પ્રમાામેવ" .વાર્તિજાત. રૂ/૧૦૧“તાર ચાયવાલી બ્રાન્તિft #સ્વત: પ્રHI " -ન્યાયવિ.ઘ..૭૮ "પ્રાન્તિર કર્થસંવર્ધીતઃ પ્રમા /" -7ોપ.પૂ.૩૦, સન્મતિ.ટી.કૃ.૪૮૧, દ્વિવિ.ટી.કૃ.૮૨ "તર્ભાિસ્તવBરો બ્રાન્તિરપિ સંઘાનતઃ પ્રમા /" -પ.પુ.દ્દદ્દા For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ १२४ न्यायावतार तदिव समक्षवदिति दृष्टान्तः तदिदमनुमानस्य भ्रान्ततानिराकारकं संपूर्णावयम्, उपनयनिगमनयोरवयवत्रयप्रतिपादनेनैवाक्षिप्तत्वात् प्रमाणं सूचितम् । ११०. प्रयोगस्त्वेवं द्रष्टव्यः - अभ्रान्तमनुमानम्, प्रमाणत्वात्, इह यत् यत् प्रमाणं तत्तदभ्रान्तं यथा समक्षम्, तथा च प्रमाणं भवद्भिरभ्युपगम्यते अनुमानम्, तस्मात्प्रमाणत्वादभ्रान्तमिति प्रतिपद्यन्तामिति । तत्रार्थवादी तावत्समक्षलक्षणे दृष्टान्ते साध्यविकलतामाविर्भावयितुं न पारयति, स्वयमेव समक्षस्याभ्रान्ततयाभ्युपगमात् । 94 93 १११. "शून्यवादिनः समस्तापलापित्वात् प्रमाणप्रमेयव्यवहारं प्रत्ययोग्यतैवेति न तमधिकृत्य ન્યાયરશ્મિ ૦ પ્રતિજ્ઞા, હેતુ અને દૃષ્ટાંતથી શેષ બે = ઉપનય અને નિગમનનો પણ આક્ષેપ થઈ જવાથી, પંચાવયવોથી પૂર્ણ એવું આ (અનુમાનની અભ્રાંતતા સાધી આપે એવું પ્રસ્તુત) અનુમાન પ્રમાણ કહેવાયું. (૧૧૦) અનુમાનપ્રયોગ આ રીતે કરવો - “અનુમાન (પક્ષ) અભ્રાન્ત છે (સાધ્ય), કારણ કે પ્રમાણરૂપ છે (હેતુ) જે જે પ્રમાણરૂપ હોય તે બધા અભ્રાંત હોય છે. જેમ કે પ્રત્યક્ષ (દૃષ્ટાંત) વળી તમારા વડે અનુમાન પણ પ્રમાણરૂપે સ્વીકારાયું છે. પ્રમાણરૂપ હોવાથી તેને અભ્રાન્ત પણ માનવું જ પડશે.” આ અનુમાનપ્રયોગમાં અર્થવાદી (જે બાહ્યાર્થ સ્વીકાર કરે છે એવા વૈભાષિક અને સૌત્રાંતિક કે જેઓ બૌદ્ધ દર્શનના જ ભેદો છે. તેઓ) ‘સમક્ષ-પ્રત્યક્ષ' રૂપ દૃષ્ટાંતમાં સાધ્યની (અભ્રાંતત્વની) વિકલતા તો ન જ બતાવી શકે, કારણ કે તેઓ પોતે જ પ્રત્યક્ષને અભ્રાન્ત સ્વીકારે છે. જેમ કે ‘પ્રત્યક્ષ લ્પનાપોમમ્રાન્તમ્' ભાવ એ છે કે જેઓ બાહ્ય અર્થને સ્વીકારે છે. તેમના મતે તો પ્રત્યક્ષ, પ્રમાણ છે - અભ્રાન્ત છે, એટલે દૃષ્ટાંતમાં હેતુ-સાધ્ય બંને રહે છે. (૧૧૧) હવે જે શૂન્યવાદી (માધ્યમિક બૌદ્ધ) બાહ્ય અર્થને માનતો નથી, તેના મતે તો પ્રત્યક્ષ પણ ભ્રાન્ત છે. (કારણ કે અસત્ એવા અર્થને જણાવે છે) તેથી તે દૃષ્ટાંત (પ્રત્યક્ષ) સાધ્યવિકલ (અભ્રાન્તત્વરહિત) હોવાનું દૂષણ આપી શકે,પણ તે લોકો તો સમસ્ત વસ્તુનો અપલાપ કરનારા છે, તેઓ પ્રમાણ – પ્રમેયના વ્યવહાર માટે પણ અયોગ્ય છે. માટે તેઓને આશ્રયીને ‘પ્રમાળાત્' એ હેતુને લાગતા દોષોનો પરિહાર કરવો જરૂરી નથી, કારણકે તેઓ, પ્રસ્તુત હેતુનો જે અનુમાનથી -० शास्त्रसंलोक: -0 (93) "અનુમાને પ્રમાળમ્, અવિસંવાત્વાત્, પ્રત્યક્ષવત્... ચવસ્તુવિષયત્વગ્વાચાસિદ્ધમ્, પ્રત્યક્ષવત્ સામાન્યવિશેષહાર્થનોવત્વાત્તસ્યા" -ચા.રત્ના.પૃ.૨૬૭, પ્રમેય.પૃ.૪૬ । (94) "માવા યેન નિષ્યન્તે, તદ્રુનું નાસ્તિ તત્ત્વતઃ। યસ્તાવેજમને આ પં તેષાં ન વિદ્યતે।।" પ્રમાળવા. રૂ/૩૬૦, ઘૃતîતત્ અષ્ટસ૪.પૃ. ૧૧૬, સન્મતિ.ટી.પૃ.૩૭૬,તત્ત્વાર્થરનો.પૃ.૧૪૬, शास्त्रवा.टी. पृ.२१४, स्या. रत्ना. पृ. १८१। "यथैव गन्धर्वपुरं मरीचिका यथैव माया सुपिनं यथैव। स्वभावशून्या तु निमित्तभावना तथोपमान् जानथ सर्वधर्मान् ।।" माध्यमिकवृ. संस्कृतपरी.पृ.१७७ । નવ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ १२५ स्वसाधनदोषाः परिहर्तव्याः, स्ववचनबाधितप्रतिज्ञत्वेन तद्वादोत्थानाभावात् । तथा हिसर्वाभावप्रतिपादकं वचोऽस्ति नास्ति वा । यद्यस्ति तर्हि प्रतिज्ञाहानिः । अथ नास्ति, सकलभावसिद्धिः, प्रतिषेधकाभावात् ।। ५ । ११२. 'ज्ञानवादी पुनर्वेद्यवेदकाकारविकलं सकलविकल्पगोचरातीतं निर्विकल्पकं 95 न्यायावतार - 97 श्लो० ५ 1 ૦ન્યાયરશ્મિ - -O जाघ ४२शे, ते अनुभाननी प्रतिज्ञा (सर्वं शून्यम्) तो स्ववयनथी ४ जाधित थशे. भाटे ते प्रतिज्ञा द्वारा તો શૂન્યવાદનો ઉત્થાન જ નહીં થાય. प्रश्न:- 'सर्वं शून्यम्' प्रतिज्ञा स्ववयनथी जाधित हुई रीते ? उत्तर:- खारीते - ४ वयनथी तभे 'सर्वं शून्यम्' हो छो, ते वयन 'छे (जस्ति ) } नहीं (नास्ति) (१) ते सर्वाभावप्रतिपा वयन छे (अति) तो ४गतमा ६ ४ नथी, जेवुं तो सिद्ध નહીં જ થાય, કારણ કે સર્વભાવપ્રતિપાદક વચન તો વિદ્યમાન જ છે, માટે તમારી ‘સર્વં શૂન્યમ્’ પ્રતિજ્ઞાની હાનિ થઈ. (૨) જો તે સર્વાભાવપ્રતિપાદક વચન નથી (નાસ્તિ) તો બધા પદાર્થોની સિદ્ધિ જ થઈ જશે, કારણ કે તે પદાર્થોનો પ્રતિષેધક હવે કોઈ જ વાક્ય ન રહ્યું. આમ ‘પ્રમાણત્વાત્’ હેતુનો શૂન્યવાદી પણ અપલાપ ન કરી શકે, તેથી અનુમાનભ્રાંતતાકથક બૌદ્ધના પ્રલાપનું નિરાકરણ થાય છે.(૫) ૦ પ્રત્યક્ષભ્રાન્તતાકથક જ્ઞાનાદ્વૈતવાદીનો પૂર્વપક્ષ ૦ (११२) ज्ञानाद्वैतवाही (योगायारभत, ४ जौद्धदर्शननो ४ खेड प्रहार छे.) ते वेद्यवेडा अररहित (ग्राह्य-ग्राउडाडाररहित), विल्परहित, निर्विल्य खेवं ज्ञान माने छे, वणी ते ज्ञान स्वसंवेहनथी ० शास्त्रसंलोक० (95) "प्रमाणानुपपत्त्युपपत्तिभ्याम् । " - न्यायसू. ४/२/३० / "एवं च सति सर्वं नास्तीति नोपपद्यते । कस्मात् ? प्रमाणानुपपत्त्युपपत्तिभ्याम्, यदि सर्वं नास्तीति प्रमाणमुपपद्यते; 'सर्वं नास्ति' इत्येतद्व्याहन्यते । अथ प्रमाणं नोपपद्यते; सर्वं नास्तीत्यस्य कथं सिद्धि: ? अथ प्रमाणमन्तरेण सिद्धिः; सर्वमस्ति इत्यस्य कथन्न सिद्धिः ? " - न्यायभा.४/२/३०, प्रश. व्योमवती पृ. ५३२, अष्टसह.पृ.११५, सन्मति.टी. पृ.४५५, स्या.मं.का.१७, रत्नाकराव. पृ. ३२, प्रमेयक. पृ.९८ । (96) शून्यवादस्य 'निरालम्बनवादः' 'बाह्यार्थनिषेधवादः' इत्यादिरूपे प्रतिविधानं निम्नग्रन्थेषु द्रष्टव्यम् -> मीमांसासूत्र १/१/५, शाबरभा., बृहती, पञ्जिका, शास्त्रदी, मीमांसाश्लो. शून्यवाद, विधिवि. न्यायकर्णिका पृ.१८६, न्यायसूत्र, भाष्य, ४/२/२६, न्यायवा. पृ. ५१९, न्यायाव. ता.टी.पृ.६५३, न्यायमं.पृ.५४७, सन्मति. टी. पृ. ३६६, स्या. रत्ना. पृ.१७, स्या.मं. कारि.१७, आप्तमी.का.१२, अष्टश.,अष्टसह.पृ.११५, युक्त्यनु. पृ. ५२, तत्त्वार्थश्लो. पृ. १४३, प्रमेयक. पृ.९८ । (97) "य एव कल्पितो भाव परतन्त्र स एव हि ।। " - लंका.१०/२९८ । " ग्राह्यग्राहकेन परतन्त्रस्य सदा सर्वकालमत्यन्तरहितता या स परिनिष्पन्नस्वभावः " -विज्ञप्तिमात्रतासिद्धिः पृ. ४०। "भ्रान्तिनिमित्तं संकल्पः परतन्त्रस्य लक्षणम् । " - लंका. १०/२९८ । "भ्रान्तेः सन्निश्रयः परतन्त्रः।" -महायानसूत्रालं. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार १२६ विविक्तपारमार्थिकस्वसंवेदनवेद्यं संवेदनमागूर्यानादिकालालीनवासनाबलप्रभावितं ग्राह्यग्राहकाकारकलुषितं बहिष्प्रथमानं निखिलमपि ज्ञानं विपर्यस्ततया प्रतिजानानः समक्षलक्षणस्य प्रकृतदृष्टान्तस्य साध्यशून्यतामभिदध्यात्, अतस्तन्मतविकुट्टनार्थमाह न प्रत्यक्षमपि भ्रान्तं प्रमाणत्वविनिश्चयात् । भ्रान्तं प्रमाणमित्येतद्विरुद्धं वचनं यतः ।। ६ ।। ११३. यद्भवतश्चेतसि विवर्तते, यदुत न केवलमनुमानं भ्रान्तम्, किं तर्हि यद्भवद्भिर्दृष्टान्ततयोपात्तं प्रत्यक्षं तदपि भ्रान्तमेव, सर्वमालम्बने भ्रान्तमिति वचनात् । तदेतन्न, कुत इत्याह -न्यायरश्मि०જ ગ્રાહ્ય છે, અને તે સ્વસંવેદન, પારમાર્થિક છે. (કાલ્પનિક નથી) અને વિવિક્ત છે, અર્થાત્ પૃથક 29. તથા અનાદિકાલીન એવા વાસનાના વિકલ્પથી જન્ય, ગ્રાહ્ય - ગ્રાહકાકારથી કલુષિત અને બાહ્ય વસ્તુને જણાવનાર એવા જ્ઞાનને વિપર્યાસ (ભ્રમ) સ્વરૂપ માને છે, એટલે જ્ઞાનાદ્વૈતવાદીમતે પ્રત્યક્ષ ५५ प्रान्त ४ छ. तेथी ७५२ अनुमानप्रयोn (अनुमानं अभ्रान्तम्, प्रमाणत्वात् प्रत्यक्षवत्) मां દૃષ્ટાંત સાધ્યથી (અબ્રાન્તતાથી) શૂન્ય છે - એમ તેઓ કહે છે. એ જ્ઞાનાતવાદીના મતનું નિરાકરણ કરવા માટે પ્રસ્તુત શ્લોક કહે છે – ૦ ભ્રાન્ત તે પ્રમાણ રૂપ ન બને ૦. શ્લોકાર્થ- પ્રત્યક્ષ પણ ભ્રાન્ત નથી, કારણ કે પ્રમાણત્વનો નિશ્ચય છે. (જે પ્રમાણ હોય તે ભ્રાન્ત ન હોઈ શકે, કારણ કે ભ્રાંત અને પ્રમાણ એ તો પરસ્પર વિરુદ્ધ વચન છે. () (११३) विवेयन:- नाद्वैतवाहीन मनमा आवो माक्छे - अनुमान ४ ziत नथी, પણ જે પ્રત્યક્ષરૂપ દૃષ્ટાંતના બળે તમે અનુમાનની અભ્રાન્તતાનો નિર્ણય કરો છો, તે પ્રત્યક્ષ પણ ભ્રાન્ત છે, કારણ કે બધું જ્ઞાન, આલંબન-વિષય અંશમાં તો ભ્રાંત જ છે. પરંતુ જ્ઞાનાતવાદીનું આ अर्थसंप्रेक्षण(१७६) आगूर्येति प्रतिज्ञाय । - शास्त्रसंलोकपृ. ५८ | "विद्यते भ्रान्तिभावेन यथाख्यानं न विद्यते। परतन्त्रो यतस्तेन सदसल्लक्षणो मतः।।" . त्रिस्वभावनिर्देश १२। "यथा मायायन्त्रपरिगृहीतं भ्रान्तिनिमित्तं काष्ठलोष्ट्रादिकं तथाऽभूतपरिकल्पः परतन्त्रः स्वभावो वेदितव्यः। यथा मायाकृतं तस्यां मायायां हस्त्यश्वसुवर्णाद्याकृतिस्तद्भावेन प्रतिभासिता तथा तस्मिन्नभूतपरिकल्पे द्वयभ्रान्तिग्राह्यग्राहकत्वेन प्रतिभासिता प्रतिकल्पितस्वभावाकारा वेदितव्या।" - महायानसूत्रालं.पृ.१५ । अत्र परतंत्रता नाम भिन्न-भिन्नरूपेण वस्तुनः प्रतिभासनम्। १.मह विवि से निर्वित्पथी पृथई'म नहीं, ५९। सवसंवहनी साथी ५५५छ... For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ १२७० -0 न्यायावतार - श्लो. ६ प्रमाणत्वविनिश्चयादिति । प्रमाणभावनिर्णयादित्यर्थः । ननु च प्रमाणतामभ्रान्ततान्यथानुपपन्नां यदि परः प्रतिपद्येत, १७ततस्तामभ्युपगच्छन् कथं भ्रान्तताविप्रतिपत्तिं विदध्यादिति पार्श्वस्थितवचनावकाशमाशङ्क्य, भ्रान्तताप्रमाणतयोर्विरोधसाधनेन ततः प्रमाणतां व्यावर्त्यानन्यशरणतया प्रतिज्ञाताभ्रान्तताक्रान्तां तां दर्शयन्नाह- भ्रान्तमित्यादि । भ्रान्तं विपर्यस्तं अथ च प्रमाणं ग्राह्यपरिच्छेदहेतुरित्येतद्वचनमेवंविधार्थप्रत्यायको ध्वनिर्विरुद्धं, पूर्वापरव्याहतार्थगर्भकत्वात् । ११४. ननु च नैवास्य विरुद्धता, तथा हि-अविदितपरमार्थव्यावहारिकाभिप्रायेण लोक संवृति घटयन्तो वयं दृढतरवासनाप्रबोधसंपादितसत्ताकयोः प्रत्यक्षानुमानयोः प्रमाणतामाचक्ष्महे, तदभिप्रायेण दर्शितार्थप्रापकत्वेन तयोरविसंवादकत्वात्, शिथिलवासनौन्मुख्यनिर्मितजन्मकयोः पुनरप्रमाणताम्, १८ तदाकूतेनैव दर्शितेऽर्थे विप्रलम्भनादिति, भ्रान्ततां पुनस्तत्त्वचिन्तकाभिप्रायेण सकलस्य न्यायरश्मि કથન યોગ્ય નથી, કારણ કે પ્રત્યક્ષનો પ્રમાણરૂપે નિર્ણય થયો છે. ગ્રંથકારે જ્ઞાનાદ્વૈતવાદીને કહ્યું કે - 'प्रत्यक्षं अभ्रान्तम् प्रमाणत्वात्' वे पाहुमi Seी त्री व्यति छ, d शानद्वैतवाही, પ્રમાણતાને અભ્રાન્તત્વથી અન્યથા-અનુપપન્ન રૂપે સ્વીકારતો હોત તો પ્રત્યક્ષને ભ્રાન્ત કહેત જ નહીં. એટલે તે અન્યથાનુપપત્તિની સિદ્ધિ કરવા, ભ્રાન્તતા અને પ્રમાણતાનો વિરોધ સિદ્ધ કરવા દ્વારા, ભ્રાન્તમાં પ્રમાણતા હોતી નથી એ સિદ્ધ કરીને પ્રમાણતા અનન્યશરણરૂપે પોતે જેની પ્રતિજ્ઞા કરી છે એ અભ્રાન્તતાને વ્યાપ્ય જ છે – એ બતાવવા ગ્રંથકારશ્રી કહે છે - તમે એક બાજુ કહો છો કે જ્ઞાન “ભ્રાન્ત' છે, એટલે વિપર્યસ્ત - ઊંધું છે અને બીજી બાજુ કહો છો કે જ્ઞાન પ્રમાણ' છે, એટલે યથાવસ્થિત અર્થના પરિચ્છેદનું કારણ છે - આવા પૂર્વાપરવિરોધી પદાર્થને કહેનારું તમારું વચન પણ વિરૂદ્ધ જ છે. ૦ ભ્રાન્તતા અને પ્રમાણતા વચ્ચે અવિરોધ - જ્ઞાનાતવાદી ૦ (૧૧૪) જેઓ પરમાર્થ જાણતા નથી તેવા લોકોના વ્યાવહારિક અભિપ્રાયથી જ, દઢવાસનાપ્રબોધજન્ય પ્રત્યક્ષ અને અનુમાન, દર્શિત અર્થના પ્રાપક હોવાથી – અવિસંવાદી છે, એટલે तेने 'प्रभाए।' 5डी छी.... શિથિલવાસનાજ પ્રત્યક્ષ અનુમાન, તેમના જ અભિપ્રાયથી દર્શિત અર્થના પ્રાપક ન હોવાથી - विसंवाही छ. मेटले तने 'ममाए।' ही छी... —अर्थसंप्रेक्षण(१७७) ततो भ्रान्ततायाम् । (१७८) तां प्रमाणताम् । (१७९) संवृतिमिति कल्पनाम् । यदाहुःअनिरूपिततत्त्वार्था प्रतीतिः संवृतिर्मता । (१८०) औन्मुख्यमिति आभिमुख्यम् । (१८१) तदाकूतेन व्यावहारिकाभिप्रायेण । - For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮ न्यायावतार 0 बहिरुपप्लवमानस्य ग्राह्यग्राहकाकारकालुष्यदूषितस्य प्रतिभासस्य पारमार्थिकाद्वयसंवेदनविपर्यस्तरूपत्वादभिदध्महे, बहिः प्रतिभासस्य तद्ग्राह्यार्थविचाराक्षमतयोपप्लुतरूपत्वात् । ११५. तथा हि - अर्थोऽवयविरूपः अवयवरूपो वा स्यात्, गत्यन्तराभावात् । न तावदवयविरूपो विचारं क्षमते, अवयवविरहे अवयवित्वायोगात्, तेषु च तद्वृत्तिविकल्पानुपपत्तेः । तथा हि- तेषु असावेकदेशेन वर्तते, सामस्त्येन वा । न तावदेकदेशेन, तस्य स्वयं निरवयवत्वात | अवयववृत्तिनिमित्तमंशान्तरकल्पने तद्वृत्तावप्यंशान्तरकल्पनप्रसङ्गः, तथा चानवस्था । नापि –૦નાયરશ્મિ – જ્યારે એ બધા જ, બાહ્ય અર્થને બતાવતા – ગ્રાહ્ય-ગ્રાહકાકારથી કલુષિત એવા જ્ઞાન, પરમાર્થથી સત્ એવા અદ્વૈતના જ્ઞાનથી વિપરીત હોવાથી ભ્રાન્ત' માનીએ છીએ. કારણ કે તે જ્ઞાનથી ગ્રાહ્ય એવો બાહ્ય અર્થ વાસ્તવિક રીતે છે જ નહીં. આમ પ્રમાણતા અને ભ્રાન્તતા વચ્ચે વિરોધ જ નથી. માટે પ્રત્યક્ષ તે પ્રમાણ હોવા છતાં, ભ્રાંત પણ હોઈ શકે છે. ૦ બાહ્ય અર્થનું નિરાકરણ – જ્ઞાનાદ્વૈતવાદી ૦ (૧૧૫) પ્રશ્નઃ- “પ્રત્યક્ષાદિ જ્ઞાન ભ્રાંત છે, કારણ કે એનો વિષયભૂત બાહ્ય અર્થ વાસ્તવિક રીતે છે જ નહીં” - આ કથનમાં બાહ્ય અર્થ છે જ નહીં - એવું તમે શી રીતે કહો છો ? ઉત્તરઃ- આ રીતે – પ્રત્યક્ષ – અનુમાનનો વિષયભૂત જે બાહ્યાર્થ છે, તે અવયવીરૂપ છે, કે અવયવરૂપ ? (૧) અવયવીરૂપ તો ન ઘટી શકે, કારણ કે અવયવ વિના અવયવીનું અસ્તિત્વ જ અશક્ય છે, માટે અવયવ તો માનવો જ પડશે. વળી તે અવયવી અવયવોમાં કઈ રીતે રહે છે ? એ અંગે એક પણ વિકલ્પ ઘટતો નથી. તે આ રીતે - અવયવી પોતાના અવયવોમાં “એકદેશથી રહે કે સમસ્તદેશથી ? (1.A.) એકદેશથી તો ન માની શકાય, કારણકે અવયવી તો નિરંશ-નિરવયવ છે, એનો કોઈ એક દેશ - અંશ છે જ નહીં, કે જેથી તે અવયવોમાં રહી શકે. અવયવીને અવયવોમાં રાખવા માટે તેના અંશોની કલ્પના કરીએ તો તેના અંશોમાં અવયવીને રાખવા ફરી બીજા અંશોની કલ્પના કરવી પડશે – એમ અનવસ્થા થશે. (1.B.) પોતાના અવયવોમાં અવયવી સામત્યેન રહે છે, એમ કહેશો તો તે પણ અયુક્ત છે, -शास्त्रसंलोक(98) "નીનાદ્રિસુરવારિ મન્તરે પરણ્ય જ્ઞાનારિરચાનુપત્નક્ષત /" THIUવાર્તિાનં.9.રૂ૪૬) “યથા च न सुखादिव्यतिरेकेणापरं विज्ञानं तथा नीलादिव्यतिरेकेणापि।" -प्रमाणवार्तिकालं.पृ.४०९,४५४। નીનાત્ર વ્યતિરે વિવિજ્ઞાનનીચતે " - પ્રમાવિાર્તિાનં.પૃ.૪૦૬ / “નહિ સિતાસિતારિવ્યतिरेकेणापरा ग्राहकादिता प्रतिभासमानोपलभ्यते।" -प्रमाणवार्तिकालं.पृ.३७८ | "तस्मादनादितथाभूतानुमानपरम्पराप्रवृत्तमनुमानमाश्रित्य बहिरर्थकल्पनायां ग्राह्यग्राहकसंवेदनकल्पनाप्रवृत्तेः ग्राह्यादिकल्पना। परमार्थतः संवेदनमेवाविभागमिति स्थितम् ।" प्रमाणवार्तिकालं.पृ.३९८ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨35 न्यायावतार - श्लो०६ सामस्त्येन, प्रत्यवयवं परिसमाप्तरूपतयावयविबहुत्वप्रसङ्गात् । ११६. भेदपक्षे दोषोऽयम्, अभेदपक्षे नास्तीति चेत्, न, तत्राप्यवयवमात्रम् अवयविमात्रं वा स्यात्, इतरेतराव्यतिरिक्तत्वात्, इतरेतरस्वरूपवत् । किं च समस्तावयवव्यापिनोऽवयविनोऽभ्युपगमे पटादेरेकदेशरागकम्पदर्शनादिषु सकलरागकम्पदर्शनादीनि दुर्निवाराणि स्युः, एकस्य रागारागादिविरुद्धधर्माध्यासायोगादिति । नाप्यवयवरूपोऽर्थो विचारगोचरचारी, करचरणशिरोग्रीवादीनामवयवानां स्वावयवापेक्षया अवयविरूपतया तदूषणेनैवापास्तत्वात् । ___ ११७. परमाणूनां निरंशतया अवयवत्वमुपपद्यत इति चेत्, न, तेषामपि १८२दिकषट्कसंबन्धेन –૦નાયરશ્મિ બે કારણ કે અવયવી દરેક અવયવોમાં સામત્યેન રહેતો હોવાથી અવયવો જેટલા અવયવી થઈ જશે અને તેથી તો અવયવી અનેક માનવા પડશે. (૧૧) પ્રશનઃ- આ બધા દોષો તો અવયવ-અવયવીને બિલકુલ ભિન્ન માનવાથી આવે છે, પણ જો અભિન્ન માનવામાં આવે તો દોષ નહીં રહે. ઉત્તરઃ- અભેદ પક્ષમાં પણ દોષો તો આવે જ છે, કારણ કે બંનેનો અભેદ માનવામાં, કાં તો અવયવ શેષ રહેશે અથવા કાંતો અવયવી શેષ રહેશે. અભિન્ન હોવાથી જેમ પોતાના સ્વરૂપનો અલગથી પ્રતિભાસ નથી થતો, તેમ અવયવ-અવયવીનો પણ અલગથી પ્રતિભાસ ન થઈ શકે બીજી વાત, એક જ અવયવી પોતાના સમસ્ત અવયવોમાં વ્યાપીને રહે છે – એમ માનવામાં દોષ એ આવે કે પટાદિના અમુકદેશ કે અમુકભાગમાં લાલ વગેરે રંગો જોતા કે અમુકભાગમાં કમ્પ, હલન, ચલન જોતા સંપૂર્ણ અવયવીના સર્વ ભાગમાં લાલ વગેરે રંગ અને કમ્પન દેખાવા લાગશે, કારણ કે અવયવીને તો તમે એક માનો છો અને એક જ અવયવીમાં અમુકભાગે રંગ અને અમુકભાગે રંગનો અભાવ - એમ પરસ્પર વિરોધી ધર્મોનું અવસ્થાન ન થઈ શકે, માટે અવયવીરૂપ પ્રથમ પક્ષ તો ન ઘટે. (૨) બાહ્ય પદાર્થ અવયવરૂપ છે - તે પણ વિચાર કરતાં ઘટતું નથી, કારણ કે હાથ, પગ, માંથ, ગળું વગેરે શરીરના અવયવો પણ, પોત-પોતાના અવયવોની અપેક્ષાએ તો અવયવી જ છે,માટે અવયવીપક્ષભાવી બધા દોષો અહીં આવશે. (૧૧૭) પ્રશ્નઃ- પરમાણુમાં તો કોઈ અંશ નથી, માટે તે તો અવયવ રૂપ મળશે જ ને ? ઉત્તર:- ના, પરમાણુની પણ નિરંશતા ઘટતી નથી, કારણ કે છ દિશાના સંબંધથી પરમાણુના પણ છે અંશો પડે છે. જો છ દિશા (પૂર્વ પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે) સાથે સંબંધ જ નહીં હોય, તો પરમાણુ ક્યાંય રહી જ નહીં શકે. તેથી જો સાંશ માનશો તો તે પણ અવયવી રૂપ બની જતાં, અવયવીપક્ષગત બધા દોષો યથાવસ્થિત જ રહેશે. –૦૫ર્થસંપ્રેક્ષ૦(१८२) दिक्षट्केत्यादि । षड्दिसंबन्धान्यथानुपपत्त्या परमाणूनां सावयवतेत्यभिप्रायः | For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Q१३० 0 न्यायावतार षडंशतापत्तेः, अन्यथावस्थानाभावात्, ततश्चार्थविरहात्तदुन्मुखो ग्राह्याकारोऽलीकः, तदलीकतायां ग्राहकाकारोऽपि नावस्थानमाबध्नाति, ग्राह्याभावे ग्राहकायोगात्, तदपेक्षयैव तत्स्वरूपस्थितिः, ग्राह्यग्राहकाकारविलये च बोधाकारोऽवशिष्यते, तस्य सर्वत्राव्यभिचरितरूपत्वात्, तस्मात् स एव पारमार्थिक इति । ___ ११८. अत्र प्रतिविधीयते-यदवादि संवेदनमद्वयं पारमार्थिकम्, ग्राह्यग्राहकाकारप्रवृत्तं पुनरतात्त्विकमिति, तदयुक्तम्, प्रमाणाभावात् । तथा हि-बहिरन्तश्चानेकाकारतया हर्षविषादादिभिः स्थिरस्थूरताद्यनेकधर्मपरिकरितार्थग्रहणपरिणामैश्च विवर्तमानं संवेदनमुपलभ्यते, न पुनर्वेद्यवेदकाकारविविक्तं यादृग् भवद्भिरुपवर्ण्यते ज्ञानं तादृशं कस्यचित् कदाचन प्रतीतिगोचरचारितामनुभवति, अद्वयप्रतिभासस्य स्वप्नदशायामप्यननुभूतेः । न च तत्त्वचिन्तका अपि प्रमाणमन्तरेण स्वाकूतं प्रतिष्ठापयन्तः प्रेक्षावतामवधेयवचना भवन्ति, अन्यथैकम -न्यायश्मिસારાંશ - અવયવ-અવયવી રૂપ અર્થની સિદ્ધિ ન થવાથી, તદુમુખ ગ્રાહ્યાકાર પણ મિથ્યાઅલીક થઈ જશે, ગ્રાહ્યાકાર અલીક થતાં ગ્રાહકાકાર પણ અલીક જ બનશે, કારણ કે ગ્રાહ્યાકાર વિના તો ગ્રાહકાકારનું અવસ્થાન જ અશક્ય છે, ગ્રાહ્યની અપેક્ષાએ જ ગ્રાહકનું સ્વરૂપ ઘટી શકે છે – આમ જો ગ્રાહ્યાકાર-ગ્રાહકાકાર કંઈ જ નથી તો છેલ્લે માત્ર બોધાકાર- જ્ઞાનાકાર જ શેષ રહેશે અને આ શુદ્ધ જ્ઞાનાકાર જ સર્વત્ર અવ્યભિચરિત હોવાથી પારમાર્થિક છે. o n 240RAuus Unadमतनो निरास - हैन ० (૧૧૮) બૌદ્ધકૃત બાહ્યર્થના અપલાપનું ખંડન આ પ્રમાણે છે – બૌદ્ધો વડે જે કહેવાયું કે “અદ્વૈતનું જ્ઞાન જ પારમાર્થિક સત્ છે, ગ્રાહ્યગ્રાહકાકારે પ્રવૃત્ત થતું સંવેદન તો અતાત્ત્વિક અને ભ્રાન્ત छ” - ते अयुक्त छ, १२५ मा वाम होस प्रभाए। नथी. પ્રશ્ન- ઠોસ પ્રમાણ કેમ નથી ? ઉત્તરઃ- કારણ કે બાહ્ય અને આત્યંતર-બંને સ્થળે અનેકાકારવાળા સંવેદનનો જ અનુભવ થાય છે. બાહ્યમાં, સ્થિરતા (અક્ષણિકતા), સ્થૂળતા વગેરે અનેક ધર્મોથી યુક્ત એવા અર્થને ગ્રહણ કરતું અને આત્યંતરમાં, હર્ષ વિષાદ વગેરે અનેકાકારે પરિણમતું એવું સંવેદન જોવાય છે અને જે વેદ્યવેદકાકારરહિત જ્ઞાનનું તમે વર્ણન કરો છો, તેની પ્રતીતિ તો ક્યારેય થતી નથી, કારણ કે અદ્વૈતપ્રતિભાસની અનુભૂતિ તો સ્વપ્નદશામાં પણ થતી નથી. अर्थसंप्रेक्षण(१८३) अवधेयवचना आदेयवचसः | -शास्त्रसंलोक(99) "योगाचारमतं त्विदम् - विज्ञानमात्रमिदं भुवनम् । नास्ति बाह्योऽर्थः । ज्ञानाद्वैतस्यैव तात्त्विकत्वात्।" -षड्द.टी.पृ.७४ । "ग्राह्यग्राहकभावो हि नैवास्ति परमार्थतः । अपरप्रत्ययं रूपमतद्व्यावृत्तितस्तथा ।" -प्र.वा.अलं.पृ.४२७। For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो०६ ૧૩૧ ) चेतनमव्ययमपि १८ ब्रह्मानेकं चेतनं क्षणभङ्गुरताक्रान्तमविद्यातः प्रथत इति ब्रुवाणोऽनिराकार्यः ચાત્ | ११९. यदपि बहिरर्थनिराकरणधिया अवयव्यवयवद्वारेण दूषणमदायि, तदपि बहिरन्तः प्रथमानसकलासुमत्प्रतीतप्रतिभासमुद्गरनिर्दलितशरीरतया भक्तमध्यनिष्ठ्यूतदर्शिनः पुरतो विप्रतारणप्रवणकुट्टिनीशपथप्रायमिति न विद्वज्जनमनांसि रञ्जयति, प्रत्यक्षप्रतिभासापह्नवे तन्मूलकत्वात् कुयुक्तिविकल्पानामुत्थानाभावात् । १२०. किं च संवेदनस्यापि सितासिताद्यनेकाकारे ष्वेकस्य वर्तने भेदाभेदसामस्त्यैक –૦નાયરશ્મિ – તત્ત્વચિંતકો પણ, જો પ્રમાણ વગર જ પોતાના મતની સ્થાપના કરે, તો તેઓનું વચન પ્રેક્ષાવાન વ્યક્તિઓને ગ્રાહ્ય બનતું નથી. જો પ્રમાણ વગરની વાત પણ સ્વીકારી લેવાની હોય, તો “બ્રહ્મા એક જ અચેતન અને અવ્યય છે, પરંતુ અવિદ્યાના કારણે તે બ્રહ્મ અનેકરૂપે, ચેતન અને ક્ષણભંગુર લાગે છે” - તેથી બ્રહ્માદ્વૈતવાદીની વાત પણ સ્વીકારવી પડશે, તેનું પણ નિરાકરણ નહીં કરાય. (૧૧૯) તમે બાહ્ય અર્થના નિરાકરણ માટે, અવયવી - અવયવોના વિકલ્પો પાડીને જે દૂષણોનો આક્ષેપ કર્યો, તે દૂષણો તો, બાહ્ય-આત્યંતર અનેકાકારે રહેલ, સકલપ્રાણીઓને પ્રસિદ્ધ એવા અનુભવ - પ્રત્યક્ષરૂપ હથોડાથી, નિદલિત શરીર - ટૂકડે ટુકડા થઈને, ઠગવામાં ચતુર એવી કુટિનના સોગંદ સમાન બની જશે. ભાવ એ કે ભોજનની વચ્ચે થંક દેખાતું હોય તો પણ કોઈ કપટકુશલ એમ કહે કે “હું સોગંદ ખાઈને કહું છું કે તેમાં કોઈ ઘૂંક્યું નથી.” એના જેવું તમારું વચન વિદ્વાનોના મનનું રંજન કરતું નથી. જો પ્રત્યક્ષ થતાં અનુભવનો તમે અપલાપ કરશો, તો તો તમારી કુયુક્તિઓ પણ ઊભી નહીં કરી શકો, કારણ કે તે પણ પ્રત્યક્ષના બળે જ ઊભી થાય છે. (૧૨૦) બીજી વાત, અવયવ-અવયવી પક્ષભાવી બધા જ દૂષણો “એક જ સંવેદન સિત-અસિત વગેરે અનેકાકારે કહ્યું છે” એવું બોલતા તમને પણ આવે જ છે, કારણ કે તમે જે એક સંવેદન માનો છો, તે સિત-પીતાદિ અનેકાકારોથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન માનશો, તો તે સંવેદન સ્વીકારોમાં –૦૩૫ર્થસપ્રેસ – (१८४) ब्रह्म तत्त्वरूपम् । संवेदनस्यापीत्यादि । (१८५) एकस्येति । चित्रज्ञानस्य, ज्ञाने ह्येकस्मिन्नैव नीलपीतादयो बहव आकाराः प्रतिभान्ति, ततस्तेषु नीलपीताद्याकारेषु कथमेकं ज्ञानं वर्तते इति विचारः प्रवर्तते एव । For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉરૂર न्यायावतार 10 देशादिचोद्यं समानमेवेति न दूषणम् । १२१. अनेकाकारविवर्तस्यालीकत्वान्न तेन सह संवेदनस्य पारमार्थिकरय भेदाभेदादिचिन्तेति चेत्, ननु एवमितरेतराश्रयं दुरुत्तरमाढौकते । तथा हि- तदलीकत्वसिद्धावद्वयसंवेदनसिद्धिः, तत्सिद्धौ च तदलीकत्वमिति न्यायात् । १२२. अन्यच्च अद्वयमप्येकक्षणवर्ति संवेदनं यथा पूर्वोत्तरक्षणाभ्यां संबन्धमनुभवति, तथा निरंशा अपि यदि परमाणवो दिगंशैः परमाण्वन्तरैर्वा संश्लेषमागच्छेयुः किमयुक्तं स्यात् । न चावयव्यवयवयोरेकान्तव्यतिरेकाव्यतिरेकपक्षे यद्दषणं तदरमत्पक्षबाधाकरम्, परस्पराविनि ठितरूपयोर्विवक्षया संदर्शनीयभेदयोस्तयोरभ्युपगमात्, बहिरन्तश्च तथैव प्रकाशमानतया तयोर्निह्नोतुमशक्यत्वात् । –૦નાયરમિ - એકદેશથી રહેશે કે સમસ્તદેશથી. વિગેરે તે જ વિકલ્પો અને તે જ દૂષણો તમારા પક્ષમાં પણ આવશે, માટે આ કોઈ વાસ્તવિક દૂષણ છે જ નહીં. કારણ કે કહ્યું છે કે – यश्चोभयोः समो दोषः परिहारोऽपि वा समः | नैकः पर्यनुयोज्यः स्यात् तादृगर्थविचारणे ।। १ ।। (श्लोकवार्तिक) (૧૨૧) પ્રશ્ન - સિત-પીત વિગેરે અનેકાકારનો પર્યાય-વિવર્ત મિથ્યા હોવાથી તેઓની સાથે પારમાર્થિક સંવેદનનો ભેદ-અભેદ વગેરે વિચાર જ ઘટતો નથી, તો પછી તજ્જન્ય દોષો શી રીતે આવે ? ઉત્તર:- આ કથન તો ઈતરેતરાશ્રય દોષથી દુષ્ટ છે. તે આ રીતે - અનેકાકારવિવર્તરૂપ સંવેદનની અલીતા સિદ્ધ થાય તો અતસંવેદનની વાસ્તવિકતા સિદ્ધ થાય અને અદ્વૈતસંવેદનની વાસ્તવિકતા સિદ્ધ થાય તો અનેકાકારવિવર્તરૂપ સંવેદનની અલકતા સિદ્ધ થાય – આમ ઈતરેતરાશ્રય દોષ હોવાથી, અનેકાકારવિવર્તરૂપ સંવેદનની અસીકતા કે અદ્વૈતસંવેદનની વાસ્તવિકતા - બંનેમાંથી એકેની સિદ્ધિ નહીં થાય. (૧૨૨) બીજી વાત, જેમ એક જ ક્ષણમાં રહેલું નિરંશ - અદ્વૈત સંવેદન તે પૂર્વ-ઉત્તરાદિ ક્ષણોની સાથે સંબંધ રાખે છે, તેમ એક જ નિરંશ પરમાણુ જો બધી દિશાઓના અંશો કે બીજા પરમાણુઓની સાથે સંબંધ રાખે, તો અયુક્ત શું છે ? બીજી વાત, અવયવી અને અવયવ- બંનેને એકાંતે ભિન્ન-અભિન્ન માનનારાના પક્ષમાં, તમે જે દૂષણો આપ્યા તે દૂષણોનો, અમારા પક્ષમાં અંશતઃ પણ અવકાશ નથી, કારણ કે અવયવ-અવયવીને અમે એકાંતે ભિન્ન/અભિન્ન નથી માનતા, પરંતુ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન - એમ ભિન્નભિન્ન માનીએ છીએ અને બાહ્ય – આત્યંતરમાં, અવયવ-અવયવીનો ભિન્નભિન્ન રૂપે જ પ્રતિભાસ થાય છે, તેથી તેનો અમલાપ પણ શક્ય નથી. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ १३३० न्यायावतार - श्लो०६ १२३. एतेन रागारागकम्पाकम्पादिविरोधोद्भावनमपि प्रतिव्यूढम्, प्रमाणप्रसिद्धेऽर्थे विरोधाभावात्, प्रमाणबाधितस्यैव विरुद्धत्वात्, कुयुक्तिविकल्पानां च प्रत्यक्षापह्नवे निर्मूलतया बाधकत्वायोगात्, १८तिदुद्दलितत्वेनोत्थानाभावात्, १८ भिन्न प्रवृत्तिनिमित्तत्वाच्च सर्वधर्माणां तद्विपर्ययसंपाद्यो विरोधो दूरापास्त एव । १२४. किं च, स्वयमेव संवेदनं १“परमार्थसंव्यवहारापेक्षया प्रत्यक्षाप्रत्यक्षसविकल्पका -न्यायश्मि(૧૨૩) બીજી વાત, પટના એક અંશમાં રાગ અને બીજા અંશમાં અરાગનો પ્રતિભાસ થાય છે. અવયવી નિરંશ માનીએ તો તે પ્રતિભાસનો વિરોધ ઊભો થાય છે, એ આપત્તિ તમે આપી છે. તે યોગ્ય નથી, કારણ કે એ પ્રત્યક્ષપ્રમાણસિદ્ધ છે. વળી, તમે તો પ્રત્યક્ષનો જ અપલાપ કરો છો - પ્રત્યક્ષ ગ્રાહ્ય અર્થને માનતાં જ નથી, તો પછી પ્રત્યક્ષના બળ પર કોઈ યુક્તિઓ ઊભી કરીને વિરોધ કઈ રીતે લાવી શકો ? તેવો તમે ઊભો કરેલ વિરોધ અમને બાધક બની શકે નહીં.વળી પ્રત્યક્ષપ્રમાણથી જ તે યુક્તિઓ ખંડિત થતી હોવાથી તેનું ઉત્થાન જ નહીં થાય. (१२४) प्रश्न:- अवयव-अवयवान भिन्न मने भिन्न - ने मानवामां आवे, तो शुं विरोध न थाय ? ઉત્તર:- ના, કારણ કે બધા ધર્મોનું પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન હોય છે. એટલે તે ધર્મોમાં પરસ્પર વિપર્યય જોવા મળે તેમાં વિરોધ નથી. દા.ત. ઉપરનો ગ્લાસ ખાલી હોય, નીચેનો ભરેલો હોય તો ભરેલો અને ખાલી એ બે પરસ્પર વિરોધી જણાતા ધર્મો પણ જુદી જુદી અપેક્ષાએ એક ગ્લાસમાં રહી –अर्थसंप्रेक्षण(१८६) तदुद्दलितत्वेनेति । प्रत्यक्षापह्नवेन कुयुक्तिविकल्पानां निर्दलितत्वादुत्थानाभावः, प्रत्यक्षाभावे हि क्वचित् कस्याप्यदर्शने कथं कुयुक्तिविकल्पानां संभवः ? (१८७) भिन्नप्रवृत्तिनिमित्तत्वादिति । पर्यायरूपतया हि एकत्वपरिणामरूपस्यावयविनः तन्तुभ्यो भेदः, द्रव्यरूपतयाऽभेदः, एवमुत्पादादिधर्माणामपि विरोधाभावो बोद्धव्यः, उत्तरपर्यायस्य ह्युदयः पूर्वपर्यायस्य व्ययः द्रव्यस्य त्वनुयायिनो ध्रौव्यमिति । (१८८) परमार्थेत्यादि । परमार्थसंव्यवहारापेक्षयेति एतद् यथासंभवं योज्यं न यथाक्रमम्, तेन परमार्थापेक्षया संवेदनं प्रत्यक्षम् स्वसंवेदनरूपत्वात्; संव्यवहारापेक्षया त्वप्रत्यक्षम्, अर्थाभावेऽप्यर्थपरिच्छेदात्मकत्वेन लोकैरध्यवसायात्, तथा परमार्थापेक्षया विकल्परहितम्, सर्वविकल्पानां स्वात्मनि निर्विकल्पत्वात्; संव्यवहारापेक्षया तु विकल्पकलुषितम्, असतो बहिरर्थस्य तेन विकल्पनात्, तथा परमार्थापेक्षया अभ्रान्तम्, ज्ञानमात्रस्य वास्तवत्वात्; संव्यवहारापेक्षया च भ्रान्तम्, अविद्यमानबाह्यवस्तुनि बहीरूपतयार्थस्य ग्राहकत्वात् । आदिग्रहणात् परमार्थापेक्षया प्रमाणम् संव्यवहारापेक्षया त्वप्रमाणमित्याद्यपि द्रष्टव्यम् । -शास्त्रसंलोक(100) "यथैकस्यैव नरस्य पितृत्वपुत्रत्वाद्यनेकसंबन्धा भिन्ननिमित्ता न विरुध्यन्ते। तद्यथा - स नरः स्वपित्रपेक्षया पुत्रः, स्वसुतापेक्षया तु पितेत्यादि । अभिन्ननिमित्तास्तु विरुध्यन्ते । तद्यथा - स्वपित्रपेक्षयैव स पिता पुत्रश्चेत्यादि ।" - षड्द.टी.पृ.३७७ । For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ न्यायावतार 10 विकल्पकभ्रान्ताभ्रान्तादिरूपमभ्युपयतो १८९बहिरथे विरुद्धधर्माध्यासप्रतिषेधबुद्धिः केवलं जाड्यं सूचयति । तन्न प्रमाणं कथंचिद् भ्रान्तं समस्ति, स्वरूपप्रच्यवप्रसङ्गादिति स्थितम् । १२५. ननु च तद्दर्शितार्थालीकतया ज्ञानस्य भ्रान्तता, न 'स्वरूपेण, न च तदुदयसमये कस्यचिदिदमलीकार्थम्, इदं त्वनलीकार्थमिति विवेकेनावधारणं समस्ति; भ्रान्तताभ्रान्तताभिमतयोस्तदेकरूपतया प्रकाशनात् । यदा च विशददर्शनपथचारिणोऽपि शशधरयुगलादयोऽलीकतामाविशन्तो दृश्यन्ते, तदा सकलसत्यार्थताभिमतप्रतिभासेष्वप्यलीकार्थता –૦નાયરમિ શકે છે - તેમાં કોઈ વિરોધ નથી, તેથી તમે જે વિરોધ ઊભો કરો છો તે પણ આવો જ હોવાથી ધ્યાન દેવા યોગ્ય નથી. બીજી વાત, તમે (અદ્વૈતવાદી) જે સંવેદનને પારમાર્થિક અપેક્ષાએ પ્રત્યક્ષ – અવિકલ્પ અને અભ્રાન્ત માનો છો, તે જ સંવેદનને વ્યાવહારિક અપેક્ષાએ અપ્રત્યક્ષ – સવિકલ્પ અને બ્રાન્ત માનો છો - આમ એક જ સંવેદનમાં પ્રત્યક્ષ – અપ્રત્યક્ષ, ભ્રાન્ત - અભ્રાન્ત, સવિકલ્પ - અવિકલ્પ વિગેરે વિરૂદ્ધ ધર્મો માનતા તમને વિરોધ નથી દેખાતો અને “એક જ સ્થળે ભિન્ન-અભિન્નત્વ, રાગ - અરાગાદિ વિરૂદ્ધ ધર્મો શી રીતે રહે ?” – એમ અહીં તમને વિરોધ દેખાય છે – આ તો તમારી માત્ર મૂર્ખતા જ વ્યક્ત થાય છે. માટે જે પ્રમાણરૂપ હોય તે ક્યારે પણ ભ્રાન્તરૂપ ન જ હોય, જો તેને ભ્રાન્ત માનશો, તો તે પોતાના પ્રમાણસ્વરૂપથી જ ટ્યુત થશે - અપ્રમાણ બની જશે. તેથી પ્રત્યક્ષ જો પ્રમાણરૂપ હોય તો તેને અભ્રાન્ત જ માનવું જોઈએ. (૧૨૫) બૌદ્ધઃ- જ્ઞાન તે સ્વરૂપથી ભ્રાંત નથી, પરંતુ તે જ્ઞાન દ્વારા દર્શાવેલો અર્થ અલીક (ખોટો) હોવાથી, તાહક જ્ઞાન પણ અલીક મનાય છે. પ્રશનઃ- પણ, બધું જ જ્ઞાન અલીક અર્થને જ ગ્રહણ કરે છે, એમ શી રીતે કહેવાય ? ઉત્તરઃ- જે વખતે જ્ઞાનનો ઉદય થાય, તે વખતે “આનો અર્થ અલીક છે અને આનો અર્થ અનલીક છે” – એમ પૃથગુ રૂપે કોઈને પણ નિશ્ચય થતો નથી, માટે સંવેદિત થતાં જ્ઞાનનો વિષય અલીક પણ હોઈ શકે છે. પ્રશ્ન- પણ, જે જ્ઞાનનું સ્પષ્ટરૂપે સંવેદન થતું હોય, તે જ્ઞાનને અલીકાર્થવિષયક શી રીતે મનાય ? ઉત્તર- સ્પષ્ટરૂપે સંવેદન થતું જ્ઞાન ભ્રાન્ત' પણ હોઈ શકે છે, કારણ કે ભ્રાન્ત-અભ્રાન્ત બંને -अर्थसंप्रेक्षण(१८९) बहिरर्थे । बाह्यवस्तुनि भेदाभेदादिविरुद्धधर्माध्यासेन कृत्वा हेतुना वा प्रतिषेधबुद्धिः केवलं मन्दतां प्रकटयति । - शास्त्रसंलोक(101) "સર્વમાન્ડને બ્રાન્તમ, સ્વરુપે " #માણવા./ મી For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ १३५ न्यायावतार श्लो० ६ ૧૨૧. शङ्कानिवृत्तेरनाश्वास एव । न च ९० तदर्थप्राप्त्यादिकमारेकानिराकरणकारणं कल्पनीयम्, स्वप्नावस्थायां तत्सद्भावेऽप्यलीकार्थतासिद्धेः । बाधकप्रत्ययोपनिपातात् १९१ तस्यासत्यार्थतेति चेत्, न, १९२तस्य स्वगोचरपर्यवसितत्वेन बाधकत्वायोगात् । अन्यथा नीलमाददाना देवदत्तबुद्धिः प्राक्प्रवृत्तपीतबुद्धेर्बाधिकापद्येत, सर्वप्रतिभासस्य बाधकाभावसिद्धेश्च १९३ समानता । तस्माद भ्रान्ताभ्रान्तज्ञानभ्रान्तिरियं મવતામ્, , १९४ विवेकाभावेन सर्वस्यालीकार्थत्वादिति ।। ६ ।। ∞ન્યાયરશ્મિ ૦ જ્ઞાન, જ્ઞાનરૂપે તો સમાન જ જણાય છે. જો સ્પષ્ટ પ્રત્યક્ષના વિષયભૂત બે ચન્દ્ર વિગેરે પણ અલીક સાબિત થતા હોય, તો જે જ્ઞાનનો સર્વ વિષય સત્ય હોવાની માન્યતા છે, તેના વિષયભૂત અર્થ પણ અલીક હોવાની આશંકા ઊભી જ રહે છે.. જૈનઃ- એ આશંકાની નિવૃત્તિ અર્થપ્રાપ્તિ દ્વારા થઈ જશે, એટલે જળ વગેરે અર્થની પ્રાપ્તિ થાય તો જ્ઞાન યથાર્થ-અનલીકાર્થ છે, એમ નિશ્ચય થઇ જશે. બૌદ્ધઃ- અર્થપ્રાપ્તિ થાય એટલા માત્રથી જ્ઞાન યથાર્થ ન માની શકાય, કારણ કે અર્થપ્રાપ્તિ તો સ્વપ્નમાં પણ થાય છે, છતાં તે યથાર્થ બનતું નથી. માટે અલીકાર્થતાની આશંકા તો સત્યજ્ઞાનમાં પણ ઊભી જ રહે છે. જૈનઃ- સ્વપ્નજ્ઞાનની અલીકાર્થતા એટલા માટે છે, કે પાછળથી બાધક પ્રત્યય થાય છે, જેનાથી સ્વપ્નજ્ઞાનની અસત્યાર્થતાનો નિશ્ચય થાય છે. (જેમ કે સ્વપ્નમાં પોતાને રાજા બનેલો જુએ, પણ ઉઠી જતાં જાતને ભિખારી તરીકે જૂએ ત્યારે સ્વપ્નજ્ઞાનની અલીકાર્થતા સિદ્ધ થાય છે.) અદ્વૈતવાદીઃ- ના, જે પાછળથી થતો પ્રત્યય છે, તે તો પોતાનો વિષય જ બતાવે છે. તે પૂર્વે થયેલા જ્ઞાનના વિષયમાં બાધક ન બની શકે. નહીં તો દેવદત્તને પહેલા પીતવર્ણનું જ્ઞાન થયું પછી કાળાંતરે નીલવર્ણનું જ્ઞાન થાય તો તે નવું જ્ઞાન પૂર્વના પીતજ્ઞાનનું બાધક બને તેમ માનવું પડશે. જૈનઃ- નીલજ્ઞાન તો સ્વસામગ્રીબળે ઉત્પન્ન થયું હોવાથી પીતજ્ઞાન તેમાં બાધક ન બની શકે. બૌદ્ધઃ- એમ તો સ્વપ્નજ્ઞાન માટે પણ કહી શકાય – એટલે બધા જ જ્ઞાનો એવા જ છે કે જેમાં કોઈ બાધક ન બને. એટલે, અર્થપ્રાપ્તિ હોય તે અભ્રાન્ત, ન હોય તે ભ્રાન્ત.. વિગેરે તમારી ભ્રાન્તિ છે, કારણ કે કોઈ ભેદ વિના બધા જ જ્ઞાનના વિષયભૂત અર્થ અલીક જ છે. (૬) -0. અર્થસંપ્રેક્ષ— (१९०) तदर्थप्राप्त्यादिकमिति । तस्य प्रतिभासमानस्य जलादेरर्थस्य प्राप्तिः, आदिशब्दात् पानावगाहनाद्यर्थक्रियापरिग्रहः । (૧૧૧) તત્ત્વતિ । સ્વપ્નજ્ઞાનસ્ય | (૧૬૨) તત્ત્વ વાધપ્રત્યયસ્ય | (૧૬૩) સમાનતેતિ || कश्चित्प्रतिभासो बाध्यो नापि च बाधकः । (१९४) विवेकाभावेनेति । विवेको भ्रान्तात् स्वप्नज्ञानादेरभ्रान्तस्य પાર્થચેન વ્યવસ્થાપનમ્ || ૬ || For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Q.१३६ न्यायावतार 10 102 १२६. अत्राह सकलप्रतिभासस्य भ्रान्तत्वासिद्धितः स्फुटम् । प्रमाणं स्वान्यनिश्चायि द्वयसिद्धौ प्रसिध्यति ।। ७ ।। एवं मन्यते- १९५योऽपि समस्तसंवेदनस्य १९६भ्रान्ततां प्रतिजानीते, तेनापि १९७तत्साधकस्याभ्रान्तताभ्युपगन्तव्या, १९ तद्भ्रान्तत्वे तत्प्रतिपादितार्थालीकत्वेन सकलज्ञानाभ्रान्तताप्रसङ्गात्, अन्यथा तभ्रान्तत्वायोगात् । -न्यायश्भि(१२७) अद्वैतवाहीनी भावात नि२।४२५। ७२वा, ग्रंथ॥२ श्री वेनी २८॥ ४ छ - શ્લોકાર્થ- સકળ જ્ઞાનોની ભ્રાન્તિરૂપે સિદ્ધિ ન થતી હોવાથી, સ્પષ્ટરૂપે જે સ્વ-પરનિશ્ચાયક હોય તે જ્ઞાન પ્રમાણરૂપ છે. આ પ્રમાણજ્ઞાન તે જ્ઞાન અને અર્થ - બંને સિદ્ધ થયે જ હોઈ શકે છે. 103 વિવેચન - આ શ્લોકમાં મુખ્યતયા ત્રણ વાત કરી છે – (१) बघा ४ शान प्रान्त छ - अ सिद्ध न 25 . (२) स्व-५२ व्यवसायी शान प्रभाए।३५ छ - मेवो नि . (3) प्रभाए। स्वी॥२१॥ माटे पाय. अर्थनी ५९। स्वी२ ४२वो 43शे-ओम मायार्थy समर्थन. આ ત્રણ વાતોનું સ્વરૂપ ક્રમશઃ આ પ્રમાણે છે. (१) मा ४ शानो प्रान्त छ - मे मारीत मसिद्ध छ - ४ शानद्वैतवाही यो॥यार था Alनो प्रान्त छ' मेवी प्रतिज्ञा ४२ छ, ते बौद्धने ५९l, सर्वज्ञानमiततासा५६ मे “सर्वे प्रत्ययाः निरालम्बनाः, प्रत्ययत्वात्, स्वप्नप्रत्ययवत् - भेट स्वप्नशानन म अधाशानो शान३५ हावाथी આલંબનરહિત છે” - આ અનુમાનને તો અભ્રાંત જ માનવું પડશે. _–अर्थसंप्रेक्षण(१९५) योऽपीति । योगाचारादिः । (१९६) भ्रान्ततामिति । सर्वमालम्बने भ्रान्तम् इति वचनात् । (१९७) तत्साधकस्य । समस्तसंवेदनभ्रान्ततासाधकस्य, निरालम्बनाः सर्वे प्रत्ययाः, प्रत्ययत्वात्, स्वप्नप्रत्ययवत्, इत्यनुमानस्य । (१९८) तद्भ्रान्तत्वे निरालम्बनतासाधकानुमानालीकत्वे ।। ७ ।। -शास्त्रसंलोक(102) "निरालम्बनाः सर्वे प्रत्ययाः प्रत्ययत्वात् स्वप्नप्रत्ययवत्" -प्रमाणवा.अलं.३/३३१ "न नीलाद्यतिरेकेण ग्राह्यत्वमपरं क्वचित् । नीलादिता च विभ्रान्तविज्ञानेऽप्यवभासनात् ।। पुरः स्फुटावभासित्वं भ्रान्तेर्वा न किमीक्ष्यते। तस्मान्न किंचिद् ग्राह्यत्वं यद् भ्रान्तादतिरिच्यते।।" -प्रमाणवा. अलं.पृ.१७७। "नीलादयो हि स्वप्नप्रतिभासवदसत्याः।" -प्र.वा.अलं.पृ.१८५। "विवादगोचरापन्नो ग्राह्याकारोऽसत्यः तथा स्वप्नदृष्टतदाकारवत् ।" -प्र.वा.अलं. ३/३३१/ (103) "द्वितीयेऽपि स्वप्ने बहिरर्थाभावमुपलभ्य अन्यत्र तदभावसाधने इदमनुमानमाश्रितं स्यात् -> "निरालम्बनाः सर्वप्रत्ययाः प्रत्ययत्वात् स्वप्नप्रत्ययवत्' इति, तत्रेदं चिन्त्यते - प्रत्ययत्वं यदि For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो०७ १३७० १२७. एवं च तज्जातीयमन्यदप्यभ्रान्तं स्यात्, ततश्च सकलप्रतिभासस्य समस्तसंवेदनस्य भ्रान्तत्वासिद्धितो विपर्यस्तत्वानिष्पत्तेः यत् स्फुटं स्वान्यनिश्चायि सुनिश्चिततया स्वपरप्रकाशकं तत्प्रमाणमिति संबन्धः । तच्च द्वयसिद्धौ स्वरूपार्थलक्षणयुग्मनिष्पत्तौ प्रसिद्ध्यति निष्पद्यते, अन्यथा प्रमेयाभावे प्रमाणाभावात् । १२८. तस्मात् प्रमाणमुररीकुर्वाणेनार्थोऽप्यभ्युपगन्तव्य इत्यभिप्राय इति ।। ७ ।। तदेवं स्वार्थानुमानलक्षणं प्रतिपाद्य तद्वतां भ्रान्तताविप्रतिपत्तिं च निराकृत्याधुनाप्रतिपादितपरार्थानुमानलक्षण एवाल्पवक्तव्यत्वात् तावच्छाब्दलक्षणमाह -न्यायश्मि(૧૨૭) જો આ અનુમાનને પણ ભ્રાંત જ માનશો, તો આ અનુમાનથી પ્રતિપાદિત વિષય (બધા જ જ્ઞાનો ભ્રાંત છે તે) ખોટો ઠરશે અને તેથી તો એ જ સિદ્ધ થશે કે બધા જ્ઞાનો ભ્રાંત નથી. જો બધા ४ शानो भ्रान्त डोय, तो 'सर्वे प्रत्ययाः...' अनुमान भ्रांत न थई श. હવે જો આ રીતે તે અનુમાનને અભ્રાન્ત સ્વીકારશો, તો જેમ આ જ્ઞાન હોવાથી અભ્રાન્ત છે, તેમ તેના સમાન બીજું પણ જ્ઞાન અબ્રાન્ત હોઈ શકે - એમ ત્રીજું પણ. તેથી પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે “બધા જ જ્ઞાન ભ્રાંત છે” તે સિદ્ધ થઈ શકે નહીં, એટલે, બધા જ્ઞાન અપ્રમાણ છે, એવું પણ સિદ્ધ થતું નથી. (૨) બધા જ જ્ઞાનો ભ્રાંત છે, એવું સિદ્ધ ન થવાથી અમુક જ્ઞાનો તો અભ્રાન્તરૂપે રહેશે જ. માટે જે જ્ઞાન પોતાના સ્વરૂપનો અને બાહ્ય પદાર્થનો પ્રકાશ કરે છે, તે જ્ઞાન “પ્રમાણ” રૂપ છે, એમ ફલિત थाय छे. (૩) જ્યારે સ્વ અને બાહ્ય પદાર્થ – બંનેનું અસ્તિત્વ હોય, ત્યારે જ તે જ્ઞાન સ્વ-પરપ્રકાશક અને પ્રમાણરૂપ બની શકે, નહીંતર નહીં. માટે કેવળ જ્ઞાનનું જ નહીં, પણ બાહ્યર્થનું પણ અસ્તિત્વ સ્વીકારવું જ પડશે. જો પ્રમેય એવો બાહ્યાર્થ નહીં માનો, તો પ્રમાણનો જ અભાવ થશે. -शास्त्रसंलोकसाकल्येन स्वसाध्येन व्याप्तं न; कथमतः साध्यसिद्धिः अतिप्रसंगात् ? व्याप्तं चेत् ? कथमप्रतीतं तत्तथा ? तत्प्रतीतिश्चेत् निरालम्बना; स एव दोषः अन्यथा अनयैव हेतोर्व्यभिचारः।" - सिद्धि वि. पृ.१८॥ (104) "ततश्च सकलप्रतिभासस्य समस्तसंवेदनस्य भ्रान्तत्वासिद्धितो विपर्यस्तत्वानिष्पत्तेः यत् स्फुटं स्वान्यनिश्चायि सुनिश्चिततया स्वपरप्रकाशकं तत्प्रमाणमिति संबन्धः। तच्च द्वयसिद्धौ स्वरूपार्थलक्षणयुग्मनिष्पत्तौ निष्पद्यते।" न्या.हा.।। (105) विज्ञानाद्वैतवादस्य विविधरीत्या खण्डनं निम्नग्रन्थेषु द्रष्टव्यम् -> शाबरभा., बृहती, पञ्जिका, शास्त्रदी. १/१/५, मीमांसाश्लो. निरालम्बनवादः योगसू., व्यासभा, तत्त्ववै. ४/१४, ब्रह्मसू.शा.भा.भामती २/२/२५, विधिवि. पृ.२५४, न्यायमं. पृ. ५२६, सन्मति.टी.पृ.२४९, स्या.रत्ना.पृ.१४९, स्या.मं.का.२६, आप्तमी., अष्टश., अष्टसह.पृ.२४२, न्यायकु.पृ.११९, युक्त्यनु.पृ.४५, तत्त्वार्थश्लो.पृ.३६, प्रमेयक.पृ.७९ । For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Q/१३८ न्यायावतार 10 दृष्टेष्टाव्याहताद्वाक्यात्परमार्थाभिधायिनः । तत्त्वग्राहितयोत्पन्नं मानं शाब्दं प्रकीर्तितम् ।। ८ ।। १२९. अत्रापि शाब्दम् इति लक्ष्यम्, अनूद्यत्वात् । दृष्टेष्टाव्याहताद् इत्यादि लक्षणम्, विधेयत्वात् । १९९दृष्टेन प्रमाणालोकितेन इष्टः प्रतिपादयिषितोऽव्याहतो अनिराकृतः सामर्थ्यादर्थो यस्मिन् वाक्ये तत्तथा, प्रमाणनिश्चितार्थाबाधितमिति यावत्, तस्मात् ।। १३०. २००परमोऽकृत्रिमः पुरुषोपयोगी शक्यानुष्ठानो वार्थो वाच्यस्तमभिधातुं शीलं यस्य -न्यायरश्मि (१२८) तथा मायानो स्वी51२ अवश्य ४२वो , मेवो सभा२। मभिप्राय छे. (७) આ પ્રમાણે સ્વાર્થ અનુમાનનું લક્ષણ કહીને અને તે લક્ષણવાળા જ્ઞાનોની ભ્રાન્તતા અંગેની વિપ્રતિપત્તિનું નિરાકરણ કરીને, હવે પરાર્થ અનુમાન કહેવાનો અવસર આવ્યો છે, પણ તે કહ્યા વિના જ અલ્પ વક્તવ્ય હોવાથી, અર્થાત્ થોડું જ કહેવાનું હોવાથી શાબ્દનું લક્ષણ કહેવાય છે - ૦ શબ્દ પ્રમાણના લક્ષણનું સ્વરૂપ છે શ્લોકાર્થ:- દૃષ્ટ અને ઈષ્ટથી અબાધિત, પરમાર્થને કહેનારા એવા વાક્યથી તત્ત્વગ્રાહી રૂપે उत्पन्न थयेडं प्रमा। छ, तेने '४' उपाय छे. (८) (१२८) विवेयन:- 480 '२०६' ते लक्ष्य छ, ७।२५। 3 अनुपा६ ४२१॥ योग्य होवाथी उद्देश्य छ भने 'दृष्टेष्टाव्याहतात् परमार्थाभिधायिनः वाक्यात् तत्त्वग्राहितयोत्पन्नं मानम्' ते विधेय डोपाथी લક્ષણ છે. 'दृष्टेष्टाव्याहतात्' भेटले. प्रभाए। २॥ वास्तविध ३ ४९॥य तेने 'दृष्ट' 53वाय भने પ્રતિપાદન કરવા ઈચ્છાયેલ હોય તેને ઈષ્ટ' કહેવાય - આ દૃષ્ટ-ઈષ્ટ બંનેથી જે વાક્યનો અર્થ અબાધિત હોય, અર્થાત્ જે વાક્ય પ્રમાણનિશ્ચિત અર્થથી અબાધિત હોય તે વાક્યથી થતું જ્ઞાન એ શાબ્દ પ્રમાણ છે. (१3०) पाछु ते पाय '५२माथामियाया' ५५ डोj , त्यां ५२५ = त्रिम सात -अर्थसंप्रेक्षण(१९९) दृष्टेनेत्यादि । अयं भिन्नाधिकरणस्त्रिपदो बहुव्रीहिः, यदि वा इष्टोऽव्याहतोऽर्थो तत्र तदिष्टाव्याहतं वाक्यम्, तदनु दृष्टेन प्रमाणनिर्णीतेन इष्टाव्याहतमिति तत्पुरुषः । (२००) परमोऽकृत्रिमः पुरुषोपयोगी शक्यानुष्ठानो वेति । वाशब्दः समुच्चये, ततोऽयमर्थः-पुरुषोपयोगी शक्यानुष्ठानश्च योऽर्थः स परमोऽकृत्रिम इत्युच्यते, तत्र पुरुषोपयोगी इत्यनेन शक्यानुष्ठानानामपि शवशरीरोद्वर्तनादीनां पुरुषानुपयोगिनां निरासः, शक्यानुष्ठान इत्यनेन तु पुरुषोपयोगिनामपि ज्वरहरशेषशिखारत्नालंकारादीनां -शास्त्रसंलोक(106) "सम्बद्धानुगुणोपायं, पुरुषार्थाभिधायकम् । परीक्षाधिकृतं वाक्यमतोऽनधिकृतं परम् ।।" -प्रमाणवार्तिकः ३/२१५/ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬. तत् परमार्थाभिधायि, विशिष्टार्थदर्शकमित्यर्थः । ततः तत्त्वग्राहितयोत्पन्नम् प्रकृतवाक्यप्रतिपाद्यार्थादानशीलतया लब्धात्मसत्ताकं यन्मानं तच्छाब्दमिति प्रकीर्तितम् उपवर्णितं पूर्वाचार्यैरिति संबन्धः । न्यायावतार श्लो० ८ १३१. तत्र दृष्टेष्टाव्याहताद् इत्यनेन कुतीर्थिकवचसां लौकिकविप्रतारकोक्तीनां च शाब्दतां निरस्यति, प्रमाणबाधितत्वात् । वाक्यात् इत्यमुना तु वाक्यस्यैव नियतार्थदर्शकत्वात् ∞ન્યાયરશ્મિ ૦ વાસ્તવિક એવો અર્થ = પદાર્થ. અને આ અકૃત્રિમ અર્થ પણ પુરુષોપયોગી અને શક્યાનુષ્ઠાન ( જે થઈ શકે એવો) હોવો જોઈએ. - તેથી મડદાને માલીશ કરવી.. વગેરે જે અર્થો પુરુષને ઉપયોગી નથી, તે શક્ય હોવા છતાં ‘પરમાર્થ’ નથી અને સાપના માથે રહેલ વિષહર મણિનો અલંકાર બનાવવો તે ઉપયોગી હોવા છતાં અશક્ય પ્રાયઃ હોવાથી ‘પરમાર્થ’ નથી. અથવા ટીકામાં મૂકેલ વા શબ્દ વિકલ્પાર્થ છે. તેથી પરમ = અકૃત્રિમ નો અર્થ થશે - પુરુષોપયોગી તે અકૃત્રિમ અથવા શક્યાનુષ્ઠાન તે અકૃત્રિમ. હવે આવો અર્થ કર્યા પછી કોઈ શંકા કરે કે સર્પમણિની જેમ પુરુષોપયોગી હોય અને શક્યાનુષ્ઠાન ન હોય તો ? તો કહે છે, જે અશક્ય છે, તે પરમાર્થથી પુરુષોપયોગી જ નથી. અને કોઈ શંકા કરે કે શવોહર્તનની જેમ શક્યાનુષ્ઠાન હોય પણ પુરુષોપયોગી ન હોય તો ? તો કહે છે – તેવું કાર્ય પુરુષના ધર્મવાળો કોઈ કરી જ ન શકે એટલે અશક્ય જ છે, તેથી પરમાર્થ નથી. આવા અકૃત્રિમ અર્થને કહેનારા વાક્યથી તત્ત્વગ્રાહિતયા ઉત્પન્ન થયેલું, એટલે વાક્ય દ્વારા જે અર્થનું પ્રતિપાદન થાય છે તે જ અર્થનું સમ્યક્તયા ગ્રહણ કરવારૂપે જે પ્રમાણ ઉત્પન્ન થાય છે, તેને ‘શાબ્દપ્રમાણ’ રૂપે પૂર્વાચાર્યોએ કહ્યું છે. તે શાબ્દપ્રમાણનું સંપૂર્ણ લક્ષણ આ થાય છે – “જે વાક્યનો અર્થ દૃષ્ટ+ઈષ્ટબાધિત ન હોય, જે વાક્ય શક્યાનુષ્ઠાન+પુરુષોપયોગી એવા પરમાર્થનું પ્રતિપાદક હોય, એવા વાક્યથી પ્રતિપાદિત અર્થનું ગ્રહણ કરવા રૂપે ઉત્પન્ન થયેલ જ્ઞાન ‘શાબ્દપ્રમાણ’ સ્વરૂપ બને છે.” -0 O શાબ્દ પ્રમાણના લક્ષણનું પદકૃત્ય ૦ (૧૩૧) ‘વૃષ્ટાવ્યા તાત્’ એ પદથી કુતીર્થિકોના વચનોનો અને લોકિક વિપ્રતારક (ઠગનારા) વ્યક્તિના વચનોનો, શાબ્દ પ્રમાણમાંથી વ્યવચ્છેદ થયો, કારણ કે તે બધા વચનો દ્રષ્ટ-ઈષ્ટથી બાધિત હોવાના કારણે શાબ્દ પ્રમાણ રૂપ નથી. ‘વાવ્યાત્’ એ પદથી એમ સૂચિત થાય છે, કે વાક્ય જ નિયત અર્થનો દર્શક હોવાથી વાક્યમાં અર્થસંપ્રેક્ષ– प्रतिक्षेपः । विकल्पार्थो वाशब्दः, तदयमर्थः- पुरुषोपयोगी शक्यानुष्ठानो वा अर्थोऽकृत्रिम इत्युच्यते । अशक्यानुष्ठानस्य तक्षकालंकारादेः परमार्थतः पुरुषानुपयोगित्वात्; पुरुषानुपयोगिनश्च मृतकोद्वर्तनादेस्तत्त्वतः पुरुषधर्मवद्भिर्विधातुमशक्यत्वादिति । For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ન્યાયાવતાર ) परमार्थाभिधायितेति दर्शयन् २०१पदाच्छाब्दाभावमाह । परमार्थाभिधायिनः इत्यनेन ज्वरहरतक्षकचूडारत्नालंकारोपदेशादिवचनप्रभवज्ञानस्य निष्फलतया प्रामाण्यं निराचष्टे । तत्त्वग्राहितयोत्पन्नम् इत्यमुना त्वेवंभूतादपि वाक्यात् श्रोतृदोषाद् विपरीताद्यर्थग्रहणचतुरतया प्रादुर्भूतस्य शाब्दत्वं वारयति । मानम् इत्यनेन अन्तर्भावितप्रोपसर्गार्थेन शाब्दे परस्याप्रामाण्यबुद्धिं तिरस्कुरुते, २०२तदप्रामाण्ये परार्थानुमानप्रलयप्रसङ्गात्, तस्य वचनरूपत्वात् । १३२. त्र्यवयवहेतुसूचकत्वेनोपचारतस्तस्य प्रामाण्यं न तत्त्वत इति चेत्, न, अप्रामाण्यस्य -૦ન્યાયરશ્મિ - જ પરમાર્થાભિધાયિતા છે, માટે તેના દ્વારા જ શબ્દ જ્ઞાન થઈ શકે છે, માત્ર પદ દ્વારા નહીં. ભાવ એ છે કે, પ્રવૃત્તિના નિયત વિષયનો જે વ્યવસ્થાપક હોય તે પ્રમાણ કહેવાય, આ રીતે વિષયનું વ્યવસ્થાપન વાક્યજનિત જ્ઞાનથી જ શક્ય છે, કારણ કે વાક્યજનિત જ્ઞાનથી જ ચોક્કસ પદાર્થ વિશે પ્રવૃત્તિ થાય છે. આવી પ્રવૃત્તિ પદજનિત જ્ઞાનથી નથી થતી, કારણ કે માત્ર “ઘટ” એમ કોઈ બોલે તો પણ જેને ઘટ જોઈએ છે, તે કોઈ પ્રવૃત્તિ કરી શકે નહીં. પણ જો ‘મૂતને ઘટએવું વાક્ય બોલે, તો ઘટાર્થી વ્યક્તિ ભૂતલપરથી ઘટ લેવાની પ્રવૃત્તિ કરે છે. એટલે વાક્ય જ પ્રવર્તક બને છે. “પરમાથમિધાચિનઃ' એ વિશેષણથી, મૃતકનાં ઉદ્વર્તનાદિ ક્રિયાપ્રેરક વાક્યો પુરુષોપયોગી અર્થવિષયક ન હોવાથી અને સાપના મસ્તકગતમણિના અલંકાર બનાવવા વગેરે વાક્યો શક્યાનુષ્ઠાન એવા અર્થવિષયક ન હોવાથી, તે બધા વાક્યો પરમાથમિઘાતી નથી. તેથી આ વિશેષણથી તજ્જન્યજ્ઞાનનો શાબ્દ પ્રમાણમાંથી વ્યવચ્છેદ કર્યો. | ‘તત્ત્વતિયોત્પન્નમ્' એ વિશેષણથી સૂચિત થાય છે, કે પૂર્વોક્તવિશેષણવિશિષ્ટ એવા વાક્યથી જ ઉત્પન્ન થયેલું , પણ શ્રોતાના દોષથી વિપરીત અર્થને ગ્રહણ કરનાર જ્ઞાન તે શાબ્દ પ્રમાણે ન બની શકે. માન' માં પ્ર ઉપસર્ગનો અંતર્ભાવ સમજી લેવો એટલે “પ્રમાણ” અર્થાત્ શાબ્દ જ્ઞાન તે પ્રમાણરૂપ જ હોય છે, એમ સૂચિત થયું અને એટલે જે લોકો શાબ્દજ્ઞાનને પ્રમાણ નથી માનતા, તેઓનો તિરસ્કાર થયો. જો શાબ્દજ્ઞાનને અપ્રમાણ માનવામાં આવે, તો પરાર્થ અનુમાન જ ન થઈ શકે, કારણ કે પરાર્થ અનુમાન પણ વચનસ્વરૂપ જ છે. (૧૩૨) બૌદ્ધઃ- પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત્વ - આ ત્રણ રૂપવાળા હેતુનું સૂચન –૦૫ર્થસંપ્રેક્ષVI(२०१) पदाच्छाब्दाभावमाहेति । प्रवृत्तिविषयव्यवस्थापकं हि प्रमाणम्, न च पदेभ्यो यः पदार्थप्रत्ययस्तेन नियतो विषय उपस्थाप्यते, येन घटार्थी कुतश्चिन्निवृत्त्य क्वचित् प्रवर्तते; नियतदेशे हि वस्तुनि पुमान् प्रवर्तते, न च केनचिद्देशेन विशिष्टो घटो घटशब्देनोपदर्शितः, तन्न पदप्रभवप्रत्ययस्य शाब्दप्रमाणत्वम् । (૨૦૨) તનિતિ સાધ્વમ્ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૧ २०४ न्यायावतार - श्लो. ८ सूचकत्वायोगात् । ननु हेतुप्रतिपादने यदि तत् प्रमाणम्, ततो हेतुसमर्थकप्रमाणान्तरप्रतीक्षणं न विशीर्येत, २०३ तेनैव निर्णीतस्वरूपत्वात्तस्य प्रमाणसिद्धे पुनः प्रमाणान्तरवैयर्थ्यात् । नैतदस्ति, भवत्परिकल्पिताध्यक्षस्याप्रामाण्यप्रसङ्गात्, तद्दर्शितेऽर्थे विकल्पप्रतीक्षणात्तस्यैव प्रामाण्यमासज्येत । तद्गृहीतमेवार्थमसावभिलापयतीति चेत्, शब्दप्रतिपादितं हेतुं प्रमाणान्तरं समर्थयते इति समानो न्यायः ।। ८ ।। १३३. शाब्दं च द्विधा भवति-लौकिकं शास्त्रजं चेति । तत्रेदं द्वयोरपि साधारणं लक्षणं प्रतिपादितम्, समर्थनं पुनरविप्रतारकवचनप्रभवस्येहादिवाक्यप्रस्ताव एव लौकिकस्य विहितम्, –૦નાયરશ્મિ - કરતો હોવાથી, ઉપચારતયા (ગૌણરૂપે) શબ્દને પ્રમાણ માની શકાય, પણ વાસ્તવમાં નહીં. જેન- આ વાત યોગ્ય નથી, કારણ કે જે પદાર્થ વસ્તુતઃ અપ્રમાણ જ હોય તે કોઈનું સૂચક પણ બની શકે નહીં. બૌદ્ધઃ- જો, હેતુનું પ્રતિપાદન કરવામાં વચન પ્રમાણ હોય, તો પછી હેતુનું સમર્થન કરવામાં (અર્થાત્ હેતુ સાધ્વગમક છે એ બતાવવા માટે) જે બીજા પ્રમાણો અપાય છે (જેમ કે હેતુમાં વ્યભિચાર વિગેરે દોષોનો ઉદ્ધાર કરાય છે) તેની જરૂર જ નહીં રહે, કારણ કે વચનથી જ હેતુનું સ્વરૂપ નિર્ણત થઈ ગયું અને તે પ્રમાણસિદ્ધ છે, તો પછી બીજા પ્રમાણોથી તેની સિદ્ધિ નિરર્થક થશે. જૈન - આ બરાબર નથી, તે આ રીતે - તમે પ્રત્યક્ષને પ્રમાણ માનો છો, છતાં, પ્રત્યક્ષથી જે અર્થ જણાયો, તેનો જ વિકલ્પ ઉત્પન્ન થાય તો જ તેને પ્રમાણ માનો છો. એટલે જો તમે એમ કહેશો કે હેતુના પ્રતિપાદનમાં વચન પ્રમાણ નથી, એટલે જ બીજા પ્રમાણોની અપેક્ષા રહે છે, તો અમે એમ કહીશું કે પ્રત્યક્ષ પ્રમાણ નથી, એટલે જ તેને વિકલ્પની અપેક્ષા રહે છે. આમ પ્રત્યક્ષ અપ્રમાણ અને વિકલ્પ પ્રમાણ બની જવાની આપત્તિ આવશે. બૌદ્ધ - નિર્વિકલ્પપ્રત્યક્ષથી ગૃહીત અર્થને જ, વિકલ્પ શબ્દથી કહે છે, માટે એટલા માત્રથી નિર્વિકલ્પ અપ્રમાણ બની જાય, એવું નથી. જેન- તો અમે પણ એ જ કહીએ છીએ, કે શબ્દપ્રતિપાદિત હેતુને જ અન્ય પ્રમાણો સમર્થન કરે છે, માટે એટલા માત્રથી શબ્દ અપ્રમાણ બની જાય, એવું નથી. તેથી “શાબ્દજ્ઞાન'ની પણ પ્રમાણરૂપે સિદ્ધિ થાય છે. (૮) (૧૩૩) શાબ્દ પ્રમાણના બે પ્રકાર છે. (૧) લૌકિક, અને (૨) શાસ્ત્રજ. તેમાં લૌકિક શાબ્દપ્રમાણ, જે અવિપ્રતારક પુરુષના વચનથી ઉત્પન્ન થાય છે, તેમાં પ્રમાણત્વનું સમર્થન તો આદિવાક્યની ચર્ચામાં કરી જ દીધું છે. પરંતુ હવે શાસ્ત્રજન્ય શાબ્દનું સમર્થન કરવાનું છે, એટલે –૦૩૫ર્થસંપ્રેક્ષા— (૨૦૩) તે શબ્દેન I (૨૦૪) તજી દેતોઃ || ૮ || For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ १४२ न्यायावतार 10 शास्त्रजस्य तु विधातव्यमिति यादृशः शास्त्रात्तज्जातं प्रमाणतामनुभवति तद्दर्शयति २०५107 आप्तोपज्ञमनुल्लङ्घ्यमदृष्टेष्टविरोधकम् । तत्त्वोपदेशकृत्सार्वं शास्त्रं कापथघट्टनम् ।। ९ ।। शास्ति शिक्षयति जीवाजीवादि तत्त्वं ग्राहयति, शिष्यतेऽनेनेति वा शास्त्रम् । तत् किंभूतमिति तद्विशेषणान्याह१३४. आप्तः प्रक्षीणाशेषरागादिदोषगणः, तेन उपज्ञम् आदावुपलब्धम् । अनेनापौरुषेया -०न्यायश्मिકેવા શાસ્ત્રથી જન્ય હોય તો શાબ્દજ્ઞાન પ્રમાણ બને તેવા શાસ્ત્રનું સ્વરૂપ બતાવવા ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકને કહે છે – ૦ શાસ્ત્રજન્ય શાબ્દ પ્રમાણના લક્ષણનું સ્વરૂ૫ ૦ શ્લોકાર્થ- જે આપ્તપુરૂષો દ્વારા જાણેલું હોય, કોઈનાથી પણ ખંડન ન કરાય એવું હોય, દષ્ટ કે ઈષ્ટ એકેથી જેનો વિરોધ ન થતો હોય, જીવ - અજીવાદિ તત્ત્વોનું ઉપદેશક હોય, બધા માટે જે હિતકર હોય, તીર્થાતરીયોના કુપથનું જે નિરાકારક છે તે “શાસ્ત્ર” છે. (૯) विवेयन:- २॥स्त्रनो व्युत्पत्ति अर्थ ॥ प्रभा छ - "(१) शास्ति शिक्षयति जीवाजीवादितत्त्वं ग्राहयति, (२) शिष्यतेऽनेन वा" भेट वाळवा तत्वानी शिक्षा मापे - शापवाडे अथवा हैन। દ્વારા જીવાદિ પદાર્થો કહેવાય છે, તેને “શાસ્ત્ર” કહેવાય છે. આ શાસ્ત્ર શ્લોકમાં દર્શાવેલા છે વિશેષણોથી વિશિષ્ટ હોય છે. તે છ વિશેષણોનું સ્વરૂપ આ પ્રમાણે છે – (૧૩૪) (૧) જે આપ્ત દ્વારા જાણેલું હોય - જે પુરુષના રાગ-દ્વેષ વગેરે સર્વ દોષોનો સમુદાય -अर्थसंप्रेक्षण(२०५) आप्त इत्यादि । उपज्ञायते आदौ उपलभ्यते स्म इत्युपज्ञा, आतश्चोपसर्गे (पा. ३-११३१)-इति कर्मण्यङ्, तत आप्तस्योपज्ञा आप्तोपज्ञमिति; तत्पुरुषाधिकारे उपज्ञोपक्रमे (पा. २-४-२१) इति सूत्रेण उपज्ञान्तस्य नपुंसकत्वम्, तेनोपज्ञमिति तु नावबुध्यते; वाक्ये नपुंसकत्वविधानाभावात् । शास्त्रसंलोक(107) "आप्तवचनादाविर्भूतमर्थसंवेदनमागमः" -प्रमाणन. ४/१। "आप्तवचनादिनिबन्धनमर्थज्ञानमागमः।" -परीक्षामु. ३/९९ / "शास्त्रं यत् सिद्धया युक्त्या स्ववाचा च न बाध्यते। दृष्टेऽदृष्टेऽपि तद् ग्राह्यमिति चिन्ता प्रवर्तते ।।" -प्रमाणवा.४/१०८ । "सकलं सर्वथैकान्तप्रवादातीतगोचरम्। सिद्धं प्रवचनं सिद्धपरमात्मानुशासनम् ।।" - न्यायवि. ३/१। "आप्तोक्तेर्हेतुवादाच्च बहिराविनिश्चये। सत्येतरव्यवस्था का साधनेतरता कुतः।।" -लघी. २८/ (108) "अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते यथाज्ञानं चाभिधत्ते स आप्तः।" -प्रमाणन. ४/४/ "यो यस्याऽवञ्चकः स तस्य आप्तः।" -न्यायकु.पृ.६०१, प्रमेयरत्नमाला ३/९९ / "आप्तः खलु साक्षात्कृतधर्मा यथादृष्टस्यार्थस्य चिख्यापयिषया प्रयुक्त उपदेष्टा। साक्षात्करणमर्थस्य आप्तिः तया प्रवर्तते For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ १४३ न्यायावतार - . શ્તો ૧ पोहमाह, तस्य प्रमाणबाधितत्वात्; पुरुषव्यापाराभावे वचनानुपलब्धेः, उपलम्भेऽपि तदर्थानवगमात्, तदर्थनिश्चयार्थं पुरुषाश्रयणे २०६ गजस्नान न्यायप्रसङ्गात्, तस्य रागादिकलुषितत्वेन वितथार्थकथनप्रवृत्तेः, २०७ तदनुष्ठानादपि २०८ स्वकार्यसिद्धौ प्रणयनार्थमपि पुरुषः किं नेष्यते ? ∞ન્યાયરશ્મિ – નષ્ટ થયો છે, તે પુરુષને ‘આપ્ત’ કહેવાય છે. શાસ્ત્ર સૌ પ્રથમ આવા આપ્તપુરુષ વડે જણાયેલું હોય છે. એ કથનથી, જે લોકો શાસ્ત્રને અપૌરુષેય – પુરુષ કથિત નથી – એમ માને છે, તેમનું નિરાકરણ થાય છે, કારણ કે તેઓનો આ સિદ્ધાંત પ્રમાણથી બાધિત છે. તે આ રીતે - પુરુષના વ્યાપાર વિના વચન કદી મળે જ નહીં ‘તુષ્યતુ દુર્ગનઃ’ ન્યાયે કદાચ માની પણ લઈએ કે પુરુષ વ્યાપાર વિના પણ વચન હોય છે, તો પણ તે વચનના અર્થનો નિશ્ચય તો પુરુષ વિના અશક્ય જ છે. જો વચનના નિશ્ચય માટે પુરુષનો આશ્રય કરશો, તો તમારી સુંદર ચેષ્ટા ગજસ્નાનને મળી આવશે. જેમ હાથી સ્નાન કરીને - ચોખ્ખો થઈને, પાછું પોતાનું શરીર ધૂળથી મેલું કરી દે છે, તેમ મીમાંસક પણ પહેલા વેદને અપૌરુષેય માને છે - તેનું કારણ એ છે કે તેમના મતે કોઈ પુરુષ રાગાદિદોષરહિત નથી, એટલે કોઈ પણ પુરુષનું વચન સર્વથા નિર્દોષ ન હોય. એટલે જો વેદને પુરુષજન્ય માનો તો તેમાં પણ દોષ આવે. તેથી તેને અપૌરુષેય માન્યો. હવે તેનો અર્થ કરવા પાછા રાગાદિદોષયુક્ત પુરુષનો જ આશ્રય કર્યો ! મીમાંસકઃ- વેદનો અર્થ કરનાર ભલે રાગાદિયુક્ત હોય, તો પણ તે અર્થ કરે છે તો અમારી સ્વકાર્યસિદ્ધિ (પરલોકાદિ અદૃષ્ટ અર્થવિષયક પ્રવૃત્તિ) થાય છે, એટલે વેદ પ્રમાણ છે. જૈનઃ- તો પછી વેદને કહેનાર પુરુષ માનવામાં પણ શું વાંધો છે ? તે કહે છે, તો તમારી કાર્યસિદ્ધિ થાય છે - એમ માની જ શકાય છે. તેથી શાસ્ત્રને પુરુષપ્રણીત માનવું જ જોઈએ અને તે પણ જેવા-તેવા પુરુષથી નહીં, પણ આપ્તપુરુષથી પ્રણીત માનવું. અર્થસંપ્રેક્ષ 0 (२०६) गजस्नानन्यायेत्यादि । यथा - गजोऽम्भसा रजोवियुक्तमात्मानं विधाय पुनरेव रजोभिरात्मानं मलिनयति, तथा त्वमपि रागद्वेषोपहतपुरुषप्रणयनसमुत्थं वेदानां कालुष्यमपौरुषेयत्वाभ्युपगमेन निराकृत्य व्याख्यानार्थं पुनरपि तथाभूतं पुरुषमभ्युपगच्छन् तदेवाङ्गीकुरुषे इति । ( २०७) तदनुष्ठानादिति । अनुष्ठानं व्याख्यातुर्व्याख्यानलक्षणो व्यापारस्तस्मात् । (२०८) स्वकार्यस्य परलोकादावदृष्टेऽर्थे प्रवृत्तिरूपस्य सिद्धाविति अभ्युपगम्यमानायामिति शेषः । ० शास्त्रसंलोक: इत्याप्तः।" -न्यायभा.१/७ । "आप्तिः साक्षादर्थप्राप्तिः यथार्थोपलम्भः तया वर्तते इत्याप्तः साक्षात्कृतधर्मा यथार्थप्राप्त्या श्रुतार्थग्राही । आगमो ह्याप्तवचनमाप्तं दोषक्षयाद्विदुः । क्षीणदोषोऽनृतं वाक्यं न ब्रूयाद्धेत्वसंभवात्। स्वकर्मण्यभियुक्तो यो रागद्वेषविवर्जितः । पूजितस्तद्विधैर्नित्यमाप्तो ज्ञेयः स तादृशः ।" - सांख्यका. माठर. पृ. १३ ।। "यो यत्राविसंवादकः स तत्राप्तः परोऽनाप्तः તત્ત્વપ્રતિપાદનમવિસંવાદઃ તવર્ત્યજ્ઞાનાત્" ભ્રષ્ટશ.અષ્ટસ૪.પૃ.૨રૂદ્II For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ન્યાયાવતાર विशेषाभावात् । तन्न क्षीणदोषवचनं व्यतिरिच्यान्यतः प्रेक्षावतां परलोकादावदृष्टेऽर्थे प्रवृत्तियुक्ता, तत् तदेव शास्त्रं, निरुपचरितशब्दार्थोपपत्तेरित्यास्तां तावत् । १३५. अत एव उल्लङ्घयते प्राबल्येन गम्यते अभिभूयते अन्यरित्युल्लङ्घ्यम्, ततोऽन्यद् अनुल्लङ्घ्यम् सर्ववचनातिशायीति यावत् । अत एव २०दृष्टेन प्रमाणनिर्णीतेनेष्टस्य तद्वाच्यस्य विरोधो यस्मिंस्तत् तथा तदेव, यदि वा, दृष्टः प्रमाणेन, इष्टो वचनान्तरेण, तयोर्विरोधकम्, तद्विरुद्धार्थाभिधानात्, ततोऽन्यददृष्टेष्टविरोधकम्, अबाधार्थाभिधायीत्यर्थः । तदियता शास्त्रस्य स्वार्थसंपदुक्ता, अधुना तत्त्वोपदेशादीनां परार्थत्वात् परार्थसंपदमाह-तत्त्वं जीवादयः पदार्थाः, प्रमाणप्रतिष्ठितत्वात्, तेषामुपदेशः स्वरूपप्रकाशनम्, तद्रक्षणादिविधानं वा, तं करोति -9ન્યાયરશ્મિ – તેથી જેમના રાગ-દ્વેષ ક્ષીણ થયા હોય એવા વીતરાગના વચન સિવાય બીજા કોઈના પણ વચનથી, પ્રેક્ષાવાનું વ્યક્તિઓએ પરલોકાદિ અદૃષ્ટ અર્થવિષયક પ્રવૃત્તિ ન કરવી જોઈએ. માટે આપ્તપુરુષ દ્વારા જે કથિત હોય તે જ શાસ્ત્ર છે, કારણ કે શબ્દનો નિરૂપચરિત અર્થ આપ્તપુરુષના વચનમાં જ ઘટે છે. (૧૩૫) (૨) શાસ્ત્રનો બીજો ગુણ આ છે – શાસ્ત્ર તે સર્વજ્ઞની વાણી છે, તેથી આ શાસ્ત્રનું વચન, અલ્પજ્ઞાનીઓ દ્વારા ખંડન ન થઈ શકે તેવું છે અર્થાત્ બીજા બધા વચનોથી ચઢિયાતું છે. (૩) શાસ્ત્રનો ત્રીજો ગુણ છે – “કૃષ્ટદવિરુદ્ધ એટલે “પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી દષ્ટ - નિર્મીત જ્ઞાન દ્વારા ઈષ્ટનો = સ્વશાસ્ત્રપ્રતિપાદિત પદાર્થોનો વિરોધ ન થાય તેવું શાસ્ત્ર અથવા પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી જે નિર્ણત હોય અને પોતાના જ અન્ય વચનોથી જે અભિપ્રેત હોય તે (દષ્ટ + ઈષ્ટ) બંનેનો વિરોધ ન કરે તેવું શાસ્ત્ર છે. આ ત્રણે ગુણો શાસ્ત્રની મહત્તા બતાવે છે, પણ બીજા પર ઉપકાર કરતા નથી, માટે આ ગુણો શાસ્ત્રની “સ્વાર્થસંપદા' છે અને આગળ કહેવાતા બે ગુણો પરોપકાર કરનારા છે, તેથી તે ગુણો શાસ્ત્રની પરાર્થસંપદા' છે. (૪) શાસ્ત્રનો ચોથો ગુણ છે “તત્ત્વોપદેશક' - ‘જીવાદિ તત્ત્વો છે, કારણ કે પ્રમાણપ્રતિષ્ઠિત છે' - એમ જે ઉપદેશ આપતું હોય અર્થાત્ તે તત્ત્વોના સ્વરૂપને પ્રકાશનું અથવા જીવાદિ તત્ત્વના રક્ષણાદિનું વિધાન કરતું હોય તે જ શાસ્ત્ર છે. अर्थसंप्रेक्षण(२०९) दृष्टेनेत्यादि इदमर्थकथनमात्रम्, समासविग्रहस्त्वयम्-इष्टस्य विरोधः, दृष्टेन इष्टविरोधः न विद्यते दृष्टेष्टविरोधो यत्र तत्तथा । तद्वाच्यस्येति शास्त्राभिधेयस्य । —શાસ્ત્રસંનો— (109) “ચત સ્વવિષયે નિર્વાધમ તઝમા યથા પ્રત્યક્ષારિ, નિર્ધા સ્વવિષયે નીવાતો પ્રવનતિ ” ચાયવિ.વિ.પુ.૨૫૦/ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ १४५० न्यायावतार - श्लो. ९ तत्त्वोपदेशकृत्, अत एव सार्वं २१°सर्वस्मै हितम्, प्राणिरक्षणोपायोपदेशपरमपददायितया २११विश्वजनीनत्वात् । एतेन परार्थसंपादकत्वमुक्तम् | अधुना परेषामेवानर्थपरिघातित्वमाहकुत्सिताः पन्थानः २१२कापथा: तीर्थान्तराणि, तेषां घट्टनं विचालकं निराकारकम्, सर्वजनापकारिकुमतविध्वंसकमित्यर्थः । ईदृशादेव शास्त्राज्जातं शाब्दं प्रमाणम्, नान्येभ्यः, विप्रलम्भकत्वात्तेषामिति ।। ९ ।। २३६. अधुना परार्थानुमानलक्षणं वक्तव्यम्, तच्च प्रत्यक्षेऽपि पश्यन् एकयोगक्षेमत्वात् सामान्येनाह -૦નાયરશ્મિ (૫) શાસ્ત્રનો પાંચમો ગુણ છે “સર્વહિતકર'. પ્રાણીઓના રક્ષણના ઉપાયનો ઉપદેશ અને પરંપરાએ મોક્ષપદ આપતું હોવાથી, વિશ્વવર્તી સઘળા પ્રાણિઓ માટે જે હિતકારક છે તે જ “શાસ્ત્ર' (s) ॥स्त्रनो ७४ो गुए। छ “G-भागनिरास'. 24 20 शास्त्र तार्थिहीन। कुपथ- ઉન્માર્ગનું નિરાકરણ કરે છે અર્થાત્ સર્વ લોકોને અપકારી કુમતનો નાશ કરનાર હોવાથી, આ શાસ્ત્ર અન્ય વ્યક્તિઓના અનર્થનું નિવારક છે. આ છે ગુણો જેમાં હોય તે જ શાસ્ત્ર, વાસ્તવમાં શાસ્ત્રરૂપ છે અને આવા શાસ્ત્રથી જન્ય જ્ઞાન જ, શાબ્દપ્રમાણ રૂપ બની શકે છે, બીજા શાસ્ત્રો તો છેતરનારા હોવાથી તેનાથી થયેલું જ્ઞાન એ પ્રમાણ બનતું નથી. આ રીતે શાસ્ત્રજન્ય શાબ્દજ્ઞાનનું પણ સ્વરૂપ બતાવ્યું - એમ પરોક્ષના ભેદરૂપ ' अमाए।' नु स्व३५ पताव्यु. (८) । (૧૩૬) હવે પરાર્થનુમાનનું લક્ષણ કહેવાનો અવસર છે, પરંતુ પરાર્થનુમાનની જેમ પરાર્થપ્રત્યક્ષ પણ છે – એમ પરાર્થતા પ્રત્યક્ષ-અનુમાન બંનેમાં જોવાતી હોવાથી અને બંનેમાં રહેલ પરાર્થતા વિષે એક સરખી વાત કરવાની હોવાથી, સૌ પ્રથમ પરાર્થતાનું સામાન્યથી લક્ષણ બતાવે છે. (ત્યારબાદ પરાર્થપ્રત્યક્ષ અને પરાર્થનુમાનને વિશેષથી કહેશે.) -अर्थसंप्रेक्षण___ (२१०) सर्वस्मै हितमिति । अस्मिन् वाक्ये सर्वाण्णो वा (सि. हे. ७-१-४३) इति हितेऽर्थे णप्रत्ययः । (२११) विश्वजनीनत्वादिति विश्वे च ते जनाश्च विश्वजनास्तेभ्यो हितं विश्वजनीनम् पञ्चसर्वविश्वाज्जनात्कर्मधारये (सि. हे. ७-१-४१) - इति खः, तस्य इनादेशे च रूपम् । (२१२) कापथा इति । कुशब्दस्य पथि शब्दे ‘पथ्यक्षेषदर्थे' इत्याकारः || ९ ।। -शास्त्रसंलोक(110) "त्वन्मतामृतबाह्यानां, सर्वथैकान्तवादिनाम् । आप्ताभिमानदग्धानां, स्वेष्टं दृष्टेन बाध्यते ।।" आप्तमी.श्लो. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ १४६ न्यायावतार. स्वनिश्चयवदन्येषां निश्चयोत्पादनं बुधैः । परार्थं मानमाख्यातं वाक्यं तदुपचारतः ।। १० ।। __ अत्र परार्थं मानमिति लक्ष्यम्, स्वनिश्चयवदित्यादि लक्षणम्, स्व आत्मा तस्य निश्चयः प्रमेयाधिगमः, तद्वदन्येषां प्रतिपाद्यानां निश्चयोत्पादनं प्रमेयपरिच्छेदज्ञानप्रादुर्भावनम्, यथा आत्मनोऽर्थनिर्णयस्तथा परेषां निर्णयजननमित्यर्थः । बुधैर्विद्वद्भिः । पररमै अर्थः प्रयोजनं येन तत् परार्थम्, मीयतेऽनेनेति मानम्, आख्यातं कथितम् | १३७. ननु च यदि निश्चयोत्पादनं परार्थमानम्, तथा ज्ञानमपि परप्रत्यायनाय व्याप्रियमाणं परार्थं प्राप्नोतीत्याह,वाक्यं परार्थं, न ज्ञानम्, तस्यैवानन्तर्येण व्यापारात्, २१३परप्रयोजनमात्रत्वाच्च, –૦ન્યાયરશ્મિ - ૦ પરાર્થપ્રત્યક્ષ અને પરાર્થાનુમાનનું સામાન્ય લક્ષણ ૦ શ્લોકાર્થ- પોતાની જેમ બીજાને પણ નિશ્ચય કરાવવો એને વિદ્વાનો વડે “પાર્થ” પ્રમાણ કહેવાયું છે. જ્ઞાનના ઉપચારથી વાક્યને પણ પ્રમાણ કહેવાયું છે. (૧૦) विवेयन:- 218 '५२॥र्थ भान' में लक्ष्य छ भने 'स्वनिश्चयवत् अन्येषां निश्चयोत्पादनम्' मे લક્ષણ છે. જેમ પોતાને અર્થનો નિશ્ચય હોય, તેમ શ્રોતાને પણ અર્થનો નિશ્ચય કરાવવો તેને વિદ્વાનો પાર્થ” (મુખ્યતયા જેમાં બીજાનું પ્રયોજન હોય તે) પ્રમાણ કહે છે. (૧૩૭) શંકા- નિશ્ચય કરાવવો – તેને પરાર્થપ્રમાણ કહેવાતું હોય, તો બીજાને સમજાવવા માટે પ્રવૃત્ત થતું વક્તાનું જ્ઞાન પણ પરાર્થ બની જશે. સમાધાનઃ- ના, માત્ર વાક્ય જ પરાર્થ હોય છે, કારણ કે વાક્ય જ અનંતર વ્યાપારવાળું છે અને વાક્ય જ માત્ર બીજા માટે પ્રયોજાય છે. એટલે વાક્ય પરાર્થ છે. જ્ઞાન તો વ્યવહિત છે. જ્ઞાન પછી વાક્યપ્રયોગ અને તે પછી શ્રોતાને જ્ઞાન થાય છે, અને જ્ઞાન તો સ્વોપકારી પણ છે, એટલે પરાર્થ નથી. પ્રશ્નઃ- વાક્ય તો અજ્ઞાન સ્વરૂપ છે (અને પ્રમાણનું લક્ષણ તો સ્વ-પરઆભાસી જ્ઞાન છે) તો તે પ્રમાણ શી રીતે બને ? उत्तर:- 6५यार्थी, मेटले आर्यनो ७५यार ४।२९।मां ४२पाथी... ४५ 3 वर्षति तण्डुलानि = -अर्थसंप्रेक्षण(२१३) परप्रयोजनमात्रत्वादिति । परस्य प्रयोजनं परप्रयोजनम्, तदेव परप्रयोजनमात्रम्, मात्रं कात्स्न्येऽवधारणे इति वचनात्, अवधारणार्थोऽत्र मात्रध्वनिः । यद्यपि कस्यचित्तथाविधाभ्यासाद् वचनमुच्चारयतः स्वयमप्यर्थप्रतिपत्तिर्वाक्यस्य प्रयोजनत्वम्, तथाप्यल्पत्वान्नेह विवक्षितमिति । -शास्त्रसंलोक(111) "स्वनिश्चयवदन्येषां निश्चयोत्पादनेच्छया।" -प्रमाणवा. अलं.पृ.५४१। "परार्थमनुमानं तु स्वदृष्टार्थप्रकाशकम् ।" - प्रमाणवा. मनो./४/१, श्लोकवा.निरा. न्यायरत्ना. पृ.२५२, प्रमाणवा. अलं.पृ.५७२। "स्वनिश्चितार्थप्रतिपादनम्।" -प्रशस्त.पृ.५७७, माठर.५/ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ १४७ इतरस्य तु २१४ व्यवहितत्वात्, स्वपरोपकारित्वाच्च । कथं वचनमज्ञानरूपं प्रमाणमित्याहतदुपचारतः तस्य ज्ञानस्योपचारोऽतद्रूपस्यापि तदङ्गतया तद्रूपत्वेन ग्रहणम् । तत इदमुक्तं भवति-प्रतिपाद्यगतमुत्पश्यमानं यज्ज्ञानं तदव्यवहितकारणत्वाद् वचनमप्युपचारेण प्रमाणमित्युच्यते । न्यायावतार श्लो० १० - १३८. तत्रानुमानस्य पारार्थ्यं परैरभ्युपगतमेव प्रत्यक्षस्य न प्रतिपद्यन्ते किलेदं शब्दप्रवेशशून्यं स्वलक्षणग्राहीति नैतद्गोचरः परेभ्यः प्रतिपादयितुं पार्यते । न च शब्दात् परस्य स्वलक्षणग्रहणदक्षं प्रत्यक्षमुन्मङ्क्ष्यति, शब्दस्य विकल्पोत्पादितत्वेन परस्यापि विकल्पोत्पादकत्वात् । तदुक्तम्२१५ विकल्पयोनयः शब्दा विकल्पाः शब्दयोनयः । 112 कार्यकारणता तेषां नार्थं शब्दाः स्पृशन्त्यपि ।। इति ।। १० ।। ∞ન્યાયરશ્મિ – ચોખા વર્ષે છે’ - અહીં વાસ્તવમાં તો મેઘ વર્ષે છે, પણ તે અનાજનું કારણ હોવાથી, મેઘરૂપ કારણમાં અનાજરૂપ કાર્યનો ઉપચાર કરીને, જેમ મેઘના સ્થાને અનાજનો પ્રયોગ થતો જોવાય છે, તેમ અહીં પણ વાક્ય તે કારણ છે અને શ્રોતૃગત જ્ઞાન કાર્ય છે, તેથી વાક્યરૂપ કારણમાં શ્રોતૃગત જ્ઞાનરૂપ કાર્યનો ઉપચાર કરીને-વાક્યને પણ જ્ઞાનરૂપે બનાવીને, વાક્યમાં પણ પ્રમાણતાનો વ્યવહાર થઈ શકે છે. તેથી વાક્ય પણ ‘પરાર્થ’ પ્રમાણ બની શકે છે - આ પ્રમાણે પરાર્થતાનું લક્ષણ કહ્યું. (१३८) परार्थप्रभाए। जे मारे छे - ( १ ) परार्थप्रत्यक्ष, अने (२) परार्थानुमान - खाजेभांथी, બૌદ્ધો પરાર્થાનુમાનને તો સ્વીકારે છે, પણ પરાર્થપ્રત્યક્ષને સ્વીકારતા નથી. પ્રશ્નઃ- ૫૨ાર્થપ્રત્યક્ષ કેમ નથી સ્વીકારતા ? બૌદ્ધઃ- કારણ કે પ્રત્યક્ષ નિર્વિકલ્પ હોવાથી, તેમાં અંશતઃ પણ શબ્દનો પ્રવેશ અશક્ય છે અને તે પ્રત્યક્ષ માત્ર સ્વલક્ષણને જ ગ્રહણ કરવામાં ચતુર હોવાથી, તેનો વિષય બીજાને બતાવી શકાતો નથી. બીજી વાત, શબ્દ દ્વારા, પર વ્યક્તિને સ્વલક્ષણને ગ્રહણ કરવામાં દક્ષ એવું પ્રત્યક્ષ કરાવી શકાય નહીં, કારણ કે વિકલ્પજન્ય હોવાથી શબ્દ તે માત્ર બીજાને વિકલ્પ જ કરાવી શકે છે, પ્રત્યક્ષ નહીં. ऽह्युं छे } - ० अर्थसंप्रेक्षण० -0 (२१४) व्यवहितत्वादिति । ज्ञानानन्तरं हि विवक्षा, स्थानकरणाभिघातादिना शब्दोत्पत्तौ परसंताने ज्ञानोत्पादादिति । (२१५) विकल्पयोनय इति । विकल्पो योनिः कारणं येषां तथा ।। १० ।। -० शास्त्रसंलोक० (112) अनादिवासनोद्भूतविकल्पपरिनिष्ठितः शब्दार्थः । " - प्रमाणवा. ३/२०४ / तेषामन्योन्यसम्बन्धे" न्यायमं. पृ.१५८। "तेषामत्यन्तसम्बन्धो" - नयचक्रवृ. पृ. २४३ । "कार्यकारणता तेषां नार्थान् शब्दाः स्पृशन्त्यपि ।" - रत्नाकरा. पृ.९, स्या.मं. पृ.१७५। "तेषामन्योन्यसम्बन्धः " -स्या. रत्ना. पृ. ७०१, न्यायकु . पृ. ५३७ । "शब्दार्थकल्पनाज्ञानविषयत्वेन कल्पितः । धर्मो वस्त्वाश्रयासिद्धिरस्योक्ता न्यायवादिना।।" -प्रमाणवा. ३/२११। "विकल्पवासनोद्भूताः समारोपितगोचराः। जायन्ते : केवलं नार्थगोचराः।।" - प्रमाणवा.३/२८६ । प्रमाणवा. ३ / २८६ बुद्धयस्तत्र For Personal & Private Use Only -0 - Page #190 -------------------------------------------------------------------------- ________________ १४८ न्यायावतार 10 निर्विकल्पकं च प्रत्यक्षम्, अतो न शब्दजन्यमित्यतोऽनुमानं दृष्टान्तीकृत्य प्रत्यक्षस्यापि परार्थतां साधयितुमाह प्रत्यक्षेणानुमानेन प्रसिद्धार्थप्रकाशनात् । परस्य तदुपायत्वात्परार्थत्वं द्वयोरपि ।। ११ ।। १३९. प्रत्यक्षेणाप्यनुमानेनेव प्रसिद्धार्थप्रकाशनात् स्वप्रतीतप्रमेयप्रत्यायकत्वात् परार्थत्वं प्रतिपाद्यप्रयोजनत्वं द्वयोरपि प्रत्यक्षानुमानयोः, तुल्यकारणत्वात्, नानुमानस्यैवैकस्येत्यभिप्रायः । इह चाश्रूयमाणत्वात् तदर्थगमनाच्च अपीवशब्दौ लुप्तनिर्दिष्टौ द्रष्टव्यौ । प्रत्यक्षप्रतीतार्थप्रत्यायनं च प्रतिजानानस्यायमभिप्रायः-यत् परो " मन्यते, नैतद् गोचरं परेभ्यः प्रतिपादयितुं पार्यत -न्यायरश्मि“શબ્દ તે વિકલ્પથી ઉત્પન્ન થાય છે અને વિકલ્પ તે શબ્દથી ઉત્પન્ન થાય છે –એમ (શબ્દવિકલ્પ) બંને વચ્ચે કાર્ય-કારણભાવ છે, પરંતુ શબ્દ તે અર્થનો સ્પર્શ પણ કરતો નથી.” અને પ્રત્યક્ષ તો નિર્વિકલ્પ છે, એટલે શબ્દજન્ય હોતું નથી. શબ્દ દ્વારા પરબોધ થાય તો પણ વિકલ્પબોધ જ થઈ શકશે, નિર્વિકલ્પ પ્રત્યક્ષ નહીં, તેથી જ અમે પરાર્થપ્રત્યક્ષ માનતા નથી. (૧૦) પરંતુ બૌદ્ધની માન્યતા ખોટી છે - એ બતાવવા માટે પરાથનુમાનનો દાખલો લઈને, પરાર્થપ્રત્યક્ષ પણ શક્ય છે – એ જણાવવા ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકનું નિર્વચન કરે છે - ૦ પ્રત્યક્ષમાં પરાર્થતાની સિદ્ધિ છે શ્લોકાઃ- અનુમાનની જેમ, પ્રત્યક્ષ દ્વારા પણ પ્રસિદ્ધ અર્થનું પ્રકાશન થાય છે, માટે બંને પરને પ્રત્યાયન કરાવવામાં હેતુ હોવાથી, બંનેમાં પરાર્થતાની સિદ્ધિ થાય છે. (૧૧) (૧૩૯) વિવેચન – બૌદ્ધો માત્ર અનુમાનની જ પરાર્થતા માને છે, પ્રત્યક્ષની નહીં. પરંતુ તેમની આ માન્યતા યોગ્ય નથી, કારણ કે જેમ અનુમાન પ્રસિદ્ધ અર્થનો પ્રકાશ કરવા દ્વારા, સ્વપ્રતીત પ્રમેયનો બીજાને પ્રત્યાયક બને છે, તેમ પ્રત્યક્ષ પણ પ્રસિદ્ધ અર્થનો પ્રકાશ કરીને, સ્વપ્રતીત પ્રમેયની -शास्त्रसंलोक(113) "सौगतमते निर्विकल्पकं प्रत्यक्षमतो न शब्दजन्यमित्यतोऽनुमानं दृष्टान्तीकृत्य प्रत्यक्षस्यापि परार्थतां समर्थयति।" -न्या.हा.। (114) "यद्यनुमानोत्पादनाद्वचनम् अनुमानं प्रत्यक्षोत्पादनात् वचनमपि परार्थं प्रत्यक्षं भवेत् नेदं चतुरस्त्रम् 'यथा गृहीतसम्बन्धस्मरणे वचनात् सति। अनुमानोदयस्तद्वन्न प्रत्यक्षोदयः क्वचित् ।। त्रिरूपलिङ्गस्मरणे नियमेनानुमोदयः । लेप नथी, ५९ अर्थत: तमो गभ्यभान होवाथी, तमोनो सुप्त३५ * भूण सोमi, यद्यपि 'अपि' भने 'इव' शब्नो નિર્દેશ થયો હોય - એમ જણાય છે. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ) न्यायावतार - श्लो. ११ इति । तदयुक्तम्, निर्विकल्पकाध्यक्षापोहेन व्यवसायरूपस्य प्रत्यक्षस्य प्रागेव साधितत्वात्, तद्गोचरस्य कथंचिद् विकल्पगम्यत्वेन शब्दप्रतिपाद्यत्वात् । तद्यथा अनुमानप्रतीतोऽर्थः परस्मै प्रतिपाद्यमानो वचनरूपापन्नः परार्थमनुमानम्, तथा प्रत्यक्षप्रतीतोऽपि परार्थं प्रत्यक्षम्, परप्रत्यायनस्य तुल्यत्वाद्, वचनव्यापारस्यैव भेदात् ।। __ १४०. तथा हि-अनुमानप्रतीतं प्रत्याययन्नैवं वचनयति-अग्निरत्र, धूमात्, यत्र यत्र धूमस्तत्र –૦નાયરશ્મિ - બીજાને પ્રતીતિ કરાવે છે – એમ પ્રત્યક્ષ-અનુમાન બંનેમાં શ્રોતાને પ્રતીતિ કરાવવાનું પ્રયોજન રહ્યું છે. એથી બંને સમાન રીતે પરાર્થ છે. પ્રત્યક્ષપ્રતીત વિષયની પ્રતીતિ પરને કઈ રીતે કરાવાય? તેનો અભિપ્રાય અમે આ રીતે આપીએ છીએ – બૌદ્ધ જે કહ્યું હતું કે “પ્રત્યક્ષનો વિષય બીજાને ન કહી શકાય' - તે કથન બરાબર નથી, કારણ કે તમે માનેલ નિર્વિકલ્પ પ્રત્યક્ષનું નિરાકરણ કરીને સવિકલ્પ પ્રત્યક્ષની વાસ્તવિકતા અમે પહેલા જ સિદ્ધ કરી અને વ્યવસાયરૂપ પ્રત્યક્ષનો વિષય કથંચિત્ વિકલ્પગમ્ય હોવાથી, તેમાં શબ્દપ્રતિપાદ્યતા રહેલી છે. તદ્ = તસ્માતું યથા = જે રીતે અનુમાનપ્રતીત અર્થ, જ્યારે બીજાને પ્રતિપાદન કરાવવામાં આવે ત્યારે તે (અનુમાન) વચનરૂપતાને પ્રાપ્ત કરીને પરાર્થરૂપ બને છે, તે રીતે પ્રત્યક્ષપ્રતીત અર્થ પણ, જ્યારે બીજાને પ્રતિપાદન કરાવવામાં આવે ત્યારે તે (પ્રત્યક્ષ) પણ વચનરૂપતાને પ્રાપ્ત કરીને પરાર્થરૂપ કેમ ન બને ? બને જ. આમ પરપ્રત્યાયકતા તો બંનેમાં તુલ્ય છે. હા! બંનેના વચનપ્રયોગમાં યદ્યપિ ફરક છે, પણ એ ફરક પરાર્થતાની હાનિકારક તો નથી જ. બંનેના વચનપ્રયોગનો ફેરફાર આ રીતે છે – (૧૪૦) (૧) અનુમાનમાં પરપ્રતીતિ આ રીતે કરાવાય છે – “અહીં અગ્નિ છે, કારણ કે અહીં ધૂમ છે. જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં બધે અગ્નિ અવશ્ય હોય છે, જેમકે રસોડા વગેરેમાં અથવા વૈધર્મથી -જ્યાં અગ્નિ ન હોય ત્યાં કદી ધૂમ ન હોય, જેમકે તળાવ વગેરેમાં - આમ સામેવાળાને ધૂમ-અગ્નિનો –શાસ્ત્રસંતોस्वप्रतीतार्थमात्रस्य वचनेऽध्यक्षविन्न तु।। न च वचनमात्रादध्यक्षं परस्योदेति। ननु ‘पश्य मृगो धावति' इति दृश्यते दर्शनोदयः। न। तत्राप्यनुमानस्यानन्तरत्वात्। तथाहि - तदर्थोन्मुखतायां स पश्यत्येवं नियुज्यते। मया प्रतीतमेतच्च सामर्थ्यात्प्रतिपादितम् ।। 'अभिमुखीभव मृगदर्शने' इति नियोगवचनमेतत् । अभिमुखीभावश्च यथा मम तथा तवापि तत एवमभिमुखीभवने हेतुनां व्यापार इति स्मरन् प्रवर्तत इति अनुमानमेव ।" - प्र.वा.अलं.पृ.५३४। (115) "प्रत्यक्षेनाप्यनुमानेनेव प्रसिद्धार्थप्रकाशनात् स्वप्रतीतप्रमेयप्रत्यायकत्वात् परार्थत्वं प्रतिपाद्यप्रयोजनत्वम्, द्वयोरपि प्रत्यक्षानुमानयोः तुल्यकारणत्वात् ।" - न्या.हा. "प्रत्यक्षपरिच्छिन्नार्थाभिधायिवचनं परार्थं प्रत्यक्षम् परप्रत्यक्षहेतुत्वात् ।।" -प्रमाणन.३/२६, ચા.રત્ના.પૃ.૬૬૭/ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ १५० न्यायावतार तत्राग्निः, यथा महानसादौ, वैधhण वा, अग्न्यभावे न क्वचिद् धूमः, यथा जलाशयादौ, तथा धूमोऽयम्, तस्माद् धूमादग्निरत्रेति । अव्युत्पन्नविस्मृतसंबन्धयोस्तथैव प्रतिपादयितुं शक्यत्वात्, स्मर्यमाणे संबन्धे पुनरेवम्-अग्निरत्र धूमोपपत्तेः । वैधये॒ण-अग्निरत्र, अन्यथा धूमानुपपत्तेः । ___ १४१. प्रत्यक्षप्रतीतं पुनदर्शयन्नेतावद्वक्ति-पश्य राजा गच्छति, ततश्च वचनाद्विविधादपि समग्रसामग्रीकस्य प्रतिपाद्यस्यानुमेयप्रत्यक्षार्थविषया यतः प्रतीतिरुल्लसति, अतो द्वयोरपि परार्थतेत्याह-परस्य तदुपायत्वात् प्रतिपाद्यस्य प्रतीतिं प्रति २१ प्रतिपादकस्थप्रत्यक्षानुमाननिर्णीतार्थप्रकाशनकारणत्वादित्यर्थः । २१७एतेन पूर्वकारिकोक्तोपचारकारणं च लक्षयति" | -न्यायश्भि५3वा संबंध ज्या २रावे, त्या२५६४३ 3 'मी धूम छ, तथा (18) अग्नि छ." - साम જેને સંબંધનું જ્ઞાન નથી અથવા સંબંધ ભૂલાઈ ગયો છે તેવા વ્યક્તિને સંબંધનું જ્ઞાન કરાવીને જ અગ્નિનું જ્ઞાન કરાવી શકાય. પરંતુ જે વ્યક્તિને સંબંધનો ખ્યાલ હોય અને સંબંધનું સ્મરણ થતું હોય, તે વ્યક્તિને અગ્નિનું अनुमान ४२॥441 - “म भन्निछ, ॥२५॥ ॐ धूम वाय छे. वैधभ्यथा - मी मनि छ. નહીંતર ધૂમ પણ ન હોત” - આટલું કહેવું પર્યાપ્ત છે, કારણ કે તે વ્યક્તિને આટલા કથનથી જ અગ્નિનું જ્ઞાન થવું શક્ય છે. આમ પરાર્થ માટે અનુમાનનો વચનપ્રયોગ અલગ રીતે થાય છે. (१४१) (२) प्रत्यक्ष प्रतीत अर्थन बताउ4 - 'हुमो मो २0% 14 छ' - माटो 3Q જ પર્યાપ્ત છે, કારણ કે આટલા કથનથી જ શ્રોતાને પ્રત્યક્ષપ્રતીત અર્થનો બોધ થઈ જાય છે. આમ પરાર્થ માટે પ્રત્યક્ષનો વચનપ્રયોગ અલગ રીતે થાય છે. આમ બંને પ્રકારના વચનપ્રયોગ દ્વારા, સમગ્ર-સામગ્રી જેમાં હાજર છે, તેવા શ્રોતાને અનુમેય કે પ્રત્યક્ષ એવા અર્થનો બોધ થાય છે એટલે બંનેમાં પરાર્થતાની સિદ્ધિ થાય છે. जननी ५२रार्थता जताaan४ श्वोभा युंछ - 'परस्य तदुपायत्वात्' अर्थात् श्रोतानी प्रताति માટે, વક્તામાં રહેલ પ્રત્યક્ષ કે અનુમાન નિર્મીત અર્થના પ્રકાશનનું કારણ હોવાથી (બંનેમાં પરાર્થતા -०अर्थसंप्रेक्षण(२१६) प्रतिपादकस्थेत्यादि । प्रतिपादकस्थं प्रत्यक्षानुमाननिर्णीतार्थस्य प्रकाश्यतेऽर्थः परेभ्योनेनेति प्रकाशनं वचनं कारणं यस्य परस्य, तस्य भावस्तत्त्वं तस्मात् । (२१७) एतेनेति । परप्रतीतिं प्रति वचनस्योपायताप्रदर्शनेन पूर्वकारिकोक्तेति वाक्यं तदुपचारतः इति । -शास्त्रसंलोकः(116) "तद्वाक्यं न ज्ञानं कथं जडस्य प्रामाण्यम्... प्रतिपाद्यगतं प्रतिपादकगतं वा ज्ञानं तत्रोपचर्यते।" -न्या.हा. "तद्वचनमपि तद्धेतुत्वात् ।" -परीक्षमु. ३/५६ / "तद्वचनमपि तदर्थपरामर्शवचनमपि तद्धेतुत्वात् ज्ञानलक्षणमुख्यानुमानहेतुत्वादु पचारेण परार्थानुमानमुच्यते। उपचार निमित्तं चास्य प्रतिपादकप्रतिपाद्यापेक्षयानुमानकार्यकारणत्वम् ।।" -प्रमेयक.पृ.३७८ । For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ) न्यायावतार - श्लो. ११ १४२. यच्चोक्तम्-न शब्दात् परस्य प्रत्यक्षोत्पत्तिः, २१ तस्य विकल्पजनकत्वात्, प्रत्यक्षस्य स्वलक्षणविषयत्वेन निर्विकल्पकत्वात् । तदयुक्तम्, सामान्यविशेषात्मकार्थविषयस्य निर्णयरूपस्य तस्य कथंचिदेकविषयता शब्दोत्पाद्यत्वाविरोधात्, एवंविधस्य च प्रागेव समर्थनात् । १४३. चक्षुरादिसामग्रीतस्तदुत्पद्यते न शब्दादिति चेत् । अनुमानमपि प्रत्यक्षादिनिश्चिताद हेतोरविस्मृतसंबन्धस्य प्रमातुरुल्लसति, न शब्दात्, अतस्तस्यापि परार्थता विशीर्येत । ૦નાયરશ્મિ – છે.) આમ કહેવા દ્વારા, પૂર્વની કારિકામાં વાક્યને ઉપચારથી પ્રમાણ કહ્યું, તે ઉપચારનું કારણ બતાવ્યું - વાક્ય એ શ્રોતાને અર્થપ્રતીતિનું કારણ હોવાથી ઉપચારથી પ્રમાણ છે. (૧૪૨) બૌદ્ધ જે કહ્યું હતું કે “શબ્દ દ્વારા બીજાને પ્રત્યક્ષ ન કરાવી શકાય, કારણ કે શબ્દ તો માત્ર વિકલ્પનો જ જનક છે, જ્યારે પ્રત્યક્ષ તો શુદ્ધ સ્વલક્ષણનો જ ગ્રાહી હોવાથી નિર્વિકલ્પ છે” - એ વાત પણ યુક્ત નથી, કારણ કે પ્રત્યક્ષ એ સામાન્ય-વિશેષ ઉભયરૂપ અર્થનું નિર્ણયાત્મક છે, એટલે પ્રત્યક્ષ અને શબ્દનો વિષય, કથંચિત્ એક છે (શબ્દનો વિષય પણ તેવો જ અર્થ છે) એટલે શબ્દથી પ્રત્યક્ષ ઉત્પન્ન થઈ શકે તેમાં વાંધો નથી. અને વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે, પ્રત્યક્ષ તદ્વિષયક છે એ અમે પૂર્વે જ બતાવી ચૂક્યા છીએ. પ્રશ્નઃ- પ્રત્યક્ષ અને શબ્દનો વિષય એક હોય એટલા માત્રથી શબ્દ તે પ્રત્યક્ષજનક શી રીતે બને? ઉત્તરઃ- પોતાના પ્રત્યક્ષ દ્વારા જે (સામાન્ય-વિશેષાત્મક) અર્થ ગૃહીત છે, તે જ અર્થનો ગ્રાહક શબ્દ પણ છે, તેથી પ્રત્યક્ષપ્રતીત અર્થનો શબ્દ દ્વારા બીજાને પણ બોધ કરાવી શકાય છે, એટલે શબ્દ દ્વારા, બીજાને તદ્વિષયક (પ્રત્યક્ષપ્રતીત અર્થવિષયક) પ્રત્યક્ષ થતું હોવાથી શબ્દ તે પ્રત્યક્ષનો જનક બની શકે છે. બોદ્ધઃ- પ્રત્યક્ષની ઉત્પત્તિ તો ચક્ષુ વગેરે સામગ્રીથી થાય છે, શબ્દથી નહીં. તો પછી શબ્દ દ્વારા બીજાને પ્રત્યક્ષ શી રીતે કરાવી શકાય ? જૈનઃ- આ વાત તો અનુમાન અંગે પણ લાગુ પડશે, કારણ કે અવિસ્મૃતસંબંધવાળા પ્રમાતાને પ્રત્યક્ષદષ્ટ હેતુથી જ અનુમાનની ઉત્પત્તિ થાય છે, શબ્દથી નહીં. તો પછી શબ્દ દ્વારા, બીજાને અનુમાન પણ શી રીતે કરાવી શકાય ? અને એથી તો અનુમાન પણ પરાર્થ નહીં બને. (૧૪૩) બૌદ્ધ - સમર્થ હેતુનું કથન કરતું હોવાથી, અનુમાનપ્રયોગરૂપ વચનને અમે પરાર્થ કહીએ છીએ. -अर्थसंप्रेक्षण(२१८) तस्येति । प्रत्यक्षस्य । (२१९) एकविषयतयेति । शब्देन सहेति शेषः, अयमभिप्रायःसामान्यविशेषात्मकं वस्तु शब्दानां गोचरः, प्रत्यक्षमपि कथंचित् सामान्यविशेषात्मकवस्तुविषयम्, ततः सामान्यविशेषात्मकोऽर्थः प्रत्यक्षप्रतिपन्नः परस्मै प्रतिपाद्यमानः परार्थप्रत्यक्षं भवति ।। ११ ।। For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ચાયાવતાર જી १५२ समर्थहेतुकथनात् तत्र वचनस्य परार्थतेति चेत्, अत्रापि दर्शनयोग्यार्थप्रतिपादनादिति ब्रूमः | तन्न प्रत्यक्षपरोक्षयोः पारार्थ्यं प्रति विशेषोपलब्धिरिति मुच्यतां पक्षपात: ।। ११ ।। १४४. तदेवं द्वयोरपि परार्थतां प्रतिपाद्य तत्स्वरूपमाह प्रत्यक्षप्रतिपन्नार्थप्रतिपादि च यद्वचः । प्रत्यक्ष प्रतिभासस्य निमित्तत्वात्तदुच्यते ।। १२ ।। '"यद्वचः प्रत्यक्षप्रतिपन्नार्थप्रतिपादि साक्षात्कारिज्ञानगोचरकथनचतुरं तत् प्रत्यक्षमुच्यत इति संबन्धः | २२०तच्च २२प्रत्यक्षरूपमेवोच्यमानं प्रत्यक्षं, विप्रतिपन्नं प्रति पुनरनुमान –૦નાયરમિ – જૈન - એ રીતે તો દર્શન-પ્રત્યક્ષયોગ્ય અર્થનું યથાર્થતયા પ્રતિપાદન કરતું હોવાથી, પ્રત્યક્ષને પણ પરાર્થ કેમ ન મનાય ? આમ પરાર્થતાને આશ્રયીને પ્રત્યક્ષ અને પરોક્ષની કોઈ વિશેષતા નથી, તેથી પ્રત્યક્ષ પરાર્થ નથી, માત્ર અનુમાન જ પરાર્થ છે” એવો પક્ષપાત છોડી દો. (૧૧) (૧૪૪) આમ પ્રત્યક્ષ-અનુમાન બંનેમાં પરાર્થતાની સિદ્ધિ કરીને, તેમના સ્વરૂપનું પ્રતિપાદન કરવા, ગ્રંથકારશ્રી પ્રથમ પરાર્થ પ્રત્યક્ષના સ્વરૂપને કહે છે – ૦ પરાર્થ પ્રત્યક્ષનું સ્વરૂપ ૦ શ્લોકાર્ધઃ- જે વચન પ્રત્યક્ષપ્રતીત અર્થનું પ્રતિપાદક છે, તેને (પરાર્થ) પ્રત્યક્ષ કહેવાય છે, કારણ કે (એ વચન) પ્રતિભાસનું કારણ છે. (૧૨) | વિવેચનઃ- જે વચન પ્રત્યક્ષપ્રતિપન્ન એવા અર્થનું પ્રતિપાદક હોય, અર્થાત્ સાક્ષાત્કારી જ્ઞાનના વિષયનું કથન કરવામાં ચતુર હોય, તેને પરાર્થપ્રત્યક્ષ' કહેવાય છે. અહીં આ વાતનો ખાસ ખ્યાલ રાખવો - વચન દ્વારા, પ્રત્યક્ષપ્રતિપન્ન અર્થનું જો પ્રત્યક્ષરૂપે પ્રતિપાદન થાય, તો જ તે (વચન) પરાર્થપ્રત્યક્ષ કહેવાય. જેમકે “જુઓ મૃગલાઓ દોડે છે. અહીં વચન દ્વારા, પ્રત્યક્ષપ્રતિપન્ન મૃગાદિનું પ્રત્યક્ષરૂપે જ પ્રતિપાદન થાય છે, માટે આ (વચન) ને પરાર્થપ્રત્યક્ષ કહી શકાય. પરંતુ પ્રત્યક્ષપ્રતીત એવા અર્થને પણ વિપ્રતિપન્ન વ્યક્તિને, અનુમાન પ્રયોગ દ્વારા કહેવાય તો તે પરાર્થાનુમાન જ બને. જેમકે શબ્દ પ્રત્યક્ષથી અનિત્ય જણાય છે, છતાં તેને નિત્ય માનતા મીમાંસકોને ‘શબ્દઃ નિત્ય તત્વીત' એ રીતે કહેવાય, તો તે પરાર્થાનુમાન બને છે. –૦૩૫ર્થસંપ્રેક્ષTI – (२२०) तच्चेति । वचः । (२२१) प्रत्यक्षरूपमिति । पश्य मृगो याति इति प्रत्यक्षरूपतया प्रतिपादकत्वाद्वचोऽपि तथोच्यते ।। १२ ।। शास्त्रसंलोक(117) "यद्वचः प्रत्यक्षप्रतिपन्नार्थप्रतिपादि साक्षात्कारिज्ञानगोचरकथनचतुरं तत्प्रत्यक्षमुच्यते। तच्च प्रत्यक्षरूपमेवोच्यमानं प्रत्यक्षं। विप्रतिपन्नं प्रति अनुमानद्वारेणोच्यमानमुनमानमेव ।" - न्या.हा.। For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. १२, १३ १५३ ० द्वारेणोच्यमानमनुमानमेवेति । १४५. "चशब्देनानेकार्थत्वाद् दर्शयति-वचनं कुतः प्रत्यक्षम् इत्याह-प्रतिभासस्य निमित्तत्वात् प्रतिपाद्यप्रत्यक्षप्रकाशहेतुत्वाद् उपचारेणोच्यत इत्यर्थः ।। १२ ।। अनुमानमाह साध्याविनाभुवो हेतोर्वचो यत्प्रतिपादकम् । परार्थमनुमानं तत्पक्षादिवचनात्मकम् ।। १३ ।। १४६. हिनोति गमयति अर्थमिति हेतुः, तस्य साध्याविनाभुवः प्राङ्निरूपितस्य यद्वचः प्रतिपादकं संदर्शकं तद् अनुमानप्रकाशहेतुत्वात् परार्थमनुमानम् । तत्कीदृशमित्याह-पक्षो वक्ष्यमाणलक्षणः स आदिर्येषां हेतुदृष्टान्तोपनयनिगमनादीनां तानि तथा, तेषां वचनानि प्रतिपादका ध्वनयः, तान्येवात्मा स्वरूपं यस्य तत् पक्षादिवचनात्मकम् । -न्यायश्भि(१४५) सोम भूल 'च' श६ मनेार्थ डोवाथी, तेना द्वारा मेवो प्रश्नोत्तर सूयित थाय છે, કે વચન તો અચેતનસ્વરૂપ છે તો તેને પરાર્થ પ્રત્યક્ષ શી રીતે કહેવાય ? ઉત્તર – જેના માટે વચનપ્રયોગ કરાય છે, તે શ્રોતા પ્રતિપાદ્ય છે, તે શ્રોતાના પ્રત્યક્ષપ્રતિભાસનું કારણ વચન છે, તેથી વચનરૂપ કારણમાં શ્રોતાના પ્રત્યક્ષરૂપ કાર્યનો ઉપચાર કરીને, ઔપચારિક રીતે વચનનો પણ પ્રત્યક્ષરૂપે વ્યપદેશ કરવો શક્ય છે. આ પ્રમાણે પરાર્થપ્રત્યક્ષનું સ્વરૂપ બતાવ્યું.(૧૨) હવે પરાર્થાનુમાનનું સ્વરૂપ બતાવવા ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકને જણાવે છે – ० पानुमान- २१३५० શ્લોકાર્થઃ- જે વચન સાધ્ય અવિનાભાવી (સાધ્ય વિના ન રહેનાર) એવા હેતુનું પ્રતિપાદક હોય, તેને પરાર્થાનુમાન કહેવાય છે અને તે પક્ષાદિવચનાત્મક છે. (૧૩) (१४७) विवेयन:-४ साध्य३५ अर्थन ४९॥ तने हेतु' उवाय छ, मा उतु मेवो डोवो જોઈએ, કે જેનું અસ્તિત્વ સાધ્ય વિના ન જ હોય. આવા હેતુનું પ્રતિપાદક વચન, તે બીજાને અનુમાન કરાવવામાં કારણ હોવાથી ‘પરાર્થાનુમાન” કહેવાય છે. આ પરાર્થાનુમાન પક્ષ, હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમન આદિના વચન સ્વરૂપ છે. -शास्त्रसंलोक(118) "चशब्देनानेकार्थत्वात् दर्शयति - वचनं कुतः प्रत्यक्षमित्याह प्रतिभासस्य निमित्तत्वात् प्रतिपाद्यप्रत्यक्षप्रकाशहेतुत्वादुपचारेणोच्यत इत्यर्थः।" -न्या.हा./ (119) "पञ्चावयवेन वाक्येन स्वनिश्चितार्थप्रतिपादनं परार्थानुमानम्।" -प्रशस्त.पृ.५७७। "पक्षहेतुवचनात्मकं परार्थानुमानम् उपचारात् ।" -प्रमाणन. ३/२३ | "पक्षादिवचनानीति साधनम् " -न्यायमुखं। "तत्र पक्षादिवचनानि साधनम्, पक्षहेतुदृष्टान्तवचनैर्हि प्राश्निकानामप्रतीतोऽर्थः प्रतिपाद्यत इति ।" - न्यायप्रेवश। For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ न्यायावतार 10 १४७. ननु च हेतुप्रतिपादकं वचः परार्थमनुमानमित्यभिधाय तत् पक्षादिवचनात्मकमिति वदतः पूर्वापरव्याहता २२२वाचोयुक्तिः, नैतदस्ति, एवं मन्यते नैकः प्रकारः परार्थानुमानस्य, किं तर्हि यथा परस्य सुखेन प्रमेयप्रतीतिर्भवति तथा यत्नतः प्रत्यायनीयः । तत्र दशावयवं साधनं प्रतिपादनोपायः । तद्यथा-पक्षादयः पञ्च, तच्छुद्धयश्च । तत्र यदा प्रतिपाद्यप्रक्रमादेव निर्णीतपक्षोऽविस्मृतदृष्टान्तः स्मार्यप्रतिबन्धग्राहकप्रमाणो व्युत्पन्नमतित्वात् शेषावयवाभ्यूहनसमर्थश्च भवति, यद्वा अत्यन्ताभ्यासेन २२*परिकर्मितमतित्वात् तावतैव प्रस्तुतप्रमेयमवबुध्यते, तदा हेतुप्रतिपादनमेव क्रियते, शेषाभिधानस्य श्रोतृसंस्काराकारितया नैरर्थक्यादित्यादौ हेतुप्रतिपादनं सूत्रकृता परार्थमनुमानमुक्तम् । १४८. यदा तु प्रतिपाद्यस्य नाद्यापि पक्षनिर्णयः, तदा २२५अकाण्ड एव हेतूपन्यासोऽदृष्टमुद्गर -૦ન્યાયરશ્મિ - (૧૪૭) પ્રશ્ન- પહેલા તમે કહ્યું કે “જે વચન હેતુનું પ્રતિપાદક હોય તે પરાર્થનુમાન કહેવાય” અને હવે તમે કહો છો કે “પરાર્થાનુમાન પક્ષાદિવચન સ્વરૂપ હોય છે... - આ રીતનું કથન શું પૂર્વાપરવ્યાહત ન બને ? ઉત્તર- અમે કંઈ પરાથનુમાન એક જ પ્રકારનું છે, એવું માનતા નથી, પણ જે રીતે બીજાને સુખેથી પ્રમેય અર્થની પ્રતીતિ થાય તે રીતે પ્રયત્ન કરીને તેને પ્રતીતિ કરાવવી જોઈએ. તેમાં પ્રતિપાદનનો ઉપાય દશ અવયવવાળો પ્રયોગ છે - પક્ષાદિ પાંચ અને તે પાંચની શુદ્ધિ. તેમાં જ્યારે શ્રોતાને પ્રસંગથી જ પક્ષનો નિર્ણય થયો હોય (નિર્ણતપક્ષ), દૃષ્ટાંતને ન ભૂલ્યો હોય (અવિસ્મૃતદૃષ્ટાંત) પ્રતિબંધ-સંબંધ-વ્યાપ્તિગ્રાહક પ્રમાણ યાદ હોય (સ્માર્યપ્રતિબંધગ્રાહકપ્રમાણ) અને વ્યુત્પન્નમતિ હોવાથી જે વ્યક્તિ શેષ અવયવોને ગ્રહણ કરવામાં પણ સક્ષમ હોય અથવા અત્યંત અભ્યાસના કારણે જેની મતિ પરિકર્મિત થઈ હોય, તેવા વ્યક્તિને તો માત્ર હેતુનું પ્રતિપાદન કરવાથી જ પ્રમેયનું અનુમાન થઈ જાય છે. તેથી આવા જીવોને તો માત્ર હેતનું જ પ્રતિપાદન કરાય છે, પક્ષાદિનું નહીં, કારણ કે શેષ અવયવોનું પ્રતિપાદન શ્રોતાને કોઈ સંસ્કાર કરતું ન હોવાથી નિરર્થક છે” . આ આશયને ધ્યાનમાં રાખીને, ગ્રંથકારશ્રીએ માત્ર હેતુપ્રતિપાદનને જ પરાર્થાનુમાન કહ્યું. (૧૪૮) પરંતુ જે શ્રોતાને હજી પક્ષનિર્ણય થયો નથી, તે શ્રોતાને અકાંડે (અકાળે) સીધો હેતુનો જ ઉપન્યાસ કરવો એ તો અચાનક ન જોયેલા મુગરના પતન જેવો લાગે છે. ભાવ એ છે કે “વરિનઃ, ઘૂમ” એટલું જ કહેવાથી કેટલાકને પ્રસંગાદિથી જણાઈ જાય કે પર્વતની વાત ચાલે છે, પણ –૦૫ર્થસંક્ષિણ(૨૨૨) વાયોરિતિ પશ્યાબ્લિશો ફરવિખે (સિ. છે. રૂ-~રૂર) તિ SMયા અનુક્સમાસ | (२२३) अविस्मृतेत्यादि । दृष्टान्तेन स्मार्यः स चासौ प्रतिबन्धो व्याप्तिश्च तस्य ग्राहकम्, तच्च तत्प्रमाणं च, ततो न विस्मृतं तद् यस्य स तथा । (२२४) परिकर्मितमतित्वादिति । परिकर्म संजातमस्या इति, तारकादेराकृतिगणत्वादितच्प्रत्ययः, ततः परिकर्मिता मतिर्यस्येति विग्रहः । (२२५) अकाण्डे अप्रस्तावे । 10. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર-પત્નો. ૧રૂ. ૧૬૬ पातायमानः स्यादिति पक्षोऽपि निर्दिश्यते । तथास्मर्यमाणे प्रतिबन्धग्राहिणि प्रमाणे दृष्टान्तोऽपि वर्येत, अन्यथा हेतोः सामर्थ्यानवगतेः । स्मृतेऽपि प्रमाणे दार्टान्तिके योजयितुमजानानस्योपनयो दर्श्यते; तथापि साकाङ्क्षस्य निगमनमुच्यते, अन्यथा निराकुलप्रस्तुतार्थासिद्धेः । तथा यत्र पक्षादौ स्वरूपविप्रतिपत्तिस्तत्र तच्छुद्धिः प्रमाणेन कर्तव्या, इतरथा तेषां स्वसाध्यासाधनात् । सर्वेषां चामीषां साधनावयवत्वम्, प्रतिपाद्यप्रतीत्युपायत्वात् । ___ १४९. ननु च स्वनिश्चयवत् परनिश्चयोत्पादनं परार्थमनुमानमुक्तम्, न च स्वार्थानुमानकाले क्रमोऽयमनुभूयते, संबन्धवेदिनो हेतुदर्शनमात्रात् साध्यप्रतीतिसिद्धेः, न हि प्रतिपत्ता पक्षं कृत्वा -૦ન્યાયરશ્મિ – કેટલાકને થાય કે શું વાત ચાલે છે? એટલે પહેલા પક્ષ કહેવો પડે. - તથા જો તે વ્યક્તિને પ્રતિબંધગ્રાહી (ઉહ) પ્રમાણનું સ્મરણ ન થતું હોય તો દૃષ્ટાંતનું વર્ણન પણ કરવું પડે, વહ્નિ-ધૂમની વ્યાપ્તિ મહાન સાદિમાં જોઈ છે, એ જેને યાદ હોય તેને દષ્ટાંતની જરૂર ન પડે, પણ યાદ ન હોય તો દૃષ્ટાંત કહેવું પડે. તથા પ્રતિબંધગ્રાહક પ્રમાણ યાદ આવવા છતાં, જે દાષ્ટ્રતિકમાં જોડી ન શકે, અર્થાત્ વહ્નિની ધૂમમાં વ્યાપ્તિ જાણવા છતાં, પર્વતમાં ધૂમ છે, માટે વહ્નિ હોવો જોઈએ, એવી ઘટના કરી ન શકે, તેના માટે ઉપનય પણ કહેવો પડે. ઉપનય પછી પણ જેને આકાંક્ષા ઊભી રહે, કે આ બધું શેના માટે કહ્યું? તો નિગમન પણ કરે - ‘તરમત પર્વતો વરિનમા” જેથી સ્પષ્ટ પ્રતીતિ થાય. તથા જો તે વ્યક્તિને પક્ષ આદિ અંગે વિપ્રતિપત્તિ હોય- અર્થાત્ આ પક્ષ બની શકે કે નહીં.. વગેરે શંકાઓ હોય, તો પક્ષાદિ પાંચની પ્રમાણોથી શુદ્ધિ પણ કહેવી પડે. જો પક્ષાદિની શુદ્ધિ ન કહેવામાં આવે તો તે પક્ષાદિથી સાધ્યસિદ્ધિ થઈ શકે નહીં. તથા આ બધાને સાધનના (સિદ્ધિના) અવયવરૂપે માનવાનું કારણ પણ એ જ કે એ બધા શ્રોતાને પ્રતીતિ કરાવવાના ઉપાય છે – આ અપેક્ષાએ પરાર્થાનુમાન પક્ષાદિવચનાત્મક પણ હોય છે. એમ પરાર્થાનુમાનનો ઉદ્દેશ ટુંકમાં એટલો જ છે કે “સામેવાળા વ્યક્તિને જેમ સરળતાથી પ્રમેયનો બોધ થાય તેમ વચનપ્રયોગ કરવો'. ૦ હેતુની જેમ પક્ષાદિ સાધન ન બની શકે – પૂર્વપક્ષ ૦ (૧૪૯) પૂર્વપક્ષ- “સ્વનિશ્ચયની જેમ પરને નિશ્ચય કરાવવો” તેને તમે પરાર્થાનુમાન કહો છો, પરંતુ પરને નિશ્ચય કરાવનાર એવા પરાર્થાનુમાનમાં જે ક્રમ બતાવ્યો, એ ક્રમ સ્વાર્થાનુમાનમાં તો જોવાતો નથી, કારણ કે જેને સાધ્ય-સાધનના સંબંધનું જ્ઞાન છે તે વ્યક્તિને તો માત્ર હેતુથી જ સાધ્યનું જ્ઞાન થઈ જાય છે. તે વ્યક્તિ નથી તો પક્ષ કરીને હેતુને જોવા ઊભી રહેતી ! અને નથી તો દષ્ટાંત વગેરેની રચના કરવા લાગતી ! કારણ કે એવું ક્યાંય જોવાતું નથી. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ १५६ न्यायावतार 10 ततो हेतुं निभालयति, नापि दृष्टान्तादिकं विरचयति, तथा प्रतीतेरभावात्, किं चान्वयव्यतिरेकाभ्यां हेतोरेव सामर्थ्यमुन्नीयते, न पक्षादीनाम्, तद्व्यतिरेकेणापि साध्यसिद्धेः तथापि तेषां साधनांशत्वकल्पनेऽनवस्थाप्रसङ्गात् । यदि च २२६तत्सामर्थ्य स्यात्, तदा पक्षोपन्यासमात्रादेव साध्यावगतेः हेतुरानर्थक्यमश्नुवीत, उत्तरावयवाश्च; एवं हि तत्सामर्थ्य सिद्ध्येन्नान्यथा । तस्माद्य एव परनिरपेक्षं साध्यं बोधयति स एव हेतुः साधनम्, न पक्षादय इति । १५०. अत्रोच्यते-स्वनिश्चयवत् परनिश्चयोत्पादनं परार्थमनुमानमुक्तमित्यादि यदुक्तं तदयुक्तम्, केवलं तदर्थं न जानीषे, निश्चयापेक्षयैव वतिना तुल्यताभिधानात्, न पुनः सर्वसामान्यमभिप्रेतम्, -न्यायरश्मिબીજી વાત, હેતનું પ્રતિપાદન કરો તો સાધ્યનો બોધ થાય છે, (અન્વય) ન કરો તો નથી થતો (વ્યતિરેક) એટલે હેતુ જ સાધ્યપ્રતિપાદનમાં સમર્થ છે, પક્ષાદિ નહીં, કારણ કે પક્ષાદિ વિના પણ સાધ્યસિદ્ધિ તો શક્ય જ છે, છતાં પણ પક્ષાદિને સાધન (સિદ્ધિ) ના અંશરૂપે સ્વીકારશો તો અનવસ્થા આવશે – બીજા અનેક (ચક્ષુરાદિ) સાધનના અંશ બનશે. જો સાધનને સિદ્ધ કરવા પક્ષાદિનું સામર્થ્ય હોય તો તેના કથનથી જ સાધ્ય સિદ્ધિ થઈ જશે અને હેતુનો પ્રયોગ તો નિરર્થક જ બનશે - આવું હોય તો જ સાધ્યસિદ્ધિ માટે પક્ષાદિનું વાસ્તવિક સામર્થ્ય સિદ્ધ થાય, અન્યથા નહીં, પણ આવું તો જોવાતું નથી. તેથી જે પરનિરપેક્ષ રહીને (=બીજા કોઈની અપેક્ષા રાખ્યા વિના) સાધ્યનો નિશ્ચય કરાવે, તેવા હેતુને જ “સાધન' તરીકે લઈ શકાય, હેતુની અપેક્ષા રાખતા પક્ષ વિગેરેને નહીં. ०तुनी भ. पक्षाह ५९ साधन छ - उत्तर ५६ ० (૧૫૦) ઉત્તરપક્ષઃ- “સ્વનિશ્ચયની જેમ પરને નિશ્ચય કરાવવો તેને પરાર્થનુમાન કહેવાય વગેરે” - તે બધું કથન અયુક્ત છે, કારણ કે અમારો કહેવાનો આશય જ તમે સમજ્યા નથી. 'स्वनिश्चयवत्' मां भूल 'वत्' २०४थी, मात्र निश्यय३५ शने बने ४ स्वार्थ भने ५२रार्थ અનુમાનની સામ્યતા જણાવી છે. એટલે “જેમ સ્વાર્થનુમાનમાં નિશ્ચય થાય તેમ પરાર્થાનુમાનમાં પણ નિશ્ચય થવો” – એમ માત્ર નિશ્ચય અંશને લઈને જ બંનેની સમાનતા છે, સર્વાશે નહીં. –अर्थसंप्रेक्षण___ (२२६) तत्सामर्थ्यमिति । पक्षादीनां सामर्थ्यम् । -शास्त्रसंलोक(120) "पक्षस्य प्रयोजनाभावतः प्रयोगानुपपत्तेः; सर्वत्र गम्यमान एवास्मिन् साधनात् साध्यसम्प्रतिपत्त्युपपत्तेः... स केवलः साध्यमर्थं प्रतिपादयेत्, हेतुपन्याससमन्वितो वा ? यदि केवलः; हेतूपन्यासो व्यर्थः; प्रतिज्ञाप्रयोगमात्रादेव तत्प्रतिपत्तेः सञ्जातत्वात्। अथ हैतूपन्याससमन्वितः; तर्हि हेतोरेव तत्र सामोपपत्तेः किं प्रयोगेणेति।" - न्यायकु.पृ.४३५/ "असाधनाङ्गभूतत्वात् प्रतिज्ञाऽनुपयोगिनी।" -तत्त्वसं.पृ.४८ / "तत्पक्षवचनं वक्तुरभिप्रायनिवेदने। प्रमाणं संशयोत्पत्तेः ततः साक्षान्न साधनम् ।।" - प्रमाणवा.४/१६-२३, हेतुबि.प्र.परि.। For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ જી ન્યાયાવતાર - શ્તો ૧૩ अन्यथा ध्वनिमनुच्चारयन् स्वार्थानुमाने साध्यमवबुध्यते इति, तदनुच्चारणेन परनिश्चयोत्पादनं प्रसज्येत, न चैतदस्ति, शब्दानुच्चारणे परप्रतिपादनासंभवात्, तदर्थं शब्दाङ्गीकरणे येन विना परप्रतिपादनासंभवः तत्तदुररीकर्तव्यम्, समानन्यायात् । न च पक्षादिविरहे प्रतिपाद्यविशेषः प्रतिपादयितुं शक्यः हेतुगोचरादि तत्साध्यार्थप्रतीतिविकलतया तस्य साकाङ्क्षत्वात्, तथा च बुभुत्सितार्थबोधाभावादप्रत्यायित एव तिष्ठेत्, अतस्तद्बोधनार्थं पक्षादयो दर्शनीयाः, इति तेऽपि साधनांशाः स्युः । 121 १५१. यच्चोक्तम्-““अन्वयव्यतिरेकानुकरणाभावान्न साधनम्, हेतुमात्रादपि साध्यसिद्धेः, तदयुक्तम्, अविप्रतारकतानिश्चितपुरुषवचनमात्रादपि अग्निरत्र इत्यादिरूपात् क्वचित्प्रमेयोऽर्थः ન્યાયરશ્મિ ૦ Ꮕ જો બંને વચ્ચે સર્વાંશે સમાનતા હોત, તો સ્વાર્થાનુમાનમાં જેમ વચનોચ્ચાર વિના જ સાધ્યનો નિશ્ચય થાય છે, તેમ પરાક્ષનુમાનમાં પણ વચનોચ્ચાર વિના જ, બીજાને સાધ્યનો નિશ્ચય થઈ જશે. પણ આવું તો જોવાતું નથી, કારણ કે વચનોચ્ચાર વિના તો પરપ્રતિપાદન જ અશક્ય છે - આમ સ્વાર્થનુમાનમાં ન હોવા છતાં, પરાર્થાનુમાનમાં તો વચનોચ્ચારની આવશ્યકતા રહે જ છે. આમ પરાનુમાનમાં જેમ તમે ‘વચનોચ્ચાર’ સ્વીકારો છો, તેમ એ જ ન્યાયે જેના વિના પરપ્રતિપાદન અશક્ય બનતું હોય તે બધી જ વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ. કેટલાક શ્રોતા એવા હોય છે, કે પક્ષાદિ વિના તેમને બોધ કરાવી શકાતો નથી, કારણ કે પક્ષાદિ ન કહીએ તો, હેતુ કહ્યો હોવા છતાં, હેતુ ક્યાં રહ્યો છે ? તેની અને તેના સાધ્યની પ્રતીતિ તેને ન થવાથી આકાંક્ષા ઊભી રહે છે - સંતુષ્ટ થતો નથી. એટલે જિજ્ઞાસિત અર્થનો બોધ ન થવાથી તે નિશ્ચય કર્યા વિના જ રહે છે. એટલે તેને બોધ કરાવવા માટે પક્ષાદિ પણ કહેવા જોઈએ, એટલે તે પણ પ્રયોગના અંશ છે. (૧૫૧) તથા તમે જે કહ્યું હતું કે “હેતુ કહ્યો હોય તો જ સાધ્યનું જ્ઞાન થાય (અન્વય) હેતુ ન કહ્યો હોય તો ન થાય (વ્યતિરેક) આવા અન્વય-વ્યતિરેક પક્ષાદિમાં મળતા નથી” - એ કથન પણ અયુક્ત છે, કારણ કે ક્યારેક જેની અવિપ્રતારકતા નિશ્ચિત છે, એવા પુરુષના ‘અહીં અગ્નિ છે’ એવા વચનથી પણ પ્રમેય - સાધ્યનો બોધ થાય છે - આવા સ્થળે હેતુ વિના પણ સાધ્યસિદ્ધિ થતી હોવાથી – હેતુમાં પણ અન્વય-વ્યતિરેક ન મળવાથી, હેતુ પણ અસાધન (= પ્રયોગનો અંશ નહીં) -० अर्थसंप्रेक्षण: (२२७) तत्साध्येत्यादि । तेषां पक्षादीनां साध्यः प्रतिपाद्यो योऽर्थस्तस्य प्रतीतिविकलता, तया कृत्वा हेतुभूतया वा तस्य प्रतिपाद्यस्य साकाङ्क्षत्वात् । –० शास्त्रसंलोक: (121) "तीव्रमतेस्तु तत्प्रयोगमन्तरेणापि हेतुप्रयोगमात्रात् प्रकृतार्थप्रतिपत्तिप्रतीतेस्तस्य वैयर्थ्य हेतुप्रयोगस्यापि वैयर्थ्यम् स्यात्, निश्चिताऽविप्रतारकपुरुषवचनाद् 'अग्निरत्र' इत्यादिप्रतिज्ञाप्रयोगमात्ररूपादेव कस्यचित् प्रकृतार्थप्रतिपत्तिदर्शनात् । " - न्यायकुमु.पृ.४३६ । -~ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ /१५८ न्यायावतार 10 सिध्यतीति हेतोरप्यसाधनताप्रसङ्गात्, तद्विरहेणापि साध्यसिद्धेः, युक्तं चैतत्, अविप्रतारकवचनस्य प्रागेव प्रामाण्यप्रसाधनात् । __ १५२. यच्चोक्तम्-"यद्यमीषां सामर्थ्यं स्यात्, तदा पक्षमात्रादेव साध्यप्रतीतेर्हेतोर्वैयर्थ्य स्यादिति, तदयुक्ततरम, भवत्पक्षेऽपि समानत्वात्, तत्रापि समर्थहेतूपन्यासादेव साध्यावगतः, अन्यथा समर्थतायोगात् । २२ पश्चात्तस्यैव प्रमाणेन समर्थनं सर्वत्र गृहीतव्याप्तिकस्य च २२९पुनः पक्षधर्मिण्युपसंहरणमनर्थकतां प्राप्नुवत् केन निवार्येत । तदभावे हेतोः सामर्थ्य नावगम्यते तेन सार्थकमिति चेत्, पक्षादीनपि विरहय्य प्रतिपाद्यविशेषः प्रतिपादयितुं न पार्यते इति तेषामपि सार्थकता न दुरुपपादेति मुच्यतामाग्रहः । तस्माद्धेतुवत् पक्षादयोऽपि साधनम्, -૦નાયરશ્મિ – બની શકે. અને આવા અવિપ્રતારક વ્યક્તિના વચનથી સાધ્યનો અધિગમ થાય એ યોગ્ય જ છે, કારણ કે આવા વ્યક્તિનું વચન પ્રામાણિક હોય છે. એના વચનની પ્રમાણતા તો અમે પહેલા જ સિદ્ધ કરી छ. (૧૫૨) તથા તમે જે કહ્યું હતું કે “જો પક્ષાદિમાં સાધ્વગમકતાનું સામર્થ્ય હોય તો પક્ષ માત્રથી જ સાધ્યસિદ્ધિ થઈ જશે અને હેતુનું પ્રતિપાદન તો વ્યર્થ જ બનશે” - આ કથન પણ યુક્ત નથી, આ દોષ તો તમારા પક્ષમાં પણ શક્ય છે. તે આ રીતે - સમર્થ હેતુના ઉપન્યાસ માત્રથી જ સાધ્યસિદ્ધિ થઈ જશે, કારણ કે જો સાધ્યસિદ્ધિ ન થાય તો હેતુ સમર્થ જ નહીં ગણાય. અને એ રીતે હેતુના ઉપન્યાસમાત્રથી જ સાધ્યસિદ્ધિ થતાં હેતનું પ્રમાણથી સમર્થન કરવું, સર્વત્ર જેની વ્યાપ્તિ ગૃહીત છે એવા હેતુનું પક્ષધર્મીમાં ઉપસંહરણ કરવું. વિગેરે તો નિરર્થક બની જશે. પૂર્વપક્ષ- હેતુનું પ્રમાણથી સમર્થન, વ્યાપ્તિજ્ઞાન પૂર્વક તેનું પક્ષધર્મીમાં ઉપસંહરણ વિગેરે વિના હેતુનું સામર્થ્ય જ ખ્યાલ ન આવે, માટે તે બધાનો પ્રયોગ સાર્થક છે. ઉત્તરપક્ષ- તો પક્ષાદિ વિના પણ પ્રતિપાઘ(શ્રોતા)વિશેષને બોધ કરાવી શકાતો નથી, એટલે પક્ષાદિની સાર્થકતા પણ દુરુપપાદ - દુઃસાધ્ય નથી, માટે ખોટો આગ્રહ છોડી દો. –अर्थसंप्रेक्षण(२२८) पश्चात्तस्यैव प्रमाणेन समर्थनमिति । यत् सत् तत्सर्वं क्षणिक मिति व्याप्त्यालिङ्गितहेतूपन्यासानन्तरं अक्षणिकं क्रमयोगपद्याभ्यामर्थक्रियाविरोधादिति बाधकप्रमाणेन सत्त्वाख्यहेतोः समर्थनम् । (२२९) पुनः पक्षधर्मिण्युपसंहरणमिति । कृतकश्च शब्द इत्यादिरूपम् । -शास्त्रसंलोक(122) "तत्र च यद् दूषणमुक्तम् - तर्हि हेतोरेव तत्र सामोपपत्तेः किं पक्षवचनेनेति; तदयुक्तम्; एवं हि हेतोः समर्थनापेक्षस्य साध्यसिद्धिनिबन्धनत्वोपपत्तेः तद्वचनमपि न स्यात् ।" - स्या.रत्ना.पृ.५५०। "यदप्यभिहितम् - केवलस्यैव पक्षस्य साध्यप्रतिपादनसामर्थ्य हेतूपन्यासो व्यर्थः इति; तदप्यभिधानमात्रम् एकाकिनः कारणस्य कार्यकारित्वाप्रतीतेः। न खलु बीजादेः केवलस्यैव अकुरादिकार्यकरणे सामर्थ्य दृष्टम्।" -न्यायकुमु.पृ.४३७। For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० १४ - हेतोरपि क्वचित् प्रतिपाद्ये २० तदपेक्षतया तन्निरपेक्षतासिद्धेरिति, तदिदं सकलमाकलय्योक्तं तत्पक्षादिवचनात्मकमिति ।। १३ ।। १५३. तदेवमर्थतः पक्षादीन् प्रस्तुत्य तावत् पक्षलक्षणमाह 123 साध्याभ्युपगमः पक्षः प्रत्यक्षाद्यनिराकृतः । तत्प्रयोगोऽत्र कर्तव्यो हेतोर्गोचरदीपकः ।। १४ ।। ન્યાયરશ્મિ – -0 તેથી સાધ્યસિદ્ધિમાં જેમ હેતુ અંગભૂત છે, તેમ પક્ષાદિ પણ અંગભૂત જ છે, કારણ કે હેતુને પણ કોઈક વ્યક્તિની અપેક્ષાએ, પક્ષાદિની અપેક્ષા રહેતી હોવાથી, તે પણ સર્વથા નિરપેક્ષ તો નથી જ. તેથી નિરપેક્ષ ન હોવા છતાં, જેમ હેતુ સાધ્યસિદ્ધિનું કારણ છે, તેમ પક્ષાદિ પણ સાધ્યસિદ્ધિના કારણ બની જ શકે છે. આ બધું જોઈને જ ગ્રંથકારે પરાર્થાનુમાનને પક્ષાદિવચનાત્મક કહ્યું છે. (૧૩) (૧૫૩) આ પ્રમાણે અર્થથી પક્ષાદિનું સ્વરૂપ કહીને, હવે પક્ષનું લક્ષણ બતાવવા ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકને કહે છે - (२३०) तदपेक्षतया पक्षाद्यपेक्षतया ।। १३ ।। १५९ ૦ પક્ષના લક્ષણનું નિર્વચન ૦ શ્લોકાર્થ:- પ્રત્યક્ષ વગેરેથી જેનું નિરાકરણ ન થઈ શકે એવો જે સાધ્યનો સ્વીકાર છે, તેને (સાધ્યસ્વીકારને) પક્ષ કહેવાય છે, એ પક્ષનો પ્રયોગ પરાર્થાનુમાનમાં કરવો જોઈએ, કારણ કે એ हेतुना विषयनो द्वीप छे. (१४) - વિવેચનઃ- જે વ્યક્ત કરાય તે *પક્ષ, આ પક્ષ સાધ્ય – અનુમેયના અભ્યુપગમ-સ્વીકારરૂપ છે. * आश्निडोनी (सभा४नो) खागण पोतानी प्रतिज्ञानो स्वीकार से ४ पक्ष छे. - अर्थसंप्रेक्षण: NG -० शास्त्रसंलोक: " (123) "पक्षः प्रसिद्धो धर्मी, प्रसिद्धविशेषणेन विशिष्टतया स्वयं साध्यत्वेनेप्सितः, प्रत्यक्षाद्यविरुद्ध इति वाक्यशेषः।" न्यायप्रवे. पृ. १ । "स्वरूपेणैव स्वयमिष्टोऽनिराकृतः पक्ष इति । " - न्यायबि . पृ.७९ । "न्यायमुखप्रकरणे तु स्वयं साध्यत्वेनेप्सितः पक्षः पक्षोऽविरुद्धार्थोऽनिराकृतः इति पाठात् । " प्र.वा. अलं.परि.४। "साध्यं शक्यमभिप्रेतमप्रसिद्धम् ।" - न्यायवि.श्लो. १७२ । "इष्टमबाधितमसिद्धं साध्यम्।" - परीक्षामु. ३/१५ "अप्रतीतमनिराकृतमभीप्सितं साध्यम् । " . प्रमाणन. ३/१२ "सिसाधयिषितमबाध्यं साध्यं पक्षः । " प्रमाणमी. १/२/१३/ * नैयायिको पक्षनी व्याघ्या संहिग्धसाध्यवान् उरे छे, ४भ े 'पर्वतो वह्निमान् धूमात् ' भां 'पर्वत' पक्ष छे. ४ नमते प्रतिज्ञा ४ पक्ष छे, भेटले 'पवर्ती वह्निमान्' से पक्ष छे, पर्वत से धभी छे... * वादृमां सभाष्ठनाने प्राश्नि अहेवाय छे. उधुं छे े “स्वसमयपरसमयज्ञां कुलजाः पक्षद्वयस्थिता क्षमिणः । वादपथेष्वभियुक्तास्तुलासमाः प्राश्निकाः प्रोक्ताः।।” - न्यायप्र. वृ. पृ.२४ । प्रमाणमी. पृ. ६३ । न्यायता . टी. पृ. १५८ । "अपक्षपतिताः प्राज्ञाः सिद्धान्तद्वयवेदिनः । असद्वादनिषेद्धारः प्राश्निकाः प्रग्रहा इव ।। " प्रमेयक. पृ. ६४९ । । For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ १६० न्यायावतार 124 " पच्यत इति पक्षः, व्यक्तीक्रियते इति भावः । किंभूत इत्याह-साध्यस्य अनुमेयस्य अभ्युपगमोऽङ्गीकरणम्, प्राश्निकादीनां पुरतः प्रतिज्ञास्वीकार इत्यर्थः । किमभ्युपगममात्रम् ? नेत्याह- प्रत्यक्षाद्यनिराकृतः इति । प्रत्यक्षं साक्षात्कारि संवेदनम्, आदिशब्दादनुमानस्ववचनलोका गृह्यन्ते, तैरनिराकृतोऽबाधितः पक्ष इति संबन्धः । तद्यथा-सर्वमनेकान्तात्मकम्, अस्ति सर्वज्ञः इत्यादि वा; अयं च केवलमेष्टव्यो न पुनः परार्थानुमानकाले वचनेनाभिधातव्यः इति यो मन्येत तं प्रत्याह-तस्य पक्षस्य प्रयोगोऽभिधानमत्र परार्थानुमानप्रस्तावे कर्तव्यो विधेयः' | कुत इत्याह-हेतोः प्रानिरूपितस्य गोचरदीपक इति, निमित्तकारणहेतुषु सर्वासां प्रायो दर्शनम् इति वचनात्, भावप्रधानत्वाच्च निर्देशस्य विषयसंदर्शकत्वादित्यर्थः । 125 ન્યાયરશ્મિ – જેમ કે “બધી વસ્તુઓ અનેકાંતસ્વરૂપ છે, સર્વજ્ઞો વાસ્તવમાં છે...” વિગેરે રૂપે પ્રતિજ્ઞાનો સ્વીકાર એ જ ‘પક્ષ’ છે. આ પક્ષનો પ્રત્યક્ષ, વચન, લોક વિગેરે કોઈથી પણ બાધ ન થવો જોઈએ. - કેટલાક લોકો એમ માને છે કે “આ પક્ષ કેવલ એષ્ટવ્ય-માન્ય જ છે, પણ પરાર્થનુમાનકાળે વચન દ્વારા એનું અભિધાન ન કરવું જોઈએ” - આ માન્યતાના ખંડન માટે ગ્રંથકારશ્રી કહે છે, કે પરાક્ષનુમાન વખતે પક્ષનો પ્રયોગ વચનરૂપે કરવો જોઈએ, કારણ કે પક્ષના પ્રયોગથી હેતુના વિષયનું સ્પષ્ટીકરણ થાય છે. प्रश्न:- शा भाटे पक्षप्रयोग रवानो छे ? तो हेतुनो विषय ४शाववा. हवे सहीं 'कुतः' सेवा प्रश्ननो ४वाज होवाथी ‘हेतुगोचरदीपकत्वात्' खेभ पंयमी विभक्ति भेर्धसे, तेना जहले श्लोङमां પ્રથમા કેમ કરી ? ઉત્તરઃ- ‘નિમિત્ત-કારણ-હેતુમાં સર્વ વિભક્તિઓ દેખાય છે’ – એવું વચન હોવાથી અહીં પ્રથમા પણ હેત્વર્થમાં છે. प्रश्न:- 'दीपकत्वम्' नो भावप्रत्यय डाडीने 'दीपक' डेभ यु ? उत्तर:- अहीं निर्देश भावप्रधान छे. भेटले पछार्थ थयो गोचर = विषय, दीपक = दर्शकत्वात्... ० शास्त्रसंलोक: -0 -0 (124) "पच्यते इति पक्षः । पच् व्यक्तिकरणे । पच्यते व्यक्तीक्रियते योऽर्थः स पक्षः । " - न्यायप्र.वृ. पृ.१३, न्यायसारटी. पृ.१०१। "इदमेव च पक्षस्य स्वरूपम् यद् हेत्वपेक्षस्य अर्थप्रतिपादकत्वं नाम। 'पच्यते कोमलीक्रीयते हेतुना सुकुमारप्रज्ञानां साध्यधर्मान्वितत्वेन व्यक्ततामापद्यते इति पक्षः' इति व्युत्पत्तेः । " - न्यायकुमु. पृ.४३८ । (125) "प्रतिज्ञायाः प्रयोगानर्हत्वे शास्त्रादावप्यसौ न प्रयुज्येत अविशेषात् । न चैवम्, तत्र तत्प्रयोगदर्शनात् । नहि शास्त्रेऽनियतकथायां वा प्रतिज्ञा नाभिधीयते 'अग्निरत्र धूमात्, वृक्षोऽयं शिंशपात्वात् इत्याद्यभिधानानां तत्रोपलम्भात्। " -स्या. रत्ना. पृ.५५१, न्यायकुमु. पृ. ४३८, प्रमेयक. पृ. ३७३, अष्टश., अष्टसह. पृ. ८३ । - For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. १५ १६१० १५४. अयमत्राभिप्राय:-२३१न हि सर्वत्र प्रतिवादिनः प्रक्रमादेव निर्णीतपक्षरय कूर्चशोभापुरस्सरं हेतुरुपन्यस्यते, अपि तु क्वचित् कथंचित् ।। १४ ।। ___ ततो यदाद्यापि प्रतिपाद्यः पक्षार्थं न जानीते, तदा अकाण्डे एव हेतावुच्यमाने विषयव्यामोहाद् भ्रान्तिलक्षणो दोषः स्यादित्याह 127अन्यथा वाद्यभिप्रेतहेतुगोचरमोहिनः । प्रत्याय्यस्य भवेद्धेतुर्विरुद्धारेकितो यथा ।। १५ ।। -न्यायरश्मि(૧૫૪) હવે મૂળ વાત પર આવીએ ને અભિપ્રાય છે કે, જે પ્રતિવાદીને પ્રસંગથી જ પક્ષનો નિર્ણય થઈ જાય, તે પ્રતિવાદીને વિશે કૂર્ચશોભા પૂર્વક (અર્થાત્ પક્ષાદિના ઉપન્યાસ પૂર્વક) હેતુનો ઉપન્યાસ નથી કરાતો, પરંતુ કોઈ કોઈ સ્થળે ક્યારેક જ હેતુનો ઉપન્યાસ કરાય છે. હેતુના પ્રયોગ પહેલા ક્યારેક પક્ષનો નિર્ણય થઈ પણ જાય છે ક્યારેક ન પણ થાય. તેથી પ્રતિવાદીને જો પક્ષનિર્ણય થઈ જાય તો પક્ષપ્રયોગ નિરર્થક છે, પણ જો પક્ષનિર્ણય ન થયો હોય તો પક્ષપ્રયોગ કરવો સાર્થક છે. તેથી હેતુના વિષયને જણાવવા માટે પક્ષપ્રયોગ કરાય છે. એમ ફલિત थयु. (१४) જ્યારે હજુ પણ પ્રતિપાદ્ય (શ્રોતા) પક્ષરૂપ અર્થને જાણતો નથી, ત્યારે (પક્ષનો ખ્યાલ આવ્યા વિના જ) જો અકાંડે (અકાળે) હેતનું નિર્વચન કરવામાં આવે તો વિષયનો (અર્થાત્ હેતુ ક્યાં છે, तनो) व्यामोड - वैरीत्य थवाथी 'भ्रान्ति' नाम होप भावे छ, ते ४ ४३ छ - ૦ પક્ષપ્રયોગ વિના થતો વ્યામોહ ૦. શ્લોકાર્ધઃ- જો પક્ષપ્રયોગ ન કરવામાં આવે તો “વાદીને હેતુના વિષયરૂપે કયો અર્થ અભિપ્રેત છે એ વિશે વ્યામોહ પામનાર પ્રતિવાદીને તે હેતુ વિરૂદ્ધદોષથી દુષ્ટ લાગે. જેમકે..(૧૫) –अर्थसंप्रेक्षण(२३१) नहीत्यादि । अयमभिप्रायः-क्वापि निर्णीतपक्षे प्रतिवादिनि हेतुः प्रयुज्यते, क्वाप्यनिर्णीतपक्ष । तत्र यदा निर्णीतपक्षे प्रतिवादिनि हेतुः प्रयुज्यते, तदा निरर्थकत्वात् पक्षोपन्यासोऽस्माभिर्न क्रियते एव । द्वितीये तु पक्षे विषयदर्शकत्वेन सफलत्वादवश्यं कार्य एव । कूर्चशोभायाः पुरःसरं प्रथमम्, यस्मिन् हेतावुपन्यस्ते कूर्चशोभा संपद्यते, तत्त्वतो वैलक्ष्याभावः, सावष्टम्भता भवतीति यावत्, अथवा कूर्चशोभा पुरःसरं यत्रेति, अस्मिन् पक्षे अयमभिप्रायः-यदा सम्यग्भूतं किंचिद् द्वित्वादिकं प्रतिपादयितुमारभ्यते तदा तत्प्रतिपादनादर्वागपि कूर्चशोभा सावष्टम्भता, श्मश्रूपरामर्शनं वा भवतीति ।। १४ ।। -शास्त्रसंलोक(126) "अयमभिप्रायः - न हि सर्वत्र प्रतिवादिनः प्रक्रमादेव निर्णीतपक्षस्य कूर्चशोभापुरस्सरं हेतुरुपन्यस्यते, अपि तु क्वचित् कथंचित् ।" - न्या.हा.। (127) "हेतुगोचरस्य पक्षस्यानिर्देशे हेतोरनैकान्तिकत्वादिदोषानुषङ्गः, तमन्तरेण तत्र वास्तवगुणदोष विवेकस्य कर्तुमशक्यत्वात् ।" - न्यायकुमु.पृ.४३७ । For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ १६२ न्यायावतार १५५. अन्यथा इति उक्तविपरीताश्रयणे पक्षप्रयोगाकरणे इत्यर्थः । वादिनो हेतूपन्यासकर्तुरभिप्रेतोऽभिमतः स चासौ हेतुगोचरश्च वाद्यभिप्रेतहेतुगोचरः, तत्र मुह्यति दोलायते तच्छीलश्च यः, तस्य प्रत्याय्यस्य प्रतिवादिनो हेतुः विरुद्धारेकितो भवेद् विरोधशङ्काकलङ्कितः स्यादित्यर्थः। ततश्च सम्यहेतावपि विपक्षे एवायं वर्तते इति व्यामोहाद् २३२ विरुद्ध दूषणमभिदधीत, पक्षोपन्यासात्तु निर्णीतहेतुगोचरस्य नैष दोषः स्यादित्यभिप्रायः । अमुमेवार्थं स्पष्टदृष्टान्तेनाह યથા કૃતિ । તદ્રુપન્યાસાર્થઃ || ૧૧ || 128 ♦ ૦ન્યાયરશ્મિ ૦ (૧૫૫) વિવેચનઃ- જો વાદી પક્ષનો નિર્દેશ ન કરે તો હેતુના વિષયરૂપે વાદિને કયો અર્થ અભિપ્રેત છે, એનો નિર્ણય ન કરી શકનાર પ્રતિવાદી, એ વિશે મોહ પામે છે અને પ્રતિવાદીને તે હેતુ વિરૂદ્ધરૂપે ભાસિત થવાથી, તે હેતુ વિરોધની શંકાથી કલંકિત થાય છે. તેથી વાસ્તવમાં હેતુ સમ્યગ્ હોવા છતાં ‘આ હેતુ વિપક્ષમાં જ વર્તે છે’- એવો પ્રતિવાદીને વ્યામોહ – વિપર્યાસ થવાથી, તે પ્રતિવાદી વાદીના હેતુ વિશે ‘વિરૂદ્ધ’ દોષ લગાડશે. જેમ "શબ્દઃ અનિત્યઃ તત્વાત્, યસ્ ત તવનિત્યમ્ યથા ઘઃ, ધૃતવ શબ્દ" (અર્થાત્ શબ્દ અનિત્ય છે, કારણ કે મુખથી કરાયો છે. જે જે કરાયું હોય તે બધું અનિત્ય છે, જેમકે ઘડો, શબ્દ પણ કરાયેલો હોવાથી અનિત્ય છે.) ન અહીં ‘શબ્દ અનિત્ય છે' એવો પક્ષપ્રયોગ ન કરે અને ‘કરાયેલો હોવાથી’ એમ માત્ર હેતુનો જ પ્રયોગ કરે, તો આ કૃતકત્વ હેતુનો વિષય શું છે ? તે વિશે વ્યામોહ થવાથી, પ્રતિવાદી આમ પણ સમજી બેસશે કે અહીં ‘નિત્યત્વ’ રૂપ સાધ્ય માટે કૃતત્વ હેતુનો પ્રયોગ કર્યો છે અને આગળ વ્યાપ્તિ તો અનિત્યત્વ-કૃતકત્વ વચ્ચે બતાવી છે - એમ પ્રતિવાદી હેતુમાં વિરુદ્ધતાનું દૂષણ લગાડશે. પરંતુ જો પક્ષપ્રયોગ કરવામાં આવે તો વાદીને હેતુના વિષય તરીકે કયો અર્થ અભિપ્રેત છે, એમાં વ્યામોહ થતો નથી- નિર્ણય થઈ જાય છે. તેથી ઉપર કહેલ દોષ રહેતો નથી. (૧૫) ● अर्थसंप्रेक्षण: (२३२) विरुद्धदूषणमभिदधीतेति । यत् कृतकं तदनित्यम्, यथा घटः, कृतकश्च शब्द इत्युक्ते हि यद्यपि नित्यत्वे साध्ये कृतकत्वमत्र हेतूकृतम्, कृतकत्वानित्यत्वयोश्च व्याप्तिर्दर्शितेत्येवं विरुद्धतामभिदध्यादिति भावः ।। १५ ।। शास्त्रसंलोक: (128) "ततश्च सम्यग्हेतावपि विपक्ष एवायं वर्तते इति व्यामोहाद्विरुद्धदूषणमभिदधते।" - न्या. हरिभद्रसूरिकृतावचूरिः । For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ १६३० न्यायावतार - श्लो. १६ ___ 129धानुष्कगुणसंप्रेक्षिजनस्य परिविध्यतः । धानुष्कस्य विना लक्ष्यनिर्देशेन गुणेतरौ ।। १६ ।। १५६. यथा लक्ष्यनिर्देशं विना धानुष्कस्येषु प्रक्षिपतो यौ गुणदोषौ तौ तद्दर्शिजनस्य विपर्यस्तावपि प्रतिभातः, गुणोऽपि दोषतया दोषोऽपि वा गुणतया, तथा पक्षनिर्देशं विना हेतुमुपन्यस्यतो वादिनो यौ स्वाभिप्रेतसाध्यसाधनसमर्थत्वासमर्थत्वलक्षणौ गुणदोषौ तौ प्राश्निकप्रतिवाद्यादीनां विपरीतावपि प्रतिभात इति भावार्थः । अक्षरार्थस्तु २३३धनुषा चरति -न्यायश्भि०४ष्टid 43 पक्षप्रयोगना उपन्यासनी सिद्धि ० શ્લોકાર્થ - જેમ ચોક્કસ નિશાનને કહ્યા વિના (તીર ફેંકનાર) બાણાવળીના જે ગુણ - દોષ છે, તે બાણાવળીના ગુણપ્રેક્ષક તટસ્થ વ્યક્તિને (વિપરીત પણ ભાસે છે.) (૧૩) (૧૫) વિવેચનઃ- બાણાવળી, પોતાનું નિશાન બધાને કહે નહીં તો નિશાન વીંધવા છતાં લોકો એમ કહે, કે ચૂકી ગયો, એટલે કોઈ તટસ્થ પ્રેક્ષક તે બાણાવળીના ગુણ-દોષની પરીક્ષા કરતો હોય, તે પ્રસંગે બાણાવળી ગમે તેટલો લક્ષ્ય ભેદવામાં કુશળ હોય, છતાં તેની કુશળતાનો ગુણ પ્રેક્ષકની નજરે ત્રુટીરૂપે જણાવવાનો પણ સંભવ છે – તેમ જ બાણાવળીની ખામી હોય તો તે ગુણરૂપે પણ જણાવવાનો સંભવ છે. એ રીતે નિષ્ણાતવાદીએ, જો કે સદુહેતુનો જ પ્રયોગ કર્યો હોય અને તે સાધ્ય સિદ્ધ કરવા સમર્થ પણ હોય, તો પણ પક્ષપ્રયોગ ન કરતા, પ્રાગ્નિક કે પ્રતિવાદીને હેતુના વિષય અંગે વ્યામોહ - વિપર્યાસ થવાથી તેઓ સ્વસાધ્યસિદ્ધિ કરવામાં સમર્થ એવા સહેતુને પણ અસરૂપે જણાવે અને સ્વસાધ્યસિદ્ધિ કરવામાં અસમર્થ એવા અસદ્હેતુને પણ સદૂરૂપે જણાવે. એટલે જેણે પલાદિ અર્થનું જ્ઞાન નથી તેવા પ્રતિવાદીને પક્ષાર્થનો ખ્યાલ આવે, એ માટે વાદરૂપી બાણાવળીએ પક્ષરૂપ નિશાનનો નિર્દેશ કરીને જ હેતુરૂપી બાણ ફેંકવું જોઈએ, એમ પક્ષપ્રયોગ આવશ્યકરૂપે સિદ્ધ થાય છે. -अर्थसंप्रेक्षण(२३३) धनुषा चरतीति । अस्मिन् वाक्ये तेन इति सूत्रेण चरत्यर्थे ठक् । इत्कु इक् इति बाधनार्थं को शश्चात्ताद्दोरिसुसः इत्यनेन कादेशः । -शास्त्रसंलोक(129) "यथैव हि लक्ष्यनिर्देशं विना धानुष्कस्य इषु प्रक्षिपतो गुणोऽपि दोषतया दोषोऽपि गुणतया तत्प्रेक्षकजनानां व्यामोहात् प्रतिभाति, तन्निर्देशे तु तद्गुणो लक्ष्यवेधप्रावीण्यलक्षणः तद्विपरीतत्वलक्षणश्च दोषो तेषां यथावत् प्रतिभाति, एवं पक्षाऽनिर्देशे व्यामोहात् सम्यग्हेतावपि "किमयं हेतुः साध्ये एव वर्तते तदभावे वा" इत्याशङ्काकलङ्कितत्वादनैकान्तिकः, विपक्ष एव वर्तिष्यते" इति विपरीताशङ्काऽनिवृत्तेः विरुद्धो वा स्यात् । पक्षनिर्देशे तु लक्ष्यनिर्देशे धानुष्कवत् यथावत्तद्गुणदोषयोः प्रतिपत्त्युपपत्तेः न कश्चिद् दोषः ।" -न्यायकुमु. ४३७। 0 For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ १६४ धानुष्कस्तस्य गुणो लक्ष्यवेधप्रावीण्यलक्षणस्तत्र प्रेक्षकाणां कुतूहलमिति तस्यैवोपादानम्, अन्यथा दोषोऽपि दृष्टव्यः, तत्संप्रेक्षिजनस्य तत्संप्रेक्षणशीललोकस्य परिविध्यतो यथाकथंचिद् बाणं मुञ्चत इत्यर्थः, धानुष्कस्य विना लक्ष्यनिर्देशेन चापधरस्य वेध्यनिष्टङ्कनमृते यौ गुणेतरौ गुणदोषौ तौ यथा विरुद्धारेकितौ भवतः, तथा वादिनोऽपीत्यर्थः । तस्मादविज्ञाततदर्थे प्रतिवादिनि वादिधानुष्केण पक्षलक्ष्यं निर्देश्यैव हेतुशरः प्रयोक्तव्य इति स्थितम् " || ૧૬|| 130 न्यायावतार १५७. सांप्रतं हेतोर्लक्षणावसरः, तच्च स्वार्थानुमानवद् निर्विशेषं द्रष्टव्यम्, प्रयोगस्तु तत्र न दर्शितः, स्वार्थानुमानस्य बोधरूपत्वात्, इह तु दर्शनीयः, परार्थानुमानस्य वचनरूपत्वात्, अतस्तं दर्शयति ૦ન્યાયરશ્મિ – શ્લોકનો અક્ષરાર્થ:- યથા = જે રીતે લક્ષ્યનિર્દેશેન વિના = જેને ભેદવાનું છે તે નિશાનને કહ્યા વિના પરિવિષ્યતઃ = જેમ તેમ બાણને મૂકતાં એવા ધાનુT = જે ધનુષ લઈને ફરતો હોય અથવા ધનુષ્યવડે આજીવિકા ચલાવનારો હોય તે બાણાવળીના જે મુખેતરો = લક્ષ્ય વીંધવામાં પ્રવીણતાસ્વરૂપ ગુણ અને લક્ષ્ય વીંધવામાં અપ્રવીણતાસ્વરૂપ દોષ છે, તે ગુણ અને દોષ ઘાનુ મુળસંપ્રેક્ષિખનસ્ય બાણાવળીના લક્ષ્યવેધની પ્રવીણતારૂપ ગુણને જોવામાં કુતૂહલ ધરાવનારા વ્યક્તિઓને વિપરીત પણ ભાસે અર્થાત્ ગુણ પણ દોષરૂપે અને દોષ પણ ગુણરૂપે લાગે. તેથી નિશાન કહેવું જરૂરી છે, તેમ પ્રસ્તુતમાં પણ પક્ષપ્રયોગ કરવો જરૂરી છે. આ પ્રમાણે પક્ષનું લક્ષણ, સ્વરૂપ, પ્રયોજન વગેરે બતાવ્યું. (૧૬) - अर्थसंप्रेक्षण: (રરૂ૪) અવિજ્ઞાતતવર્થ કૃતિ । અવિવિતપક્ષાર્થે ।। ૧૬ || -० शास्त्रसंलोक: २३४ (૧૫૭) પક્ષ - હેતુ વચનાત્મક પરાર્થાનુમાન છે. તેના ઘટકીભૂત પક્ષનું લક્ષણ, તેની સાર્થકતા વગેરે જણાવ્યા બાદ, હવે હેતુનું લક્ષણ કહેવાનો અવસર આવ્યો છે. સ્વાર્થાનુમાનના લક્ષણ કહેવાના અવસરે કહ્યું હતું કે,‘જેના વડે પોતાની સાથે અવિનાભાવી એવો સાધ્ય જણાય તેને હેતુ કહેવાય છે’ આ જ સ્વાર્થાનુમાન સંબંધી હેતુ લક્ષણ કાંઈપણ ફેરફાર વગર પરાર્થાનુમાનમાં જાણવા યોગ્ય છે, પરંતુ સ્વાર્થાનુમાન જ્ઞાનસ્વરૂપ હોવાથી તે સ્થાને વાક્યપ્રયોગ જણાવ્યો નહોતો, જ્યારે પરાર્થાનુમાન તે વચનાત્મક હોવાના કારણે અહીં વચનપ્રયોગ બતાવવો જોઈએ. તેથી હવે વચનપ્રયોગ દ્વારા હેતુનું લક્ષણ જણાવે છે. For Personal & Private Use Only = (130) પ્રòારાન્તરેન પક્ષપ્રયોગસમર્થન નિમ્નપ્રત્યેષુ દ્રષ્ટવ્ય-> પ્રશ.વ્યો.પૃ.૬૦૧, ન્યાયમં.પૃ.૭૧, ન્યા.વા.તા.ટી.પૃ.૨૭૬, પ્રશ.ત્ત્વ.પૃ.૨રૂ૬, પ્રશ.વિ..રૂરૂ, પ્રમાળમી.પૃ.૧૧/ Page #207 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार-श्लो०१७ ૧૬) O 19તોસ્તો પસ્યા વા ચાયોડથાપિ વા | द्विविधोऽन्यतरेणापि साध्यसिद्धिर्भवेदिति ।। १७ ।। स्वार्थानुमानप्रस्तावे हि परप्रणीतलक्षणान्तरव्यपोहेन साध्यव्यतिरेकात् सामस्त्येन हेतोर्व्यावृत्तिरेवैकं लक्षणमिति निर्णीतम्, परार्थानुमानेऽपि तदेव प्रकाशनीयम्, वचनरचना तु २३५क्वचित कथंचित् प्रवर्तत इत्यभिप्रायवांस्तद्वैविध्यमाह-हेतोर्द्विविधः प्रयोगः स्यादिति संबन्धः । –૦ન્યાયરશ્મિ – શ્લોકાર્ચ- “તો પપત્તિ' = સાધ્યની વિદ્યમાનતામાં જ રહેવું, અથવા “અન્યથાનુપપત્તિ' = સાધ્યનો અભાવ હોય ત્યાં ન જ રહેવું, એમ બે પ્રકારે હેતુનો પ્રયોગ થાય છે, તે બેમાંથી કોઈપણ એક પ્રકારના પ્રયોગ વડે પણ સાધ્યની સિદ્ધિ થાય છે. (૧૭) વિવેચન- સ્વાર્થનુમાનની વિચારણાના અવસરે અન્યદર્શનકારો વડે કહેવાયેલા હેતુના લક્ષણોનું ખંડન કરવા પૂર્વક સાધ્યના અભાવમાં સંપૂર્ણપણે હેતુનો પણ અભાવ હોય છે એ પ્રમાણે હેતુનું એક લક્ષણ નિશ્ચિત કરાયેલું. પરાર્થાનુમાનમાં પણ તે જ લક્ષણ જાણવા યોગ્ય છે, પરંતુ સ્વાર્થાનુમાન તે જ્ઞાન સ્વરૂપ હોવાના કારણે ત્યાં શબ્દપ્રયોગનો અવસર ન હતો, જ્યારે પરાર્થાનુમાનમાં શ્રોતાને સાધ્યની પ્રતીતિ કરાવવાની હોવાથી, તે જ વસ્તુ વચન દ્વારા પ્રકાશન કરવા યોગ્ય છે. વાક્યરચના તો કોઈક વાર ભિન્ન - ભિન્ન રીતે પ્રવર્તે છે. આશય એ છે કે, સ્વાર્થાનુમાનમાં હેતુનું એક જ લક્ષણ કર્યું હતું, તો પછી પરાથનુમાનમાં બે કેમ? તો કહે છે કે – વાક્યરચના ક્વચિત્ કથંચિત્ પ્રવર્તે છે, અર્થાત્ જુદા જુદા સમયે (ક્વચિત) જુદી જુદી રીતે (કથંચિતુ) વચન પ્રયોગ થાય છે. વાસ્તવિક રીતે લક્ષણ એક જ છે, પણ વચનપ્રયોગમાં ભિન્નતા હોઈ શકે છે, તે અભિપ્રાયથી જણાવે છે કે હેતુનો બે રીતે પ્રયોગ થાય છે. (૧) તથોડપત્તિ અને (૨) અન્યથાનુપપત્તિ. સાધ્યના સદૂભાવમાં જ હેતુની વિદ્યમાનતા ઘટવી તેને ‘તથોડપત્તિ' કહેવાય છે. આને બીજા શબ્દોમાં કહીએ તો આ અન્વયપ્રયોગ છે. જેમકે “આ પર્વત વગેરે પ્રદેશ તે અગ્નિવાળો હોવો જોઈએ, –૦૩૫ર્થસંપ્રેક્ષ0(૨૭) રિતિ | પ્રતિપાદ્યવિશેષ || ૧૭ || –૦શસ્ત્રસંતો – (131) “હેતુપ્રયોગાસ્તો પચચાનુપત્તિસ્યાં કિઝોર: // -ર II, સત્યેવ સાચ્ચે રેતોપત્તિQથોપત્તિ, असति साध्ये हेतोरनुपपत्तिरेवान्यथानुपपत्तिः ।। ३-३० ।।, यथा कृशानुमानयं पाकप्रदेशः, सत्येव कृशानुमत्त्वे धूमवत्त्वस्योपपत्तेः, असत्यनुपपत्तेर्वा ।। ३-३१।।, अनयोरन्यतरप्रयोगेणैव साध्यप्रतिपत्तौ द्वितीयप्रयोगस्यैकत्रानुपयोगः ।। ३-३२।। प्रयोगयुग्मेऽपि वाक्यविन्यास एव विशिष्यते, नार्थः। स चान्यतरप्रयोगेणैव प्रकटीबभूवेति किमपरप्रयोगेण ? इति।" :प्रमाणनयतत्त्वालोकः-तट्टीका. रत्नाकरावतारिका, जैनतर्कभाषा, परीक्षामुखः ३/९४, न्यायकुमुदचन्द्रः पृ. ४२३, न्यायसू. ૧/૧/રૂ૪,રૂક ચાયા. પૃ. .૮, ચાયતિ. 5. દૂર-દરૂ! "7થોપપજ્યન્યથાનુઘપત્તિમેવાત, નાનયોત્તાત્પર્વે भेदः, अत एव नोभयोः प्रयोगः" प्रमाणमीमांसा २/१/४,५,६ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬ न्यायावतार 10 कथमित्याह-तथैव साध्यसद्भावे एवोपपत्तिर्विद्यमानता, तया तथोपपत्त्या, यथा-अग्निरत्र, धूमस्य तथैवोपपत्तेरिति । अन्यथापि वा इत्यनेन अवयवे समुदायोपचारादन्यथानुपपत्तिं लक्षयति । अन्यथा साध्यव्यतिरेके अनुपपत्तिरविद्यमानतैव तया वा अन्यथानुपपत्त्या हेतोः प्रयोगः स्यात्, यथा- अग्निरत्र, धूमस्यान्यथानुपपत्तेरिति । १५८. एते च द्वे अप्येकस्मिन् साध्ये प्रयोक्तव्ये इति यो मन्येत, तच्छिष्यणार्थमाहअन्यतरेणापि तथोपपत्तिप्रयोगेण अन्यथानुपपत्तिप्रयोगेण वा साध्यस्य साध्यप्रतिपिपादयिषितार्थस्य सिद्धिनिष्पत्तिः प्रतिपाद्यप्रतीतावारोहणं भवेद्, इति यस्मात्, तस्मान्न द्वे अपि प्रयोक्तव्ये, प्रयोगद्वयेऽपि यस्माद् वचनरचना भिद्यते नार्थः, प्रयोगस्य च साध्यसाधनफलम्, तच्चेदेकेनैव सिध्यति, द्वितीयप्रयोगः केवलं वक्तुरकौशलमाचक्षीत, नैरर्थक्यादित्यभिप्रायः ।। १७ ।।। –૦ન્યાયામિ માં કારણ કે અગ્નિ હોય તો જ ધૂમનું અસ્તિત્વ હોઈ શકે. અહીં પર્વત ઉપર ધૂમ દેખાય છે, માટે અગ્નિ પણ હોવો જોઈએ. આમ ધૂમ સ્વરૂપ હેતુ અગ્નિરૂપ સાધ્યની સાથે જ રહેતો હોવાથી તથોડપત્તિ હેતુ” કહેવાય છે. સાધ્યનો અભાવ હોય ત્યાં હેતુની પણ અવિદ્યમાનતા જ હોવી તેને અન્યથાનુપપત્તિ' કહેવાય છે, એટલે કે વ્યતિરેક પ્રયોગ. યદ્યપિ મૂળ ગાથામાં માત્ર “અન્યથા' આ પ્રમાણે શબ્દ લખેલો હોવા છતાં, અહીં અન્યથા સ્વરૂપ અવયવમાં સમુદાયનો ઉપચાર કરવા દ્વારા અન્યથાનુપપત્તિ એમ અર્થ પ્રાપ્ત થાય છે. દા.ત. આ પર્વત અગ્નિવાળો હોવો જોઈએ, કારણ કે જો અગ્નિ ન હોય તો ધૂમ પણ ન હોય, પરંતુ અહીં ધૂમ દેખાય છે, માટે પર્વત અગ્નિવાળો હોવો જોઈએ. અહીં ધૂમ સ્વરૂપ હેતુનું, સાધ્યનો અભાવ હોય ત્યાં ન રહેવું આટલું જ માત્ર જણાવ્યું હોવાથી ‘અન્યથાનુપપત્તિ હેતુ” કહેવાય છે. આમ પરાર્થનુમાનમાં તથોડપત્તિ અને અન્યથાનુપપત્તિ સ્વરૂપ બે પ્રકારના હેતુનો સાધ્યને સિદ્ધ કરવા માટે પ્રયોગ કરાય છે. (૧૫૮) જો કોઈ એમ કહે કે “એક જ સાધ્યની સિદ્ધિ માટે બંને પ્રકારના હેતુનો પ્રયોગ કરવો જોઈએ”તો તેને બોધ આપતા કહે છે તથોડપત્તિ અથવા અન્યથાનુપપત્તિ, એ બેમાંથી કોઈપણ એક પ્રયોગ દ્વારા સાધ્યની, એટલે સાધ્યરૂપે પ્રતિપાદન કરવા માટે ઈચ્છાયેલ એવા પદાર્થની, સિદ્ધિ = પ્રતિપાદન કરવા યોગ્ય વસ્તુની પ્રતીતિ = બુદ્ધિ = જ્ઞાનમાં ભાસિત થવાથી, ત્યાં બન્નેનો પ્રયોગ ન કરવો જોઈએ, એટલે કે તથોડપત્તિ દ્વારા સાધ્યસિદ્ધિ થતી હોય તો અન્યથાનુપપત્તિનો પ્રયોગ ના કરવો. અથવા અન્યથાનુપપત્તિ થી સાધ્યસિદ્ધિ થતી હોય, તો તથોડપત્તિનો પ્રયોગ ન કરવો, કારણ કે સાધ્યની સાથે અવિનાભાવ રાખનાર એવા હેતુના એક જ સ્વરૂપને જણાવનારામાં માત્ર શબ્દપ્રયોગ જ જુદો છે, અર્થ તો બન્નેનો એક જ છે. જેમ કે “હું ધનવાન છું' એમ બોલો કે હું ગરીબ નથી" એમ બોલો, બન્નેનો અર્થ એક જ થાય કે, “હું પૈસાવાળો છું.” હેતુના પ્રયોગનું ફળ સાધ્યને સિદ્ધ કરવાનું છે. તે જો એકથી જ થઈ જાય તો ત્યાં બીજાનો પ્રયોગ કરવો નિરર્થક હોવાથી માત્ર વક્તાની અકુશળતા જ જણાય છે. આમ પરાર્થાનુમાનને વિષે હેતુનું લક્ષણ જણાવ્યું. (૧૭) For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ न्यायावतार - श्लो. १८ १५९. अधुना दृष्टान्तलक्षणावसरः । स च द्वेधा साधर्येण वैधर्येण च । तत्र साधर्म्यदृष्टान्तमधिकृत्याह साध्यसाधनयोर्व्याप्तिर्यत्र निश्चीयतेतराम । साधर्येण स दृष्टान्तः संबन्धस्मरणान्मतः ।। १८ ।। दृष्टयोरवलोकितयोः सामर्थ्यात् २३६साध्यसाधनयोः अन्तः परिनिष्ठितिः अन्वयाद व्यतिरेकाद्वा साध्यसाधनभावव्यवस्थितिनिबन्धना यस्मिन्निति दृष्टान्तः, समानो धर्मोऽस्येति २३७सधर्मा तद्भावः –૦ન્યાયરશ્મિ - ૦ દાંતનું લક્ષણ અને તેના ભેદો... ૦ (૧૫૯) પરાર્થનુમાનને વિષે હેતુનું લક્ષણ જણાવ્યા બાદ, હવે દૃષ્ટાંતનું લક્ષણ કહેવાનો અવસર છે. દૃષ્ટાંત બે પ્રકારના છે, (૧) સાધર્મ દૃષ્ટાંત (૨) વૈધર્મ દષ્ટાંત. તેમાં પહેલા સાધર્મ દૃષ્ટાંતનું લક્ષણ જણાવતા કહે છે... શ્લોકાર્થ- જ્યાં સાધ્ય અને હેતુની વ્યાપ્તિ સ્પષ્ટપણે નિર્ણત થાય તેને સાધર્મ દૃષ્ટાંત કહેવાય છે. આ દૃષ્ટાંતનો પ્રયોગ સંબંધના સ્મરણ કરાવવા માટે સ્વીકાર કરાયેલ છે (૧૮) વિવેચન - પરાર્થાનુમાનમાં પક્ષ અને હેતુનો વચનાત્મક પ્રયોગ પર પ્રતિપત્તિમાં કારણભૂત છે એ વ્યુત્પન્નમતિવાળા જીવને આશ્રયીને યોગ્ય છે, કારણ કે તેને તો આ બે દ્વારા જ સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. તેવા જીવને આશ્રયીને દૃષ્ટાંત વગેરેનો પ્રયોગ નિરર્થક છે, માટે દૃષ્ટાંતને પરાર્થનુમાનના અંગરૂપે સ્વીકારેલ નથી, તો પણ મન્દબુદ્ધિવાળા જીવો માટે દૃષ્ટાંત ખુબ જ ઉપયોગી હોવાથી તેઓને વિષે ઉપકાર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી દૃષ્ટાંતનું લક્ષણ જણાવે છે. દૃષ્ટાંત, દૃષ્ટ અને અન્તઃ આ બે શબ્દોના સમાસથી બનેલો શબ્દ છે. દષ્ટ એટલે જોવાયેલા, પ્રસ્તુતમાં સામર્થ્યથી સાધ્ય-સાધનનો, અંત = પરિનિષ્ઠા = અન્વય અથવા વ્યતિરેક દ્વારા આ સાધ્ય છે, આ સાધન છે, એવો સંબંધ નિર્ણત થઈ જાય એ પરિનિષ્ઠા, આ જ્યાં નિશ્ચિત થયેલ છે તે દૃષ્ટાંત કહેવાય છે. દષ્ટાંત સાધમ્મ અને વૈધર્મે એમ બે પ્રકારે છે. તેમાંથી સાધર્મેદષ્ટાંતનું લક્ષણ જણાવતા કહે છે કે, સમાન છે ધર્મ જેનો તેને સધર્મા કહેવાય અને તેનો ભાવ અર્થમાં તદ્ધિતનો ય પ્રત્યય લાગતા સાધમ્મ થાય છે. તેના સ્વરૂપને જણાવતા કહે છે કે, જીજ્ઞાસાના વિષયરૂપે થયેલ અર્થ તે સાધ્ય, અને તેને સિદ્ધિ કરનારો જે હોય તે સાધન = હેતુ. આ હેતુ આ સાધ્ય વિના રહેતો નથી, આ પ્રમાણેની વ્યાપ્તિ જે ઠેકાણે અત્યંત નિર્ણત થાય તેને સાધમ્મ દૃષ્ટાંત કહેવાય છે. દા.ત. = “આ પ્રદેશ અગ્નિવાળો હોવો જોઈએ, કારણ કે અગ્નિ હોય તો જ ધૂમનું અસ્તિત્વ હોઈ શકે છે, જેમકે – ૩૫ર્થસંપ્રેક્ષા – (२३६) साध्यसाधनयोरित्यादि । अन्वयेन व्यतिरेकेण वा साध्यसाधनभावस्य इदमस्य साध्यमिदमस्य साधनमिति संबन्धस्य व्यवस्था निबन्धनं यस्याः परिनिष्ठितेः सा तथोक्ता । (२३७) सधर्मेति । धर्मादन् केवलात् इति बहुव्रीहौ धर्मशब्दादन् समासान्तः । For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચાયાવતાર છે साधर्म्यं तेन साधर्म्यण । स किंविधो भवतीत्याह- साध्यं जिज्ञासितार्थात्मकम, साधनं तदगमको हेतुः, तयोः साध्यसाधनयोर्व्याप्तिः, इदमनेन विना न भवति इत्येवंरूपा, यत्र क्वचिन्निश्चीयतेतरां अतिशयेन निर्णीयते स साधर्म्यदृष्टान्तः । यथा- अग्निरत्र, धूमस्य तथैवोपपत्तेः महानसादिवद् इति । अयं चाविस्मृतप्रतिबन्धे प्रतिवादिनि न प्रयोक्तव्य इत्याह-संबन्धस्मरणात् इति । यब्लोपे पञ्चमी, प्राग्गृहीतविस्मृतसंबन्धस्मरणमधिकृत्य मतोऽभिप्रेतोऽयं नीतिविदाम्, नान्यथा । यदा –૦નાયરશ્મિ – મહાન સાદિ (રસોડું)' અહીં સાધર્મેદ્રષ્ટાંત તરીકે મહાન સાદિ અને જ્યાં હમણાં અગ્નિની સિદ્ધિ કરાય છે તે પર્વતાદિ; બંનેમાં એક જ સ્વરૂપવાળા એવા ધૂમરૂપ હેતુથી સાધ્યની સિદ્ધિ થતી હોવાના કારણે સમાન સ્થળ છે. આ બન્નેનું સાધર્મ એ જ છે કે, ધૂમની પ્રાપ્તિ થવાની સાથે અગ્નિની પણ પ્રાપ્તિ થાય જ છે. તેથી “સાધનસમાવે સાધ્યસમાવ'ની જ્યાં પ્રાપ્તિ થાય તે સર્વે સાધર્યદૃષ્ટાંત કહેવાય છે. ૦ દષ્ટાંતપ્રયોગ કરવાની ભૂમિકા ૦ આ સાધર્મ દૃષ્ટાંતનો પ્રયોગ સર્વત્ર કરવાનો હોતો નથી. જે પ્રતિવાદી પૂર્વમાં હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિને ગ્રહણ કર્યા બાદ તે સંબંધને ભૂલી ગયો નથી, અથવા તો કોઈક એવા બાળ વગેરે જીવો કે, જેને હજી સુધી હેતુ- સાધ્ય વચ્ચેની વ્યાપ્તિ ગ્રહણ કરી નથી, તેવા જીવોને આશ્રયીને સાધર્મેદષ્ટાંતનો પ્રયોગ ન કરવો જોઈએ, કારણ કે પહેલા જીવને તે વસ્તુની જાણકારી છે જ અને બીજા જીવને તો હજી સંબંધ જ ખબર નથી, માટે તેઓની સામે પ્રયોગ કરવો નિરર્થક છે, પરંતુ જે પ્રતિવાદીએ પૂર્વમાં હેતુ-સાધ્ય વચ્ચેની વ્યાપ્તિરૂપ સંબંધ ગ્રહણ કર્યો હોય, પણ હમણા તે સંબંધનું વિસ્મરણ થઈ ગયું હોય, તેવા જીવને આશ્રયીને સાધર્મેદ્રષ્ટાંતનો પ્રયોગ કરવો સાર્થક છે. અહીં “સંબંધ સ્મરણાતુ” એ પ્રમાણે પંચમી વિભક્તિ લાગી છે, તે “ચય: ધારે' સૂત્રના આધારે સંબંધક ભૂતકૃદન્તનો લોપ કરીને, તેના કર્મને પંચમી વિભક્તિ કરવામાં આવી છે, જે વાત “યહ્નો પશ્ચમી' દ્વારા જણાવી છે. તેથી સંબંધ સ્મરણ કરાવવાને આશ્રયીને, એમ અર્થ અભિપ્રેત છે. જે વ્યક્તિએ હજી સુધી હેતુનો સાધ્યની સાથે અવિનાભાવ ગ્રહણ કર્યો નથી, તે વ્યક્તિને પહેલા ઉહ પ્રમાણ વડે સાધ્યનો સંબંધ ગ્રહણ કરાવવા યોગ્ય છે. પ્રમાણ વિના કાંઈ દૃષ્ટાંતમાત્રથી અવિનાભાવ સંબંધનું ગ્રહણ થઈ શકતું નથી. કોઈક એક - બે સ્થળે હેતુ અને સાધ્યને સાથે જોવા માત્રથી, “સર્વ ઠેકાણે આ હેતુ સાધ્ય વિના રહેતો નથી. એ પ્રમાણે નિશ્ચય થઈ શકતો નથી. એક - બે સ્થાને જોવા —શાસ્ત્રસંતો (132) "प्रतिबन्धप्रतिपत्तेरास्पदं दृष्टान्तः, स द्वेधा-साधर्म्यतो वैधर्म्यतश्च, यत्र साधनधर्मसत्तायामवश्यं साध्यधर्मसत्ता प्रकाश्यते, स साधर्म्यदृष्टान्तः, यथा यत्र यत्र धूमस्तत्र तत्र वह्निर्यथा महानसः" IIUIનય. રૂ ૪૩, ૪૪, ૪૬, ૪૬, પરીક્ષાનુ. રૂ ૪૭ “ સાથીદાગ્યાં ટ્રેT, साधनधर्मप्रयुक्तसाध्यधर्मयोगी साधर्म्यदृष्टान्तः " प्रमाणमी. १२/२१, २२ "समानो धर्मो यस्याऽसौ सधर्मा। विसदृशो धर्मो यस्याऽसौ विधर्मा, तयोर्भावः साधर्म्य वैधर्म्य च" रत्नाकराव. । ભ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ) ૨૩૮ न्यायावतार - श्लो० १८ हि प्रतिपाद्योऽद्यापि संबन्धं साध्याविनाभावित्वलक्षणं नावबुध्यते; तदा प्रमाणेन संबन्धो ग्राहणीयः, न दृष्टान्तमात्रेण, न हि सहदर्शनादेव क्वचित्सर्वत्रेदममुना विना न भवतीति सिध्यति, अतिप्रसङ्गात् । गृहीते च प्रतिबन्धे स्मर्यमाणे केवलं हेतुर्दर्शनीयः, तावतैव बुभुत्सितार्थसिद्धेदृष्टान्तो न वाच्यः, वैयर्थ्यात् । यदा तु गृहीतोऽपि विस्मृतः कथंचित् संबन्धः, तदा तत्स्मरणार्थं दृष्टान्तः कथ्यते । ___१६०. ननु च कथं त्रिकालसमस्तदेशव्यापिसंबन्धावगतिः ? न तावन्निर्णयात्मकमपि प्रत्यक्षं देशकालान्तरसंचरिष्णुनोः साध्यसाधनयोः संबन्धं निरीक्षितुं क्षमते, संनिहितेऽर्थे विशदाध्यवसायेन प्रवृत्तेः । 'नापि शब्दात्तनिर्णय:, २३९तस्य परोपदेशरूपतया स्वार्थानुमाना –૦ન્યાયરશ્મિ – માત્રથી જ વ્યાપ્તિનો નિશ્ચય થઈ જતો હોય, તો પછી ઘટની ઉત્પત્તિ વખતે કોઈવાર હાજર રહેતા ગધેડાને પણ, ઘટની ઉત્પત્તિ પ્રત્યે કારણ માનવાનો અતિપ્રસંગ આવશે. તેથી વ્યાપ્તિ જેને ગ્રહણ કરી નથી તેવા વ્યક્તિને પ્રમાણ વડે પહેલા વ્યાપ્તિગ્રહણ કરાવવું જોઈએ. વ્યાપ્તિ ગૃહીત થયા બાદ જો વ્યક્તિ વ્યાપ્તિને ભૂલી ન ગયો હોય, તો તેને માત્ર હેતુ દ્વારા જ પરાર્થાનુમાન કરાવવું જોઈએ, કારણકે એટલા માત્રથી જ તેમના ઈચ્છિત સાધ્યની સિદ્ધિ થઈ જતી હોવાથી, ત્યાં દૃષ્ટાંતને જણાવવું નિરર્થક છે. દૃષ્ટાંત હોવા - નહીં હોવામાં તેને કાંઈ ફરક પડતો નથી, સાધ્યની સિદ્ધિ સ્વરૂપ કાર્યની નિષ્પત્તિ તો થઈ જાય છે. તેથી જે પ્રમાતાએ પહેલા વ્યાપ્તિને ગ્રહણ કરી હતી, પરંતુ હમણા બુદ્ધિના દોષથી તે ભૂલી ગયો હોય, તેને અવિનાભાવ સંબંધનું સ્મરણ કરાવવા માટે, દૃષ્ટાંતનો પ્રયોગ કરવો જોઈએ. ત્યાં જ દૃષ્ટાંતની સાર્થકતા કહેવાયેલી છે. (૧૦૦) ઉહ પ્રમાણની સિદ્ધિ ૦ વ્યાપ્તિગ્રાહક પ્રમાણનો અભાવ - પૂર્વપક્ષ... ૦ પૂર્વપક્ષ - તમે અહીં કહ્યું કે, જેને સંબંધ ગ્રહણ કર્યો નથી તેને પ્રમાણ વડે સંબંધ ગ્રહણ કરાવવો, પરંતુ અમને એ ખબર નથી પડતી કે, અતીત-અનાગત-વર્તમાન એ ત્રણે કાળમાં રહેનાર તથા સર્વ દેશમાં રહેનાર હેતુ અને સાધ્યના સંબંધનું ગ્રહણ શેનાથી થાય ? (૧) પ્રત્યક્ષ, (૨) શબ્દ, કે (૩) અનુમાનથી ? - તેમાં જે નિર્ણયાત્મક અર્થાત્ સવિકલ્પપ્રત્યક્ષ છે તે તો સર્વકાળ - સર્વદેશ સંબંધી સાધ્ય-સાધનની વ્યાપ્તિને ગ્રહણ કરવા માટે સમર્થ નથી, કારણ કે પ્રત્યક્ષનું સામર્થ્ય માત્ર સંનિહિત, વર્તમાન પદાર્થને ગ્રહણ કરવાનું છે. તે દૂરદેશાત્તરવર્તી પદાર્થોને ગ્રહણ કરવા માટે દક્ષ નથી. શબ્દથી પણ સંબંધનો अर्थसंप्रेक्षण (२३८) तन्निर्णयः संबन्धनिर्णयः । (२३९) तस्येत्यादि । शब्दस्य परोपदेशरूपतया कृत्वा शब्दजन्यज्ञानस्य स्वार्थानुमानत्वं भवतीत्याह-तत्रेत्यादि । For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ १७० भावप्रसङ्गात्, २४° तत्र परोपदेशाभावात्, तदभावे संबन्धासिद्धेः, तदसिद्धावनुमानानुत्थानादिति । 'अनुमानात्संबन्धग्रहणे निरवधिरनवस्थानुषज्येत, संबन्धग्राहिणोऽप्यनुमानस्य पुनः संबन्धान्तरग्रहणसव्यपेक्षत्वादिति । १६१. अत्रोच्यते- प्रत्यक्षानुमाने द्वे एव प्रमाणे इति येषां मिथ्याभिनिवेशः, तेषामेष दोषो नास्माकम्, अन्वयव्यतिरेकग्राहिप्रत्यक्षानुपलम्भोत्तरकालभाविनोऽव्यभिचरितत्रिकालव्यापिगोचरस्य मतिनिबन्धनस्योहसंज्ञितस्य प्रमाणान्तरस्य संबन्धग्राहितयेष्टत्वात्, तदनिष्टौ दृष्टव्यवहारविलोप૦ન્યાયરશ્મિ – છ નિર્ણય ન માની શકાય, કારણ કે શબ્દ, પરોપદેશ રૂપ છે (બીજાના વચન સ્વરૂપ છે) જો શબ્દથી વ્યાપ્તિનો નિર્ણય માનો, તો સ્વાર્થનુમાન બીજા કોઈના વચન વિના સ્વતઃ પ્રવર્તતું હોવાથી, ત્યાં વ્યાપ્તિ નિર્ણય નહીં થાય અને વ્યાપ્તિનિર્ણય વિના તો સ્વાર્થાનુમાન જ થઈ ન શકે. અનુમાન પ્રમાણ દ્વારા પણ સર્વદેશ - સર્વકાળ સંબંધી વ્યાપ્તિનું ગ્રહણ ન માની શકાય. અનુમાન દ્વારા વ્યાપ્તિનું ગ્રહણ માનવામાં આવે તો અનવસ્થા દોષ આવશે. તે આ પ્રમાણે - પ્રસ્તુત અનુમાનમાં વ્યાપ્તિને ગ્રહણ કરવા માટે અનુમાન પ્રમાણ લાવશો. હવે તે અનુમાનનું ઉત્થાન પણ, વ્યાપ્તિને ગ્રહણ કર્યા વિના તો શક્ય નથી. તેથી તેની વ્યાપ્તિને ગ્રહણ કરવા માટે ફરી અનુમાન લાવશો, તેના માટે ફરી ત્રીજું અનુમાન, એમ અનવસ્થા દોષ આવશે. તેથી કોઈપણ પ્રમાણથી સર્વદેશ-કાળ સંબંધી વ્યાપ્તિનું ગ્રહણ શક્ય નથી. ૦ (૧૭૧) ઉહ પ્રમાણ દ્વારા વ્યાપ્તિનું ગ્રહણ - ઉત્તરપક્ષ O આ પૂર્વપક્ષની શંકાનું સમાધાન આપતા જણાવે છે કે, બૌદ્ધાદિ દર્શનવાળા કુતીર્થિકો, જેમને પોતાની માન્યતા ઉપર અત્યંત કદાગ્રહ છે કે, પ્રત્યક્ષ અને અનુમાન આ બે જ પ્રમાણ છે, વધારે નહીં, તેમને આ સર્વદેશ-કાળ સંબંધી વ્યાપ્તિ ગ્રહણ ન થવા રૂપ દોષ આવે, પરંતુ અમોને આ દોષ સંભવિત નથી. આશય એ છે કે, અન્વયગ્રાહી પ્રત્યક્ષ અને વ્યતિરેક ગ્રાહી અનુપલંભ પછી થનાર, અવ્યભિચરિત - ત્રિકાળવ્યાપી પદાર્થોને વિષય કરનાર, તથા મતિજ્ઞાન જેનું કારણ છે એવા ‘ઉહ', જેનું બીજું નામ ‘તર્ક’ છે, એવા પૃથક્ પ્રમાણને અમે સ્વીકારીએ છીએ. આ ઉહ પ્રમાણ દ્વારા વ્યાપ્તિને ગ્રહણ કરી, અનુમાનની પ્રવૃત્તિ નિર્બાધરૂપે થઈ જાય છે. વ્યાપ્તિ ગ્રહણ કરનાર જો ઉહ પ્રમાણનો સ્વીકાર કરવામાં ન આવે, તો પછી જગતમાં ધૂમ દ્વારા અગ્નિનો બોધ, પૂર દ્વારા વૃષ્ટિનો બોધ, છાયા દ્વારા છત્રનો બોધ... વગેરે, અનુમાનને આશ્રયીને જે લોકવ્યવહાર પ્રવર્તે છે, તે સર્વનો લોપ થવાની આપત્તિ આવશે. જો દૃષ્ટ લોકવ્યવહારનો લોપ થઈ જતો હોય, તો પછી આ બધી વિચારણા કરવી નિરર્થક થઈ જશે, માટે દૃષ્ટવ્યવહારનો અપલાપ ન થાય, તે માટે ઉહ પ્રમાણને સ્વીકારવો જ રહ્યો અને તેના દ્વારા સર્વદેશ-કાળ સંબંધી વ્યાપ્તિ ગ્રહણ કરવા દ્વારા અનુમાનની પ્રવૃત્તિ નિર્બાધ રૂપે થઈ જાય છે. યદ્યપિ ઉહ નામનું પૃથક્ પ્રમાણ હોવા છતાં, આ ગ્રંથમાં અનુમાનથી -· अर्थसंप्रेक्षण: (૨૪૦) તંત્ર સ્વાર્થાનુમાને || ૧૮ न्यायावतार || For Personal & Private Use Only -0 Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ) न्यायावतार - श्लो. १९ प्रसङ्गात्, तद्विलोपे च विचारानर्थक्यप्राप्तेरिति । अत्र प्रकरणे पुनरनुमानात् पार्थक्येनोहो न दर्शितः, संक्षिप्तरुचिसत्त्वानुग्रहप्रवृत्तत्त्वादस्य, शाब्दं तु पृथक् समर्थितम्, तस्यात्रैव परार्थानुमानोपयोगित्वादित्यास्तां तावत् ।। १८ ।। १६२. इदानीं वैधव्दृष्टान्तमुपदर्शयन्नाह 19ચ્ચે નિવર્તિમાને તુ સાધનાથસંમવ: | ख्याप्यते यत्र दृष्टान्ते वैधयेणेति स स्मृतः ।। १९ ।। विसदृशो धर्मोऽस्येति २४१विधर्मा, तद्भावो वैधर्म्यम्, तेन वैधhण दृष्टान्तः । कीदृश इत्याह- साध्ये गम्ये निवर्तमाने असंभवति, तुशब्दोऽवधारणार्थो भिन्नक्रमः, स च साधनस्यासंभव –૦ન્યાયરશ્મિ – પૃથફ રૂપે તેનો નિર્દેશ કરેલ નથી, કારણ કે આ ગ્રંથ સંક્ષિપ્તરુચિવાળા જીવ ઉપર અનુગ્રહ કરવા માટે બનાવેલ છે. પ્રશ્નઃ- જો સંક્ષિપ્તરુચિવાળા જીવો ઉપર અનુગ્રહ કરવા માટે જ આ ગ્રંથ બનવ્યો હોય, તો પછી શબ્દ પ્રમાણને પણ પૃથફ રૂપે શું કરવા નિર્દેશ કરો છો ? ઉત્તરઃ- યદ્યપિ, તમારી શંકા ઉચિત છે, છતાં પણ પરાર્થાનુમાન પક્ષ-હેતુ વચનાત્મક હોવાના કારણે શબ્દની જરૂર પડે. જો શબ્દની પ્રમાણતા સિદ્ધ ન હોય, તો પરાથનુમાન થઈ ન શકે, એટલે તેનો પૃથક નિર્દેશ કરેલ છે. તિ નાસ્તાં તાવ આમ અહીં સાધર્મેદષ્ટાંતનું લક્ષણ પૂર્ણ થયું. (૧૮) ૦ (૧૩૨) વેધર્મદષ્ટાંતનું લક્ષણ ૦ સાધર્મેદ્રષ્ટાંતનું લક્ષણ જણાવ્યા બાદ, હવે વૈધર્મદષ્ટાંતનું લક્ષણ જણાવે છે. શ્લોકાર્થ- સાધ્યની નિવૃત્તિમાં હેતુનો પણ અસંભવ જ હોય, એવું જે દષ્ટાંતમાં જણાવાય તે વૈધર્મદષ્ટાંત કહેવાય છે. (૧૯) વિવેચનઃ- વૈધર્યદૃષ્ટાંતનું લક્ષણ જણાવતા કહે છે કે, અસમાન છે ધર્મ જેનો તેને વિધર્મા કહેવાય છે, અને તેને ભાવ અર્થમાં તદ્ધિતનો “ય' પ્રત્યય લગાડતા વૈધર્મ એ પ્રમાણે રૂપ સિદ્ધ થાય છે. સિદ્ધ કરવા યોગ્ય એવા સાધ્યનો અભાવ હોતે છતે, હેતુનો અભાવ હોય જ, એવું વૈધર્મ જે કોઈ દૃષ્ટાંતમાં જણાવાય છે, તે વૈધર્મદષ્ટાંત જાણવું. જેમકે પર્વતો વહ્નિમાન ઘૂમત, વરિન વિના -अर्थसंप्रेक्षण(૨૪૧) વિધતિ / પૂર્વવત્ || ૧૦ || –૦ણાત્રસંતો— (133) "यत्र तु साध्याभावे साधनस्यावश्यमभावः प्रदर्श्यते स वैधर्म्यदृष्टान्तः, यथा-अग्न्यभावे न भवत्येव धूमः, यथा जलाशये" - प्रमाणनय. ३।४७, ४८ । "साध्यधर्मनिवृत्तिप्रयुक्तसाधनधर्मनिवृत्तियोगी वैधर्म्यदृष्टान्तः" प्रमाणमी. १।२।२३। "साध्याभावे साधनाभावो यत्र कथ्यते स व्यतिरेकदृष्टान्तः" - પરીક્ષામુ. રૂ ૪૬ / For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ચાયાવતાર્ છે एवेत्यत्र द्रष्टव्यः । ख्याप्यते प्रतिपाद्यते यत्र क्वचित् दृष्टान्ते स वैधhण भवति, इतिशब्देन સંવત્થરમરવિતિ || ૧૧ ||. १६३. इदमत्रापि संबध्नाति-अस्यापि स्मर्यमाणे संबन्धे प्रयोगायोगादिति किमर्थं विस्मृतसंबन्धे एव प्रतिवादिनि दृष्टान्तः प्रयुज्यते नान्यदा, इति परवचनावकाशमाशङ्क्याह अन्तर्व्याप्त्यैव साध्यस्य सिद्धेर्बहिरुदाहृतिः । व्यर्था स्यात्तदसद्भावेऽप्येवं न्यायविदो विदुः ।। २० ।। –૦ન્યાયરશ્મિ – ધૂમનુપપુખ્ત, યથા નનૈધ્રુવે, અહીં પર્વતમાં ધૂમ અને વહ્નિ સાથે રહેલા છે, જ્યારે જલહંદમાં વહ્નિનો અભાવ હોવાના કારણે ધૂમનો પણ અભાવ છે જ, તેથી તે વૈધમ્ય રૂપે જણાવેલા છે. ગાથામાં રહેલ ‘તુ' શબ્દ તે એવકાર અર્થક છે, અને તેનો અન્વય “સઘનચાણસંમવ’ પછી કરવાનો છે. તેથી સાધ્યાભાવે સાધનાભાવ વાળા જે હોય તે સર્વે વૈધર્મ દૃષ્ટાંત તરીકે ગ્રહણ થાય છે. સાધર્મદૃષ્ટાંતની જેમ, આ પણ જે પ્રતિવાદી ગૃહીત કરેલ સંબંધને ભૂલી ગયો હોય, તેને સ્મરણ કરાવવા માટે જ સાર્થક છે, તેટલું જ તેનું પ્રયોજન છે, એ શ્લોકના “રૂતિ' પદથી જણાવ્યું છે. જે વ્યક્તિ સંબંધને જાણે છે અથવા સંબંધ ગ્રહણ કર્યો નથી, તે વ્યક્તિને આશ્રયીને આ દૃષ્ટાંતનો પ્રયોગ કરવો નિરર્થક છે, વગેરે સર્વ પૂર્વની જેમ જાણવું (૧૯) ૦ (૧૯૩) અત્તર્થાપ્તિ સાધ્યસિદ્ધિ માટે બળવાન હેતુ ૦ સાધર્મદૃષ્ટાંત હોય કે વૈધર્મદષ્ટાંત, તેમાં જે પ્રતિવાદી વગેરેને અવિનાભાવ સંબંધનું સ્મરણ હોય અથવા અગૃહીત હોય, તો ત્યાં દૃષ્ટાંતનો પ્રયોગ કરવો યોગ્ય નથી, પરંતુ જે પ્રતિવાદી ગૃહીત કરેલા અવિનાભાવ સંબંધને ભૂલી ગયો છે, તેને સ્મરણ કરાવવા માટે જ દૃષ્ટાંતનો પ્રયોગ કરાય છે, અન્ય કોઈ કાળે શા માટે થતો નથી ? એ પ્રમાણે બીજાની શંકાનો જવાબ આપવા ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્થ- અન્તર્થાપ્તિ વડે જ જો સાધ્યની સિદ્ધિ થઈ જતી હોય, તો બહાર ઉદાહરણ આપવું નકામું છે અને જો અન્તર્થાપ્તિ જ ન હોય તો ત્યાં પણ બહાર ઉદાહરણ આપવું વ્યર્થ છે, એ પ્રમાણે ન્યાયને જાણનારાઓ કહે છે (૨૦) –શસ્ત્રસંતો (134) "पक्षहेतुवचनलक्षणमवयवद्वयमेव परप्रतिपत्तेरङ्गम् न दृष्टान्तादिवचनम्, समर्थनमेव परप्रतिपत्त्यङ्गमास्तां, तदन्तरेण दृष्टान्तादिप्रयोगेऽपि तदसम्भवात्" प्रमाणमी. १२/१८, १९/ પ્રમાણ ૪. I. ૩૨, ૬૦, ચાય વિ. . રૂ૮૧/ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ G २४२ अन्यदा हि 'स्मर्यमाणे वा संबन्धे प्रयुज्येत, 'अगृहीते वा । 'यद्याद्यः पक्षः, सोऽयुक्तः, यदा सर्वत्र साध्याविनाभाविनं हेतुं स्मरति प्रतिपाद्यः, तदा पक्षेऽपि तमवबुध्य कथं साध्यं न प्रतिपद्येत ? ततश्चान्तः पक्षमध्ये व्याप्तिः साधनस्य साध्याक्रान्तत्वमन्तर्व्याप्तिः, तयैव साध्यस्य गम्यस्य सिद्धेः प्रतीतेः बहिर्विवक्षितधर्मिणोऽन्यत्र दृष्टान्तधर्मिण्युदाहृतिः व्याप्तिदर्शनरूपा व्यर्था निष्प्रयोजना, तत्प्रत्याय्यार्थाभावादिति । द्वितीयपक्षस्यापि निर्दोषतां निरस्यन्नाहન્યાયરશ્મિ – વિવેચનઃ- સંબંધને સ્મરણ કરાવવા માટે દૃષ્ટાંતનો પ્રયોગ સાર્થક છે, તેનાથી અન્યકાળે નિરર્થક છે, આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે, પ્રમાતા સંબંધ ભૂલી ગયો હોય, તેનાથી અન્યકાળ બે પ્રકારે હોઈ શકે છે, (૧) જેને પૂર્વમાં ગ્રહણ કરેલા સંબંધનું વિસ્મરણ થયું નથી અને (૨) જેણે હજી સુધી અવિનાભાવ સંબંધને ગ્રહણ કર્યો નથી. આ બન્નેમાંથી શેમાં દૃષ્ટાંતનો પ્રયોગ તમે કરશો ? જો પ્રથમ પક્ષમાં, કે જેને સંબંધનું વિસ્મરણ થયું નથી તેવા વ્યક્તિને આશ્રયીને દૃષ્ટાંતનો પ્રયોગ કરવો, તો તે અયુક્ત છે, તે વ્યક્તિ જ્યારે સર્વઠેકાણે, ‘સાધ્યને અવિનાભાવી એવા હેતુ છે ' એવા સંબંધનું સ્મરણ કરે જ છે, ત્યારે પક્ષમાં હેતુને જાણીને સાધ્યને ત્યાં કેમ ન જાણે ? અર્થાત્ સાધ્યને પણ પક્ષમાં વૃત્તિ સ્વરૂપે જાણી લે. તેથી અન્તઃ = પક્ષમાં જ, સાધનની સાધ્ય સાથે વ્યાપ્તિ હોય તેને અન્તર્વ્યાપ્તિ કહેવાય છે અને તેના વડે જ સાધ્યની સિદ્ધિ થતી હોય, તો પછી વિવક્ષિત ધર્મીથી અન્ય એવા દૃષ્ટાંતધર્મીમાં વ્યાપ્તિને બતાવવી તે વ્યર્થ છે = નિષ્પ્રયોજન છે, કારણ કે તે દૃષ્ટાંતને જણાવવા દ્વારા કોઈ નવા પદાર્થનો બોધ થતો નથી. જેને સિદ્ધ કરવાનું હતું, તે તો હેતુ દ્વારા જ થઈ ગયું છે. જેમકે મપુત્રોડયું અધિવૃત્તિ વંસ્વરાન્યથાનુત્વત્તે', આ અનુમાનમાં બહિર્યાપ્તિ = દૃષ્ટાંત ન હોવા છતાં, હેતુ પોતાના સાધ્યનો ગમક બને જ છે. પ્રથમપક્ષ દોષયુક્ત હોવાથી તે ગ્રહણ ન કરતાં ‘જેણે સંબંધ ગ્રહણ કર્યો જ નથી તેને આશ્રયીને દૃષ્ટાંતનો પ્રયોગ કરવો', એવો બીજો પક્ષ પણ સ્વીકારવા યોગ્ય નથી. તે વ્યક્તિને સંબંધનું ગ્રહણ જ થયું નથી, તેથી અંતર્વ્યાપ્તિનો પણ અભાવ છે. હવે અંતર્વ્યાપ્તિનો અભાવ હોય, તો પછી ત્યાં ૦૩૬ર્થસંપ્રેક્ષ– (૨૪૨) અન્યવા રીતિ। સંવન્યવિસ્મરળામાવે || ૨૦ || -० शास्त्रसंलोक: -0 न्यायावतार श्लो० २० - ♦ (135) "अन्तर्व्याप्तत्या हेतोः साध्यप्रत्यायने शक्तावशक्तौ च बहिर्व्याप्तरूद्भावनं व्यर्थम्, पक्षीकृत एव विषये साधनस्य साध्येन व्याप्तिरन्तर्व्याप्तिः, अन्यत्र तु बहिर्व्याप्तिः " प्रमाणनय. ३।३७, ३८ । "अन्तर्व्याप्तेः साध्यसंसिद्धिशक्तौ बाह्यव्याप्तेर्वर्णनं वन्ध्यमेव । अन्तर्व्याप्तेः साध्यसंसिद्ध्यशक्तौ बाह्यव्याप्तेर्वर्णनं वन्ध्यमेव " रत्नाकराव. ३।३७, "प्रतिपन्नाऽविस्मृतसम्बन्धस्य हि प्रमातुरग्निमानयं देशो धूमवत्त्वान्यथानुपपत्तेरित्येतावतैव भवत्येव साध्यप्रतीतिरिति, " - रत्नाकराव. ३।३३ "गृहीतसम्बन्धस्य हेतुप्रदर्शनेनैव व्याप्तिसिद्धिर गृहीतसम्बन्धस्य दृष्टान्तशतेनापि न तत्स्मरणमनुभूतविषयत्वात्स्मरणस्येति।" प्रमेयरत्न. ३।४१। For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ १७४ न्यायावतार तदसद्भावेऽप्येवम् संबन्धाग्रहणादन्तर्व्याप्त्यभावेऽप्येवमिति व्यर्थैव बहिरुदाहृतिः, न हि सहदर्शनात् क्वचित् सर्वत्र तद्रूपता सिध्यति, व्यभिचारदर्शनात् । तस्मादगृहीतसंबन्धे प्रतिपाद्ये प्रमाणेन प्रतिबन्धः साध्यः, तत्सिद्धौ तत एव साध्यसिद्धेरकिंचित्करी दृष्टान्तोदाहृतिरिति न्यायविद्वांसो विदुरवबुध्यन्त इति । 136 १६४. इह च प्रकरणे शेषावयवानामुपनयनिगमनशुद्धिपञ्चकलक्षणानां संक्षिप्तरुचिન્યાયરશ્મિ ૦ O -O પક્ષથી ભિન્ન એવા અન્યસ્થળનું દૃષ્ટાંત બતાવવું વ્યર્થ છે, કારણ કે તેના દ્વારા ઈચ્છિત સાધ્યની સિદ્ધિ થતી નથી. કોઈક વસ્તુને એક – બે સ્થાનમાં સાથે જોવા માત્રથી, આ વસ્તુનું આની સાથે અવિનાભાવિત્વ રહેલું છે એવું સર્વત્ર સિદ્ધ થતું નથી, કારણ કે તેમાં વ્યભિચારની પણ પ્રાપ્તિ થાય છે, જેમકે "સ श्याम तत्पुत्रत्वात्, इतरतत्पुत्रवत्" यहीं जन्यपुत्रोनी साथै श्यामपशानो सहयार तो रहेलो छे, છતાં તેટલા માત્રથી વ્યાપ્તિ સિદ્ધ થઈ જતી નથી, છેલ્લો પુત્ર ગૌરવર્ણવાળો હોવાથી, વ્યભિચારની પ્રાપ્તિ થાય છે. તેથી જે વ્યક્તિએ હજી સુધી સાધ્ય- સાધન વચ્ચે અવિનાભાવ સંબંધને ગ્રહણ કર્યો નથી, તે વ્યક્તિને પહેલા ઉહ = તર્ક પ્રમાણ વડે વ્યાપ્તિ ગ્રહણ કરાવવી જોઈએ. વ્યાપ્તિનું ગ્રહણ થયે છતે, તેના દ્વારા જ પક્ષમાં સાધ્યની સિદ્ધિ થઈ જશે, તો પછી પક્ષથી ભિન્ન એવા દૃષ્ટાંતને જણાવવું નિરર્થક છે, આમ ન્યાયને = યથાર્થ પદાર્થને જાણાનારાઓ કહે છે. આમ બન્ને પક્ષોને આશ્રયીને દૃષ્ટાંતને જણાવવું નિરર્થક હોવાથી, જે વ્યક્તિ ગૃહીત કરેલા સંબંધને ભૂલી ગયો હોય, તેને સ્મરણ કરાવવા માટે જ તેની સાર્થકતા છે એમ નિશ્ચિત થયું. ૦ અનુમાનના શેષ અવયવોનું દિસૂચન ૦ (૧૬૪) પરાર્થાનુમાન યદ્યપિ વ્યુત્પન્નમતિવાળાની અપેક્ષાએ પક્ષ અને હેતુના વચન સ્વરૂપ બે અંગથી યુક્ત છે, તો પણ મંદબુદ્ધિવાળા જીવને આશ્રયીને, પક્ષ, હેતુ, દૃષ્ટાંત, ઉપનય તથા નિગમન અને તે પાંચની શુદ્ધિ, આમ દશાવયવ વાક્યપ્રયોગ કરવામાં આવે છે. આ પ્રકરણમાં પક્ષ, હેતુ અને ० शास्त्रसंलोक: 0 (136) "मन्दमतस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि " - प्रमाणनय. ३।४२ "अपि शब्दात् पक्षहेतूपक्षादिशुद्धयश्च पञ्च ग्राह्याः । तत उत्कृष्टं दशावयवं परार्थानुमानमित्युक्तं भवति। मध्यमं तु नवावयवादारभ्य यावद् द्व्यवयवम् । जघन्यं पुनः साधनमात्रोपन्यासस्वरूपम्। प्रतिपाद्यानां मन्द-व्युत्पन्न-अतिव्युत्पन्नत्वात्। तदुक्तम्-अन्यथाऽनुपपत्त्येकलक्षणं लिङ्गमिष्यते। प्रयोगपरिपाटी तु प्रतिपाद्यानुसारतः।।" - रत्नाकराव. ३।४२ "कत्थइ पंचावयवं दसहा वा सव्वहा ण पडिकुट्ठति " दशवै.नि. ५०। "लिङ्गं केवलमेव यत्र कथयत्येषा जघन्या कथा, द्व्यादीन्यत्र निवेदयत्यवयवानेषा भवेन्मध्यमा। उत्कृष्टा दशभिर्भवेदवयवैः सा जल्पितैरित्यमी, जैनैरेव विलोकिताः कृतधियां वादे त्रयः सत्पथाः" स्या. रत्ना. श्लो. ५११, पक्षादिशुद्धिपञ्चकस्वरूपं विस्तरतस्तु ततोऽवसेयम् । "मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तादिप्रयोगोऽप्युपयुज्यते, तथाहि - यः खलु क्षयोपशमविशेषादेव निर्णीतपक्षो दृष्टान्तस्मार्यप्रतिबन्धग्राहकप्रमाणस्मरणनिपुणोऽपरावयवाभ्यूहनसमर्थश्च भवति, तं For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ) न्यायावतार - श्लो. २० सत्त्वानुग्रहपरत्वादस्य यद्यपि साक्षाल्लक्षणं नोक्तम्, तथाप्यत एव प्रतिपादितावयवत्रयाद् बुद्धिमद्भिरुन्नेयम्; यतोऽवयवापेक्षया जघन्यमध्यमोत्कृष्टास्तिस्रः कथा भवन्ति । तत्र हेतुप्रतिपादनमात्रं जघन्या । याद्यवयवनिवेदनं मध्यमा | संपूर्णदशावयवकथनमुत्कृष्टा । तत्रेह मध्यमायाः साक्षात् कथनेन जघन्योत्कृष्टे अर्थतः सूचयति, तत्सद्भावस्य प्रमाणसिद्धत्वादिति || ૨૦ || ___ १६५. एवं पक्षादिलक्षणं प्रतिपाद्येदानी हेयज्ञाने सत्युपादेयं विविक्ततरं वेद्यते इति २४३तदव्युदस्ता: पक्षहेतुदृष्टान्ताभासा वक्तव्याः । तत्र तावत् पक्षलक्षणव्युदस्तान् पक्षाभासानाह –૦ન્યાયરશ્મિ - દૃષ્ટાંત, આ ત્રણ અવયવોના જ લક્ષણ જણાવ્યા છે, એના સિવાય અન્ય અવયવોના લક્ષણ સાક્ષાત્ રૂપે કહ્યા નથી, કારણ કે સંક્ષિપ્તરુચિવાળા જીવોને અનુગ્રહ કરવા માટે આ પ્રકરણની રચના કરાઈ છે, તો પણ પ્રતિપાદિત કરાયેલા ત્રણ અવયવો દ્વારા, બુદ્ધિશાળી પુરુષોએ શેષ અવયવોના લક્ષણો પણ જાણવા યોગ્ય છે. આ અવયવોની અપેક્ષાએ જ વાદકથા ત્રણ પ્રકારની કહેવાયેલી છે (૧) જઘન્ય (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ. તેમાં અતિવ્યુત્પન્ન બુદ્ધિવાળા પુરુષોને આશ્રયીને હેતુનું જ માત્ર જેમાં પ્રતિપાદન હોય તે જઘન્ય કથા, બે થી માંડીને નવ અવયવો પર્યત પ્રતિપાદન કરનારી મધ્યમ કથા અને સંપૂર્ણ દશાવયવોને કહેનારી ઉત્કૃષ્ટ કથા છે. અહીં પ્રકરણમાં ત્રણ અવયવરૂપ મધ્યમ કથાને સાક્ષાત્ રૂપે કહી છે, અને જઘન્ય-ઉત્કૃષ્ટ કથા અર્થથી સૂચિત કરી છે. તેનો સદૂભાવ તો પ્રમાણ સિદ્ધ જ છે. ઉપનય વગેરેનું લક્ષણ પૂર્વમહર્ષિઓએ આ પ્રમાણે જણાવેલ છે. હેતુનું સાધ્ય વિશિષ્ટ એવા પક્ષમાં ઉપસંહાર = કથન કરવું તેને ઉપનય” કહેવાય. સાધ્યધર્મનું સાધ્યધર્મવિશિષ્ટ એવા પક્ષમાં ઉપસંહાર કરવો તેને નિગમન' કહેવાય. તથા આ પક્ષાદિ વિષયક જે પણ વિપરીત બોધ હોય, તેના નિરાકરણ પૂર્વક યથાવસ્થિત સ્વરૂપને જણાવવું, તે પક્ષાદિ વિષયક પાંચ શુદ્ધિ જાણવી આમ ઉત્કૃષ્ટથી દશાવયવ દ્વારા અતિમન્દ બુદ્ધિવાળા જીવને, હેતુ દ્વારા સાધ્યનો બોધ થાય છે. આનો વિસ્તાર રત્નાકરાવતારિકા વિ.થી જાણવો. (૨૦) ૦ (૧૯૫) પક્ષાભાસનું લક્ષણ છે. આ પ્રમાણે પક્ષ, હેતુ, દૃષ્ટાંતના લક્ષણોનું પ્રતિપાદન કર્યું. હવે હેયજ્ઞાન હોય તો જ ઉપાદેય તેનાથી અત્યંત ભિન્ન રૂપે જણાય, જેમકે, સામે રહેલા પદાર્થનો પુરુષરૂપે ત્યારે સ્પષ્ટ બોધ થઈ શકે, -अर्थसंप्रेक्षण(२४३) तद्व्युदस्ता इति । पक्षादिलक्षणरहिताः । –શાસ્ત્રસંનો— प्रति हेतुरेव प्रयोज्यः। यस्य तु नाद्यापि पक्षनिर्णयः, तं प्रति पक्षोऽपि। यस्तु प्रतिबन्धग्राहिण: प्रमाणस्य न स्मरति, तं प्रति दृष्टान्तोऽपि। यस्तु दान्तिके हेतुं योजयितुं न जानीते, तं प्रत्युपनयोऽपि। एवमपि साकाक्षं प्रति च निगमनम्। पक्षादिस्वरूपविप्रतिपत्तिमन्तं प्रति च पक्षशुद्ध्यादिकमपीति सोऽयं दशावयवो हेतुः पर्यवस्यति" जैनतर्कभाषा । For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Q/१७६ न्यायावतार 10 ___137प्रतिपाद्यस्य यः सिद्धः पक्षाभासोऽक्षलिङ्गतः । लोकस्ववचनाभ्यां च बाधितोऽनेकधा मतः ।। २१ ।। -न्यायरश्मिજ્યારે તેને સ્થાણુ વગેરેથી ભિન્નરૂપે આપણે જાણતા હોઈએ. તે જ પ્રમાણે પક્ષ, હેતુ, દૃષ્ટાંત વગેરેનું યથાવસ્થિત સ્વરૂપ ત્યારે જ જાણી શકાય, જ્યારે પક્ષ, હેતુ, દષ્ટાંતના લક્ષણોથી રહિત એવા પક્ષાભાસ, હેત્વાભાસ, દૃષ્ટાંતાભાસનું આપણને જ્ઞાન હોય. તેથી પહેલા પક્ષના લક્ષણથી રહિત એવા પક્ષાભાસનું સ્વરૂપ જણાવે છે. શ્લોકાર્ય - પ્રતિવાદીને જે વસ્તુ સિદ્ધ હોય તે કહેવું છે અને જે પ્રત્યક્ષ, અનુમાન, લોક તથા સ્વવચનથી બાધિત હોય તે પક્ષાભાસ કહેવાય. આ પ્રમાણે પક્ષાભાસ અનેક પ્રકારે કહેવાયેલ છે (२१) વિવેચનઃ- પક્ષના યથાવસ્થિત સ્વરૂપને જણાવવા માટે, પક્ષાભાસના લક્ષણને જણાવે છે. પક્ષનું સામાન્યથી લક્ષણ આ પ્રમાણે જણાવેલ કે, જે અપ્રતીત, અનિરાકૃત તથા અભિપ્સિત હોય તે પક્ષ, -शास्त्रसंलोक(137) "तत्र प्रतीतनिराकृतानभीप्सितसाध्यधर्मविशेषणास्त्रयः पक्षाभासाः। प्रतीतसाध्यधर्मविशेषणो यथा आर्हतान्प्रति अवधारणवर्जः परेण प्रयुज्यमानः समस्ति जीव इत्यादि।, निराकृतसाध्यधर्मविशेषणः प्रत्यक्षानुमानागमलोकस्ववचनादिभिः साध्यधर्मस्य निराकृतत्वादनेकप्रकारः। प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणो यथा नास्ति भूतविलक्षण आत्मेति।, अनुमाननिराकृतसाध्यधर्म विशेषणो यथा नास्ति सर्वज्ञो वीतरागो वा। आगमनिराकृतसाध्यधर्मविशेषणो यथा जैनेन रजनिभोजनं भजनीयम् । लोकनिराकृतसाध्यधर्मविशेषणो यथा न पारमार्थिकः प्रमाणप्रमेयव्यवहारः। स्ववचननिराकृतसाध्यधर्मविशेषणो यथा नास्ति प्रमेयपरिच्छेदकं प्रमाणं।" - प्रमाणनय. ६/३८,३९,४०,४२,४३,४४,४५/ "प्रत्यक्षानुमानागमलोकस्ववचनप्रतीतयो बाधाः" - प्रमाणमी. १/२/१४। "अनिराकृत इति एतल्लक्षणयोगेऽपि यः साधयितुमिष्टोऽप्यर्थः प्रत्यक्षानुमानप्रतीतस्ववचनैर्निराक्रियते, न स पक्ष इति प्रदर्शनार्थम्, तत्र प्रत्यक्षनिराकृतो यथा - अश्रावणः शब्द इति, अनुमाननिराकृतो यथा - नित्यः शब्द इति, प्रतीतिनिराकृतो यथा - अचन्द्रः शशीति, स्ववचननिराकृतो यथा - नानुमानं प्रमाणम्।" - न्यायबि. - ३/४८,४९,५०,५१,५२। “यत्पुनरनुमानं प्रत्यक्षागमविरूद्धं न्यायाभासः स इति" - न्यायभा. १/१/१/ "अविरोधिग्रहणात् प्रत्यक्षानुमानाभ्युपगतस्ववचनविरोधिनो निरस्ता भवन्ति। यथाऽनुष्णोऽग्निरिति प्रत्यक्षविरोधी, घनमम्बरमिति अनुमानविरोधी, ब्राह्मणेन सुरा पेयेत्यागमविरोधी, वैशेषिकस्य सत्कार्यमिति ब्रुवतः स्वशास्त्रविरोधी, न शब्दोऽर्थप्रत्यायक इति स्ववचनविरोधी" - प्रशस्त पृ. २३४। “साधयितुमिष्टोऽपि प्रत्यक्षादिविरूद्धः पक्षाभासः। तद्यथा - प्रत्यक्षविरूद्धः, अनुमानविरूद्धः, आगमविरूद्धः, लोकविरुद्धः, स्ववचनविरूद्धः, अप्रसिद्धविशेषणः, अप्रसिद्धविशेष्यः, अप्रसिद्धोभयः, प्रसिद्धसम्बन्धश्चेति", - न्यायप्र.पृ. २। "तत्रानिष्टादि पक्षाभासः, बाधितः प्रत्यक्षानुमानागमलोकस्ववचनैः।" - परीक्षामु. ५/१२,१५,१६,१७,१८,१९,२० । For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ १७७ G पक्षस्थानोपन्यस्तत्वात् तत्कार्याकरणत्वाच्च पक्षवदाभासत इति पक्षाभासः । असावनेकधा अनेकप्रकारो मत इति संबन्धः । न्यायावतार श्लो० २१ - २४४ १६६. कथमित्याह-प्रतिपाद्यस्य प्रतिवादिनो यः कश्चित् सिद्धः प्रतीतावारूढ एव स पक्षाभासः, साध्यस्यैव पक्षत्वात्, सिद्धस्य साधनानर्हत्वाद्, अतिप्रसक्तेः । तथा अक्षलिङ्गताऽध्यक्षहेतुभ्यां लोकस्ववचनाभ्यां च बाधितस्तिरस्कृतो यः स पक्षाभासः । तत्र प्रतिपाद्यसिद्धो यथा-पौद्गलिको घटः, सौगतं वा प्रति सर्वं क्षणिकमित्यादि । १६७. प्रत्यक्षबाधितो यथा-निरंशानि स्वलक्षणानि, परस्परविविक्तौ वा सामान्यविशेषाविति । २४५ अनुमानबाधितो ૦ન્યાયરશ્મિ ૦ ० પરંતુ પક્ષના સ્થાનમાં જેનો ઉપન્યાસ થવા છતાં પણ જે પક્ષનું કાર્ય કરતો નથી, જેનો પક્ષરૂપે આભાસ થતો હોય તે પક્ષાભાસ કહેવાય છે. જેમ કે રૂપિયા જેવો લાગતો હોવા છતાં, ક્રય-વિક્રયમાં ઉપયોગી ન થતો હોય, તો તે રૂપિયો ન કહેવાતાં ખોટો રૂપિયો કહેવાય છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. આ પક્ષાભાસ અનેક પ્રકારે કહેવાયેલ છે. તે આ પ્રમાણે – (૧૬૬) (A) પ્રતીત પક્ષાભાસઃ- પ્રતિપાદ્ય એવા પ્રતિવાદીને, જે વસ્તુ પ્રતીતિમાં આરૂઢ થયેલ હોય = સિદ્ધ થઈ ગઈ હોય, તેને પક્ષ તરીકે રાખવી, તેને પ્રતીતપક્ષાભાસ કહેવાય છે, કારણ કે જે વસ્તુ સિદ્ધ કરવા યોગ્ય હોય તે જ પક્ષ તરીકે થઈ શકે છે. જે સિદ્ધ થઈ ગઈ હોય તેને સિદ્ધ કરવા માટે કોઈ મહેનત કરતું નથી. સિદ્ધ વસ્તુને પણ ફરીથી સાધ્ય તરીકે બનાવય, તો જગતના સર્વપદાર્થોને સિદ્ધ કરવાની આપત્તિ આવશે. આમ કરતાં પિષ્ટપેષણ, સિદ્ધસાધન, અનવસ્થા વગેરે દોષોની પરંપરા ઊભી થશે. જેમકે જૈનોને પ્રત્યે ‘ઘટને પુદૂગલરૂપે’ તથા બૌદ્ધને આશ્રયીને ‘સર્વ પદાર્થની ક્ષણિકતા' સિદ્ધ કરવી તે આ દોષથી દૂષિત છે. (167) (B) प्रत्यक्षजाधित पक्षाभास :- ४ अनुमानमां पक्ष प्रत्यक्षथी बाधित होय, ते प्रत्यक्ष जाघितपक्षाभास म्हेवाय छे. ४भडे :- वहिनः अनुष्णः द्रव्यत्वात् । २॥ अनुमानमां अनुष्का स्व३५ साध्य, अग्नि३५ पक्षमां प्रत्यक्षथी जाधित छे. ते ४ प्रभाो स्वलक्षणानि निरंशानि, परस्परविवक्तौ सामान्यविशेषौ, गन्धो न घ्राणविषयः । वगेरे उधाहरणो पा प्रत्यक्षजाधित पक्षाभासना भरावा. -अर्थसंप्रेक्षण: (२४४) अध्यक्षहेतुभ्यामिति । हेतुर्लिङ्गं, कारणे कार्योपचारात्; तत्प्रभवं ज्ञानमपि हेतुरनुमानमित्यर्थः । (२४५) अनुमानबाधित इति । तच्च क्वचिदसर्वज्ञे सर्वज्ञशब्दो मुख्यसर्वज्ञापेक्षः, गौणत्वात्, माणवकेऽग्निशब्दवत्, यद्वा ज्ञानतारतम्यं क्वचिद्विश्रान्तम्, तारतम्यत्वात्, आकाशपरिमाणतारतम्यवत्, यत्रैतद्विश्रान्तं स सर्वज्ञः । तथा सदसद्वर्गः कस्यचिदेकज्ञानालम्बनः, अनेकत्वात्, पञ्चाङ्गुलवत् । तथा कश्चिदात्मा सर्वार्थसाक्षात्कारी, तद्ग्रहणस्वभावत्वे सति प्रक्षीणप्रतिबन्धकत्वात्, यथा अपगततिमिरादिप्रतिबन्धं चक्षुर्ज्ञानं रूपसाक्षात्कारि । एवं ज्ञानं क्वचिदात्मनि प्रकर्षवत्, स्वावरणहान्युत्कर्षे सति प्रकाशात्मकत्वात्, चक्षुर्दीपादिवत्, स्वावरणहान्युत्कर्षस्तु आवरणहानिः क्वचिज्जीवे परमकाष्ठाप्राप्ता, प्रकर्षत्वात्, परिमाणवदित्यनुमानात् ।। २१ ।। For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ન્યાયાવતાર यथा-नास्ति सर्वज्ञ इति । लोकबाधितो यथा-गम्या माता इति । स्ववचनबाधितो यथा- न सन्ति સર્વે માવા રૂતિ ll ર૧ || –૦ન્યાયરશ્મિ – (C) અનુમાનબાધિત પક્ષાભાસ- જે અનુમાનમાં પક્ષ, પ્રતિ અનુમાન દ્વારા બાધિત થઈ જાય તે અનુમાનબાધિત પક્ષાભાસ કહેવાય છે. દા.ત- મીમાંસક વગેરે વાદી એમ કહે છે “સર્વજ્ઞો નાસ્તિ ઉપસ્થિતૈક્ષપ્રાપ્તસ્યાનુપનઘે', સર્વજ્ઞનો નિષેધ કરનાર “આ સર્વજ્ઞ નથી' સ્વરૂપ પક્ષ તે અન્ય અનુમાન વડે બાધિત હોવાના કારણે સ્વીકાર કરવા યોગ્ય નથી. તે પ્રતિ અનુમાનો આ પ્રમાણે જાણવા (१) क्वचिदसर्वज्ञे सर्वज्ञशब्दो मुख्यसर्वज्ञापेक्षः, गौणत्वात्, माणवकेऽग्निशब्दवत् । કોઈપણ સ્થળે ગૌણ = ઔપચારિક પ્રયોગ, મુખ્ય પદાર્થને સાપેક્ષ રહીને થાય છે. જેમકે માણવકમાં ગુસ્સાવાળા સ્વભાવના કારણે, મુખ્યાર્થ અગ્નિને સાપેક્ષ રહીને ગણરૂપે અગ્નિનો પ્રયોગ થાય છે. ઘણા જ્ઞાની એવા હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને વિષે, જે સર્વજ્ઞ શબ્દનો ઔપચારિક પ્રયોગ થયો છે, તે ક્યાંક તો વાસ્તવિક સર્વજ્ઞપણાનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. (२) ज्ञानतारतम्यं क्वचिद्विश्रान्तम्, तारतम्यत्वात्, आकाशपरिमाणतारतम्यवत् । જ્ઞાનની તરતમતા કોઈક ઠેકાણે વિશ્રાન્ત થવી જોઈએ, કારણ કે તેમાં તરતમપણું રહેલું છે. જેમ ઘટાકાશ વિ. આકાશોના પરિમાણનું તારતમ્ય સંપૂર્ણ આકાશના પરિમાણમાં વિશ્રાન્ત થાય છે, તેમ પ્રતિ પ્રાણીમાં પ્રજ્ઞા, મેધા, તર્ક, વગેરેરૂપ જ્ઞાનમાં તરતમભાવની પ્રાપ્તિ થાય છે, તો તેની વિશ્રાન્તિ કોઈક ઠેકાણે થવી જોઈએ. આ જ્ઞાનની તરતમતા જ્યાં વિશ્રાન્ત થાય તેને “સર્વજ્ઞ' કહેવાય છે. (३) सदसद्वर्गः कस्यचिदेकज्ञानालम्बनः, अनेकत्वात्, पञ्चाङ्गुलवत् જે જે વસ્તુઓ સમુદાયસ્વરૂપ છે, અનેક છે, તે બધી જ વસ્તુઓ કોઈક એક વ્યક્તિના જ્ઞાનનો વિષય બને છે. જેમ પાંચ આંગળીઓનો સમુદાય, અનેકરૂપ હોવાથી, કોઈક એક જ્ઞાનનો વિષય બને. તેમ સદ્ અને અસહ્નો સમુદાય (સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસતું એવા ઘટાદિ પદાર્થોનો સમુદાય) પણ અનેકરૂપ હોવાથી, તેઓ પણ કોઈ એક જ્ઞાનનો વિષય બનશે જ અને તે જે જ્ઞાનનો વિષય બનશે તે જ્ઞાનના આશ્રય તરીકે સર્વશની તો જ સિદ્ધિ થશે. (४) कश्चिदात्मा सर्वार्थसाक्षात्कारी, तद्ग्रहणस्वाभावत्वे सति प्रक्षीणप्रतिबन्धकत्वात्, यथा अपगततिमिरादिप्रतिबन्धं चक्षुर्ज्ञानं रूपसाक्षात्कारी । કોઈક વ્યક્તિને જગતના સર્વપદાર્થોનું પ્રત્યક્ષ થાય છે, કારણ કે આત્મામાં અર્થગ્રહણ કરવાનો સ્વભાવ રહેલો છે. જે જેનો સ્વભાવ હોય, તેમાં જો કોઈ પ્રતિબંધક ન હોય, તો તે પોતાનું કાર્ય કરે જ. જેમ ચક્ષુનો રૂપને સાક્ષાત્કાર કરવાનો સ્વભાવ છે, પરંતુ તિમિર = મોતીયા સ્વરૂપ પ્રતિબંધકની હાજરીમાં રૂપનો સાક્ષાત્કાર થતો નથી, પણ તે નીકળી જાય તો રૂપનો સાક્ષાત્કાર યથાવસ્થિતરૂપે થાય છે. તે પ્રમાણે આત્માનો પદાર્થનું જ્ઞાન કરવાનો સ્વભાવ છે. (અન્યથા જ્ઞાન થાય જ નહીં) તો જ્ઞાનાવરણ સર્વથા દૂર થાય ત્યારે સર્વ પદાર્થોનું જ્ઞાન થાય જ. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ) न्यायावतार - श्लो० २२ १६८. सांप्रतं हेतुलक्षणं स्मारयन् तदपास्तान् हेत्वाभासानाह _138अन्यथानुपपन्नत्वं हेतोर्लक्षणमीरितम् તપ્રતીતિવિપર્યસ્તતામતા | ૨૨ || –૦ન્યાયરશ્મિ - (५) ज्ञानं क्वचिदात्मनि प्रकर्षवत् स्वावरणहान्युत्कर्षे सति प्रकाशात्मकत्वात् चक्षुर्दीपादिवत् । જ્ઞાન કોઈક આત્મામાં પ્રકર્ષપણાને પ્રાપ્ત કરે છે, કારણ કે પોતાના આવારક કર્મોની હાનિનો ઉત્કર્ષ થયે છતે, પોતે પ્રકાશાત્મક છે. જેમ ચક્ષુ, દીપક વગેરે પ્રકાશાત્મક છે, તો પોતાના આવરણની હાનિ થયે છતે, પ્રકર્ષપણાને પ્રાપ્ત કરે, તેમ દોષરૂપ જ્ઞાનાવરણ કર્મનો સંપૂર્ણપણે ક્ષય થયે છતે, પોતાના સ્વાભાવિક એવા જ્ઞાનગુણનો પૂર્ણ પ્રકાશ થાય જ. તેથી ‘સર્વજ્ઞ છે જ. આ રીતે અનેક અનુમાનો વડે, સર્વજ્ઞની સિદ્ધિ થતી હોવાના કારણે, “સર્વજ્ઞનો અભાવ છે' એ પક્ષ અનુમાનથી બાધિત થઈ જાય છે. આમ અનુમાનબાધિત પક્ષાભાસનું નિર્વચન થયું. (D) લોકબાધિત પક્ષાભાસ- જે અનુમાનમાં પક્ષ, વ્યવહાર્ય એવા વ્યક્તિ વડે બાધિત હોય, તે પક્ષ લોકબાધિત પક્ષાભાસ કહેવાય છે. જેમકે કોઈ કહે કે, “માતા ભોગવવાનો યોગ્ય છે', આ વસ્તુ શિષ્ટ પુરૂષો વડે બાધિત થઈ જાય છે, કારણ કે માતા તો પૂજા, સત્કાર અને સન્માન કરવા યોગ્ય છે અને તેને ભોગવવાનું કહેવું, તે તો સામાન્ય માણસો વડે પણ નિંદિત છે. | (E) સ્વવચનબાધિત પક્ષાભાસ- જે અનુમાનમાં વાદીના ઉચ્ચારણ કરાયેલા વચનોમાં જ, પરસ્પર વિરોધ આવતો હોય, તેને સ્વવચનબાધિત પક્ષાભાસ કહેવાય છે. જેમ કે “સર્વે ભાવી ન સન્તિ' પહેલા કહે કે સર્વે ભાવ છે (અર્થાત્ વિદ્યમાન છે) અને પછી કહે કે તે નથી. તે જ પ્રમાણે “માતા મે વધ્યા’ માતા હોય તો વાંઝણી ક્યાંથી, અને વાંઝણી હોય તો માતા ક્યાંથી ? આ પરસ્પર વિરોધી વચનો જ્યાં હોય, તે સ્વવચનબાધિત પક્ષાભાસ જાણવો. આમ અનેક પ્રકારે પક્ષાભાસો હોઈ શકે. આનો બોધ થાય તો જ પક્ષનો યથાવસ્થિતરૂપે બોધ થાય છે. એટલે જ અહીં તેનો ઉલ્લેખ કર્યો છે. (૨૧) ૦ હેત્વાભાસનું લક્ષણ ૦ ' (૧૯૮) પક્ષાભાસનું લક્ષણ જણાવ્યા બાદ, હવે હેતુના લક્ષણને સ્મરણ કરાવવા પૂર્વક, હત્વાભાસનું લક્ષણ ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્થ- અન્યથા અનુપપન્નપણે એ હેતુનું લક્ષણ કહેવામાં આવ્યું. તે લક્ષણની અપ્રતીતિ, સંદેહ અને વિપર્યાસને લીધે હેત્વાભાસપણું કહેવાયેલું છે. (૨૨) –શાસ્ત્રસંતો – (138) "ચૂથનુપપન્નવરહિત રે વિસ્વિતા / હેતુત્વેન પરસ્તેષાં દેવામારૂત્વમીશ્યતે” - ચાય. ૧૭૪7 For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Q१८० न्यायावतार 10 ___हेतोर्लक्षणमसाधारणधर्मरूपं यदीरितं गमितम्, अनेकार्थत्वाद् धातोः प्रतिपादितं, स्वार्थानुमानप्रस्तावे यदुतान्यथानुपपन्नत्वमिति, २४६तस्याप्रतीतिरनध्यवसायः, संदेहो २४७दोलायमानता, विपर्यासो वैपरीत्यनिर्णयः, अप्रतीतिश्च संदेहश्च विपर्यासश्चेति द्वन्द्वः, पश्चात् तदा सह तत्पुरुषः, तैस्तदप्रतीतिसंदेहविपर्यासैः, तदाभता आभानमाभा तस्येव सम्यग्हेतोरिवाभा अस्येति तदाभस्तद्भावः तत्ता, हेत्वाभासता भवतीत्यर्थः ।। २२ ।। १६९. अधुना येन लक्षणेन यन्नामा हेत्वाभासो भवति तद्दर्शयति ___ 13 असिद्धस्त्वप्रतीतो यो योऽन्यथैवोपपद्यते । विरुद्धो योऽन्यथाप्यत्र युक्तोऽनैकान्तिकः स तु ।। २३ ।। -०न्यायश्भिविवेयन:- 'असाधारणधर्मो लक्षणं', ४ धर्म कीमत न २3तो डोय, मात्र ते ४ ५६ार्थमा २४तो होय ते असाधारए। धर्म तनुं लक्ष जने छ. भ3 उपयोग ते ®पर्नु सक्ष। उवाय छे. उपयोगो लक्षणम् (तत्वार्थ).. स्वार्थानुमानना मवसरे प्रतिपाहित २येता 'अन्यथाऽनुपपन्नत्वं, भेटले સાધ્ય વિના હેતુની પ્રાપ્તિ ન થવી, તે હેતુનું અસાધારણ લક્ષણ છે. આ અન્યથાનુપપન્નત્વની પ્રતીતિ ન થવી = અનધ્યવસાય, તેના વિષે ડોલાયમાન અવસ્થાવાળો સંદેહ થવો તથા તેનો વિપરીત રૂપે નિર્ણય કરવો તે વિપર્યાસ, તેના કારણે હેતુની હેત્વાભાસતા થાય છે. ખરેખર તે હેતુ નથી, કારણ કે પોતાના સાધ્યને સિદ્ધ કરવાનું કાર્ય કરતો નથી, પરંતુ હેતુના જેવો તે લાગે છે, તેથી તેને હેત્વાભાસ वामां आवे छे ॥ २२ ॥ ૦ અસિદ્ધ, વિરૂદ્ધ અને અનેકાન્તિક હેત્વાભાસોનું લક્ષણ ૦ (૧૯) હેત્વાભાસનું સામાન્ય લક્ષણ જણાવ્યા બાદ, કયા દોષના કારણે કયા હેત્વાભાસની પ્રાપ્તિ થાય તે જણાવતા કહે છે. શ્લોકાર્ધઃ- જે અપ્રતીત હોય તેનાથી અસિદ્ધ હેત્વાભાસ, જે અન્યથા જ ઉપપન્ન છે તે વિરૂદ્ધ હેત્વાભાસ તથા જે અન્યથા પણ ઉપપન્ન હોય તે અનેકાન્તિક હેત્વાભાસ થાય છે. (૨૩) -अर्थसंप्रेक्षण(२४६) तस्येत्यादि । तस्यान्यथानुपपन्नत्वस्य । इहायं भावार्थः-विद्यमाने हेतावन्यथानुपपन्नत्वस्य संदेहे अनैकान्तिकता, विपर्यासे विरुद्धता, तस्मात् परिशेष्यात् अत्र हेतोरसत्तायां संदेहे वान्यथानुपन्नत्वस्याप्रतीतिः । तथा चासिद्धत्वलक्षणमन्यत्र-असत्सत्तानिश्चयोऽप्रसिद्ध इति असन्तौ सत्तानिश्चयौ यस्येति विग्रहः, अत एवाग्रेतनकारिकायां सूत्रकारोऽपि वक्ष्यति-असिद्धस्त्वप्रतीतो य इति । (२४७) दोलायमानतेति । दोलोऽन्दोलकः, उभयपक्षगामित्वेन तद्वदाचरन् संदेहोऽपि दोलायमानस्तस्य भावः तत्ता ।। २२ ।। - शास्त्रसंलोक(139) "असिद्धविरूद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः, यस्यान्यथानुपपत्तिः प्रमाणेन न प्रतीयतेऽसावसिद्धः । साध्यविपर्ययेणैव यस्यान्यथानुपपत्तिरध्यवसीयते स विरूद्धः। यस्यान्यथानुपपत्तिः 0 For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० २३ १८१ यः कश्चिदप्रतीतः प्रतीत्या अगोचरीकृतोऽनिश्चितः सोऽसिद्धनामा हेत्वाभासः । तुशब्दः त्रयस्यापि भेदोद्द्योतकः । यस्त्वन्यथैव साध्यं विनैव, विपक्ष एवेति यावत्, उपपद्यते संभवति स विरुद्धाभिधानः । यः पुनरन्यथाऽपि साध्यविपर्ययेणापि युक्तो घटमानकः, अपिशब्दात् ૦ન્યાયરશ્મિ - ० વિવેચનઃ- પૂર્વે કહ્યા મુજબ અન્યથાનુપપન્ન લક્ષણને આશ્રયીને, ત્રણ દોષોનો સંભવ છે. અપ્રતીત, વિપર્યય અને સંદેહ તે ત્રણ દોષોને આશ્રયીને ત્રણ પ્રકારના હેત્વાભાસ કહેવાયેલ છે. અન્યથાનુપપન્ન જેને પ્રતીતિના વિષય રૂપે થયો નથી, અનિશ્ચિત છે, તે અસિદ્ધ નામનો હેત્વાભાસ. જે સાધ્યથી રહિત એવા વિપક્ષમાં જ, પોતાનું ઉપપન્નત્વ રાખે છે, તે વિરૂદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જે સાધ્યથી રહિત એવા વિપક્ષમાં પણ રહેતો છતો સાધ્યની સાથે પણ રહે છે, તે આ હેત્વાભાસના પ્રકરણમાં અનૈકાન્તિક સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. અહીં મૂળમાં ‘અન્યથાપિ યુક્ત' જ કહ્યું હોવા છતાં, ‘अपि' शब्द द्वारा साध्यनी साथे एा रहे छे, सेभ अर्थ प्राप्त थाय छे. જગતના સર્વપદાર્થો અનેકાન્તાત્મક છે, તે પ્રત્યેક જીવને અનુભવસિદ્ધ છે અને પ્રમાણથી પણ નિશ્ચિત થયેલ છે. આવી અનેકાન્તાત્મક વસ્તુની સામે, વિરૂદ્ધ બુદ્ધિને ધારણ કરનારા, વૈશેષિક દર્શનના પ્રણેતા કણાદઋષિ, નૈયાયિક દર્શનના સ્થાપક, આદ્ય આચાર્ય અક્ષપાદઋષિ, બૌદ્ધદર્શનના આદિ પિતામહ એવા બુદ્ધ, સાંખ્યદર્શનના સંસ્થાપક કપિલઋષિ અને તેમની શિષ્ય પરંપરામાં આવેલા द्रुभशः प्रशस्तपाध्ऋषि, उद्योतङर, धर्मडीर्ति, आसुरी, ईश्वरकृष्ण वगेरे द्वारा, उपन्यास उराता सर्व पए। हेतुखो, भ} - शब्द एकान्तेन नित्योऽनित्यो वा, सत्त्वात् उत्पत्तिमत्त्वात्, कृतकत्वात्, प्रत्यभिज्ञायमानत्वात्। (खामांथी पहेला त्रा हेतुयो, अनित्यत्वना साध छे, भ्यारे अंतिम हेतु નિત્યતાનો સાધક છે.) ભિન્ન-ભિન્ન વિવક્ષાની અપેક્ષાએ અસિદ્ધ, વિરૂદ્ધ અને અનૈકાન્તિક આ ત્રણેય દોષથી દુષ્ટ છે. -० शास्त्रसंलोक: सन्दिह्यतेऽसावनैकान्तिकः । " - प्रमाणनय. ६/४७,४८, ५२, ५४ । "असिद्धविरूद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः, नासन्ननिश्चितसत्त्वो वाऽन्यथानुपपन्न इति सत्त्वस्यासिद्धौ सन्देहे वाऽसिद्धः, विपरीतनियमोऽन्यथैवोपपद्यमानो विरूद्धः, नियमस्यासिद्धौ सन्देहे वाऽन्यथाप्युपपद्यमानोऽनैकान्तिकः" - प्रमाणमी. २/१/१६,१७,२०,२१। "रूपाद्यसिद्धितोऽसिद्धो विरुद्धोऽनुपपत्तिमान्। साध्याभावं विना हेतुः व्यभिचारी विपक्षगः " - न्याया. वा. ५२ " असिद्धानैकान्तिकविरूद्धा हेत्वाभासाः " - न्यायप्र. पू. ३.पं. ८। "असिद्धविरूद्धानैकान्तिका हेत्वाभासाः, प्रमाणेनासिद्धान्यथानुपपत्तिरसिद्धः, परिणामी शब्दश्चाक्षुषत्वात्, विपरीतान्यथानुपपत्तिर्विरूद्धः, अनित्यः पुरुषः प्रत्यभिज्ञानादिमत्त्वात्, विपक्षेप्यविरुद्धवृत्तिरनैकान्तिकः, अनित्यः शब्दः प्रमेयत्वात् । " - स्याद्वादभाषा । "सा असिद्धविरूद्धानैकान्तिकभेदात् । तत्राप्रतीयमानस्वरूपो हेतुरसिद्धः, साध्यविपरीतव्याप्तो विरूद्धः, यस्यान्यथानुपपत्ति सन्दिह्यते सोऽनैकान्तिकः । " जैनतर्कभाषा । "एवमेषां त्रयाणां रूपाणामेकैकस्य द्वयोर्द्वयोर्वा रूपयोरसिद्धो संदेहे वा यथायोगमसिद्धविरुद्धानैकान्तिकस्त्रयो हेत्वाभासाः " - न्यायवि. सू. १०९ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Q१८२ न्यायावतार 0 साध्येनापि, सोऽत्र २४८व्यतिकरे अनैकान्तिकसंज्ञो ज्ञातव्य इति । तत्र प्रतिप्राणिप्रसिद्धप्रमाणप्रतिष्ठितानेकान्तविरुद्धबुद्धिभिः २४९कणभक्षाक्षपादबुद्धादिशिष्यकैरुपन्यस्यमानाः सर्व एव हेतवः, तद्यथा-एकान्तेन अनित्यः शब्दो नित्यो वा, २५°सत्वात, उत्पत्तिमत्त्वात्, कृतकत्वात्, प्रत्यभिज्ञायमानत्वात्- इत्यादयो विवक्षयासिद्धविरुद्धानैकान्तिकतां स्वीकुर्वन्ति इत्यवगन्तव्यम्। तथा हि- अनित्यैकान्ते तावदसिद्धाः सर्व एव हेतवः, चाक्षुषत्ववत् तेषां ध्वनावविद्यमानत्वात्, २५१असदादिव्यवच्छेदेनालीकसंवृतिविकल्पितत्वात्, पारमार्थिकत्वे त्वेकस्यानेकरूपा –૦નાયરશ્મિ - ૦ અનિત્ય એકાન્તમાં અસિદ્ધતા ૦ આની ભાવના આ પ્રમાણે જાણવીઃ- એકાન્ત અનિત્ય પક્ષમાં બધા હેતુઓ અસિદ્ધ છે. જેમ ચાક્ષુષત્વ હેતુ, શબ્દ સ્વરૂપ પક્ષમાં રહેતો ન હોવાથી અસિદ્ધ કહેવાય તેમ આ સર્વે પણ હેતુઓ શબ્દ રૂપ પક્ષમાં રહેતા નથી. શબ્દરૂપ પક્ષમાં હેતુઓનું ન રહેવાનું કારણ એ છે કે, બૌદ્ધો એક જ્ઞાનમાં અનેકાકારની આપત્તિ ન આવે, તે માટે નીલપ્રતીતિને અનીલવ્યાવૃત્તિરૂપે કહે છે. વાસ્તવિક નીલની પ્રતીતિરૂપે નહીં, તેમ શબ્દમાં પણ, સત્ત્વ, કૃતકત્વ વગેરે બૌદ્ધના મતે વાસ્તવિક સ્વરૂપે ત્યાં નથી, પરંતુ અસત્ત્વવ્યાવૃત્તિ, અકૃતકત્વવ્યાવૃત્તિ વગેરે રૂ૫ થશે. જે પ્રતીતિમાં પારમાર્થિક સ્વરૂપનો પ્રતિભાસ થતો નથી, તે સર્વે સંવૃત્તિ = કાલ્પનિક જ છે. યદ્યપિ કાલ્પનિક પ્રતીતિઓ બધી ખોટી જ હોય છે, છતાં અહીં સ્વરૂપવિશેષણ તરીકે અલકનો પ્રયોગ કરેલ છે. જો વાસ્તવિક રીતે સત્ત્વ, કૃતકત્વ વગેરેને શબ્દમાં સ્વીકારવામાં આવે, તો એક જ શબ્દમાં વિભિન્ન ધર્મો રહેતા હોવાથી અનેકાન્તવાદ માનવાની આપત્તિ આવશે. (બૌદ્ધને સ્વલક્ષણમાં એ માન્ય નથી) જો અસતું આદિ વ્યાવૃત્તિ રૂપ કાલ્પનિક સત્તાવાળા સત્ત્વ વગેરેને માનો તો તે અભાવરૂપ હોવાથી, સર્વ શક્તિથી રહિત હોવાના કારણે નિઃસ્વભાવ છે. નિઃસ્વભાવ હોવા છતાં પણ જો તેને હેતુ રૂપે સ્વીકાર કરવામાં આવે, તો પછી -अर्थसंप्रेक्षण(२४८) व्यतिकरे इति । प्रस्तावे । (२४९) कणभक्षेत्यादि । कणभक्षकः कणादापरनामा वैशेषिकः, अक्षपादो नैयायिकानामाद्याचार्यवर्यः, बुद्धः सुगतः, आदिशब्दात् सांख्यादिपरिग्रहः, तेषां कुत्सिता अल्पा वा शिष्याः शिष्यकाः प्रशस्तपादोद्योतकरधर्मकीर्तीश्वरकृष्णादयस्तैः | (२५०) सत्त्वादित्यादि । यथासंभवं नित्यानित्यत्वयोरमी हेतवो योज्याः । तथा हि-सत्त्वं स्वाभिप्रायेणानित्यत्वे च साध्ये हेतुः, उत्पत्तिमत्त्वं कृतकत्वं चानित्यत्वे एव, प्रत्यभिज्ञायमानत्वं तु नित्यत्वे एवेति । (२५१) असदादीति | आदिशब्दादनुत्पन्नत्वादिपरिग्रहः । अनिरूपिततत्त्वार्था प्रतीतिः संवृतिर्मता । सा च यद्यपि सर्वापि अलीकैव, तथापि अलीकेति स्वरूपविशेषणम् । यथाएकान्तसुखदा मुक्तिरिति । - शास्त्रसंलोक(140) "तथा ननु भोः भोः सकर्णाः प्रतिपाणिप्रसिद्धप्रमाणप्रतिष्ठित.... स्वीकुर्वन्तीत्यवगन्तव्यम् ।" . षड्-समु.टी.का. ५७ पृ. ३८२, तुल्यं । For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० २३ ૧૮૩ पत्त्यानेकान्तवादापत्तेः, कल्पनारचितसत्ताकानां च सर्वशक्तिविरहरूपतया निःस्वभावत्वात्, तथापि तेषां साधनत्वे साध्यमपि निःस्वभावमिति खरविषाणं शशविषाणस्य साधनमापद्यत इति शोभन: साध्यसाधनव्यवहारः | ____१७०. सर्व एवायमनुमानानुमेयव्यवहारो बुद्ध्यारूढेन धर्मधर्मिन्यायेन न बहिः सदसत्त्वमपेक्षते, तेनायमदोष इति चेत्, एवं तर्हि चाक्षुषत्वमपि शब्दे बुद्ध्याध्यारोप्य हेतुतयोच्यमानं नासिद्धतयोद्भावनीयम्, विशेषाभावात्। १७१. अचाक्षुषत्वव्यवच्छेदेन चाक्षुषत्वं बुद्ध्याध्यारोपयितुं पार्यते न यथा कथंचित्, न २५२चासौ शब्देऽस्ति, अचक्षुर्ग्राह्यत्वात् तस्य, तेनायमदोष इति चेत्, कोऽयमचाक्षुषत्वव्यवच्छेदो -9ન્યાયરશ્મિ ૦ તેનું સાધ્ય પણ નિઃસ્વભાવ સ્વરૂપે થશે.જો આવી પરિસ્થિતિ ઉભી થાય, તો પછી ગધેડાના શિંગડા દ્વારા શશવિષાણ સ્વરૂપ સાધ્યની સિદ્ધિ માનવાની, તમારી કેવી સુંદર સાધ્ય-સાધનભાવની વ્યવસ્થા સંપન્ન થશે !! (૧૭૦) બૌદ્ધઃ- તમે અમને શબ્દરૂપ પક્ષમાં, સત્ત્વ હેતુ રહી શકતો નથી એવી આપત્તિ આપી, પરંતુ એવું કાંઈ જરૂરી નથી કે હેતુ પક્ષમાં જોઈએ. જગતમાં જેટલો પણ અનુમાન - અનુમેયનો વ્યવહાર પ્રવર્તે છે, તે બુદ્ધિમાં આરૂઢ થયેલા ધર્મ - ધર્મી ન્યાયથી જ છે. હેતુ ધર્મરૂપે ભાસે છે, પક્ષ ધર્મારૂપે ભાસે છે. આ બુદ્ધિમાં આરૂઢ થયેલા ધર્મ-ધર્મી સિવાય બાહ્ય જગતમાં તેની વિદ્યમાનતા - અવિદ્યમાનતાની કોઈ અપેક્ષા નથી, માટે અમને આ નિઃસ્વભાવતાનો દોષ અંશ માત્ર પણ આવતો નથી. જેન- જો બુદ્ધિ આરૂઢ ધર્મ-ધર્મી ન્યાયથી અનુમાન-અનુમેયનો વ્યવહાર હોય, તો પછી બુદ્ધિથી શબ્દમાં ચાક્ષુષત્વનો અધ્યારોપ કરીને, અનિત્યતાની સિદ્ધિ કરી શકાશે, ત્યાં પણ તમે હેતુરૂપે કહેવાતા ચાક્ષુષત્વમાં અસિદ્ધતા દોષ નહીં આપી શકો, કારણ કે બુદ્ધિ આરૂઢ રૂપે તો તે પણ હેતુ થઈ જ શકે છે. (૧૭૧) બૌદ્ધઃ- ચાક્ષુષત્વ હેતુને અમારે સહેતુ માનવાની આપત્તિ નહી આવે, કારણ કે ચાક્ષુષત્વનો બુદ્ધિમાં આધ્યારોપ અચાક્ષુષત્વના વ્યવચ્છેદ પૂર્વક જ થઈ શકે છે અને અચાક્ષુષત્વનો વ્યવચ્છેદ શબ્દરૂપ પક્ષમાં થતો નથી, કારણ કે તે ચક્ષુથી ગ્રાહ્ય નથી. તેથી અચાક્ષુષત્વના વ્યવચ્છેદનો શબ્દરૂપ પક્ષમાં અભાવ હોવાના કારણે ચાક્ષુષત્વનો આરોપ થઈ શકતો નથી. જૈનઃ- (અહીં બૌદ્ધના અભિપ્રાયથી જ શંકા કરાય છે.) તમે જે અચાક્ષુષત્વનો વ્યવચ્છેદ કહો છો, તેનું સ્વરૂપ શું છે ? (૧) શું તુચ્છ વ્યવચ્છેદમાત્ર, (૨) સર્વથા ભિન્ન એવા ઘટાદિ સ્વલક્ષણ, કે (૩) વ્યવચ્છેદક એવી સવિકલ્પ બુદ્ધિ, જે સ્વસંવિદિત અને વસ્તુતઃ ઘટાદિ સ્વલક્ષણ તેનો વિષય ન હોવા છતાં, નિર્વિકલ્પ પ્રત્યક્ષજન્ય હોવાથી પરંપરાએ ઘટાદિની ગ્રાહક છે તે. આ ત્રણ વિકલ્પ -अर्थसंप्रेक्षण(રર) અસાવિતિ ગવાયુષત્વવ્યવચ્છઃ | For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ન્યાયાવતાર नाम, २५व्यवच्छेदमात्र २५४नीरूपं व्यवच्छिन्नं वा २५५स्वलक्षणं, व्यवच्छेदिका वा बुद्धिः स्वांशमग्नापि बहिर्वस्तुग्रहणरूपतया प्लवमाना, नापरो वस्तुधर्मो यत्र भेदाभेदविकल्पद्वारेण दूषणं दित्सुर्भवानिति चेत्, तर्हि २५६स शब्दे नास्ति इति २५७कैषा भाषा, २५ एवं हि नभःपुण्डरीकं तत्र नास्तीति सत्त्वादिकमपि कल्पयितुं न शक्यमिति प्रसज्येत । किं च । ते साधनधर्मा धर्मिणि भवन्तोऽपि न भवद्दर्शने प्रतीतिमारोहन्ति, प्रत्यक्षस्य विकल्पविकलतया धर्मनिर्णयशून्यत्वात्, तदुत्तर –૦નાયરશ્મિ – સિવાય અચાક્ષુષત્વ વ્યવચ્છેદનો બીજો કોઈ વિકલ્પ નથી. વળી આ અચાક્ષુષત્વવ્યવચ્છેદ, એ કોઈ બીજો વસ્તુધર્મ નથી કે, જ્યાં ભેદ-અભેદના વિકલ્પ દ્વારા તમે દૂષણ આપી શકો. ભેદ – અભેદનું દૂષણ આ રીતે જાણી શકાય. જો શબ્દમાં સત્ત્વ, કૃતકત્વ વિ. અનેક ધર્મો માનવામાં આવે, તો તે ધર્મ ધર્મીથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો અભિન્ન હોય, તો બધા જ ધર્મો ધર્મીથી અભિન્ન હોવાથી, પરસ્પર પણ અભિન્ન થઈ જવાની આપત્તિ આવે, એક શબ્દ અનેક સ્વરૂપે થવાની આપત્તિ આવે. જો ભિન્ન હોય, તો તેનાથી કશું સિદ્ધ થઈ શકે નહીં, કેમકે બન્ને વચ્ચે કોઈ સંબંધ નથી. સંબંધ માનો, તો બે જ વિકલ્પ છે, તાદામ્ય કે તદુત્પત્તિ. તાદામ્ય તો ન સ્વીકારી શકાય, કેમ કે અહીં ભિન્ન એવો પક્ષ ગ્રહણ કર્યો છે, આ તો અભિન્ન વસ્તુમાં હોય છે. અને સત્ત્વાદિ શબ્દજન્ય ન હોવાથી, તદુત્પત્તિ પણ શક્ય નથી, એટલે અમે વ્યવચ્છેદને વસ્તુધર્મ નથી કહેતા એમ બૌદ્ધ કહે છે. - આ બૌદ્ધ તરફથી થયેલ શંકાના સમાધાનમાં જણાવે છે કે, તમારા મતે અચાક્ષુષત્વવ્યવચ્છેદના જે ત્રણ વિકલ્પો બતાવ્યા, તે શબ્દમાં ન રહે, તેનાથી ચાક્ષુષત્વની વિદ્યમાનતાને કાંઈ અસર ન થાય, એટલે કે (૧) તુચ્છ અભાવ ન રહે તો ચાક્ષુષત્વને ફેર ન પડે, (૨) ઘટાદિ સ્વલક્ષણ ન રહે તો ચાક્ષુષત્વને ફેર ન પડે, (૩) વ્યવચ્છેદાત્મિકા બુદ્ધિ ન રહે તો પણ ચાક્ષુષત્વને ફેર ન પડે. આ ત્રણ વિકલ્પ ન રહેતા હોય. તો પણ, ચાક્ષુષત્વને રહેવામાં શું વાંધો છે? આ તો તમે એવું સ્વીકાર કર્યું કે, જો આકાશકમળ, ગધેડાના શિંગડા વગેરે, શબ્દરૂપ પક્ષમાં ન રહેતા હોય, તો પછી સત્ત્વ, ઉત્પત્તિમત્વ, કૃતકત્વ પ્રત્યભિજ્ઞાયમાનવ વગેરે હેતુઓ પણ, શબ્દ રૂપ પક્ષમાં ન રહેનારા સ્વીકાર કરવા પડશે. તેથી આ સર્વ વિકલ્પો અસાર ની -अर्थसंप्रेक्षण(२५३) व्यवच्छेदमात्रमित्यादि । अमुना विकल्पत्रयेण चेच्छब्दपर्यन्तेन जैन एव बौद्धाभिप्रायमाशङ्कते। (२५४) नीरूपं तुच्छम् । (२५५) स्वलक्षणं घटादि । अयं घटादिरचाक्षुषो न भवति, इति घटादिकमचाक्षुषेभ्यो व्यवच्छेदयन्ती विकल्पिका बुद्धिः स्वांशमग्नापि सर्वचित्तचैत्तानामात्मसंवेदनमिति स्वज्ञानाद्वा ग्राहिकापि वस्तुतो वस्तुनि विकल्पानामसंभवः, तथापि अनुभवादिजन्यत्वेन बहिरर्थग्राहकतया स्वलक्षणजलस्योपरि तरन्ती । (२५६) स इति । त्रिविधोऽपि अचाक्षुषत्वव्यवच्छेदः । (२५७) कैषा भाषेति । किम आक्षेपकत्वात् अकिंचित्ककरीत्यर्थः । अकिंचित्करत्वमेवातिप्रसङ्गद्वारेण व्यनक्ति-(२५८) एवं हीत्यादि। यथा गगनेन्दीवरं शब्दे नास्तीति सत्त्वादिकमपि तत्र मा भूदिति न किंचित् । एवं तुच्छं व्यवच्छेदमात्रं सर्वथा भिन्नं स्वलक्षणं वस्त्वसंस्पर्शिनी विकल्पबुद्धिश्च शब्दे नास्तीति चाक्षुषत्वमपि तत्र न इत्यप्यसारमेवेति ભાવઃ | For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ १८५ कालभाविन्या वासनाबोधजन्याया विकल्पबुद्धेः स्वांशग्रहणपर्यवसितशरीरत्वेन बहिः स्वलक्षणे प्रवेशाभावात्, ततश्चाप्रतीतत्वात् सर्वस्यासिद्धत्वम् । २५९ नित्यैकान्तेऽपि धर्मिणोऽत्यन्तव्यतिरिक्तानामपारमार्थिकानां वा स्वसाधनधर्माणां प्रमाणेनाप्रतीतत्वादसिद्धता द्रष्टव्या, धर्मिणोऽविनिर्लुठितरूपाणां पारमार्थिकानां सकलधर्माणां प्रत्यक्षादिप्रमाणप्रसिद्धत्वेन निह्नोतुमशक्यत्वादिति । तथा विरुद्धतापि पक्षद्वयेऽपि सर्वसाधनधर्माणामुन्नेया, अनेकान्तप्रतिबद्धस्वभावत्वेन तत्साधनप्रवणत्वात् । एतच्चोत्तरे वक्ष्यामः । एवं पक्षद्वयेऽपि निर्दिश्यमानाः ન્યાયરશ્મિ – O કદાચ ‘તુતુ વર્ણનઃ’ એ ન્યાયથી, સત્ત્વ વગેરે હેતુઓ શબ્દ રૂપ પક્ષમાં ૨હે છે એ પ્રમાણે સ્વીકારી પણ લઈએ, તો પણ તમારા દર્શનના અનુસારે તે પ્રતીતિના વિષય બની શકતા નથી. તે આ પ્રમાણેઃ- નિર્વિકલ્પક પ્રત્યક્ષ જ તમારા દર્શનાનુસારે પ્રમાણ છે અને પ્રત્યક્ષમાં વિકલ્પ ન હોવાના કા૨ણે, તે કોઈપણ ધર્મનો નિર્ણય કરી શકતો નથી. નિર્વિકલ્પ પ્રત્યક્ષ પછી થનારો વાસનાબોધથી જન્ય વિકલ્પ તો, પોતાના અંશને જ ગ્રહણ કરવામાં પટુ હોવાના કારણે, તેનો બાહ્ય સ્વલક્ષણમાં પ્રવેશ થઈ શકતો નથી, અર્થાત્ સ્વલક્ષણને તે વિષય બનાવતો નથી. તેથી આ સર્વે હેતુઓ શબ્દ રૂપ પક્ષમાં રહે છે એ વાતનો બોધ થઈ શકે જ નહીં, એટલે અનિત્યત્વને સિદ્ધ કરનારા બધા હેતુઓ અસિદ્ધ છે એમ નિર્ણય થાય છે. O न्यायावतार श्लो० २३ - ૦ નિત્ય એકાન્તમાં અસિદ્ધતા O જેમ એકાન્ત અનિત્ય પક્ષમાં સર્વ હેતુઓ અસિદ્ધ છે, તેમ એકાન્ત નિત્ય પક્ષમાં પણ સર્વ હેતુઓ અસિદ્ધ છે, એમ જાણવું જોઈએ. તે આ પ્રમાણેઃ- પરમાણુ વગેરેને એકાન્તે નિત્ય માનનાર એવા નૈયાયિક-વૈશેષિક દર્શનો ધર્મ-ધર્મીને અત્યંત ભિન્ન માને છે અને બાહ્ય વસ્તુ સર્વ પ્રપંચરૂપ છે, તાત્વિક માત્ર એક બ્રહ્મ જ છે, એવું સ્વીકાર કરનાર અદ્વૈતવાદીઓ, સર્વે ધર્મો અપારમાર્થિક = અસત્ માને છે. તેવું પ્રમાણ દ્વારા પ્રતીત ન થતું હોવાથી અસિદ્ધ છે, કારણ કે આબાલગોપાલ સર્વ જીવોને આ પ્રમાણે જ પ્રતીતિ થાય છે કે, વસ્તુમાં ૨હેલા તેના ધર્મો તે સત્ = પારમાર્થિક છે અને તે વસ્તુથી કથંચિદ્ અભિન્ન પણ છે, તેથી જ તે ધર્મોની પ્રતીતિ તે જ પદાર્થમાં થાય છે, અન્યમાં નહીં. આ પ્રત્યક્ષાદિ પ્રમાણ સિદ્ધ એવી પ્રતીતિનો અપલાપ કરી ન શકાય. માટે એકાન્ત નિત્ય પક્ષમાં પણ સર્વ હેતુઓ અસિદ્ધ છે. ૦ નિત્યાનિત્ય એકાન્તમાં વિરુદ્ધતા O સાધ્યાભાવને જ સિદ્ધ કરનાર હેતુ વિરુદ્ધ કહેવાય છે. એકાન્ત નિત્યાનિત્યને સિદ્ધ કરવા માટે ઉપન્યાસ કરાતા સર્વ હેતુઓ, એકાન્ત નિત્યાનિત્યથી વિરૂદ્ધ, એવા અનેકાન્તાત્મકતાને જ સિદ્ધ કરે છે, કારણ કે હેતુઓ પોતે અનેકાન્તપ્રતિબદ્ધ સ્વભાવવાળા હોવાથી તેની જ સિદ્ધિ કરવામાં દક્ષ છે, -अर्थसंप्रेक्षण: (२५९) नित्यैकान्त इत्यादि । धर्मिणोऽत्यन्तव्यतिरिक्तानामिति नैयायिकवैशेषिकाभिप्रायेण । (२६०) अपारमार्थिकानां वेति अद्वैतवाद्यभिप्रायेण । For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ न्यायावतार 10 सर्व एव हेतवोऽनैकान्तिकतामात्मसात्कुर्वन्ति, परस्परविरुद्धाव्यभिचारितत्वात्, समानयुक्त्युपन्यासेन विपक्षेऽपि दर्शयितुं शक्यत्वात् ।। १७२. तथा हि-"अनित्यवादी नित्यवादिनं प्रति प्रमाणयति-सर्वं क्षणिकम्, सत्त्वात्, अक्षणिके क्रमयोगपद्याभ्यामर्थक्रियाविरोधात्, "अर्थक्रियाकारित्वस्य च भावलक्षणत्वात्, -न्यायरश्मि०માટે એકાન્તને સિદ્ધ કરનારા સર્વ હતુઓ વિરૂદ્ધ દોષથી ગ્રસિત છે. હેતુઓ અનેકાન્તાત્મકતાને કેવી રીતે સિદ્ધ કરે છે, તે આગળ કહેવામાં આવશે. ० नित्यानित्य सान्तमा अन्तिsuo તથા એકાન્ત નિત્યત્વ કે અનિત્યત્વને સિદ્ધ કરનારા સર્વ હતુઓ અનેકાન્તિક દોષથી યુક્ત છે, કારણ કે પોત-પોતાના સાધ્યથી વિરૂદ્ધની સાથે પણ આ સર્વ હતુઓ અવ્યાભિચારી પણ રહે છે, કેમ કે જે યુક્તિઓ ઉપન્યાસ કરવા દ્વારા તે હેતુ એકાન્ત નિત્યત્વને સિદ્ધ કરે છે, તે જ યુક્તિઓ દ્વારા मान्त अनित्यत्वने ५४ सिद्ध ४२ छ.भ... | ૦ (૧૨) અનિત્યવાદી દ્વારા નિત્યવાદી ઉપર દૂષણ ૦. भनित्यवाह नित्याही प्रत्ये प्रभाए पोताना पक्षनी थापन। ४३ छ:- सर्वं क्षणिकं सत्त्वात् જગતના સર્વ પદાર્થો ક્ષણિક છે, કારણ કે સત્ છે. અર્થક્રિયાકારિત્વ એ જ સત્ = ભાવ પદાર્થનું લક્ષણ છે. અર્થક્રિયાકારિત્વ વ્યાપક છે અને પદાર્થની સત્તા વ્યાપ્ય છે. અર્થક્રિયા તે ક્રમથી અને યુગપ૬ એમ બે જ પ્રકારે થાય છે. અક્ષણિક = નિત્યપદાર્થમાં ક્રમથી કે યુગપદ્ કોઈપણ રીતે અર્થક્રિયા ઘટતી નથી. અર્થક્રિયા રૂપ વ્યાપકનો અભાવ થયે, તેને વ્યાપ્ય એવી સત્તા પણ ત્યાંથી નિવર્તમાન થઈને, માત્ર -शास्त्रसंलोक(141) "यद्यविनश्वरस्वभावः, तदा तद्व्यापिकायाः क्रमयोगपद्याभ्यामर्थक्रियाया अभावात्पदार्थस्यापि व्याप्यस्याभावः प्रसजति। ...स च नित्योऽर्थोऽर्थक्रियायां प्रवर्तमानः क्रमेण वा प्रवर्तेत, यौगपद्येन वा। न तावत्क्रमेण....," इत्यादि · षड्.समु.टी.का.७ पृ.४३-४६ / "यथा यत् सत् तत् क्षणिकमेव, अक्षणिकत्वेऽर्थक्रियाविरोधात् तल्लक्षणवस्तुत्वं हीयते।" हेतुबि. पृ. ५४ / "यदि न सर्वं सत् कृतकं वा प्रतिक्षणविनाशि स्यादक्षणिकस्य क्रमयोगपद्याभ्यामर्थक्रियाऽयोगादर्थक्रियासामर्थ्यलक्षणमतो निवृत्तमित्यसदेव स्यात्। ..." वादन्यायः पृ. ६-९/ "क्रमेण युगपच्चापि यस्मादर्थक्रिया कृता। न भवन्ति स्थिरा भावा निःसत्त्वास्ते ततो मताः।..." तत्त्वसं. श्लो. ३९४-९९ । "अर्थक्रिया न युज्येत नित्य-क्षणिकपक्षयोः। क्रमाऽक्रमाभ्यां भावानां सा लक्षणतया मता" - लघी. का. ८ । "किञ्च, अर्थक्रिया क्रमयोगपद्याभ्यां व्याप्ता, न च नित्यैकान्ते क्षणिकैकान्ते वा क्रम-योगपद्ये संभवतः । तथाहि..... अतः सर्वथा नित्यस्य वस्तुनः क्रमाऽक्रमाभ्यामर्थक्रियाकारित्वासंभवादवस्तुत्वमेवायातम् ।" - न्यायकु. पृ. ३७२-३७४/ (142) "यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत्" - षड्. समु. टी. पृ. ४४। "अर्थक्रियासमर्थं यत् तदत्र परमार्थसत् । अन्यत् संवृतिसत् प्रोक्तं, ते स्वसामान्यलक्षणे" - प्र.वा. २।३। “अर्थक्रियासामर्थ्यलक्षणत्वाद्वस्तुनः" . न्यायवि. सू. ११५ / For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० २३ १८७. २६१ततोऽर्थक्रिया व्यावर्तमाना स्वक्रोडीकृतां सत्तां व्यावर्तयेदिति क्षणिकत्वसिद्धिः । न हि नित्योऽर्थोऽर्थक्रियायां क्रमेण प्रवर्तितुमुत्सहते, पूर्वार्थक्रियाकरणस्वभावोपमर्दद्वारेणोत्तरक्रियायां प्रवृत्तेः, अन्यथा पूर्वार्थक्रियाकरणाविरामप्रसङ्गात्, तत्स्वभावप्रच्यवे च नित्यता अपयाति, अतादवस्थ्यस्यानित्यलक्षणत्वात् । “ नित्योऽपि क्रमवर्तिनं सहकारिकारणमर्थमुदीक्ष 143, ન્યાયરશ્મિ -O ક્ષણિક પદાર્થમાં જ સત્તા રહેશે. નિત્ય પદાર્થમાં અર્થક્રિયા કેવી રીતે ઘટતી નથી તે જણાવતા કહે છે કે, નિત્યપદાર્થમાં ક્રમથી અર્થક્રિયા ઘટી શકતી નથી, કારણ કે આમાં બે વિકલ્પ પડે છે. ક્રમથી અર્થક્રિયા કરનાર નિત્ય પદાર્થ, શું (૧) પૂર્વની અર્થક્રિયાને ત્યાગ કરીને ઉત્તરાર્થક્રિયાને સ્વીકારે છે, કે (૨) પૂર્વની અર્થક્રિયા છોડ્યા વગર સ્વીકારે છે ? જો પ્રથમ પક્ષ સ્વીકાર કરવામાં આવે, તો પછી સ્વભાવની પરાવૃત્તિ થતાં તમારે તેને અનિત્ય માનવાની આપત્તિ આવશે, કારણ કે તે વસ્તુનું તેના તે સ્વરૂપે ન રહેવું તે જ અનિત્યતાનું લક્ષણ છે. જો બીજો પક્ષ સ્વીકારવામાં આવે, તો પછી પૂર્વક્રિયાનો ત્યાગ ન કર્યો હોવાથી ક્યારે પણ તેનો અંત ન થવાની આપત્તિ આવશે. - નિત્યવાદીઃ- નિત્ય પદાર્થ તો પહેલાથી વિદ્યમાન છે, પરંતુ સકલ કારણ સામગ્રી હાજ૨ થાય તો કાર્યની ઉત્પત્તિ થાય. નિત્યપદાર્થ સહકારીની અપેક્ષા રાખે છે, તેથી જેમ જેમ સહકારી મળતા જાય તેમ તેમ તે ક્રમથી અર્થક્રિયાને કરશે. -0 અનિત્યવાદીઃ- નિત્ય પદાર્થ સહકારીની અપેક્ષા રાખે છે, તેને આશ્રયીને બે વિકલ્પ છે. શું તે સહકારી (૧) નિત્યપદાર્થ ઉપર કોઈ અતિશય કરે છે, કે (૨) અતિશય કરતો નથી ? જો અતિશય કરે છે, તો શું પૂર્વસ્વભાવના ત્યાગ પૂર્વક કે અત્યાગપૂર્વક વગેરે પૂર્વોક્ત દોષો આવશે. જો તે સહકારી નિત્ય પદાર્થમાં કોઈ અતિશય ન કરતો હોય, તો અકિંચિત્કર એવા સહકારીની અપેક્ષા રાખીને શું ફાયદો છે. જે વસ્તુ કોઈ પણ અતિશય વસ્તુમાં ન કરતો હોય, તો પણ તેને સ્વીકા૨વામાં આવે, તો - अर्थसंप्रेक्षण० -0 (२६१) ततोऽर्थक्रिया व्यावर्तमानेत्यादि । अक्षणिकाक्रमयौगपद्यनिवृत्त्यार्थक्रियाकारित्वं वर्तमानं सत्स्वव्याप्तं सत्त्वं निवर्तयति । ननु चार्थक्रियासामर्थ्यमेव सत्त्वं नान्यत्, तथा च ज्ञानश्रीः-"यदि नाम प्रतिदर्शनं सत्त्वभेदस्तथाऽपीहार्थक्रियासामर्थ्यमेव सत्त्वमभिप्रेतमिति," ततश्चार्थक्रियासामर्थ्यत्वयोर्घटकुम्भयोरिव व्यावृत्तिकृतस्य भेदस्याभावात् कथं व्याप्यव्यापकभावः । उच्यते, कारणस्य कार्यात्प्राग्भावित्वमर्थक्रियासामर्थ्यं भवनधर्मकत्वमात्रं तु सत्त्वमिति व्यक्तो व्यावृत्तिकृतो भेदः । यत्तूक्तम्अर्थक्रियासामर्थ्यमेव सत्त्वमिति, तदर्थक्रियासामर्थ्यव्यभिचारित्वात् सत्त्वस्येति ।। २३ ।। -० शास्त्रसंलोक० (143) "अथ तज्जननस्वभावजन्यत्वाविशेषेऽपि तत्तत्सहकारिक्रमात् तत्र कार्यक्रमोऽभ्युपगम्यते.... किम् अकिञ्चित्करसन्निधानेन ? अन्यथा घटोत्पत्तौ रासभस्यापि सन्निधानात् तस्य तत्कृतत्वप्रसङ्गः।" - न्याय कु. पृ. ३७३ । "अपेक्ष्येत परः कश्चिद्यदि कुर्वीत किंचन । यदकिंचित्करं वस्तु किं केनचिदपेक्ष्यते ।" - प्र. वा. ३।२७९ । For Personal & Private Use Only www.jalnelibrary.org Page #230 -------------------------------------------------------------------------- ________________ ©૧૮૮ न्यायावतार माणस्तावदासीत्, पश्चात् तमासाद्य क्रमेण कार्यं कुर्यादिति चेत्, न, सहकारिकारणस्य नित्येऽकिंचित्करत्वात्, अकिंचित्करस्यापि प्रतीक्षणेऽनवस्थाप्रसङ्गात् । नापि यौगपद्येन नित्योऽर्थोऽर्थक्रियां कुरुते, अध्यक्षविरोधात् । न ह्येककालं सकलाः क्रियाः प्रारभमाणः कश्चिदुपलभ्यते, करोतु वा, तथाप्याद्यक्षणे एव सकलक्रियापरिसमाप्तेर्द्वितीयादिक्षणेष्वकुर्वाणस्यानित्यता बलादाढौकते, करणाकरणयोरेकस्मिन् विरुद्धत्वादिति । 144 ૧૦૨ . "नित्यवादी पुनरेवं प्रमाणयति सर्वं नित्यम्, सत्त्वात्, क्षणिके सदसत्कालयोरर्थक्रियाવન્યાયરશ્મિ ૦ જગતના સર્વ પદાર્થોને સહકારી સ્વરૂપે માનવામાં શું વાંધો છે ? વગેરે અતિપ્રસંગ આવશે. વળી અકિંચિત્કર સહકારીની અપેક્ષા રાખીને નિત્ય પદાર્થ રાહ જુએ, તો તે સહકારી કારણ પણ બીજા અકિંચિત્કર સહકારીની અપેક્ષા રાખશે તેથી અનવસ્થા દોષ માથે આવશે. આમ ક્રમથી કોઈપણ રીતે નિત્ય પદાર્થમાં અર્થક્રિયા ઘટતી નથી. હવે નિત્યપદાર્થ યુગપદ્ = એક સાથે સર્વ અર્થક્રિયાઓ કરે એમ સ્વીકારો, તો તે યોગ્ય નથી, કારણ કે એમ સ્વીકારવામાં પ્રત્યક્ષબાધ રહેલો છે. ક્યારેપણ કોઈપણ પદાર્થ એક સાથે સર્વાર્થક્રિયાનો પ્રારંભ કરતો દેખાયેલ નથી. કદાચ માની પણ લઈએ કે, સર્વાર્થક્રિયાનો એક સાથે પ્રારંભ કરે છે, તો પણ પ્રથમ ક્ષણમાં જ તે પદાર્થની સર્વ અર્થક્રિયા સમાપ્ત થઈ જવાથી, બીજી વગેરે ક્ષણોમાં અર્થક્રિયા ન કરવાથી અનિત્યતાની આપત્તિ બલાત્ તમને આવશે, કારણ કે એક જ સ્વભાવવાળી વસ્તુ પહેલા અર્થક્રિયા કરતી હતી અને હવે અર્થક્રિયા કરતી નથી એમ માનવામાં વિરોધ છે, એટલે પછીની ક્ષણે વસ્તુ બદલાયેલી સ્વીકારવી પડે - જેમાં અનિત્યતા આવે જ. નિત્યવાદીઃ- નિત્ય પદાર્થનો એવો સ્વભાવ જ છે કે, પ્રથમ ક્ષણે જે અર્થક્રિયા કરી હતી, તે જ બીજી વગેરે ક્ષણે કરે છે, માટે સ્વભાવ બદલવાથી અનિત્યતાની આપત્તિ નહીં આવે. – અનિત્યવાદીઃ- આ સમાધાન ૨મણીય નથી, જે વસ્તુ એકવાર ઉત્પન્ન થઈ ગઈ હોય તેની પાછી ઉત્પત્તિ માનવામાં આવે, તો ક્યારે પણ તેની ઉત્પત્તિ અટકશે નહીં. આમ ક્રમ - યૌગપદ્ય કોઈપણ રીતે અર્થક્રિયા નિત્ય પદાર્થમાં ઘટતી ન હોવાથી, ત્યાંથી નિવર્તમાન થયેલી સત્તા ક્ષણિક પદાર્થમાં જ રહે છે, એમ સિદ્ધ થાય છે. આમ અનિત્યવાદી દ્વારા નિત્યવાદીના પક્ષમાં દોષોનું ઉદ્દ્ભાવન કરાયું. ૦ (૧૭૩) નિત્યવાદી દ્વારા અનિત્યવાદી ઉપર દૂષણ ૦ આની સામે નિત્યવાદી પોતાના પક્ષની સ્થાપના કરતા આ પ્રમાણે જણાવે છે. સર્વ નિત્યં સત્ત્વાત જગતના સર્વ પદાર્થો નિત્ય છે, કારણ કે તે સત્ છે. ક્ષણિક પદાર્થ સત્કાળ અર્થાત્ તેની વિદ્યમાનતાનો કાળ અને અસત્કાળ અર્થાત્ તેની અવિદ્યમાનતાનો ભૂત - ભાવિકાળ, એ બન્નેની -० शास्त्रसंलोक:(144) તથા નિત્યવાવી પુનરેવ પ્રમાળયતિ - સર્વ નિત્ય, સત્ત્વાત્, ક્ષળિ સવસાનયોવટિયાવિરોધાત્ | तल्लक्षणं सत्त्वं नावस्थां बध्नाति ततो निवर्तमानाऽनन्यशरणतया नित्यं साधयति । तदेवमेकान्तद्वयेऽपि ये तवस्ते युक्तेः समानतया विरूद्धं न व्यभिचरन्ति । - न्यायावतारहारिभद्री । For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ न्यायावतार श्लो० २३ विरोधात्, तल्लक्षणं सत्त्वं नावस्थां बध्नातीति ततो निवर्तमानमनन्यशरणतया नित्यत्वं साधयति । तथा हि-क्षणिकोऽर्थः 'सद् वा कार्यं कुर्यात्, असद् वा, गत्यन्तराभावात् । 'न तावदाद्यः पक्षः, समसमयवर्तिनि व्यापारायोगात्, सकलभावानां परस्परं कार्यकरणभावप्राप्त्यातिप्रसङ्गाच्च । `नापि द्वितीयः पक्षः क्षोदं क्षमते, असतः कार्यकरणशक्तिविकलत्वात्, अन्यथा शशविषाणादयोऽपि कार्यकरणायोत्सहेरन्, विशेषाभावादिति । - १७४. तदेवमेकान्तद्वयेऽपि ये ये हेतवस्ते ते युक्तेः समानतया विरुद्धं न व्यभिचरन्ति, अविचारितरमणीयतया मुग्धजनध्यान्ध्यं चोत्पादयन्तीति विरुद्धा व्यभिचारिणोऽनैकान्तिकाः, ∞ન્યાયરશ્મિ ૦ - ♦ અપેક્ષાએ અર્થક્રિયા કરવા માટે સમર્થ નથી. અર્થક્રિયાનો અભાવ થવાથી અર્થક્રિયા કરવા સ્વરૂપ સત્ત્વ પણ ક્ષણિકમાંથી નિવર્તન થતાં, અનન્યશરણસ્વરૂપે નિત્ય પદાર્થને સિદ્ધ કરે છે. અર્થક્રિયાની અઘટમાનતા આ પ્રમાણે જાણવીઃ- ક્ષણિક પદાર્થ પોતાનું કાર્ય ક્યારે કરે ? (૧) જ્યારે પોતે વિદ્યમાન હોય ત્યારે, કે (૨) પોતે અવિદ્યમાન હોય ત્યારે ? આ બે વિકલ્પો સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી. જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે કે, ‘ક્ષણિક પદાર્થ પોતાની વિદ્યમાનતા હોય ત્યારે કાર્યને કરે.’તે યોગ્ય નથી, કારણ કે તે પદાર્થનો, સમાનકાલીન અન્ય પદાર્થના વિષયમાં વ્યાપાર ઘટતો નથી, અર્થાત્ સમાનકાલીન અન્ય પદાર્થને તે ઉત્પન્ન કરી શકે નહીં. જેમકે ડાબું શિંગડું જમણા શિંગડાને ઉત્પન્ન કરતું નથી. વળી બીજો દોષ આ પ્રમાણે જાણવો કે, સર્વ પદાર્થો વચ્ચે કાર્ય-કારણભાવ માનવાની આપત્તિ આવે. તે આ રીતેઃ- નિયતપૂર્વવર્તિતા કારણતાની નિયામક છે. જો કારણની સમાનકાલીન પણ કાર્ય હોય, તો પૂર્વવર્તિતાને કારણ માનવાનું કોઈ પ્રયોજન ૨હેશે નહીં. જો સમાનકાલીન પદાર્થ કારણ બનશે તો પછી સમાનકાલીન સર્વ પદાર્થો વચ્ચે કાર્ય-કારણભાવ માનવો પડશે. જો બીજો પક્ષ સ્વીકારવામાં આવે કે, ‘પોતાની અવિદ્યમાનતામાં ક્ષણિક પદાર્થ કાર્ય કરે' તે પણ યોગ્ય નથી, કેમ કે અસત્ વસ્તુમાં કાર્ય કરવાની શક્તિ હોતી નથી. અસત્ પદાર્થ પણ જો કાર્ય કરવા લાગે, તો તો શવિષાણ વગેરે અસત્ પદાર્થો પણ કાર્ય ક૨વા લાગશે, કારણ કે અસત્આપણું તો બન્ને જગ્યાએ સમાનરૂપે રહેલું છે. આ પ્રમાણે હોવા છતાં, એક કાર્યને કરે અને અન્ય ન કરે તેવું માનવા માટે કોઈ નિયામક નથી. આમ ક્ષણિક પદાર્થમાં પણ કોઈ પણ રીતે અર્થક્રિયા ઘટતી ન હોવાથી, સત્ત્વ ત્યાંથી નિવૃત્ત થઈ નિત્ય પદાર્થમાં આવીને રહે છે. આમ નિત્યવાદી દ્વારા અનિત્યવાદી ઉપર દૂષણ અપાય છે. (૧૭૪) તેથી એકાન્ત નિત્ય કે અનિત્યની સિદ્ધિ ક૨વા માટે જે કોઈપણ હેતુઓનો ઉપન્યાસ ક૨વામાં આવે, તે સર્વે હેતુઓ, યુક્તિની સમાનતા હોવાથી વિરૂદ્ધપણાને તેઓ વ્યભિચારી નથી, એટલે કે વિપક્ષમાં પણ તે સર્વ હેતુઓની વૃત્તિતા રહેલી જ છે. એકાન્ત નિત્યાનિત્યને સિદ્ધ કરનારા સર્વ હેતુઓ, જ્યાં સુધી વિચારણા કરવામાં ન આવે ત્યાં સુધી જ સુંદર લાગે છે. તેથી જે મુગ્ધજન = = ભોળા માણસો છે, જે સૂક્ષ્મ વિચારણામાં શક્તિમાન નથી, તેવા જીવોની બુદ્ધિને વિષે તેઓ અંધાપાને કરે છે, ભ્રમ પેદા કરે છે. આમ આ સર્વ હેતુઓ વિપક્ષમાં પણ રહેતા હોવાથી અનૈકાન્તિક For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Q१९० न्यायावतार 0 सर्ववस्तुधर्माणां वस्तुतोऽनेकान्तप्रतिबद्धत्वादिति । तस्मादमी सर्व एव हेतवः सन्तोऽनेकान्तमन्तरेण नोपपद्यन्ते, इति तमेव प्रतिपादयितुमीशते । विमूढबुद्धिभिः पुनः विपक्षसाधनार्थमुपन्यस्यमाना विवक्षयासिद्धविरुद्धानेकान्तिकतामाबिभ्रतीति स्थितम् ।। २३ ।। १७५. तदेवं हेत्वाभासान् प्रतिपाद्य दृष्टान्तलक्षणव्युदस्तान् दृष्टान्ताभासानाह साधर्म्यणात्र दृष्टान्तदोषा न्यायविदीरिताः । अपलक्षणहेतूत्थाः साध्यादिविकलादयः ।। २४ ।। साधनं साध्याक्रान्तमुपदर्शयितुमभिप्रेतं यस्मिंस्तत् साधर्म्यम् तेन, अत्र व्यतिकरे, दूष्यन्त इति दोषाः, दृष्टान्ता एव दोषाः दृष्टान्तदोषाः, दृष्टान्ताभासा इत्यर्थः, न्यायविदीरिता विद्वद्भिर्गदिताः | साध्यं गम्यम्, आदिशब्दात् साधनोभयपरिग्रहः, तद्विकलास्तच्छून्याः, आदिशब्दात् संदिग्धसाध्यसाधनोभयधर्मा गृह्यन्ते । किंभूता एते इत्याह-अपगतं लक्षणं येभ्यस्ते –૦ન્યાયરશ્મિ – છે, કેમ કે સર્વ પદાર્થોના ધર્મો વસ્તુતઃ અનેકાન્તની સાથે વ્યાપ્તિ ધરાવનારા છે. તેથી આ સત્ત્વાદિ સર્વ હતુઓ, જો સતું હોય તો અનેકાન્ત વિના ઘટી શકતા ન હોવાથી તેઓ અનેકાન્તની જ સિદ્ધિ કરે છે, છતાં પણ વિમૂઢબુદ્ધિવાળા જીવો વડે, તેનાથી વિપક્ષભૂત એવા એકાન્તની સિદ્ધિ કરવા માટે ઉપન્યાસ કરતા સર્વ હતુઓ, વિવક્ષા પ્રમાણે (અર્થાત્ તેમાં બધા જ દોષો છે, જે રીતે વિવક્ષા કરીયે તે દોષ આવે એટલે) અસિદ્ધ, વિરૂદ્ધ અને અનૈકાન્તિકતાને ધારણ કરે છે એમ નિશ્ચિત થયું. (૨૩) ૦ સાધર્મદષ્ટાંતાભાસનું લક્ષણ અને પ્રકારો ૦. ૧૭૫ આ પ્રમાણે હેત્વાભાસોનું પ્રતિપાદન કરીને, હવે દૃષ્ટાંતના લક્ષણથી રહિત એવા દૃષ્ટાંતાભાસોને ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાઈ- જેમાં હેતુના લક્ષણ નથી રહેલા તેવા હેત્વાભાસોમાંથી ઉત્પન્ન થયેલા અને જે સાધ્ય વગેરે થી રહિત રૂપે છે, તેને વિદ્વાનો સાધર્મેદષ્ટાંતાભાસ કહે છે. (૨૪) વિવેચનઃ- હવે પ્રસ્તુતમાં દૃષ્ટાંતાભાસનું લક્ષણ જણાવે છે. જેમાં હેતુ સાધ્યથી યુક્ત છે એમ બતાવવું ઈષ્ટ છે, તેને સાધર્મ કહેવાય છે. સાધર્મને આશ્રયીને સાધ્ય, હેત કે ઉભયથી રહિત હોય કે, જેમાં સાધ્ય, હેતુ કે ઉભયની શંકા હોય એવા જે દૃષ્ટાંતરૂપી દોષો હોય તેને સાધમ્મદષ્ટાંતાભાસ કહેવાય છે. હેતુના લક્ષણથી રહિત એવા હેતુથી આ દોષોની ઉત્પત્તિ થાય છે. આ વિશેષણ પ્રાયિક છે, એટલે ક્યારેક-ક્યારેક રહેવાવાળું છે, પરંતુ સાર્વત્રિક વિશેષણ નથી, કારણ કે કોઈકવાર હેતુ સદ્ હોવા છતાં, વક્તાના દોષથી દૃષ્ટાંતાભાસની સંભાવના રહે છે. જેમકે શબ્દો નિત્યાનિત્ય શ્રીવત્વીત, ઘટવ શબ્દ નિત્યાનિત્ય છે, કારણ કે શ્રવણ ઈન્દ્રિયનો વિષય છે, ઘટની જેમ. અહીં યદ્યપિ શબ્દ રૂપ પક્ષમાં, નિત્યાનિત્યની સિદ્ધિ કરવા માટે, ઉપન્યાસ કરેલ શ્રાવણત્વ હેતુ, સહેતુ છે. તેના દ્વારા સાધ્યની સિદ્ધિ થાય છે, છતાં પણ વક્તાએ દૃષ્ટાંત માત્ર ચાક્ષુષપ્રત્યક્ષના વિષયરૂપે For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० २४ १९१ तथा च ते हेतवश्च तेभ्य उत्थानं येषां तेऽपलक्षणहेतूत्थाः । इदं च प्रायिकं विशेषणम्, सम्यग्हेतावपि वक्तृदोषवशात् दृष्टान्ताभासतोपपत्तेः । यथा-नित्यानित्यः शब्दः, श्रावणत्वात् घटवदित्यादि । तत्र 'साध्यविकलो यथा - भ्रान्तमनुमानम्, प्रमाणत्वात्, प्रत्यक्षवत् । प्रत्यक्षस्य भ्रान्तताविकलत्वात्, तद्भ्रान्तत्वे सकलव्यवहारोच्छेदप्रसङ्गात्, तदुच्छेदे च प्रमाणप्रमेयाभावात् न किंचित् केनचित् साध्यत इति भ्रान्तवादिनो मूकतामापद्येत । 'साधनविकलो यथा- जाग्रत्संवेदनं भ्रान्तम्, प्रमाणत्वात् स्वप्नसंवेदनवत् । स्वप्नसंवेदनस्य प्रमाणतावैकल्यात् तत्प्रत्यनीकजाग्रत्प्रत्ययोपनिपातबाधितत्वादिति । उभयविकलो यथा-नास्ति सर्वज्ञः, प्रत्यक्षाद्यनुपलब्धत्वात्, घटवत् । घटस्य सत्त्वात् प्रत्यक्षादिभिरुपलब्धत्वाच्च । ४२६२ संदिग्धसाध्यधर्मो यथा-वीतरागोऽयम्, ∞ન્યાયરશ્મિ – ♦ રહેનાર એવા ઘટનું આપ્યું છે, ઘટ તે દેખી શકાય છે અથવા સ્પર્શ કરી શકાય છે, પરંતુ સાંભળી શકાતો નથી, જ્યારે સંભળાય છે તે ઘટ શબ્દ છે પણ ઘટ પદાર્થ નથી. દૃષ્ટાંત એવું હોવું જોઈએ કે જેમાં સાધ્ય-સાધન બન્નેનું અસ્તિત્વ હોય, પરંતુ અહી એવું નથી. તેથી સમ્યગ્ હેતુ હોવા છતાં પણ, વક્તાના દોષથી દૃષ્ટાંતાભાસતા સંભવી શકે છે. આ સાધર્મદ્રષ્ટાંતાભાસના છ પ્રકાર છેઃ- (૧) સાધ્યવિકલ (૨) સાધનવિકલ (૩) ઉભયવિકલ (૪) સંદિગ્ધસાધ્યધર્મ (૫) સંદિગ્ધસાધનધર્મ (૬) સંદિગ્ધોભયધર્મ. આ દરેકની ઉદાહરણસહિત વ્યાખ્યા જણાવે છે. (૧) સાધ્યવિકલદૃષ્ટાંતાભાસઃ- જે દૃષ્ટાંતમાં સાધ્યનું અસ્તિત્વ ન હોય, તેને સાધ્યવિકલદૃષ્ટાંતાભાસ કહેવાય છે. દા. ત. અનુમાન ભ્રાન્ત, પ્રમાળત્વાત્, પ્રત્યક્ષવત્ । આ અનુમાનમાં ભ્રાન્તત્વરૂપ સાધ્ય, પ્રત્યક્ષ રૂપ દૃષ્ટાંતમાં રહેતું નથી, કારણ કે પ્રત્યક્ષ ભ્રાન્ત નથી. જો પ્રત્યક્ષને ભ્રાન્ત સ્વીકારવામાં આવે તો જગતના સર્વવ્યવહારો પ્રત્યક્ષજન્ય હોવાથી તેનો ઉચ્છેદ થવાની આપત્તિ આવે અને જો જગતનો વ્યવહાર ઉચ્છેદ થઈ જશે, તો પછી પ્રમાણ-પ્રમેય સર્વનો અભાવ થઈ જશે. એટલે તો કોઈપણ કોઈના દ્વારા સાધી શકાશે નહીં. આમ થતાં ભ્રાન્તતાવાદીઓનું મોઢું બંધ થઈ જશે. (૨) સાધનવિકલદષ્ટાંતાભાસઃ- જે દૃષ્ટાંતમાં હેતુનું અસ્તિત્વ ન હોય, તેને સાધનવિકલદૃષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. નાપ્રસંવેવનું પ્રાન્તમ્, પ્રમાળત્વાત્, સ્વપ્નસંવેવનવત્। આ અનુમાનમાં પ્રમાણત્વ રૂપ હેતુ, સ્વપ્નજ્ઞાન રૂપ દૃષ્ટાંતમાં રહેતો નથી, કારણકે સ્વપ્નકાલીન જ્ઞાન, પોતાનાથી વિપરીત એવા જાગ્રત અવસ્થા સંબંધી જ્ઞાન વડે બાધિત થઈ જાય છે અને જે પાછળથી બાધિત થતું હોય તે પ્રમાણરૂપ બની શકતું નથી. ૨જ્જુમાં સર્પનું જ્ઞાન પાછળથી બાધિત થતું હોવાના કારણે જેમ પ્રમાણ નથી તેમ પ્રમાણે અહીં પણ જાણવું. · અર્થસંપ્રેક્ષ– (२६२) संदिग्धसाध्यधर्मेति । संदिग्धश्चासौ साध्यश्च संदिग्धसाध्यः संदिग्धसाध्यो धर्मो यस्येति बहुव्रीहिः, न पुनः संदिग्धः साध्यो धर्मो यस्येति संदिग्धः साध्यधर्मो यस्येति वा, धर्मादन् वा केवलात् इत्यनेन केवलात्पदात्परो यः केवलो धर्मशब्दः तस्मादनो विधानात् । एवं संदिग्धसाधनधर्मादिष्वपि વાવ્યમ્ । For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ १९२ ન્યાયાવતાર ) मरणधर्मत्वात् रथ्यापुरुषवत् । रथ्यापुरुषे वीतरागत्वस्य संदिग्धत्वात्, विशिष्टचेतोधर्माणां विशिष्ट व्याहारादिलिङ्गगम्यत्वात् रथ्यापुरुषे २६४तन्निर्णयस्याप्यभावादिति । 'संदिग्धसाधनधर्मो यथा-मरणधर्मायं पुरुषः, रागादिमत्त्वात, रथ्यापुरुषवत् । रथ्यापुरुषे रागादिमत्त्वस्य संदिग्धत्वात्, वीतरागस्यापि तथा संभवादिति । संदिग्धोभयधर्मो यथा-असर्वज्ञोऽयम्, रागादिमत्त्वात्, — —૦ચાયરશ્મિ - (૩) ઉભયવિકલદષ્ટાંતાભાસ- જે દૃષ્ટાંતમાં સાધ્ય અને હેતુ બન્નેનું અસ્તિત્વ ન હોય, તેને ઉભયવિકલદષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. સર્વજ્ઞો નાસ્તિ પ્રત્યક્ષાદાનુપસ્થત્વીત, ઘટવા આ અનુમાનમાં નાસ્તિત્વ રૂપ સાધ્ય, તથા પ્રત્યક્ષાદિ વડે અનુપલબ્ધિ રૂપ હેતુ, આ બન્ને ઘટ દૃષ્ટાંતમાં રહેતા નથી, કારણ કે ઘટનું અસ્તિત્વ પણ છે અને પ્રત્યક્ષાદિ વડે તેની ઉપલબ્ધિ પણ છે, માટે આ ઉભયવિકલદષ્ટાંતાભાસ કહેવાય છે. (૪) સંદિગ્ધસાધ્યધર્મદષ્ટાંતાભાસ- જે દષ્ટાંતમાં સાધ્યનું રહેવાપણું સંદિગ્ધ હોય, તે સંદિગ્ધસાધ્યધર્મદૃષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. મય વીતરા મઘર્માત, રચ્યાપુરુષવા આ અનુમાનમાં રચ્યાપુરૂષ રૂ૫ દૃષ્ટાંતમાં, વીતરાગત રૂપ સાધ્ય સંદેહના સ્થાનભૂત છે. સંદેહ થવાનું કારણ એ છે કે ચિત્તમાં રહેલા રાગ કે રાગાભાવરૂપ વિશિષ્ટધર્મો, તે વિશિષ્ટ સંભાષણ, ચેષ્ટા આકાર વગેરે, લિંગ દ્વારા જાણવા યોગ્ય છે, જ્યારે રચ્યાપુરૂષમાં કોઈ એવા વિશિષ્ટ સંભાષણ પણ દેખાતા નથી, એટલે તેમાં વીતરાગત્વ કે રાગાદિમત્ત્વનો નિર્ણય થઈ શકતો નથી, માટે આ દૃષ્ટાંતમાં વીતરાગત્ તે સંદિગ્ધ જ છે. (૫) સંદિગ્ધસાધનધર્મદષ્ટાંતાભાસ- જે દૃષ્ટાંતમાં હેતુનું અસ્તિત્વ સંદિગ્ધ હોય, તેને સંદિગ્ધસાધનધર્મદષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. = 3યં પુરુષઃ સરગથર્યા રા.વિજ્વતિ, રચ્યાપુરુષવતા આ અનુમાનમાં “રાગાદિમત્ત્વ' સ્વરૂપ હેતુ, રચ્યાપુરુષરૂપ દષ્ટાંતમાં સંદિગ્ધ છે. રચ્યાપુરુષ તે વીતરાગ પણ હોઈ શકે છે, કેમ કે કોઈ વિશિષ્ટ લિંગ વિના ચિત્તના ધર્મો જણાતા નથી કે જેથી તેનો રાગાદિવાળારૂપે નિશ્ચય કરી શકાય. () સંદિગ્ધોભયધર્મદષ્ટાંતાભાસ- જે દૃષ્ટાંતમાં સાધ્ય અને હેતુ બન્ને સંદિગ્ધ હોય, તેને સંદિગ્ધોભયધર્મદષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. માં સર્વજ્ઞઃ રાવિમવાત, રચ્યાપુરુષવતા આ અનુમાનના રથ્યાપુરૂષરૂપ દષ્ટાંતમાં અસર્વજ્ઞત્વ અને રાગાદિમત્ત્વ સ્વરૂપ સાધ્ય અને સાધન પૂર્વે –અર્થસંપ્રેક્ષv[– (२६३) व्याहारादीति | आदिशब्दाच्चेष्टाकारपरिग्रहः । (२६४) तन्निर्णयस्येति । विशिष्टव्यापारादिलिङ्गनिश्चयस्येत्यर्थः ।। २४ ।। For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ १९३10 न्यायावतार - श्लो॰ २४ रथ्यापुरुषवत् । रथ्यापुरुषे प्रदर्शितन्यायेनोभयस्यापि संदिग्धत्वादिति । १७६. ननु च परैरन्यदपि दृष्टान्ताभासत्रयमुक्तम्, तद्यथा- अनन्वयोऽप्रदर्शितान्वयो विपरीतान्वयश्चेति । तत्रानन्वयो यथा-रागादिमान् विवक्षितः पुरुषः, वक्तृत्वाद्, इष्टपुरुषवदिति। यद्यपि किलेष्टपुरुषे रागादिमत्त्वं वक्तृत्वं च साध्यसाधनधर्मी दृष्टौ, तथापि यो यो वक्ता स स रागादिमानिति व्याप्त्यसिद्धरनन्वयोऽयं दृष्टान्तः । तथा अप्रदर्शितान्वयो यथा-अनित्यः शब्दा, कृतकत्वात्, घटवदिति । अत्र यद्यपि वास्तवोऽन्वयोऽस्ति, तथापि वादिना वचनेन न -०न्यायश्भिકહેલ યુક્તિના અનુસાર સંદેહના વિષયભૂત છે. તેથી આ સંદિગ્ધોભયધર્મદષ્ટાંતાભાસ છે. ૦ અધિક દષ્ટાંતાભાસોની આશંકા છે (૧૭) અહીં કોઈ આ પ્રમાણે શંકા કરે છે, અન્ય વિદ્વાન પુરુષોએ આ છ દૃષ્ટાંતાભાસ સિવાય, અન્ય ત્રણ દષ્ટાંતાભાસો જણાવ્યા છે. તે આ પ્રમાણે (૧) અનન્વય (૨) અપ્રદર્શિતાન્વય मने (3) विपरीतन्वय. मात्रहीने २९ सहित ४५॥छ. (૧) અનન્વયદષ્ટાંતાભાસ- જેમાં અન્વયવ્યાપ્તિ ન મળતી હોય તે અનન્વય દષ્ટાંતાભાસ 53य छ. .त:- विवक्षितपुरुषः रागादिमान्, वक्तृत्वात्, इष्टपुरुषवत् । २॥ अनुमानमा यद्यपि ઈષ્ટપુરુષરૂપ દષ્ટાંતમાં, રાગાદિમત્તા અને વસ્તૃત્વ સ્વરૂપ સાધ્ય – સાધન ધર્મો વિદ્યમાન છે, છતાં પણ જે જે વક્તા હોય તે તે રાગાદિવાળા હોય એ પ્રમાણેની વ્યાપ્તિ સિદ્ધ થયેલ નથી. તેથી આ અનન્વયદષ્ટાંતાભાસ કહેવાય છે. (૨) અપ્રદર્શિતાન્વયદૃષ્ટાંતાભાસ- જ્યારે અનુમાનમાં અન્વય બતાવવામાં ન આવે, ત્યારે આ घोष भावे छ.... - शब्दोऽनित्यः कृतकत्वात्, घटवत् । २॥ अनुमानमा यद्यपि यां या तत्व છે ત્યાં ત્યાં અનિત્યત્વ છે, એ પ્રમાણેની વ્યાપ્તિ નિશ્ચિત થયેલ છે અને તે ઘટરૂપ દષ્ટાંતમાં પણ -शास्त्रसंलोक(145) "तत्रापौरूषेयः शब्दोऽमूर्तत्वाद् दुःखवदिति साध्यधर्मविकलः, तस्यामेव प्रतिज्ञायां तस्मिन्नेव हेतौ परमाणुवदिति साधनधर्मविकलः, कलशवदित्युभयधर्मविकलः, रागादिमानयं वक्तृत्वाद् देवदत्तवदिति सन्दिग्धसाध्यधर्मा, मरणधर्मायं रागादिमत्त्वात् मैत्रवदिति सन्दिग्धसाधनधी, नायं सर्वदर्शी रागादिमत्त्वान्मुनिविशेषवदिति सन्दिग्धोभयधर्मा," - प्रमाणनय. ६६०, ६१, ६२, ६३, ६४, ६५/ "अमूर्तत्वेन नित्ये शब्दे साध्ये कर्म-परमाणु-घटाः साध्यसाधनोभयविकलाः, वचनाद्रागे रागान्मरणधर्मकिञ्चिज्ज्ञत्वयोः सन्दिग्धसाध्याद्यन्वयव्यतिरेका रथ्यापुरूषादयः" - प्रमाणमी. २/१/२३, २५। "यथा नित्यः शब्दोऽमूर्तत्वात् । कर्मवत् परमाणुवद् घटवदिति एते दृष्टान्ताभासाः साध्यसाधनधर्मोभयविकलाः । तथा संदिग्धसाध्यधर्मादयश्च । यथा रागादिमानयं वचनाद् रथ्यापुरूषवत् । मरणधर्माऽयं पुरूषो रागादिमत्त्वाद्, रथ्यापुरूषवत् । असर्वज्ञोऽयं रागादिमत्त्वाद् रथ्यापुरूषवदिति।" - न्यायवि. १२४, १२५ । "सम्बन्धो यत्र नितिः साध्यसाधनधर्मयोः। स दृष्टान्तस्तदाभासाः साध्यादिविकलादयः।।" - न्यायवि. २/२११, टी. पू. २४० । For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ન્યાયાવતાર ૫) प्रकाशित इत्यप्रदर्शितान्वयो दृष्टान्तः । विपरीतान्वयो यथा-अनित्यः शब्दः, कृतकत्वादिति हेतुमभिधाय यदनित्यं तत् कृतकं घटवदिति विपरीतव्याप्तिदर्शनात् विपरीतान्वयः । साधर्म्यप्रयोगे हि साधनं साध्याक्रान्तमुपदर्शनीयम्, इह तु विपर्यासदर्शनाद्विपरीतता । तदेतद् भवद्भिः करमान्नोक्तमिति । १७७. अत्रोच्यते, परेषां न सुपर्यालोचितमेतद् दृष्टान्ताभासत्रयाभिधानमिति ज्ञापनार्थम् । तथा हि-न तावदनन्वयो दृष्टान्ताभासो भवितुमर्हति । यदि हि दृष्टान्तबलेन व्याप्तिः साध्यसाधनयोः प्रतिपाद्येत, ततः स्यादनन्वयो दृष्टान्ताभासः, स्वकार्याकरणात्, यदा तु पूर्वप्रवृत्तसंबन्धग्राहिप्रमाणगोचरस्मरणसंपादनार्थं दृष्टान्तोदाहृतिरिति स्थितम्, तदानन्वयलक्षणो –૦ન્યાયરશ્મિ - સિદ્ધ છે, છતાં પણ વક્તા વડે શબ્દ દ્વારા તે અન્વયે જણાવાય નહીં, ત્યારે તે અપ્રદર્શિતાન્વયેદષ્ટાંતાભાસ બને છે. (૩) વિપરીતાન્વયદષ્ટાંતાભાસ - જ્યારે અનુમાનમાં અવ્ય વિપરીત રૂપે જણાવેલ હોય, ત્યારે આ દોષ આવે છે. દા.ત. શબ્દોડનિત્ય તત્વતિ, ઘટવ “યત્ર યત્ર સાધનં તત્ર તત્ર સાä' આને અન્વયવ્યાપ્તિ કહેવાય છે. જેમ કે જ્યાં કૃતકત્વ છે ત્યાં અનિત્યત્વ પણ છે, આ પ્રમાણે કહેવું જોઈએ તેના બદલે તેનાથી વિપરીત, “જ્યાં અનિત્યત્વ છે ત્યાં કૃતકત્વ છે” એમ બોલે, ત્યારે વિપરીતાવ્યદૃષ્ટાંતાભાસ દોષ આવે છે. આમ અન્ય વિદ્વાનોએ આ ત્રણ સહિત કુલ નવ દૃષ્ટાંતાભાસો જણાવ્યા છે, તો પછી તમે આ અનન્વય વગેરે દષ્ટાંતાભાસો છોડીને, માત્ર છ જ દૃષ્ટાંતાભાસો કેમ જણાવો છો ? ૦ અધિક દૃષ્ટાંતાભાસોની અસિદ્ધતા – ઉત્તર ૦. (૧૭૭) અન્ય વિદ્વાનો દ્વારા જણાવાયેલા આ અધિક ત્રણ દૃષ્ટાંતાભાસો અત્યંત સૂક્ષ્મ બુદ્ધિથી વિચારેલા નથી, તે જણાવવા માટે અમે તે દૃષ્ટાંતાભાસો સ્વીકાર્યા નથી. આનો ભાવાર્થ આ પ્રમાણે જાણવોઃ- તમે જણાવેલ અનન્વય તે દૃષ્ટાંતાભાસ થવા માટે જ યોગ્ય નથી. જો દૃષ્ટાંતના બળે સાધ્ય અને સાધન વચ્ચે વ્યાપ્તિની સિદ્ધિ સ્વીકાર કરવામાં આવે, તો પછી પોતાનું કાર્ય ન કરવાના કારણે, અનન્વય કદાચિત્ દષ્ટાંતાભાસ બની જાય, પરંતુ પૂર્વમાં પ્રવૃત્ત થયેલ સાધ્ય અને સાધન વચ્ચેના સંબંધને ગ્રહણ કરનાર ઉહ પ્રમાણના વિષયનું સ્મરણ કરાવવા માટે જ, દૃષ્ટાંતની ઉપયોગિતા છે એમ સિદ્ધાન્ત નિશ્ચિત કરેલ, તો પછી અનન્વય તે દૃષ્ટાંતનો દોષ કેવી રીતે કહી શકાય ? આને તો ઉલટાનો હેતુનો દોષ કહેવો જોઈએ, કારણ કે પ્રમાણ દ્વારા હજી સુધી વ્યાપ્તિનો જ નિશ્ચય થયો નથી. જો વ્યાપ્તિ સિદ્ધ જ ન થઈ હોય, તો દૃષ્ટાંત તેનું સ્મરણ કરાવી શકે નહીં. તેમાં દૃષ્ટાંતનો દોષ નથી, પણ વ્યાપ્તિ ન હોવી તે હેતુનો જ દોષ છે (તેમાં જ અન્યથા અનુપપન્નત્વ નથી) આશય એ છે કે, વ્યાપ્તિ ન હોવી તે હેતુનો દોષ છે. દષ્ટાંત કંઈ વ્યાપ્તિ સિદ્ધ કરતું નથી. માત્ર યાદ કરાવે છે) એટલે વ્યાપ્તિ સિદ્ધ ન થાય તો તે દષ્ટાંતદોષ ન બને, પણ હેતુદોષ જ બને... For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ १९५ न दृष्टान्तस्य दोषः, किं तर्हि हेतोरेव, प्रतिबन्धस्याद्यापि प्रमाणेनाप्रतिष्ठितत्वात्, प्रतिबन्धाभावे चान्वयासिद्धेः । न च हेतुदोषोऽपि दृष्टान्ते वाच्यः, अतिप्रसङ्गादिति । तथा अप्रदर्शितान्वयविपरीतान्वयावपि न दृष्टान्ताभासतां स्वीकुरुतः, अन्वयाप्रदर्शनस्य विपर्यस्तान्वयप्रदर्शनस्य च वक्तृदोषत्वात्, तद्दोषद्वारेणापि दृष्टान्ताभासप्रतिपादने तदियत्ता विशीर्येत, वक्तृदोषाणामानन्त्यात् । वक्तृदोषत्वेऽपि परार्थानुमाने तत्कौशलमपेक्षते इति । एवं चोपन्यासे न बुभुत्सितार्थसाधकौ अतो दृष्टान्ताभासावेताविति चेत्, एवं तर्हि करणापाटवादयोऽपि दृष्टान्ताभासा वाच्याः । तथा हि-करणपाटवव्यतिरेकेणापि न परप्रत्यायनं समस्ति, विस्पष्टवर्णाग्रहणे व्यक्ततया तदर्थावगमाभावादित्यास्तां तावत् ।। २४ ।। १७८. तदेवं साधर्म्येण दृष्टान्ताभासान् प्रतिपाद्य वैधर्म्येणाह - न्यायावतार श्लो० २४ - ૦ન્યાયરશ્મિ – વળી હેતુના દોષનું દૃષ્ટાંતમાં નિયોજન કરવું તે પણ યોગ્ય નથી. જો આમ કરવામાં આવે, તો તો પછી વ્યભિચારાદિને પણ દૃષ્ટાંતદોષ કહેવાનો અતિપ્રસંગ આવશે. માટે અનન્વયને દૃષ્ટાંતનો દોષ ન કહેવાય. તે જ પ્રમાણે, અપ્રદર્શિતાન્વય તથા વિપરીતાન્વય પણ દૃષ્ટાંતાભાસ કહી શકાય નહીં, કારણ કે અન્વય ન જણાવવો અથવા વિપરીત જણાવવો, તે બન્ને તો વક્તાના દોષો છે. વક્તાના દોષોને આશ્રયીને જો દૃષ્ટાંતાભાસનું પ્રતિપાદન કરવામાં આવે, તો પછી દૃષ્ટાંતાભાસોની સંખ્યાની નિયમિતતા જ રહેશે નહીં, કેમ કે વક્તાના દોષો અનંતા હોવાથી દૃષ્ટાંતાભાસોને પણ અનંતા માનવાની આપત્તિ આવશે. શંકાઃ- આ બે દોષ વાસ્તવિક રીતે વક્તાના જ છે, છતાં પરાક્ષનુમાનમાં વક્તાની કહેવાની કુશળતા પણ અપેક્ષિત છે, એટલે આ પ્રમાણે ઉપન્યાસ કરતાં અપ્રદર્શિતાન્વય અને વિપરીતાન્વય બન્ને ઈચ્છિત અર્થના સાધક ન થવાથી દૃષ્ટાંતાભાસો કહેવાયેલ છે. સમાધાનઃ- જો આ પ્રમાણે કહેશો, તો તો પછી ઈન્દ્રિયોની અપટુતા વગેરેને પણ દૃષ્ટાંતાભાસ કહેવાની આપત્તિ આવશે, કારણ કે જો જીભ થોથવાતી હોય, તોતડું બોલાતું હોય, તો બીજાને સમજાવી શકાતું નથી. જ્યાં સુધી વર્ણોનું સ્પષ્ટરૂપે ગ્રહણ ન થાય, ત્યાં સુધી વ્યક્ત રૂપે તે પદાર્થનો બોધ પણ થતો નથી. તેથી અપ્રદર્શિતાન્વય તથા વિપરીતાન્વય તે વક્તાના દોષથી ઉત્પન્ન થતાં હોવાથી, તેને દૃષ્ટાંતાભાસ ન માની શકાય. માટે અમે છ જ દૃષ્ટાંતાભાસો કહ્યા છે. એટલે હવે તો શાંતિ રાખો... (૨૪) ૦ વૈધર્મદુષ્ટાંતાભાસનું લક્ષણ અને તેના પ્રકારો ૦ (૧૭૮) સાધર્મદ્રષ્ટાંતાભાસનું લક્ષણ અને તેના પ્રકારો જણાવીને, હવે વૈધર્મદ્રષ્ટાંતાભાસનું લક્ષણ અને પ્રકારો ગ્રંથકારશ્રી જણાવે છે. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार 10 १९६ वैधhणात्र दृष्टान्तदोषा न्यायविदीरिताः । साध्यसाधनयुग्मानामनिवृत्तेश्च संशयात् ।। २५ ।। साध्याभावः साधनाभावव्याप्तौ दर्शयितुमभिप्रेतो यस्मिन् तद् वैधर्म्यम्, तेनात्र दृष्टान्तदोषा न्यायविदीरिता इति दत्तार्थम् । साध्यसाधनयुग्मानां गम्यगमकोभयानां अनिवृत्तेरनिवर्तनात्, चशब्दस्य व्यवहितप्रयोगत्वात् संशयाच्च, निवृत्तिसंदेहाच्चेत्यर्थः । तदनेन षड् दृष्टान्ताभासा: सूचिताः । तद्यथा-१, साध्याव्यतिरेकी; २, साधनाव्यतिरेकी; ३, साध्यसाधनाव्यतिरेकी; तथा ४, संदिग्धसाध्यव्यतिरेकः; ५, संदिग्धसाधनव्यतिरेकः; ६, संदिग्धसाध्यसाधनव्यतिरेकश्चेति । ____ १७९. तत्र 'साध्यव्यतिरेकी यथा-भ्रान्तमनुमानं प्रमाणत्वाद्-इति । अत्र वैधर्म्यदृष्टान्त:यत् पुनर्धान्तं न भवति न तत् प्रमाणम्, तद्यथा-स्वप्नज्ञानमिति, स्वप्नज्ञानाद् भ्रान्ततानिवृत्तेः -न्यायरश्मिશ્લોકાર્થ- સાધ્ય, સાધન અને ઉભયનો અભાવ ન મળવાથી અને તેમાં સંશય થવાના કારણે, વિદ્વાનોએ વૈધર્મદષ્ટાંતના દોષો વર્ણવેલા છે. (૨૫) વિવેચનઃ- સાધ્યાભાવ તે સાધનાભાવને વ્યાપ્ત છે, એ પ્રમાણે જે ઠેકાણે જણાવવું ઈષ્ટ હોય તેને વૈધર્મ કહેવાય છે. જેમકે જ્યાં જ્યાં વક્યાભાવ ત્યાં ત્યાં ધૂમાભાવ દા.ત. જલહૃદમાં. આ વૈધર્મને આશ્રયીને સાધ્ય-સાધન-ઉભયનો અભાવ ન હોવાથી કે અભાવનો સંદેહ હોવાથી, દૃષ્ટાંતના છ દોષો वाये। छे. (१) साध्याव्यतिरे... (२) साधनाव्यतिरे... (3) साध्यसाधनाव्यतिरे. (४) સંદિગ્ધસાધ્યવ્યતિરેક (૫) સંદિગ્ધસાધનવ્યતિરેક (૯) સંદિગ્ધસાધ્યસાધનવ્યતિરેક. આ વૈધર્મદષ્ટાંતાભાસોની ઉદાહરણ સહિત વ્યાખ્યા જણાવે છે: (૧૭૯) (૧) સાધ્યાવ્યતિરેકી અથવા અસિદ્ધસાધ્યવ્યતિરેક- જે વ્યતિરેકદષ્ટાંતમાં સાધ્યનો समाव न होय, ते साध्याव्यतिरेही दृष्टांतानास उपाय छे. ६.त. अनुमानं भ्रान्तं प्रमाणत्वात् । અનુમાન ભ્રાન્ત છે, પ્રમાણ હોવાથી અહી વૈધર્મેદષ્ટાંત આ પ્રમાણે થાય-જે બ્રાન્ત નથી હોતું તે પ્રમાણ પણ હોતું નથી, જેમકે સ્વપ્નજ્ઞાન. અહીં સ્વપ્નજ્ઞાન રૂ૫ ર્વધર્મેદષ્ટાંતમાં ભ્રાન્તતાનો અભાવ ન હોવાના કારણે, આ દષ્ટાંત સાધ્યાવ્યતિરેકીદષ્ટાંતાભાસ કહેવાય છે. - शास्त्रसंलोक(146) "तेषु भ्रान्तमनुमानं प्रमाणत्वात्, यत्पुनन्तिं न भवति न तत्प्रमाणं यथा स्वप्नज्ञानमिति असिद्धसाध्यव्यतिरेकः स्वप्नज्ञानाद्भ्रान्तत्वस्यानिवृत्तेः .... इत्यादि " - प्रमाणनय. ६७१,७२, ७३, ७४, ७५, ७६ / "वैधhण परमाणुकर्माकाशाः साध्याद्यव्यतिरेकिणः...." - प्रमाणमी. २/१/२४/२५/ "वैधयेणापि परमाणुवत्, कर्मवद् आकाशवदिति साध्याद्यव्यतिरेकिणः, तथा संदिग्धसाध्यव्यतिरेकादयः.... संदिग्धोभयव्यतिरेकः" - न्यायबि. - १२९, १३०, १३१, १३२ । "तद्यथा नित्यः शब्दः अमूर्तत्वात्, यन्नित्यं न भवति तदमूर्तमपि न भवति परमाणुवदिति साध्याव्यावृत्तं.... इत्यादि" - न्यायवि. टी. पृ. २४१। For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. २५ ૧૬૭૧) साध्याव्यतिरेकित्वमिति | साधनाव्यतिरेकी यथा-निर्विकल्पकं प्रत्यक्षं प्रमाणत्वादिति । अत्र वैधर्म्यदृष्टान्तः- यत् पुनः सविकल्पकं न तत् प्रमाणम्, तद्यथानुमानम्, अनुमानात् प्रमाणतानिवृत्तेः साधनाव्यतिरेकित्वम् । 'उभयाव्यतिरेकी यथा-नित्यानित्यः शब्दः सत्त्वादिति। अत्र वैधHदृष्टान्तःयः पुनर्न नित्यानित्यः स न सन्, तद्यथा घटः, घटादुभयस्याप्यव्यावृत्तेरुभयाव्यतिरेकित्वमिति । "तथा संदिग्धसाध्यव्यतिरेको यथा-असर्वज्ञा अनाप्ता वा कपिलादयः २६५आर्यसत्यचतुष्टयाप्रतिपादकत्वादिति । अत्र वैधर्म्यदृष्टान्तः-यः पुनः सर्वज्ञ आप्तो वा असावार्यसत्यचतुष्टयं -૦ન્યાયરમિ – (૨) સાધનાવ્યતિરેકી અથવા અસિદ્ધસાધનવ્યતિરેકઃ- જે દૃષ્ટાંતમાં હેતુનો અભાવ ન હોય, તેને સાધનાવ્યતિરેકી દૃષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત- પ્રત્યક્ષ નિર્વિવપૂર્વ પ્રમાત્વીત | અહી અનુમાનમાં વૈધર્મેદ્રષ્ટાંત આ પ્રમાણે થાય - જે સવિકલ્પક હોય તે પ્રમાણ પણ હોતું નથી, જેમકે અનુમાન. અહીં અનુમાન રૂપ વૈધમ્મદષ્ટાંતમાં પ્રમાણતાનો અભાવ ન હોવાના કારણે, આ દૃષ્ટાંત સાધનાવ્યતિરેકીદષ્ટાંતાભાસ કહેવાય છે. (૩) ઉભયાવ્યતિરેકી અથવા અસિદ્ધાભયવ્યતિરેકઃ- જે દૃષ્ટાંતમાં સાધ્ય સાધન બન્નેનો અભાવ અસિદ્ધ હોય, તેને ઉભયાવ્યતિરેકીદષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. શબ્દો નિત્યાનિત્ય, સર્વાત્ | અહીં વૈધર્મેદષ્ટાંત આ પ્રમાણે થાય - જે નિત્યાનિત્ય ન હોય તે સત્ પણ હોતું નથી. યથા ઘટ. અહીં ઘટ રૂપ દૃષ્ટાંતમાં, નિત્યાનિત્યનો અભાવ તથા સત્નો અભાવ, આ બન્ને અસિદ્ધ છે. તેથી આ ઉભયાવ્યતિરેકીદષ્ટાંતાભાસ કહેવાય છે. (૪) સંદિગ્ધસાધ્યવ્યતિરેકઃ- જે દૃષ્ટાંતમાં સાધ્યનો અભાવ સંદિગ્ધ હોય, તેને સંદિગ્ધસાધ્યવ્યતિરેકદૃષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. પિનીયઃ સર્વજ્ઞ અનાપ્તા વા. કાર્યસત્યવતુષ્ટયાપ્રતિપાત્વી , આ અનુમાનમાં વૈધર્મદષ્ટાંત આ પ્રમાણે થાય જે સર્વજ્ઞ અથવા આપ્ત હોય, તે ચાર આર્યસત્યોનું પ્રતિપાદન કરનાર હોય છે. યથા શૌદ્ધોદનિ (બુદ્ધ) અહીં શૌદ્ધોદનિમાં સર્વજ્ઞત્વ સંદિગ્ધ છે. આ દૃષ્ટાંતને યદ્યપિ સાધ્યાવ્યતિરેકી સ્વરૂપે પણ ગણી શકાય, કારણ કે દુઃખ (અહીં દુઃખનો અર્થ, રૂપાદિ સ્કંધો છે) સમુદાય, માર્ગ અને નિરોધ સ્વરૂપ ચાર આર્યસત્યો પ્રમાણથી બાધિત છે, કેમ કે દુઃખ તે શરીરના ધર્મોથી વિલક્ષણ એવા આંતર સંવેદનથી જાણી શકાય તેવો ધર્મ છે. ધર્મ તે ધર્મી વિના રહી શકતો નથી, જેમ ઘટના રૂપાદિ ધર્મો. બૌદ્ધ દર્શનને વિષે દુઃખાદિ ધર્મોનો ધર્મી એવો આત્મા નામનો પદાર્થ જ સ્વીકાર કરેલ નથી. તેથી આત્માનું અસ્તિત્વ ન સ્વીકારતા હોવાથી, દુઃખાદિનું પણ અસ્તિત્વ ઘટી શકતું નથી. હવે દુઃખનો જ અભાવ હોવાથી, તેના કારણભૂત રૂપ, –૦૩૫ર્થસંપ્રેક્ષ0 (२६५) आर्यसत्यचतुष्टयमिति । आराद् दूरं यान्ति पापादित्यार्याः, निरुक्तलक्षणं, तेषां सतां साधूनां पदानां वा यथासंभवं मुक्तिप्रापकत्वेन यथावस्थितवस्तुस्वरूपचिन्तनेन च हितानि सत्यानि तत्त्वानीत्यर्थः, तेषां चतुष्टयम् । For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ १९८ न्यायावतार 10 प्रत्यपीपदत्, तद्यथा शौद्धोदनिरिति । अयं च साध्याव्यतिरेकी वा, आर्यसत्यचतुष्टयस्य २६६दुःखसमुदयमार्गनिरोधलक्षणस्य २६७प्रमाणबाधितत्वेन तद्भाषकस्यासर्वज्ञतानाप्ततोपपत्तेः, केवलं तन्निराकारकप्रमाणसामर्थ्यपर्यालोचनविकलानां संदिग्धसाध्यव्यतिरेकतया प्रतिभाति इति तथोपन्यस्तः । तथा हि-यद्यप्यार्यसत्यचतुष्टयं शौद्धोदनिः प्रतिपादितवान्, तथापि सर्वज्ञताप्तते तस्य न सिध्यतः, ताभ्यां सहार्यसत्यचतुष्टयप्रतिपादनस्यान्यथानुपपत्त्यसिद्धेः, असर्वज्ञानाप्तेनापि परप्रतारणाभिप्रायप्रवृत्तनिपुणबुद्धिशठपुरुषेण तथाविधप्रतिपादनस्य कर्तुं शक्यत्वात् । तस्मात् -०न्यायश्भिસંજ્ઞા, વેદના, સંસ્કાર અને વિજ્ઞાન સ્વરૂપ પાંચ સંસારી સ્કંધો પણ ન હોઈ શકે. હવે જો દુઃખથી યુક્ત જ નથી, તો પછી તેને દૂર કરવા માટેના રસ્તાને શોધવાની જરૂર જ શું છે ? અને માર્ગ જ ન હોય, તો પછી નિષ્ફલેશ ચિત્ત અવસ્થાસ્વરૂપ નિરોધ તત્ત્વ ક્યાંથી ઘટી શકે ? કારણ ન હોય તો કાર્ય ક્યાંથી ? બૌદ્ધ દર્શન માન્ય આ ચાર આર્યસત્યો પ્રમાણથી બાધિત હોવાના કારણે તેને કહેનારા એવા બુદ્ધમાં અસર્વજ્ઞતા અથવા અનાપ્તતાનો અભાવ સિદ્ધ થતો નથી, ઉર્દુ અસર્વજ્ઞતા જ સિદ્ધ થાય છે. તેથી વાસ્તવિક રીતે તો અસિદ્ધસાધ્યવ્યતિરેકદૃષ્ટાંતાભાસ જ છે, છતાં પણ જે મૂઢ જીવો તે આર્યચતુષ્ટયના નિરાકરણ કરનારા પ્રમાણના સામર્થ્યની વિચારણાથી રહિત છે, તે જીવોને આશ્રયીને આ સંદિગ્ધસાધ્યવ્યતિરેકી પ્રતીત થતો હોય છે, એટલે આ રીતે ઉપન્યાસ કર્યો છે. તે આ રીતે તમે કહ્યું તે પ્રમાણે આર્ય ચતુષ્ટયનું પ્રતિપાદન યદ્યપિ બુદ્ધ કર્યું હોય, તો પણ તે પ્રતિપાદન કરવા માત્રથી તેમનામાં સર્વજ્ઞતા અથવા આપ્તપણું સિદ્ધ થઈ જતું નથી, કારણ કે સર્વજ્ઞતા વિના આર્યચતુષ્ટયનું પ્રતિપાદન ન કરી શકાય એવી અન્યથાઅનુપપત્તિ =વ્યાપ્તિ સિદ્ધ નથી, અસર્વજ્ઞ અને અનાપ્ત એવો વ્યક્તિ, જે બીજાને ઠગવાના અભિપ્રાયથી પ્રવૃત્ત થયેલ છે અને સાથે-સાથે તેના યોગ્ય એવી નિપુણ બુદ્ધિનો પણ સહકાર છે, તે પણ આર્યચતુષ્ટયનું પ્રતિપાદન કરતો હોય તેવું શક્ય છે તેથી શૌદ્ધોદનિમાં અસર્વજ્ઞતા અથવા અનાખતા રૂપ સાધ્યની વ્યાવૃત્તિ સંદિગ્ધ છે, આ કારણથી આમાં -अर्थसंप्रेक्षण(२६६) दुःखेत्यादि । दुःखं फलभूताः पञ्चोपादानस्कन्धाः-रूपं वेदना संज्ञा संस्कारो विज्ञानमेव चेति; ते एव तृष्णासहाया हेतुभूताः समुदयः, समुदेति स्कन्धपञ्चकलक्षणं दुःखमस्मादिति व्युत्पत्तितः । निरोधहेतुर्नैरात्म्याद्याकारचित्तविशेषो मार्गः, 'मार्ग अन्वेषणे', मार्यतेऽन्विष्यते याच्यते निरोधार्थिभिरिति चुरादीनन्तत्वेन स्वरान्तत्वादप्रत्ययः । निष्क्लेशावस्था चित्तस्य निरोधः, निरुध्यते रागद्वेषोपहतचित्तलक्षणः संसारोऽनेनेति करणे घञि मुक्तिरित्यर्थः । एतच्च दुःखादिरूपं, विस्तरार्थिना प्रमाणविनिश्चयटीकादेर्निष्टङ्कनीयम् । (२६७) प्रमाणबाधितत्वेनेति । दुःखादीनां हि मूलमात्मा, तदभावे कथं तेषां संभवः । तथा हि-दुःखं नाम देहधर्मविलक्षणोऽन्तःसंवेद्यो धर्मः, धर्माश्च धर्मिणमन्तरेण न भवन्ति, रूपादय इव घटम्, नास्ति च बौद्धादीनां दुःखादिधर्मानुगुणो जीवः, मुख्यदुःखाभावे च दुःखहेतुत्वात् दुःखं संसारिणः स्कन्धा अपि न स्युः तदभावे च न हेतुः । एवं मार्गनिरोधयोरपि प्रमाणबाधितत्वमपि भावनीयमिति । For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬૧ न्यायावतार - श्लो. २५ शौद्धोदनेः सकाशादसर्वज्ञतानाप्ततालक्षणस्य साध्यस्य व्यावृत्तिः संदिग्धेति संदिग्धसाध्यव्यतिरेकित्वमिति। 'संदिग्धसाधनव्यतिरेको यथा-अनादेयवाक्यः कश्चिद् विवक्षितः पुरुषः रागादिमत्त्वादिति । अत्र वैधर्म्यदृष्टान्तः- यः पुनरादेयवाक्यो न स रागादिमान्, तद्यथा सुगत इति । यद्यपि तदर्शनानुरक्तान्तःकरणानां सुगतस्यादेयवचनता सिद्धिसौधमध्यारूढा, तथापि रागादिमत्त्वाभावस्तत्प्रतिपादकप्रमाणवैधुर्यात् संदेहगोचरचारितामनुभवति, अतः सुगताद् रागादिमत्ताव्यावृत्तिसंशयात् संदिग्धसाधनव्यतिरेकित्वमिति । 'संदिग्धसाध्यसाधनव्यतिरेको यथा-न वीतरागाः कपिलादयः करुणास्पदेष्वप्यकरुणापरीतचित्ततयादत्तनिजकमांसशकलत्वादिति। अत्र वैधर्म्यदृष्टान्तः-ये पुनर्वीतरागास्ते करुणापरीतचित्ततया दत्तनिजमांसशकलाः, तद्यथा बोधिसत्त्वा इति । अत्र साध्यसाधनधर्मयोर्बोधिसत्त्वेभ्यो व्यावृत्तिः संदिग्धा, तत्प्रतिपादितप्रमाणवैकल्याद् न ज्ञायते किं ते रागादिमन्तः उत वीतरागाः, तथानुकम्प्येषु किं स्वपिशितखण्डानि दत्तवन्तो नेति वा, अतः संदिग्धसाध्यसाधनव्यतिरेकित्वमिति । –૦નાયરશ્મિ - સંદિગ્ધસાધ્યવ્યતિરેકી દોષ રહેલો છે. (૫) સંદિગ્ધસાધનવ્યતિરેકઃ- જે દૃષ્ટાંતમાં હેતુનો અભાવ સંદિગ્ધ હોય, તેને સંદિગ્ધસાધન વ્યતિરેકદૃષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. દ્િ વિક્ષિતઃ પુરુષ:, નાયવાર્ય , રાતિમસ્વીતા આ અનુમાનમાં વૈધર્મ દૃષ્ટાંત આ પ્રમાણે થશે - જેના વચન ગ્રહણ કરવા યોગ્ય હોય, તે રાગાદિવાળા નથી હોતો, યથા સુગત (બુદ્ધ). અહીં સુગતરૂપ વૈધર્મ દૃષ્ટાંતમાં યદ્યપિ તેના દર્શનથી અનુરક્ત થયેલું છે અંતઃકરણ જેમનું એવો જીવોને, સુગતના વચનમાં આદેયતાની સિદ્ધિ નિબંધ રૂપે થઈ જશે, તો પણ તેમનામાં રાગાદિમત્તાનો અભાવ છે, તેનું પ્રતિપાદન કરનાર કોઈપણ પ્રમાણ ન હોવાના કારણે, તેમનામાં રાગાદિમત્તાનો અભાવ છે કે નહીં.? તે તો સંશયનો જ વિષય બને. તેથી સુગતમાં રાગાદિમત્તાની વ્યાવૃત્તિ સંદિગ્ધ હોવાથી સંદિગ્ધસાધનવ્યતિરેક દૃષ્ટાંતાભાસ કહેવાય છે. (૯) સંદિગ્ધસાધ્ય સાધન વ્યતિરેક- જે દૃષ્ટાંતમાં સાધ્ય અને સાધન બન્નેનો અભાવ સંદિગ્ધ હોય, તેને સંદિગ્ધસાધ્યસાધનવ્યતિરેકી કહેવાય છે. દા.ત. પિનવિયઃ સ વીતરા IT, UTસ્પષ્યJવાપરીતરિતયાત્તનિ નવમાંશવત્વીા આ અનુમાનમાં વૈધર્મેદ્રષ્ટાંત આ પ્રમાણે થશે:જે વીતરાગ હોય, તે કરૂણાપાત્ર એવા જીવોમાં, કરૂણાથી વ્યાપ્ત ચિત્તવાળા હોવાથી પોતાનો માંસનો ટુકડો આપ્યો છે, યથા બોધિસત્વ (બુદ્ધ). અહીં બોધિસત્ત્વ રૂપ દૃષ્ટાંતમાં, સાધ્ય-સાધનનો અભાવ સંદિગ્ધ છે, કેમ કે બોધિસત્ત્વ તે રાગાદિવાળા છે કે વીતરાગ છે ? અને અનુકંપાપાત્ર જીવોને પોતાનો માંસનો ટુકડો આપ્યો છે કે નહીં ? તેને સિદ્ધ કરનારું કોઈ પણ પ્રમાણ મળતું નથી. તેથી આ સંદિગ્ધસાધ્યસાધનવ્યતિરેક દૃષ્ટાંતાભાસ થાય છે. આમ વૈધર્મેદ્રષ્ટાંતાભાસ છ પ્રકારના છે તે સિદ્ધ થાય છે. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ર૦૦ न्यायावतार १८०. परैरपरेऽपि दृष्टान्ताभासास्त्रयोऽविमृश्यभाषितया दर्शिताः । तद्यथा-अव्यतिरेकः, अप्रदर्शितव्यतिरेकः, विपरीतव्यतिरेकश्चेति, तेऽस्माभिरयुक्तत्वान्न दर्शयितव्याः | तथा हिअव्यतिरेकस्तैर्दर्शितः, यथा-अवीतरागः कश्चिद् विवक्षितः पुरुषः, वक्तृत्वादिति, अत्र वैधर्म्यदृष्टान्तः-यः पुनर्वीतरागो न स वक्ता, २६ यथोपलखण्ड इति । यद्यपि किलोपलखण्डादुभयं व्यावृत्तम्, तथापि व्याप्त्या व्यतिरेकासिद्धेरव्यतिरेकित्वमिति । १८१. अयुक्तश्चायं वक्तुम, अव्यतिरेकिताया हेतुदोषत्वात् । यदि हि दृष्टान्तबलेनैव –૦નાયરશ્મિ - ૦ (૧૮૦) અધિક વ્યતિરેકદષ્ટાંતાભાસોની આશંકા ૦ અહીં કોઈ શંકા કરે કે - અન્ય વિદ્વાનોએ આ છ સિવાય અન્ય ત્રણ પણ વ્યતિરેકદૃષ્ટાંતાભાસ કહ્યા છે. તે આ પ્રમાણેઃ- (૧) અવ્યતિરેક, (૨) અપ્રદર્શિતવ્યતિરેક (૩) વિપરીત વ્યતિરેક. આ ત્રણેની વ્યાખ્યા આ પ્રમાણેઃ- (૧) અતિરેક- જેની અંદર વ્યતિરેક વ્યાપ્તિ મળતી ન હોય, તે અતિરેક દૃષ્ટાંતાભાસ કહેવાય છે. દા.ત. દ્િ વિવક્ષિતઃ પુરુષ, વીતરા- વત્તા વિવક્ષિત પુરૂષ વીતરાગ નથી, વક્તા હોવાના કારણે. અહીં વ્યતિરેક વ્યાપ્તિ આમ થશે :- જે વીતરાગ હોય તે વક્તા હોતો નથી, જેમકે પત્થરનો ટુકડો. યદ્યપિ અહીં પત્થરના ટુકડા સ્વરૂપ વૈધર્મેદ્રષ્ટાંતમાં, સાધ્ય અને સાધન બન્નેનો અભાવ નિશ્ચિત છે, તો પણ જ્યાં જ્યાં અવીતરાગવાળાનો અભાવ હોય, ત્યાં ત્યાં વક્નત્વનો અભાવ હોય, એવી વ્યતિરેક વ્યાપ્તિ સિદ્ધ થયેલ નથી, માટે આ અવ્યતિરેકદૃષ્ટાંતાભાસ કહેવાય છે. (૨) અપ્રદર્શિતવ્યતિરેકઃ- જ્યારે અનુમાનમાં વ્યતિરેક બતાવવામાં ન આવે, ત્યારે આ દોષ આવે છે. દા.ત. શબ્દો નિત્ય તત્વતિ | વ્યતિરેક દૃષ્ટાંત - આકાશવતું, આ અનુમાનમાં યદ્યપિ જ્યાં જ્યાં અનિત્યત્વનો અભાવ હોય, ત્યાં ત્યાં કૃતકત્વનો અભાવ હોય છે, જેમકે આકાશ અહીં વ્યતિરેક વ્યાપ્તિ વિદ્યમાન છે, છતાં વક્તા દ્વારા શબ્દથી તે પ્રકાશિત ન કરાતા અપ્રદર્શિતવ્યતિરેક નામનો દૃષ્ટાંતાભાસ આવે છે. (૩) વિપરીત વ્યતિરેકઃ- જ્યારે અનુમાનમાં વ્યતિરેક વિપરીતરૂપે જણાવ્યો હોય ત્યારે આ દોષ આવે છે. દા.ત. શબ્દો નિત્ય તત્વ | "સાચ્યામાવે સાધનામાવ" આ પ્રમાણે વ્યતિરેક વ્યાપ્તિ થાય છે. તેથી જ્યાં જ્યાં અનિત્યત્વનો અભાવ ત્યાં ત્યાં કૃતકત્વનો અભાવ હોય એમ કહેવાને બદલે તેનાથી વિપરીત “જ્યાં જ્યાં કૃતત્વનો અભાવ ત્યાં ત્યાં અનિત્યત્વનો અભાવ” એમ બોલે ત્યારે વિપરીત વ્યતિરેક દોષ આવે છે. આમ અન્ય વિદ્વાનોએ આ ત્રણ દૃષ્ટાંતાભાસો પણ જણાવ્યા છે, તો પછી તમે શા માટે જણાવતા નથી ? ૦ અધિક વ્યતિરેકષ્ટતાભાસોનો નિરાસ ૦ (૧૮૧) આ ઉપર કરેલ શંકા યોગ્ય નથી, કારણ કે સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતા આ ત્રણની -०अर्थसंप्रेक्षण(ર૬૮) ૩૫રઉડ રૂતિ | રવષ્ટધ્વનિઃ પુનપુંસવ || રy || For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० २५ २०१ व्यतिरेकः प्रतिपाद्येत, तदा तथाविधसामर्थ्यविकलस्य तदाभासता युज्येत, न चैतदस्ति, प्राक्प्रवृत्तसंबन्धग्रहणप्रवणप्रमाणगोचरस्मरणसंपादनार्थं दृष्टान्तोपादानात्; न ह्येकत्र यो यदभावे न दृष्टः स तदभावे न भवतीति प्रतिबन्धग्राहिप्रमाणव्यतिरेकेण सिध्यति, अतिप्रसङ्गात्; तस्मादसिद्धप्रतिबन्धस्य हेतोरेवायं दोषो न दृष्टान्तस्येति । तथाप्रदर्शितव्यतिरेकविपरीतव्यतिरेकावपि वक्तुमयुक्तौ तयोर्वक्तृदोषत्वात् । तथा हि- अप्रदर्शितव्यतिरेकस्तैरुक्तः, યથાनित्यः शब्दः कृतकत्वादाकाशवत् - इति । अत्र विद्यमानोऽपि व्यतिरेको वादिना वचनेन नोद्भावित इति दुष्टता । विपरीतव्यतिरेकः पुनरभिहितः, यथा - अनित्यः शब्दः कृतकत्वादिति । अत्र वैधर्म्यदृष्टान्तः- यदकृतकं तन्नित्यं भवति, यथा आकाशमिति, अत्र विपर्यस्तव्यतिरेकप्रदर्शनाद्विपरीतव्यतिरेकित्वम्, वैधर्म्यप्रयोगे हि साध्याभावः साधनाभावाक्रान्तो दर्शनीयः, न चैवमत्र, साधनाभावस्य साध्याभावव्याप्ततयाभिधानादिति । व्यतिरेकाप्रदर्शनं विपरीतव्यतिरेकप्रदर्शनं च न वस्तुनो दोषः, किं तर्हि वचनकुशलताविकलस्याभिधायकस्य । १८२. किं च येषां भवतामदो दर्शनम्-यदुत स्वार्थानुमानकाले स्वयं हेतुदर्शनमात्रात् ૦ન્યાયરશ્મિ - દૃષ્ટાંતાભાસતા ઘટતી નથી. તે આ પ્રમાણેઃ- અવ્યતિરેક તે દૃષ્ટાંતાભાસ ન થઈ શકે, કારણ કે જો દૃષ્ટાંતના બળે વ્યતિરેક વ્યાપ્તિનો નિશ્ચય થતો હોય તો આ દ્દષ્ટાંત વ્યતિરેકવ્યાપ્તિનો નિર્ણય ન કરાવી શકતું હોવાથી દૃષ્ટાંતાભાસ થઈ શકત, પરંતુ દૃષ્ટાંતનો ઉપયોગ પૂર્વે કહ્યા મુજબ પ્રમાણથી ગૃહીત કરેલ વ્યાપ્તિના સ્મરણ કરાવવા પૂરતો જ છે. દૃષ્ટાંત તો માત્ર એક સ્થાને સાધ્યાભાવ અને સાધનાભાવને જણાવે છે. એક સ્થાને સાધ્યાભાવ-સાધનાભાવના સહચાર માત્રથી સર્વત્ર તેની વ્યાપ્તિનો નિર્ણય અન્ય પ્રમાણ વિના તો થઈ શકે નહીં. અન્યથા, સઃ શ્યામઃ મૈત્રાતનયત્વાત્, ફતારપુત્રવત્ વગેરે અનુમાનો પ્રમાણ માનવાની આપત્તિ આવે. એટલે આ દોષ ઊલટાનો હેતુનો જ છે, કારણ કે હજી સુધી પ્રમાણદ્વારા હેતુમાં ૨હેલ અન્યથાનુપપન્નત્વ રૂપ વ્યાપ્તિનો જ નિર્ણય થયો નથી. હેતુના દોષને દૃષ્ટાંતના દોષ તરીકે કહેવો યોગ્ય નથી. તેથી અવ્યતિરેકને દૃષ્ટાંતનો દોષ ન કહી શકાય. વ્યતિરેક ન બતાવવો તથા વિપરીત વ્યતિરેક બતાવવો તે વાસ્તવિક રીતે દૃષ્ટાંતના દોષ નથી, પરંતુ પ્રતિપાદન કરવાની કુશળતાથી રહિત એવા વક્તાનો જ દોષ છે. વક્તાના દોષને દૃષ્ટાંતના દોષ તરીકે વર્ણન કરવામાં આવે, તો દૃષ્ટાંતાભાસની નિયત સંખ્યા રહેશે નહીં. તેથી અપ્રદર્શિતવ્યતિરેક તથા વિપરીત વ્યતિરેક પણ દૃષ્ટાંતાભાસ તરીકે થઈ શકતા ન હોવાથી, અમે જે છ દૃષ્ટાંતાભાસો કહ્યા તે જ યોગ્ય છે. (૧૮૨) વળી જે વિદ્વાનોનો આ મત છે કે, સ્વાનુમાનના કાળે માત્ર હેતુને જોવા દ્વારા સાધ્યનો બોધ થઈ જાય છે. તેથી પરાર્થાનુમાનમાં પણ હેતુનું જ વચન દ્વારા પ્રતિપાદન કરવું જોઈએ, અને એવું તમારા વિદ્વાનો દ્વારા પણ કહેવાયેલું છે કે વિવુાં વાવ્યો સેતુરેવ હિ વેવત્તું । તે વિદ્વાનોના For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨ न्यायावतार 10 साध्यप्रतीतेः परार्थानुमानावसरेऽपि हेतुप्रतिपादनमेव कर्तव्यम्, "विदुषां वाच्यो हेतुरेव हि केवलः" - इति वचनात्, तेषां कृतकत्वाद् इतीयता हेतूपन्यासेनैव सिसाधयिषितसाध्यसिद्धेः समस्तदृष्टान्ताभासवर्णनमपि पूर्वापरव्याहतवचनरचनाचातुर्यमाविर्भावयति | आसातां तावदेतो, दृष्टान्तरय साधनावयवत्वेनानभ्युपगमात् । अथेत्थमाचक्षीथा:-अन्वयव्यतिरेकापरिज्ञाने प्रतिपाद्यस्य न दृष्टान्तमन्तरेणैतौ दर्शयितुं शक्यौ, अतोऽन्वयव्यतिरेकदर्शनार्थं दृष्टान्तोऽभिधातव्यः, ततश्च तत्कार्याकारिणां तदाभासतेति चेत्, गले गृहीतस्यायमुल्लाप तथाप्यप्रदर्शितव्यतिरेकविपरीतव्यतिरेको दृष्टान्ताभासौ न वास्तवौ, किं तर्हि वक्तृदोषसमुत्थौ, अतो नाभिधातुं युक्तौ, तथाविधस्य विद्यमानवस्तुप्रकाशनसामर्थ्यरहितस्य निबिडजडिमावष्टब्धस्य पुंसो वादानधिकारित्वाद्, मातृकापाठशालायोग्यतया विदुषां वादयितुमयुक्तत्वादिति ।। २५ ।। १८३. तदेवं परार्थानुमानं व्याचक्षाणेन यदुक्तम-यदुत तत्पक्षादिवचनात्मकमिति –૦ન્યાયરશ્મિ – મતે, “તત્વા’ સ્વરૂપ હેતુ ઉપન્યાસ કરવા દ્વારા જ, સિદ્ધ કરવા માટે ઈચ્છિત એવા સાધ્યની સિદ્ધિ થઈ જતી હોવાથી, સંપૂર્ણ દૃષ્ટાંતાભાસોનું વર્ણન પણ પૂર્વાપરબાધિત એવી વચન રચનાની ચાતુર્યતાને જ પ્રગટ કરે છે, અર્થાત્ દૃષ્ટાંતની જરૂર જ નથી તો દૃષ્ટાંતાભાસ શી રીતે માની શકાય? તથા અપ્રદર્શિતવ્યતિરેક અને વિપરીત વ્યતિરેકની વાત તો જવા દો, તમે તો દૃષ્ટાંતને સાધ્યની સિદ્ધિ કરવાના અંગ રૂપે જ સ્વીકારેલ નથી, તો પછી આ દૃષ્ટાંતાભાસતા વગેરેનું વર્ણન કરીને શું ફાયદો થશે ? શંકા- અન્વય અને વ્યતિરેકનું જ્ઞાન ન હોતે છતે, પ્રતિવાદી અથવા સાંભળનારને દષ્ટાંત વિના અન્વય - વ્યતિરેક જણાવી શકાતા નથી, તેથી તે જણાવવા માટે દૃષ્ટાંત કહેવું જોઈએ અને અન્વયવ્યતિરેક જણાવવાનું કાર્ય જે દૃષ્ટાંત ન કરે, તેને દષ્ટાંતાભાસ કહેવાય છે. સમાધાનઃ- આ તો કોઈ વ્યક્તિનું ગળું પકડ્યું હોય અને ત્યારે તે જોર-જોરથી ચીસ પાડે, તેના જેવી ચેષ્ટા છે, એટલે કાંઈપણ કરીને છેલ્લે તો તમારે દષ્ટાંત અને દષ્ટાંતાભાસને સ્વીકારવા જ પડે છે છતાં પણ અપ્રદર્શિતવ્યતિરેક અને વિપરીતવ્યતિરેક તે દૃષ્ટાંતાભાસ રૂપે થઈ શકતા નથી, કારણ કે તે વક્તાના દોષના કારણે જ ઉત્પન્ન થયેલા છે જે વસ્તુ જે સ્વરૂપે વિદ્યમાન છે, તે વસ્તુને તે સ્વરૂપે કહેવાના સામર્થ્યથી રહિત, અત્યંત બુદ્ધિની જડતાથી યુક્ત એવા પુરૂષને વાદ કરવાનો જ અધિકાર નથી. તે તો નાના છોકરાઓની શાળામાં ભણવા માટે યોગ્ય હોવાથી, વિદ્વાનોની સાથે વાદ કરવા માટે તેનો અધિકાર જ નથી. આ પ્રમાણે વૈધર્મદષ્ટાંતાભાસને જણાવવા પૂર્વક દષ્ટાંતાભાસનું વર્ણન પૂર્ણ થયું. (૨૫) ૦ દૂષણ અને દૂષણાભાસનું સ્વરૂ૫ ૦. (૧૮૩) આ પ્રમાણે પરાર્થાનુમાનને જણાવતાં જે કહેવાયેલું કે, “પરાર્થાનુમાન તે પક્ષાદિ વચનાત્મક હોય છે તેમાં પક્ષ, હેતુ, અને દૃષ્ટાંત તથા તેના આભાસ વગેરેનું પ્રતિપાદન કરવા દ્વારા પરાર્થાનુમાન સંબંધી વક્તવ્યતા પ્રાયઃ સંપૂર્ણ થઈ. હવે માત્ર પક્ષાદિ વચનાત્મક પરાર્થાનુમાનને વિષે For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ) न्यायावतार - श्लो० २६ तत्पक्षहेतुदृष्टान्तानां साभासानां प्रतिपादनात् प्रायः पर्यन्तितम, केवलं तत्परोक्तदूषणोद्धारादेव समीचीनतामाबिभर्ति, इत्यमुना प्रस्तावेन दूषणं साभासमभिधातुकाम आह वाद्युक्ते साधने प्रोक्तदोषाणामुद्भावनम् । दूषणं निरवद्ये तु दूषणाभासनामकम् ।। २६ ।। २६९वदनशीलो वादी प्रत्यायकस्तेनोक्ते उपन्यस्ते, कस्मिन् ? साधने, साध्यते प्रतिपाद्यप्रतीतावारोप्यतेऽनुमेयं येन तत्साधनम् । तच्चानेकरूपं प्राक् प्रत्यपादि । तद्यथा क्वचिद्धेतुरेवैकः, क्वचित्पक्षहेतू, क्वचित् पक्षहेतुदृष्टान्ताः, क्वचित्ते एव सोपनयाः, क्वचित् सनिगमनाः, क्वचिदेकैकतच्छुद्धिवृद्ध्येति, प्रतिपाद्यस्य क्वचित् कथंचित् प्रत्याययितुं शक्यत्वात्, तत्प्रत्यायनोपायस्य च साधनत्वादिति, तत्रेह सम्यक्साधनस्य दूषयितुमशक्यत्वात्, साधनाभास –૦ન્યાયરશ્મિ – કોઈ પરદર્શનકાર દૂષણનો આરોપ કરે, તો તેના ઉદ્ધાર દ્વારા જ તે યથાર્થપણાને પ્રાપ્ત કરી શકે. આ પ્રસ્તાવને આશ્રયીને દૂષણ-દૂષણાભાસના સ્વરૂપને ગ્રંથકારશ્રી જણાવતા કહે છે. શ્લોકાર્થ - વાદી દ્વારા કહેવાયેલ સાધન વાક્યમાં પૂર્વોક્ત દોષો હોતે છતે, તેનું ઉદ્દભાવન કરવું તે દૂષણ અને નિર્દોષ એવા સાધન વાક્યમાં તે દોષોનું ઉલ્કાવન કરવું, તે દૂષણાભાસ કહેવાય છે (૨૩) વિવેચન- દૂષણ અને દૂષણાભાસનું સ્વરૂપ જણાવતા કહે છે કે, જેનો બોલતા રહેવાનો સ્વભાવ છે તેને વાદી કહેવાય છે. આ માત્ર વ્યુત્પત્તિનિમિત્તક શબ્દાર્થ છે. બાકી પ્રત્યાયક = જેને પોતાની વાતનો બીજાને પ્રત્યય = બોધ કરાવવો હોય તે વાદી કહેવાય છે. જેના દ્વારા પ્રતિવાદીના જ્ઞાનમાં અનુમાન કરવા યોગ્ય એવો પદાર્થ આરોપિત કરવામાં આવે છે, તેને સાધન કહેવામાં આવે છે. આ સાધ્યને સિદ્ધ કરનાર સાધન અનેક પ્રકારના છે, જે પૂર્વે પ્રતિપાદન કરેલ છે. તે આ પ્રમાણેઃ- કોઈક અતિવ્યુત્પન્ન મતિવાળાને આશ્રયીને એક માત્ર હેતુ જ સાધ્યને સિદ્ધ કરનાર છે, કોઈક ઠેકાણે પક્ષ અને હેતુ તે સાધન છે, ક્યારેક પક્ષ હેતુ, દૃષ્ટાંત; વળી કોઈક વાર પક્ષ, હેતુ, દષ્ટાંત અને ઉપનય; તથા ક્યારેક પક્ષ, હેતુ, દૃષ્ટાંત, ઉપનય તથા નિગમન, કોઈકવાર તે દરેકની ક્રમસર એક-એક શુદ્ધિને આશ્રયીને દશાવયવથી યુક્ત સાધનથી, સાધ્યની સિદ્ધિ થાય છે. આ પ્રમાણે પ્રતિપાદક એવા વક્તા દ્વારા, પ્રતિપાદ્ય એવા શ્રોતાને આશ્રયીને જ્યાં જેટલા અવયવોની જરૂર પડે, તે પ્રમાણે પ્રયોગ કરે છે. આમ શ્રોતાને સમજાવવા માટે જે કારણભૂત હોય તેને સાધન કહેવાય છે. આ સાધન જો સાચું હોય, દોષથી રહિત હોય, તો શક્ર વડે પણ તેને દૂષિત કરી શકાતું નથી. દૂષણ તો માત્ર –૦૩૫ર્થસંપ્રેક્ષા – (२६९) वदनशीलो वादीति, वदतीति ग्रहादेर्णिन् इति णिन्-अवश्यं वदतीति आवश्यकार्थे वा आवश्यकाधमर्णयोर्णिन् इति णिन् । वदनं वादः सोऽस्यास्तीति वा वादी; शीलार्थे तूपपदाभावेन णिन्प्रत्ययस्यासंभवादर्थकथनमात्रमेतत् । For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ २०४ एव तत्सामर्थ्योपपत्तेः । साधनाभासमेव दूषणोपनिपातात् प्रागवस्थायामनिर्ज्ञातं सामान्येन साधनध्वनिनोक्तम्, तत्र प्रोक्तदोषाणां प्रत्यक्षादिनिराकृतपक्षासिद्धादिहेतुसाध्यादिविकलदृष्टान्ताद्युपन्यासलक्षणानामुद्भावनं प्राश्निकानां पुरतः प्रकाशनं यत् तद् दूष्यते - स्वाभिप्रेतसाध्यप्रत्यायनवैकल्यलक्षणं विकृतिं नीयते साधनमनेनेति दूषणमिति ज्ञेयम् । १८४. अधुना तदाभासमाह - निर्गतं सम्यक्प्रयुक्तत्वादवद्यं पापं पक्षादिदोषलक्षणं दौष्ट्यमस्मादिति निरवद्यम्, तस्मिन् साधने वादिनोक्ते इति वर्तते, तथापि मत्सरितया प्रमृद्योदरं यदविद्यमानानां दोषाणामुद्भावनं तद्दूषणस्थानोपन्यस्तत्वात् तत्कार्याकरणात् सम्यक्साधने दोषोद्भावनस्य प्रलापायमानत्वात् दूषणवदाभासते इति दूषणाभासमिति, तदेव नाम संज्ञा ∞ન્યાયરશ્મિ - સાધનાભાસમાં જ આવી શકે છે. મૂળકારિકામાં ‘વાદી દ્વારા કહેવાયેલ સાધનને વિષે,' એમ સામાન્યથી માત્ર સાધન શબ્દ રાખ્યો છે, કારણ કે જ્યાં સુધી દૂષણોનું તેમાં જ્ઞાન થતું નથી ત્યાર સુધી અજ્ઞાન અવસ્થામાં તે સાધન જેવું જ લાગે છે. હવે દૂષણની વ્યાખ્યાને જણાવે છે. ઉપરોક્ત સાધનમાં પૂર્વે કહેલા પ્રત્યક્ષાદિનિરાકૃત પક્ષસંબંધી દોષો, અસિદ્ધતાવગેરે હેતુસંબધી દોષો, તથા સાધ્યવિકલાદિદ્રષ્ટાંતસંબંધી દોષોને, પ્રાશ્નિક વાદસભાના સભ્યો આગળ જણાવવું તે, પોતાને અભિપ્રેત એવા સાધ્યને જણાવવા માટે આ સાધન વિકલ = રહિત = સમર્થ નથી, એમ વિકૃતિ જેના વડે પમાડાતી હોય તેને દૂષણ કહેવાય છે. એટલે સાધનાભાસમાં રહેલા દોષોને જણાવવા દ્વારા, જેના વડે સાધન દૂષિત કરાય તે દૂષણ.. (૧૮૪) હવે દૂષણાભાસનું લક્ષણ જણાવતા કહે છેઃ- સમ્યક્ રીતે કહેવાના કારણે પક્ષ, હેતુ, દૃષ્ટાંત વગેરે સંબંધી દોષ રૂપ જે દુષ્ટતા જેમાંથી નીકળી ગઈ છે, પોતાના સાધ્યને સિદ્ધ ક૨વામાં સમર્થ એવું નિ૨વઘ સાધન વાદી વડે કહેવાતે છતે પણ તેના ઉપર અત્યંત ઈર્ષ્યાના કારણે, પોતાના શરીરમાં કાંઈ રોગ ન હોવા છતાં પેટ ચોળી-ચોળીને રોગને ઉત્પન્ન કરે, તેમ આ વાદીના સાધનમાં રોગસ્થાનીય કોઈપણ દોષ ન હોવા છતાં, ખોટી-ખોટી રીતે તેમાં દોષોનું ઉદ્દ્ભાવન કરવું, તેને દૂષણાભાસ કહેવાય છે. આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે, તમે આ દૂષણો તેના સાધનને વિષે વિકૃતિને પહોંચાડવા માટે પ્રયોગ કર્યો હતો, પરંતુ સાધન સમ્યગ્ હોવાના કારણે દોષો પોતાનું કાર્ય કરતાં નથી. સમ્યક્ હેતુમાં દોષનું ઉદ્દ્ભાવન ક૨વું, તે પ્રલાપ માત્ર હોવાથી દૂષણની જેમ ભાસિત થતાં હોવાના કારણે, દૂષણાભાસ કહેવાય છે. न्यायावतार ન દૂષણાભાસની વ્યાખ્યા અન્ય રીતે પણ થાય છેઃ- સમર્થ સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ થયે છતે, ० शास्त्रसंलोक: -0 (147) "साधनदोषोद्भावनं दूषणम् 'साधनस्य' परार्थानुमानस्य ये असिद्धविरूद्धादयो दोषाः पूर्वमुक्तास्तेषामुद्भाव्यते प्रकाश्यतेऽनेनेति 'उद्भावनम्' साधनदोषोद्भावकं वचनं 'दूषणम्'-" प्रमाणमी.वृ. २।१।२८ | "ये पूर्वं न्यूनतादयः साधनदोषा उक्तास्तेषामुद्भावनं दूषणम्। तेन પરેસ્ટાર્થસિદ્ધિપ્રતિબન્ધાત્" - ન્યાયવિ. ૧૩૦ | = For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ २०५७ न्यायावतार - श्लो. २६ यस्य तत्तथा, समर्थसाधनोपन्यस्तत्वात् साधिते साध्ये सतामप्यपशब्दालंकारादिदोषाणां यदुद्भावनं तदपि दूषणाभासनामकमिति । तु-शब्देन विशेषणार्थेन दर्शयति-वस्तुसिद्ध्यर्थं वादप्रवृत्तेः, तस्य सिद्धत्वात्, अपशब्दादीनामप्रस्तुततया तद्द्वारेण दोषप्रकाशनस्यासंबद्धप्रलापरूपत्वात्, इतरथा २७०तावन्मात्रेणैव परापाकरणसिद्धेः समर्थसाधनान्वेषणप्रयत्नो विशीर्येत, २७°प्रयोजनाभावादिति ।। २६ ।। १८५. तदेवं व्यावहारिकप्रमाणस्य प्रत्यक्षपरोक्षस्वार्थपरार्थादिभेदभिन्नस्य लक्षणं प्रतिपाद्याधुना यैः पारमार्थिकं समस्तावरणविच्छेदलभ्यमशेषार्थगोचरं केवलज्ञानं नाभ्युपगम्यते, तन्मतोद्दलनार्थं तल्लक्षणमभिधित्सुराह -न्यायश्भिઅપશબ્દ, અલંકારાદિ દોષોનું જે ઉભાવન કરવું, તે પણ દૂષણાભાસ છે, કારણ કે વાદની પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વસ્તુની સિદ્ધિ છે અને વસ્તુની સિદ્ધિ તો સમ્યક્ હેતુ દ્વારા જ થઈ ગઈ છે. ત્યાં પછી અપ્રસ્તુત એવા અપશબ્દ, અલંકાર, છંદ વગેરેના દોષોનું પ્રકાશન કરવું, તે તો અસંબદ્ધ પ્રલાપમાત્ર હોવાથી, દૂષણાભાસ છે. જો આ પ્રમાણે સ્વીકારવામાં ન આવે, તો અપશબ્દ, અલંકાર વગેરે સંબંધી દોષોના ઉદ્દભાવન દ્વારા જ વાદીનું નિરાકરણ થઈ જતું હોવાથી, સાધ્યને સિદ્ધ કરવા માટે સમર્થ હેતુને શોધવાનો પ્રયાસ પણ નિષ્ફળ થઈ જશે, કેમકે તેનું પ્રયોજન જે વસ્તુની સિદ્ધિ તથા દૂષણને બતાવવા દ્વારા પરનું નિરાકરણ કરવાનું હતું, તે તો હવે અપશબ્દ-અલંકારના દોષો બતાવવાથી જ થઈ જશે. આમ દોષ ન હોવા છતાં, દોષનું ઉદ્દભાવન કરવું તેને દૂષણાભાસ કહેવાય છે. આ પ્રમાણે દૂષણ અને દૂષણાભાસની વ્યાખ્યા પૂર્ણ થઈ (૨૯) 0 પારમાર્થિક પ્રત્યક્ષનું નિરૂપણ છે (१८५) मी प्रत्यक्ष-पक्ष, स्वार्थ-५२र्थ व मेवाणुं व्यquRs प्रमानुं सक्षए। ४५वीन, જેઓ સમસ્તાવરણના વિચ્છેદ દ્વારા પ્રાપ્ત થતાં, જગતના સર્વ પદાર્થોને વિષય કરનારા, કેવલજ્ઞાન સ્વરૂપ પારમાર્થિક પ્રત્યક્ષને સ્વીકારતાં નથી એવા મીમાંસકાદિ મતનું ખંડન કરવા માટે, પારમાર્થિક પ્રત્યક્ષનું લક્ષણ જણાવતા કહે છે. -अर्थसंप्रेक्षण (२७०) तावन्मात्रेणैवेति । अपशब्दालंकारादिदोषोद्भावनमात्रेणैव । (२७१) प्रयोजनाभावादिति । समर्थसाधनस्य हि परनिराकरणं प्रयोजनम्, तच्चेदपशब्दादिदोषोद्भावनेनापि चक्रे तदा कृतं वादिदूषणार्थं प्रतिवादिनः समर्थसाधनोपन्यासप्रयासेनेति ।। २६ ।। -शास्त्रसंलोक(148) "अभूतदोषोद्भावनानि दूषणभासा जात्युत्तराणि, अविद्यमानानां साधनदोषाणां प्रतिपादनान्यदूषणान्यपि दूषणवदाभासमानानि दूषणाभासाः" - प्रमाणमी.वृ. २।१।२९ । For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ 149 सकलावरणमुक्तात्म केवलं यत्प्रकाशते । प्रत्यक्षं सकलार्थात्मसततप्रतिभासनम् ।। २७ ।। सकलं समस्तमावृणोत्याव्रियते वा अनेनेत्यावरणम्, तत्स्वरूपप्रच्छादनं कर्मेत्यर्थः, सकलं च तदावरणं च सकलावरणं तेन मुक्तो रहितः आत्मा स्वरूपं यस्य तत्तथा, अत एव केवलमसहायं आवरणक्षयोपशमविचित्रतयैव बोधस्य नानाकारतया प्रवृत्तेः, सामस्त्येन पुनरावरणनिर्दलने विबन्धककारणवैकल्यादेकाकारतयैव तस्य विवर्तनात्, अतो ज्ञानान्तरनिरपेक्षं यत् प्रकाशते प्रथते निरुपाधिकं द्योतते इत्यर्थः, तत्परमार्थतः प्रत्यक्षम् । तदिदं सकलावरणमुक्तात्म ન્યાયરશ્મિ – Ꮕ શ્લોકાર્થઃ- સકલાવ૨ણોથી રહિત થયે છતે, સર્વ વસ્તુઓના સ્વરૂપને સતત પ્રકાશિત કરવાવાળું, કેવલજ્ઞાન તે પારમાર્થિક પ્રત્યક્ષ છે. (૨૭) = વિવેચનઃ- પારમાર્થિક પ્રત્યક્ષનું કારણ, સ્વરૂપ અને કાર્ય દ્વારા નિરૂપણ કરાય છે. જેના વડે આત્માના સ્વરૂપનું આચ્છાદન થાય છે, અથવા કરાય છે, એવા સમસ્ત કર્મોથી રહિત સ્વરૂપવાળા અને તેથી જ બીજા કોઈ જ્ઞાનની સહાયતા વિના પ્રકાશિત થનાર, તે પારમાર્થિક પ્રત્યક્ષ છે. જીવમાં આવરણના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે જ, જ્ઞાનની ભિન્ન-ભિન્ન આકારથી પ્રવૃત્તિ થાય છે તરતમતા દેખાય છે, પણ સમસ્તપણે આવરણનો ક્ષય થઈ જવાથી, પ્રતિબંધકનો અભાવ હોવાના કારણે, એકાકાર રૂપે જ તે જ્ઞાનનો પ્રતિભાસ થાય છે. આમ સતાવરણમુત્ત્તરત્ન એ પદ દ્વારા કારણનું નિરૂપણ કર્યું તથા વનું યત્ પ્રાશતે તેના દ્વારા સ્વરૂપનું નિરૂપણ કરીને, કાર્ય દ્વારા તેનું નિરૂપણ કરતા જણાવે છે, જગતના સર્વ પદાર્થોના સ્વરૂપને હંમેશા પ્રકાશિત કરનાર, આત્માના ધર્મરૂપે તથા કથંચિદ્ ભેદરૂપે વિવક્ષિત એવા જ્ઞાનમાં નિરૂપચરિત રીતે પારમાર્થિક શબ્દાર્થની ઉપપત્તિ થાય છે. આ કેવલજ્ઞાનને પરમાર્થિક પ્રત્યક્ષ એટલા માટે કહેવાય છે, કારણ કે પ્રત્યક્ષ શબ્દનો મુખ્યાર્થ અહીં જ ઘટી શકે છે. તે આ પ્રમાણેઃ- અક્ષ તે જીવનો પર્યાયવાચી શબ્દ છે, પ્રતિતં = આશ્રયીને, એટલે કે જીવને આશ્રયીને જ સાક્ષાત્ રૂપે જે ઉત્પન્ન થાય, તેને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. વ્યવહારિક પ્રત્યક્ષ તે વાસ્તવિક રીતે વિચારતા પરોક્ષ જ છે, કારણ કે તેમાં આત્માનો સાક્ષાત્ વ્યાપાર -० शास्त्रसंलोक: ~~ (149) "તંત્ સર્વથાવરળવિનયે ચેતનસ્ય સ્વપાવિર્ભાવો મુધ્ધ વતમ્।" - પ્રમાળમી. ૧/૧/૧૬) "ज्ञानावरणादीनां घातिकर्मणां प्रक्षये सति.... तच्चेन्द्रियादिसाहायकविरहात् सकलविषयत्वादसाधारणत्वाच्च केवलम् इत्यागमे प्रसिद्धम् । " - स्वो वृ. । "सर्वप्रकाशसामर्थ्यं ज्ञानावरणसंक्षयात्" • न्यायवि. २।१९१। "सर्वार्थग्रहसामर्थ्यचैतन्यप्रतिबन्धिनाम् । कर्मणां विगमे कस्मात् सर्वानर्थान्न पश्यति" - न्यायवि. ३। २४। "सकलं तु सामग्रीविशेषतः समुद्भूतसमस्तावरणक्षयापेक्षं निखिलद्रव्यपर्यायसाक्षात्कारिस्वरूपं केवलज्ञानं । " प्रमाणनय. २ | २३ | "निखिलद्रव्यपर्यायसाक्षात्कारि વલજ્ઞાનમ્" - નૈનતર્જમાં. । - न्यायावतार For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ર૦૭ न्यायावतार - श्लो. २७ इति हेतुद्वारेण तथा केवलं यत् प्रकाशते इति स्वरूपतो निरूप्याधुना कार्यद्वारेण निरुपयन्नाह-सकलार्थात्मनां समस्तवस्तुरूपाणां सततप्रतिभासनम्-अनवरतप्रकाशनं सकलार्थात्मसततप्रतिभासनमिति, प्रतिभास्यतेऽनेनेति प्रतिभासनं, आत्मनो धर्मरूपतया भेदवद्विवक्षितं ज्ञानमिति यावत् । अस्य च पारमार्थिकत्वम्, निरुपचरितशब्दार्थोपपत्तेः । तथा हि- अक्षशब्दो जीवपर्यायस्ततश्चाक्षं प्रति वर्तते इति प्रत्यक्षम्, यत्रात्मनः साक्षाद् व्यापारः, व्यावहारिकं पुनरिन्द्रियव्यवहितात्मव्यापारसंपाद्यत्वात् परमार्थतः परोक्षमेव, धूमादग्निज्ञानवत्, तिरोधानाविशेषात् । ___ १८६. ननु च प्रसिद्ध लक्ष्यमनूद्याप्रसिद्ध लक्षणं विधीयते, सर्वत्रायं न्यायः, अप्रसिद्ध पुनर्लक्ष्ये लक्षणमभिधीयमानमम्बरारविन्दिनीकुसुमलक्षणवन्निर्गोचरतां यायात्, तदिदं स्वरूपतोऽप्रसाध्य लक्षणमभिदधानस्य कोऽभिप्रायः इति । अत्रोच्यते-ये ये २७२मिथ्यावलेपाध्मातान्तःकरणाः प्रमाणप्रसिद्धमप्यदा प्रति विप्रतिपद्यन्ते, तेषां धान्ध्यीकृतबुद्धित्वादवधारणीयतामनेन दर्शयति । किमस्य प्रतिपादकं प्रमाणमिति चेत्, एते ब्रूमः-समस्ति समस्तवस्तुविचारगोचरं विशददर्शनम्, तद्गोचरानुमानप्रवृत्तेः । इह यद्यद् गोचरमनुमानं -૦ન્યાયરશ્મિ - રહેલો નથી. ઇન્દ્રિયોના વ્યાપારથી વ્યવહિત એવા આત્માના વ્યાપારથી વ્યવહારિક પ્રત્યક્ષ થાય છે. જેમ ધૂમ દ્વારા થતું અગ્નિનું જ્ઞાન, ધૂમ રૂપ લિંગના જ્ઞાનથી થતું હોવાના કારણે પરોક્ષ કહેવાય છે, તેમ આત્મા દ્વારા થતું પદાર્થનું જ્ઞાન, ઈન્દ્રિય દ્વારા વ્યવહિત થતું હોવાના કારણે વાસ્તવિક રીતે પરોક્ષ જ છે. તિરોધાનપણું (વ્યવહિતપણું) બન્ને જગ્યાએ સમાન રૂપે રહેલું છે, પરંતુ લોકમાં તેવો વ્યવહાર ચાલતો હોવાથી સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. (૧૮૬) શંકા- જે વસ્તુ જગતમાં પ્રસિદ્ધ હોય તેને લક્ષ્ય બનાવીને અપ્રસિદ્ધ એવું લક્ષણ બનાવાય છે. જેમ ગાય એ પ્રસિદ્ધ વસ્તુ છે, તેને લક્ષ્ય બનાવીને સાસ્નાદિમત્તે તેનું લક્ષણ બનાવવામાં આવે છે. સર્વ ઠેકાણે આ પ્રમાણેનો જ ન્યાય પ્રસિદ્ધ છે. અપ્રસિદ્ધ એવા લક્ષ્યને રાખીને જો લક્ષણ બનાવવામાં આવે, તો પછી આકાશમાં ઉગેલા કમળના પુષ્પના લક્ષણની જેમ, તે લક્ષણ નિર્વિષયક થઈ જશે. જેને લક્ષ્યનું જ જ્ઞાન નથી, તે આ કોનું લક્ષણ છે, તે સમજી જ નહીં શકે. તેથી સ્વરૂપ દ્વારા કેવળજ્ઞાનની સિદ્ધિ કર્યા વગર, સીધુ તેનું લક્ષણ કહેવામાં તમારું શું પ્રયોજન છે? વસ્તુ જ સિદ્ધ ન હોય, તો તેનું લક્ષણ કેવી રીતે બનાવી શકાય ? સમાધાનઃ- આ પ્રમાણે કહેવાનું અમારું પ્રયોજન એ કે, જે જે વ્યક્તિઓનું મન મિથ્યાભિનિવેશ થી યુક્ત હોવાના કારણે, પ્રમાણથી પ્રસિદ્ધ એવા કેવળજ્ઞાનને સ્વીકારતું નથી, એવા મીમાંસક વગેરે વાદીઓની બુદ્ધિ વિચારથી શૂન્ય = અંધ હોવાથી, તેમની ઉપેક્ષણીયતા આના દ્વારા બતાવી છે, અર્થાત્ તેમની વાત સાંભળવાની જ જરૂર નથી. -अर्थसंप्रेक्षण(२७२) मिथ्यावलेपाध्मातान्तःकरणा इति । अलीकाभिमानापूरितमनसः | For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ © ૨૦૮ न्यायावतार 10 प्रवर्तते, तस्य तस्य ग्राहकं किंचित् प्रत्यक्षमुदयपदवीं समासादयति, यथा २७३चित्रभानोः | प्रवर्तते च सकलार्थविषयमनुमानम्, अतस्तदवलोकिना विशददर्शनेनापि भाव्यमिति | ૧૮૭. સર્વાર્થવિષયવં વિમનુમાનં પ્રવર્તત રૂતિ વેત ! રૂમવિ ફૂમ-ફર" યદ્યસ્તિ તત सर्वं स्थित्युदयापवर्गसंसर्गमनुभवति, वस्तुत्वात्, यद्यद्वस्तु तत्तत् स्थेमजन्मप्रलयैः क्रोडीकृतम्। तद्यथा-अङ्गुलिरङ्गुलित्ववक्रत्वर्जुत्वापेक्षयेति, वस्तु च यदस्ति, अतः प्रस्तुतत्रयाक्रान्तं –0ન્યાયરમિ – ૦ કેવળજ્ઞાન પ્રસાધક પ્રમાણ ૦ કેવળજ્ઞાનની આ જગતમાં વિદ્યમાનતાને જણાવનારું પ્રમાણ જણાવતા કહે છે કે, "સમસ્તવસ્તુવિચારોવર સમસ્ત વિશવર્ણન તવરાનુમાનપ્રવૃત્તેિઃ " જગતની સમસ્ત વસ્તુને વિષય કરનાર, કોઈને કોઈ અતિવિશદ પ્રત્યક્ષ વિદ્યમાન છે, કારણ કે તદ્વિષયકાનુમાનની પ્રવૃત્તિ થાય છે. આ સંસારમાં જે જે વિષયને આશ્રયીને અનુમાનની પ્રવૃત્તિ થાય છે, તે તે પદાર્થો વિષે તેનું ગ્રાહક પ્રત્યક્ષ હોય જ છે. જેમકે ધૂમને જોવા દ્વારા પર્વત ઉપર અગ્નિનું અનુમાન થાય છે, તો તેનું ક્યારેક કોઈ વ્યક્તિને પ્રત્યક્ષ પણ થાય જ છે. તે જ પ્રમાણે સમસ્તવસ્તુવિષયક અનુમાનની પ્રવૃત્તિ થાય છે, તેથી તેને વિષય કરનારું એવું કોઈને કોઈ વિશદ પ્રત્યક્ષ હોવું જ જોઈએ. આ અનુમાન દ્વારા કેવલજ્ઞાનની વિદ્યમાનતા આ જગતમાં સિદ્ધ થાય છે. ૦ 187 સમસ્ત વસ્તુને વિષય કરનાર અનુમાનની સિદ્ધિ ૦. કદાચ પૂર્વપક્ષવાદી મીમાંસક વગેરે એમ કહે કે, કેવળજ્ઞાનને સિદ્ધ કરવા માટે ઉપન્યાસ કરેલા અનુમાનનો હેતુ, તારાનુમાનપ્રવૃત્તેિઃ તે અસિદ્ધ છે, કારણ કે તેવા કોઈપણ અનુમાનની હાજરી છે જ નહીં, પરંતુ તે યોગ્ય નથી, સમસ્ત વસ્તુને વિષય કરનારું અનુમાન અમારી પાસે વિદ્યમાન છે, તેથી અસિદ્ધતા દોષ યુક્તિયુક્ત નથી. તે આ પ્રમાણે- સર્વ વસ્તુ, સ્થિત્યુટયા વસંસમનુમતિ વસ્તુત્વાન્ ! આ સંસારમાં જે જે પદાર્થોનું અસ્તિત્વ છે, તે સર્વે સ્થિતિ, ઉત્પાદ તથા નાશનો અનુભવ કરે છે, કારણ કે વસ્તુ છે. જેમકે આંગળી તે વસ્તુ છે, તો તે આંગળીમાં આંગળીપણાની અપેક્ષાએ સ્થિરતા = ધ્રુવતા રહેલ છે, તે આંગળીને વાળો તો તેનો વકત્વ સ્વરૂપે ઉત્પાદ થયો અને સરળતા રૂપે નાશ થયો. આમ આંગળીમાં ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય ત્રણે વિદ્યમાન છે. આ જ દરેક પદાર્થોને વિષય કરનારું, અનેકાન્તને સિદ્ધ કરનારું, એવું અનુમાન જ્યારે જ્ઞાન અને ક્રિયાના અભ્યાસના –૦૫ર્થસંક્ષિા — | (ર૭૩) ચિત્રમાનો રિતિ વને (ર૭૪) રરોમેતિ સ્થિરણ્ય માવઃ પૃથ્યાવિત્વામિનિ સ્થાશે, ध्रौव्यमित्यर्थः । -શાસ્ત્રસંતો(150) "उत्पादव्ययध्रौव्ययुक्तं सत् (तत्त्वार्थ. ५/२९) इति सकलपदार्थविषयस्योपदेशस्य सामान्यतः सम्भवात् । न चास्याप्रामाण्यम्, अनुमानादिप्रमाणसंवादतः प्रामाण्यसिद्धेः। अनुमानादिप्रवर्तनद्वारेण વૈતર્થંભ્યાસે શું ન સનવિષયાભ્યાસસંમવઃ ? . સમ્મ. ટી. p. ર૪૬ / For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० २७ ર૦૧૭ तदवगन्तव्यम् । इदमेव निखिलार्थगोचरमनेकान्तानुमानं ज्ञानक्रियाभ्यासातिशयान्निखिलावरणविच्छेदे विबन्धककारणाभावाद् विशददर्शनीभवति । न चानुमानप्रवृत्तावप्यनर्थित्वादिना प्रमातुरप्रवृत्ती अनुमेयगोचरप्रत्यक्षासंभवेन व्यभिचारश्चोदनीयः, संभवस्य साध्यतयाभिप्रेतत्वात् । न च संभवमात्रेऽस्ति व्यभिचारः, सर्वानुमेयानां संभवत्प्रत्यक्षतया व्याप्तत्वादिति । १८८. अथवान्यथानुमानयामः-संभवत्समस्तशुद्धिक आत्मा, विद्यमानशुद्ध्युपायत्वात्, इह यो यो विद्यमानशुद्ध्युपायः स स संभवत्समस्तशुद्धिकः, यथा विद्यमानक्षारमृत्पुटपाकादिशुद्ध्युपायो रत्नविशेषः, तथा च विद्यमानज्ञानाद्यभ्यासशुद्ध्युपाय आत्मा, अतः संभवत्समस्तशुद्धिक इति । सामस्त्यशुद्धश्चात्मा ज्ञानज्ञानिनोः कथंचिदभेदात् केवलमभिधीयते इति । ज्ञानाद्यभ्यासः कथं विशुद्धिकारणमिति चेत्, आवरणमलप्रतिपक्षरूपत्वादिति ब्रूमः | –૦ન્યાયરશ્મિ - અતિશયથી, વસ્તુ વિષયક જ્ઞાનને આવરણ કરનારા સંપૂર્ણ આવરણનો વિચ્છેદ થયે છતે, પ્રતિબંધક કોઈપણ હાજર ન હોવાથી, તે જ અનુમાન વિશદ દર્શનરૂપે (પ્રત્યક્ષરૂપે) પરિણમન પામે છે. શંકા- તમે કહ્યું કે, જેનું અનુમાન થાય તેનું પ્રત્યક્ષ પણ થાય, પરંતુ તે યોગ્ય નથી, અનુમાનની પ્રવૃત્તિ થવા છતાં પ્રમાતાને તે વસ્તુની ઈચ્છા ન હોય તો તેને પ્રત્યક્ષ થતું નથી. દા.ત. ધૂમ દ્વારા વહ્નિનું અનુમાન થવા છતાં, વહ્નિની ઈચ્છા જેને નથી તે વ્યક્તિ વહ્નિ માટે પ્રવૃત્ત ન થાય તો વહ્નિનું પ્રત્યક્ષ થતું નથી, માટે આ હેતુ સાધ્યના અભાવમાં પણ રહેતો હોવાના કારણે, વ્યભિચાર દોષથી દૂષિત હોવાથી વિશદ પ્રત્યક્ષને સિદ્ધ ન કરી શકે.. સમાધાનઃ- આ દોષ આપવો યોગ્ય નથી કારણ કે, અનુમાનના વિષય રૂપે જે થાય તેનું વિશદ પ્રત્યક્ષ સંભવિત છે, એમ સંભાવના રૂપે અમે સાધ્યનો ઉપન્યાસ કરેલ છે, નહીં કે કોઈ કરે જ એવા નિશ્ચય રૂપે, એટલે ત્યાં અનુમાનમાં વ્યભિચાર નથી, કારણ કે અનુમેય પદાર્થો પ્રત્યક્ષની સંભાવના દ્વારા વ્યાપ્ત છે, એટલે જે જે અનુમેય પદાર્થો છે તે તે પ્રત્યક્ષની સંભાવનાથી યુક્ત જ છે, એમ વહ્નિનની જેમ વ્યાપ્તિ વિદ્યમાન છે. આમ અનુમાન દ્વારા સકલાર્થવિષયક પ્રત્યક્ષની સિદ્ધિ થઈ શકે (૧૮૮) અથવા કેવળજ્ઞાનને સિદ્ધ કરનારૂં અન્ય અનુમાન જણાવીએ છીએ : 3ીત્મા સંવત્સમસ્તશુદ્ધિ વિદ્યમાનથ્થુપાયત્વ આત્માની સંપૂર્ણપણે શુદ્ધિ સંભવિત છે, કારણ કે શુદ્ધિના ઉપાયો વિદ્યમાન છે. જે જે પદાર્થોની શુદ્ધિનો ઉપાય વિદ્યમાન છે, તે તે પદાર્થોની સંપૂર્ણપણે શુદ્ધિ સંભવિત છે. જેમકે રત્ન, સુવર્ણ વગેરે પદાર્થો ખાણની અંદર પડેલા છે, તેના ઉપર કેટલાયે વર્ષોનો મળ ચોટેલો છે, છતાં પણ તેની શુદ્ધિ કરવાના ક્ષાર, મૃત્પાક વગેરે ઉપાયો વિદ્યમાન હોવાથી, તેની સંપૂર્ણ શુદ્ધિ થઈ શકે છે. તે જ પ્રમાણે અનાદિકાલીન એવા કર્મથી ઢંકાયેલા આત્માની, જ્ઞાન, ક્રિયા વગેરેના અભ્યાસ રૂપ ઉપાયો દ્વારા, સંપૂર્ણ શુદ્ધિ થઈ શકે છે અને આવરણના વિલય દ્વારા શુદ્ધ થયેલા આત્મા જ, જ્ઞાન અને જ્ઞાની વચ્ચે કથંચિત્ અભેદની વિવક્ષા દ્વારા, કેવળજ્ઞાન એમ વ્યપદેશ પામે છે. જ્ઞાનાદિનો અભ્યાસ તે કેવી રીતે વિશુદ્ધિનું કારણ થાય એમ કોઈ પ્રશ્ન કરે તો તેને For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Q.२१० न्यायावतार 10 प्रतिपक्षरूपता कथमवधारिता इति चेत्, तवैव दर्शनात् । तथा हि-दृश्यते २७५ज्ञानाद्यभ्यासत: प्रतिक्षणमावरणविलयः, विशिष्टविशिष्टतरतत्कार्यबोधाद्यनुभवात्, २७ तदतिशये पुनः सामस्त्योच्छेदः स्यादित्यभिदध्महे । १८९. एतेन यत्परे प्रोचुः यथा-प्रत्यक्षादिप्रमाणपञ्चकगोचरातिक्रान्तत्वात् -न्यायश्मिજવાબ આપતા જણાવે છે કે, જ્ઞાનાદિનો અભ્યાસ તે આવરણ સ્વરૂપ મળનો પ્રતિપક્ષી છે, એટલે જ્ઞાનના અભ્યાસથી જ્ઞાનાવરણનો વિલય થતાં તેના કાર્યભૂત એવા જ્ઞાનવિશેષની પ્રતિપત્તિ થાય છે. દર્શનાભ્યાસ = સમ્યગ્દર્શન તેનાથી મોહનીયનો વિલય થતાં સમ્યગ્દર્શન રૂપ કાર્યની ઉત્પત્તિ થાય છે, એમ ચારિત્રાભ્યાસ દ્વારા ચારિત્રગુણનું પ્રકટીકરણ થાય છે. શંકા- જ્ઞાન વગેરેનો અભ્યાસ, જ્ઞાનાવરણ વગેરેનો પ્રતિપક્ષભૂત છે, એ તમે શેનાથી જાણ્યું? સમાધાન તમે જ જો અમને રસ્તો બતાવ્યો હોય તો અમારે બીજે ક્યાં શોધવા જવાનું, તમારામાં જ આવું જોવા મળ્યું છે. તે આ પ્રમાણેઃ-જ્ઞાનાદિના અભ્યાસથી દરેક ક્ષણે-ક્ષણે આવરણનો વિલય થાય છે અને તેના કાર્યભૂત એવા વિશિષ્ટ-વિશિષ્ટતર બોધનો પણ અનુભવ થાય છે. આ જ જ્ઞાનના અધિક અભ્યાસ દ્વારા આવરણનો સંપૂર્ણપણે નાશ થવો પણ સંભવિત જ છે, એવું અમે કહીએ છીએ. ० (१८८) मीमांसनो पूर्वपक्ष भने तेनुं न ० જ્ઞાનાદિના અભ્યાસ દ્વારા આવરણનો વિલય થતાં, કેવળજ્ઞાન પ્રગટ થાય છે, એમ કહેવા દ્વારા જે અપ્રગટનાસ્તિક, સર્વજ્ઞાપલાપી, મીમાંસક દર્શનકારોએ આ પ્રમાણે કહ્યું હતું કે, સંસારના સર્વ પદાર્થોને વિષય કરનારૂં જ્ઞાન, પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન અને અર્થપત્તિ આ પાંચ પ્રમાણોના -अर्थसंप्रेक्षण(२७५) ज्ञानाद्यभ्यासत इति । ज्ञानाभ्यासात् ज्ञानावरणविलये ज्ञानावरणविलयकार्यो ज्ञानविशेषो दृश्यते । आदिशब्दात् दर्शनाभ्यासात् दर्शनावरणविलये दर्शनावरणविलयकार्यो दर्शनविशेषानुभवो गृह्यते । एवं चारित्राभ्यासेऽपि । (२७६) तदतिशये ज्ञानाद्यभ्यासातिशये ।। २७ ।। -शास्त्रसंलोक(151) "ततः प्रमाणपञ्चकाप्रवृत्तेरभावप्रमाणगोचर एव सर्वज्ञः ।" - षड्. समु. टी. का. ४६ / "प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते"* वस्त्वसत्त्वावबोधार्थ तत्राभावप्रमाणता। . मी. श्लो. अभाव. श्लो. १/ "तथा, अभावप्रमाणबाधिता। तथाहि-प्रत्यक्षानुमानागमोपमानार्थापत्त्यभावेऽभावप्रमाणमेव विजयत !" - न्याया. वा. वृ. १।१२। "ननु च अतीन्द्रियज्ञानस्य तद्वतो वा सदुपलम्भप्रमाणपञ्चकगोचरातिक्रान्ततया अभावप्रमाणकवलीकृतविग्रहत्वतोऽस्यासत्त्वात् कस्य मुख्यप्रत्यक्षता प्रसाध्येत ?"... न्यायकु. पृ. ८६ । "तदेवं सर्वज्ञसद्भावग्राहकस्य प्रमाणस्याभावात् तत्सद्भावबाधकस्य चानेकधा प्रतिपादितत्वात् सर्वज्ञाभावव्यवहारः प्रवर्तयितुं युक्तः" - सम्म, टी. पृ. २१९ / सर्वज्ञाभावसाधकविस्तृतपूर्वपक्षः, तत्त्वसंग्रह, मीमां.श्लो.वा., न्यायकु., न्यायवि., सम्म.टी. गा., न्याया.वा.वृ. पृ. ५१-५५, षड्. समु. टी. इत्यादिषु द्रष्टव्यम्। For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬૧૭ न्यायावतार - श्लो. २७ सर्वार्थसंवेदनमभावाख्यं षष्ठप्रमाणगोचरतां प्रतिपद्यते तदयुक्तम्, तत्संभवस्यानुमानेन प्रतिपादनात्, प्रमाणपञ्चकप्रवर्तनाभावासिद्धेः । किं च, प्रमाणपञ्चकं तद्गोचरं न प्रवर्तते इति कथं भवतो निर्णयः किं 'नियतदेशकालव्याप्त्या, यद्वा समस्तदेशकालास्कन्दनेनेति? 'यद्याद्यः पक्षः, ततो यथा घटादेः क्वचित् प्रमाणपञ्चकं तद्गोचरं निवर्तमानमभावं साधयति, एवं समस्तवस्तुसंवेदनगोचरमपि तन्निवर्तमानं नियतदेशदशावच्छिन्नमभावं साधयेत्, न सर्वत्र, ततश्च घटादिवत् तदुर्निरं स्यात् । अथ द्वितीयः पक्षः, असौ असंभव्येव, समस्तदेशकालवर्तिपुरुषपरिषत्संवेदनसाक्षात्कारिणो ह्येवं वक्तुं युक्तम्-यदुत न क्वचित् समस्तार्थसंवेदनमस्ति –૦નાયરશ્મિ – વિષયરૂપે ન થતું હોવાના કારણે, અભાવ નામના છઠ્ઠા પ્રમાણનો વિષય થાય છે. તેથી સમસ્તાર્થવિષયક પ્રત્યક્ષ નથી. તે પણ ખંડિત થયેલ જાણવું, કારણ કે વિચાર કરતાં આ સર્વ અયુક્ત રૂપે ભાસે છે. સર્વાર્થવિષયક જ્ઞાનસંભાવના અનુમાનથી સિદ્ધ થાય છે, એમ પૂર્વે જણાવ્યું. તેથી અનુમાનની કેવળજ્ઞાનની સિદ્ધિ માટે પ્રવૃત્તિ થતી હોવાના કારણે, પાંચે પ્રમાણનો અભાવ છે, એ તમારો હેતુ અસિદ્ધિ દોષથી ગ્રસિત છે. વળી બીજું અમે તમને પૂછીયે કે, પ્રત્યક્ષાદિ પાંચે પ્રમાણોનો અભાવ સર્વાર્થસંવેદનને વિષે રહેલો છે-એ તમે ક્યાંથી જાણ્યું? શું આ પ્રમાણેનો નિર્ણય તમે (૧) નિયત દેશ અને નિયતકાળવાળી વ્યાપ્તિથી કર્યો છે કે (૨) સર્વદેશ અને સર્વકાળવાળી વ્યાપ્તિથી કર્યો છે? જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તો તે યોગ્ય નથી, કારણ કે જે પ્રમાણે ઘટાદિ વિષયમાં કોઈક કાળે, કોઈક દેશમાં પ્રમાણપંચકની પ્રવૃત્તિ ન થતાં તેનો અભાવ નિયતદેશ-કાળમાં સિદ્ધ થાય છે, પરંતુ સર્વત્ર નહીં, તે જ પ્રમાણે કોઈક કાળે અથવા કોઈક દેશમાં સર્વાર્થસંવેદન વિષે પ્રમાણપંચકની પ્રવૃત્તિ ન થતાં, તેનો અભાવ નિયત દેશ-કાળમાં સિદ્ધ થાય, પરંતુ સર્વત્ર નહીં. વળી નિયતદેશાદિમાં સિદ્ધ થતો ઘટાદિનો અભાવ, જેમ અન્ય દેશમાં ઘટાદની સિદ્ધિ કરે છે, તેમ નિયતદેશમાં સર્વજ્ઞનો અભાવ, અન્ય દેશમાં સર્વજ્ઞની સિદ્ધિ કરશે. હવે જો બીજો પક્ષ સ્વીકાર કરવામાં આવે, તો તે અત્યંત અસંભવિત છે. સમસ્તદેશ અને કાળમાં રહેનારા સર્વ પુરુષોના જ્ઞાનનું જેને સાક્ષાત્કાર = પ્રત્યક્ષ કર્યું છે, તે જ વ્યક્તિ આ પ્રમાણે કહી શકે કે, આ જગતમાં સર્વપદાર્થોને પ્રત્યક્ષ રૂપે જોનાર કોઈ વ્યક્તિ નથી, પરંતુ તમારા જેવા સર્વજ્ઞાપલાપીએ એવા પ્રકારના પુરુષનું અસ્તિત્વ જ સ્વીકાર્યું નથી, કે જેથી -शास्त्रसंलोक(152) "अतीन्द्रियार्थदर्शिनो हि बाधकं प्रमाणं प्रत्यक्षम्, अनुमानादि, अभावो वा स्यात् ? यदि प्रत्यक्षम् तत् किं क्वचित् कदाचित्तदभावं प्रसाधयेत्, सर्वत्र सर्वदा वा ? प्रथमपक्षे सिद्धसाधनम्, नहि सर्वत्र सर्वदा तत्सद्भावोऽस्माभिः प्रतिज्ञातः। द्वितीयपक्षे तु अतीन्द्रियप्रत्यक्षमन्तरेण सर्वत्र सर्वदातीन्द्रियज्ञानाऽभावासिद्धिः" - न्यायकु. पृ. ८९ । "स्वकीयमपीदानीमत्र तद् बाधेत, सर्वत्र सर्वदा वा ? प्राचि पक्षे, पिष्टं पिनष्टि भवान्, तथा तद्भावस्यास्माभिरप्यभीष्टेः। द्वितीये तु, सर्वदेशकालानाकलय्येदं तदभावमुद्भावयेत्, इतरथा वा ? आकल्य चेत्, आकालं नन्दताद् મવા / ..." - રત્નાર. રીરરૂ/ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ २१२ न्यायावतार 10 इति, न भवतः, तथाविधपुरुषसंभवानभ्युपगमात्, इतरथा य एव कश्चिनिश्चित्यैवमभिदध्यात्, स एव समस्तवस्तुविस्तारव्यापिज्ञानालोकः इति समस्तार्थगोचरसंवेदनसिद्धिरित्यास्तां तावत् ।। २७ ।। १९०. तदेवं प्रमाणविषये लक्षणसंख्याविप्रतिपत्ती निराकृत्याधुना क्रमप्राप्तां गोचरविप्रतिपत्तिं बहुवक्तव्यत्वादनिराकृत्य तावत् फलविप्रतिपतिं निराचिकीर्षुराह 153प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्तनम् । केवलस्य सुखोपेक्षे शेषस्यादानहानधीः ।। २८ ।। द्विविधं हि प्रमाणस्य फलम-साक्षादसाक्षाच्च, अनन्तरं व्यवहितं चेत्यर्थः । तत्र न्यायरश्मि ઈષ્ટાર્થની સિદ્ધિ થઈ જાય. કદાચ સર્વદેશ-કાળના સર્વપુરુષોના જ્ઞાનને સાક્ષાત્કાર કરીને નિશ્ચય કર્યો હોય, ત્યાર બાદ તે વ્યક્તિ નિષેધ કરે, તો તો સર્વવસ્તુના સમૂહને પ્રત્યક્ષ જોનારા એવો તે વ્યક્તિ જ સર્વજ્ઞ રૂપે સિદ્ધ થઈ જાય છે. તેના દ્વારા જ ઈષ્ટાર્થની સિદ્ધિ થઈ જશે. આમ સર્વાર્થને સાક્ષાત્કાર કરનાર કોઈને કોઈ જ્ઞાન છે અને તે જ કેવળજ્ઞાન કહેવાય છે. આના વિષે ઘણી ચર્ચા છે, પરંતું તે ગ્રંથ વિસ્તારના ભયથી અહીં કરેલ નથી, અન્ય ગ્રંથોથી તે વિષયક જ્ઞાન મેળવી શકાય. હવે અહીં वधारे याथी सर्यु. (२७) ' (૧૯૦) આ પ્રમાણે પ્રમાણનું લક્ષણ અને સંખ્યાને આશ્રયીને જે પરદર્શનકારોની વિપરીત માન્યતાઓ હતી, તેનું નિરાકરણ કરીને ક્રમપ્રાપ્ત પ્રમાણના વિષયને વિષે ઘણું કહેવાનું હોવાથી, તેની ઉપેક્ષા કરીને પ્રમાણેના ફળ અને તેના અંગેની વિપ્રતિપત્તિને દૂર કરવા માટે ગ્રંથકારશ્રી પ્રમાણના ३णने ४१॥वे. छे.. | શ્લોકાર્થ- સર્વ પ્રમાણોનું સાક્ષાતુ ફળ અજ્ઞાનની નિવૃત્તિ છે. કેવળજ્ઞાનનું પરંપરાએ ફળ સુખ અને ઉપેક્ષા છે, શેષ જ્ઞાનોનું આદાન અને હાનની બુદ્ધિ છે. (૨૮) વિવેચનઃ- પ્રમાણના ફળને વિષે વિપ્રતિપત્તિનું નિરાકરણ કરવાના આશયથી ગ્રંથકારશ્રી જણાવે -शास्त्रसंलोक(153) "उपेक्षा फलमाद्यस्य शेषस्यादानहानधीः पूर्वा वाऽज्ञाननाशो वा सर्वस्यास्य स्वगोचरे" - आप्तमी./ १०२। "प्रमाणस्य फलं तत्त्वनिर्णयादादानहानधीः। निश्रेयसं परं प्रायः केवलस्याप्युपेक्षणम्" - न्यायवि. ३/९० / सर्वार्थ. १४२० / प्रमाणलक्ष. ३१६ / "फलमर्थप्रकाशः, अज्ञाननिवृत्तिर्वा, हानादिबुद्धयो वा" - प्रमाणमी. १/१३४, ३८, ४० / "तत्रानन्तर्येण सर्वप्रमाणानामज्ञाननिवृत्तिः फलम् । पारम्पर्येण केवलज्ञानस्य तावत्फलमौदासीन्यम्। शेषप्रमाणानां पुनरूपादानहानोपेक्षाबुद्धयः।" - प्रमाणनय. ६।३,४,५। "अज्ञाननिवृत्तिर्हानोपादानोपेक्षाश्च फलम्।" - परीक्षामु. ५/१। "अज्ञाननिवृत्तिइनिोपादानोपेक्षाश्च फलम् ।" - स्या. भा.। "उपेक्षा अज्ञाननाशो वा फलम्...." - सर्वार्थसि. १/१०/ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ २१३ साक्षादज्ञानमनध्यवसायः प्रमेयापरिच्छित्तिस्तस्य विनिवर्तनं विशेषेण प्रलयापादनं प्रमाणस्य फलम्, २७७ अज्ञानोद्दलनद्वारेण तस्य प्रवृत्तेः, तस्य च सर्वानर्थमूलतया प्रमात्रपकारित्वात् तन्निवर्तनस्य प्रयोजनता युक्तैव, एतच्चानन्तरप्रयोजनं सर्वज्ञानानामेकरूपत्वात् सामान्येनोक्तम् । १९१. व्यवहितप्रयोजनं पुनर्विभागेनाह - केवलस्य सर्वज्ञज्ञानस्य सुखं वैषयिकसुखातीतपरमाह्लादानुभवः, उपेक्षा साक्षात् समस्तार्थानुभवेऽपि हानोपादानेच्छाभावान्मध्यस्थवृत्तिता, ન્યાયરશ્મિ न्यायावतार श्लो० २८ - 0 છે કે, પ્રમાણના ફળ બે પ્રકારે છે (૧) સાક્ષાત્ = અનંતર ફળ (૨) અસાક્ષાત્ = પરંપર ફળ. પ્રમાણનું સાક્ષાત્ ફળ વસ્તુવિષયક અજ્ઞાન, અનધ્યવસાય, પ્રમેયનો અબોધ, તેનું વિશેષ રૂપે નિવર્તન ક૨વું એટલે અજ્ઞાન નિવૃત્તિ છે. અજ્ઞાનને નાશ ક૨વા દ્વારા જ પ્રમાણની પ્રવૃત્તિ થઈ શકે છે. અહીં શંકા થાય કે, વાસ્તવમાં તો પ્રમાણનું ફળ અજ્ઞાન નાશ છે, તો પછી પહેલા પ્રમાણ, પછી અજ્ઞાન નાશ થાય અને અહીં તો અજ્ઞાનના નાશ પછી પ્રમાણની પ્રવૃત્તિ કહી છે. તો તેનું સમાધાન કરતા જણાવે છે કે, પ્રમાણ અને ફળ ભિન્નાભિન્ન છે. વળી આ પ્રમાણે સ્વીકારવું પણ યુક્તિયુક્ત છે. જે આત્મા પ્રમાતા રૂપે પરિણત થાય છે તે જ આત્મા અજ્ઞાનથી નિવૃત્ત થાય છે, વસ્તુને છોડે છે, ગ્રહણ કરે છે અને ઉપેક્ષા કરે છે, તેથી ફળ કથંચિદ્ અભિન્ન છે. તથા કા૨ણ, ક્રિયા અને પરિણામના ભેદે પ્રમાણ અને ફળ વચ્ચે કથંચિદ્ ભેદ રહેલો છે. તેથી જ મહાપુરુષો વડે કહેવાયેલું છે, ‘જે સાક્ષાત્ અને પરંપરા એમ બે પ્રકારે પ્રમાણનું ફળ જિનેશ્વર ભગવંતો વડે કહેવાયેલું છે, તે ફળ પ્રમાણથી કથંચિદ્ ભિન્નાભિન્ન સ્વરૂપે જાણવું'. અજ્ઞાન તે સર્વ અનર્થોનું મૂળ છે અને તેથી જ પ્રમાતાને અપકારી હોવાથી, એના નાશને પ્રયોજન (ફળ) માનવું યુક્ત છે. આ અનંતર પ્રયોજન સર્વજ્ઞાનોમાં એક સ્વરૂપવાળું હોવાથી સર્વ સામાન્ય રૂપે તેનો કારિકામાં નિર્દેશ કરેલ છે. (૧૯૧) હવે પરંપરાએ પ્રયોજન જણાવે છે. પરંપરાએ ફળમાં ભિન્નતા હોવાથી પ્રાતિસ્વિક રૂપે તે કહે છે. સર્વજ્ઞ ભગવંતના કેવળજ્ઞાનનું વ્યવહિત ફળ સુખ અને ઉપેક્ષા છે. સુખ એટલે વિષય સંબંધી સુખોથી અતીત એવા પરમ આનંદનો અનુભવ. વિષય સંબંધી સુખ કર્મના ઉદયથી ઉત્પન્ન થતું હોવાથી, વાસ્તવિક રીતે દુઃખરૂપ જ છે, માટે તેનાથી અતીત એવું સુખ કહ્યું છે. તથા બીજું ફળ છે -० अर्थसंप्रेक्षण: -0 (२७७) अज्ञानोद्दलनद्वारेणेति । अज्ञानमुद्दलयदेव प्रमाणं प्रवर्तते इति । किमुक्तं भवति ? न प्रमाणात् फलमेकान्तेन भिन्नमभिन्नं वा, भेदाभेदरूपतयैवानन्तरपरंपरभेदस्य प्रतिभासनात् । तथा हियस्यैवात्मनः प्रमाणकारितया परिणामः फलरूपतयापि तस्यैव सः, य एव प्रमिमीते स एव निवृत्ताज्ञानो जहात्याददाति उपेक्षते चेति प्रतीतः । एष चैकप्रमात्रपेक्षया प्रमाणफलयोरभेदः, करणक्रियापरिणामभेदाच्च મેવઃ । પુત્ત 7 पारंपर्येण साक्षाच्च फलं द्वेधाभ्यधायि यत् । जिनैर्भिन्नमभिन्नं च प्रमाणात्तदिहोदितम् ।। २८ ।। O For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ २१४ न्यायावतार G ते सुखोपेक्षे फलमित्यर्थः । शेषस्य तद्व्यतिरिक्तप्राकृतलोकप्रमाणस्यादानं ग्रहणं हानं परित्यागस्तयोरादानहानयोर्धीर्बुद्धिरादानहानधी: सा फलं इति यावत् । ततश्चादेयानां सम्यग्दर्शनादिस्रक्चन्दनादीनां यादित्सा, तथा हेयानां मिथ्यादर्शनादिविषकण्टकादीनां या जिहासा प्रमाणसाध्या, अप्रमाणात् तदसिद्धेः, प्रेक्षापूर्वकारिणां ततः प्रवृत्त्ययोगादित्युक्तं भवति ।। २८ ।। १९२. अधुना गोचरविप्रतिपत्तिं निराचष्टे 154અનેાન્તાત્મ વસ્તુ ગોચર: સર્વવિદ્વાન્ । एकदेशविशिष्टोऽर्थो नयस्य विषयो मतः ।। २९ ।। अनेके बहवोऽन्ता अंशा धर्मा वा आत्मानः स्वरूपाणि यस्य तदनेकान्तात्मकम् । किं ન્યાયરશ્મિ ૦ ઉપેક્ષા, એટલે કે જગતની સમસ્ત વસ્તુઓને અનુભવ કરવા છતાં પણ, મોહનીય કર્મનો અભાવ થઈ ગયો હોવાના કારણે, છોડવાની અને ગ્રહણ કરવાની ઈચ્છાનો અભાવ હોવાથી મધ્યસ્થવૃત્તિતા છે. કેવળજ્ઞાનથી ભિન્ન શેષ સામાન્ય જીવોના પ્રમાણનું પરંપરફળ આદાન-હાન બુદ્ધિ છે. પદાર્થ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ થતાં, ગ્રહણ કરવા યોગ્ય આંતરિક સમ્યગ્દર્શનાદિ અને બાહ્ય માળા, ચંદન વગેરે ગ્રહણ કરવાની ઈચ્છા, તથા છોડવા યોગ્ય આંતરિક મિથ્યાદર્શનાદિ અને બાહ્ય વિષ, કંટક વગેરેને છોડવાની ઈચ્છા, આ સર્વ પ્રમાણ દ્વારા સાધ્ય છે. અપ્રમાણ દ્વારા આ સર્વની સિદ્ધિ થઈ શકતી નથી, કારણ કે બુદ્ધિશાળી વ્યક્તિની અપ્રમાણ દ્વારા ક્યારે પણ પ્રવૃત્તિ થતી નથી. (૨૮) ૦ (૧૯૨) પ્રમાણના વિષયની પ્રરૂપણા O -0 પ્રમાણને આશ્રયીને લક્ષણ, સંખ્યા અને ફળ સંબંધી વિપ્રતિપત્તિનું નિરાકરણ કરીને, હવે પ્રમાણના વિષય અંગેની વિપરીત માન્યતાને દૂર ક૨વા ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્થઃ- સર્વ જ્ઞાનોનો વિષય અનેકાન્તાત્મક વસ્તુ છે અને એક દેશથી વિશિષ્ટ એવો પદાર્થ તે નયનો વિષય છે. (૨૯) વિવેચનઃ– હવે ક્રમપ્રાપ્ત પ્રમાણના વિષયની પ્રરૂપણા કરતા ગ્રંથકારશ્રી કહે છે કે, અનેક અંશો એ જેનું સ્વરૂપ છે તે અનેકાન્તાત્મક કહેવામાં આવે છે. જગતની કોઈપણ વસ્તુ હોય, ભલે તે બાહ્ય -० शास्त्रसंलोक: (154) "अनन्तधर्मकं वस्तु प्रमाणविषयस्त्विह । येनोत्पादव्ययध्रौव्ययुक्तं यत् सत् तदिष्यते । अनन्तधर्मकं वस्तु तेनोक्तं मानगोचरः। " - षड्. समु. ५५, ५७। "तस्य विषयः सामान्यविशेषाद्यनेकान्तात्मकं વસ્તુ" - પ્રમાળનય. ધૃ|૧| - ચા. મા. "પ્રમાળT વિષયો દ્રવ્યપર્યાયાત્મ વસ્તુ।" . પ્રમાળમી. ૧૦૧ ૩૦ | "ઉત્પાવ્યયૌવ્યયુ સત્" - તત્ત્વાર્થ. ૧/૧૬ | "યોત્પાલવ્યયોવ્યયુ વસ્તુપàશતઃ। सिद्धमाप्तस्वभावत्वं, तस्मै सर्वविदे नमः" - उत्पादादि. १। "नद्रव्यपर्यायात्माऽर्थो बहिरन्तश्च તત્ત્વતઃ" - નથી. ગ. ૭/ -0 For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ २१५ न्यायावतार श्लो० २९ 155 तत ? वस्तु बहिरन्तश्च, गोचरो विषयः सर्वसंविदां समस्तसंवित्तीनाम् । अनेनानकान्तमन्तरेण संवेदनप्रसरव्यवच्छेदं दर्शयति, भ्रान्तसंवेदनानामप्यनेकान्तोद्योतनपटिष्ठतया प्रवृत्तेः केवलं केषुचिदंशेषु विसंवादकत्वादप्रमाणानि तानि संगीर्यन्ते । तदयमभिप्रायः-यदा संवेदनसामान्यमप्यनेकान्तविरहेण न प्रवर्तितुमुत्सहते, तदा तद्विशेषणभूतं प्रमाणं एकान्ते प्रवर्तिष्यते इति दूरापास्तावकाशा एवैषा वार्ता, तथाप्यनादिमिथ्याभिनिवेशवासितान्तःकरणाः कुदर्शनविप्रलब्धबुद्धयो बहवोऽत्र विप्रतिपद्यन्ते इति सर्वप्रमाणानामनेकान्तगोचरत्वसाधकं प्रमाणमभिधीयते । ♦ १९३ . इह यत्प्रमाणं तत्परस्पराविनिर्लुठितानेकधर्मपरिकरितवस्तुनो ग्राहकम्, तस्यैव ન્યાયરશ્મિ ૦ઘટ-પટ વગેરે સ્વરૂપ હોય કે આંતરિક સુખ, દુ:ખ, જ્ઞાનાદિ સ્વરૂપ હોય, તે સર્વ અનેકાન્તાત્મક જ છે. તે જ અનેકાન્તાત્મક વસ્તુ સર્વ જ્ઞાનોનો વિષય છે. અનેકાન્તાત્મક વસ્તુને સ્વીકાર કર્યા વિના, કોઈ પણ જ્ઞાન થઈ શકતું નથી. પ્રમાણ જ્ઞાન તો દૂર રહો, ભ્રાન્તજ્ઞાન પણ અનેકાન્તાત્મક વસ્તુને જણાવવા માટે જ સમર્થ છે. માત્ર કેટલાક અંશોને વિષે તે વિસંવાદક હોવાથી અપ્રમાણ કહેવામાં આવે છે. અહીં અભિપ્રાય આ પ્રમાણે છેઃ- જ્યારે જ્ઞાન સામાન્ય પણ અનેકાન્ત વિના ઘટી શકતું નથી, ત્યારે જ્ઞાનના વિશેષણરૂપે રહેલ પ્રમાણ જ્ઞાન તે એકાન્તમાં પ્રવર્તશે, આ શંકા તો અત્યંત દૂર જ રહેલી છે, છતાં પણ અનાદિકાળના મિથ્યા અભિનિવેશથી વાસિત થયેલા અંતઃકરણવાળા, કુદર્શન, કુમતો દ્વારા ઠગાઈ ગયેલી છે બુદ્ધિ જેમની, એવા અનેક જીવો અહીં અનેકાન્તાત્મક વસ્તુને સ્વીકારવામાં વિપરીત માન્યતા ધારણ કરે છે. તેથી સર્વપ્રમાણો અનેકાન્તાત્મક વસ્તુને જ વિષય કરે છે તેનું સાધક એવું પ્રમાણ જણાવવામાં આવે છે. O પ્રમાણનો વિષય અનેકાન્ત છે તેની સિદ્ધિ ૦ (૧૯૩) અનેકાન્તાત્મક વસ્તુની સિદ્ધિ માટે અનુમાન પ્રયોગ જણાવાય છે:- પ્રમાળ પરસ્પરાવિનિુનિતાને ધર્મપરિરિતવસ્તુપ્રાહ તત્ત્વવ તંત્ર પ્રતિમાસમાનત્વાત્। પ્રમાણ પરસ્પર કથંચિદ્ અભિન્ન, અનેક ધર્મોથી યુક્ત એવી વસ્તુનું ગ્રાહક છે, કારણ કે એવી જ વસ્તુનો પ્રમાણમાં પ્રતિભાસ થાય છે. જે જ્ઞાનમાં જેનો પ્રતિભાસ થાય છે તે જ તેનો વિષય છે, એમ માનવું જ પડે. જેમકે નિરાદીનવ = નિર્દોષ, નિર્મળતા વગેરેથી યુક્ત એવી ચક્ષુથી ઉત્પન્ન થયેલા પ્રત્યક્ષમાં, લાલ રંગ રૂપે -० शास्त्रसंलोक० = -0 (155) "ततः सिद्धं द्रव्यपर्यायात्मकं, उत्पादव्ययध्रौव्ययुक्तं वस्तुतत्त्वमन्तर्बहिश्च प्रमेयम्। एकान्तस्यानुपलब्धेः તવનેહાન્તાત્માર્થ:" - નથી. સ્વ. ૧/ (156) यत्प्रमाणं परस्पराविनिर्लुठितानेकधर्माध्यासितवस्तुनो ग्राहकम्, तस्यैव तत्र प्रतिभासात् । यद्यत्र प्रतिभाति तदेव तद्गोचरतयाऽभ्युपगन्तव्यम् । तद्यथा - निरादीनवनयनप्रभवदर्शने प्रतिभासमानं પાટનતયા નવાપુષ્પી . ન્યાય. હા.1 For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ न्यायावतार 10 तत्र प्रतिभासमानत्वात्, इह यद्यत्र प्रतिभाति, तदेव तद्गोचरतयाभ्युपगन्तव्यम् । तद्यथा२७ निरादीनवनयनप्रभवदर्शने प्रतिभासमानं पाटलतया जपाकुसुमं तथैव तद्गोचरतयाभ्युपगम्यते, परस्पराविभक्तानेकस्वभावाक्रान्तमूर्तिकं च बहिरन्तश्च वस्तु सर्वप्रमाणेषु प्रथते इति, अतस्तदेव तेषां गोचरः | १९४. २०५न चेतरेतरविशकलितधर्मिधर्मभाववादिभिः कणभक्षाक्षपादशिष्यकैस्तावदस्य हेतोरसिद्धतादिदोषः प्रतिपादयितुं शक्यः, तदभ्युपगममन्तरेण स्वाभिप्रेतवस्तुनोऽवस्थानाभावात्। तथा हि-एकस्मिन् धर्मिणि बहवो धर्मास्ततो भिन्नतनवः कथं वर्तेरन् ? भेदाविशेषेण सर्वत्र तद्वृत्तिप्रसङ्गात् 'तत्रैव तेषां समवायान्नान्यत्र वर्तन्ते इति चेत्, ननु सोऽपि समवायो –૦ચાયરશ્મિ – પ્રતિભાસિત થતું એવું જાસુદનું ફુલ જ તે જ્ઞાનનો વિષય છે એમ સ્વીકાર કરવામાં આવે છે, તે જ પ્રમાણે પરસ્પરથી કથંચિત્ અભિન્ન, અનેક સ્વભાવથી યુક્ત સ્વરૂપે જ, બાહ્ય-આત્યંતર સર્વ વસ્તુઓ સર્વપ્રમાણમાં વિષય બને છે. તેથી પ્રમાણના વિષય તરીકે અનેકાન્તાત્મક વસ્તુને જ સ્વીકારવી જોઈએ. ૦ પ્રયુક્ત હેતુમાં અસિદ્ધતાનું નિરાકરણ ૦ (૧૯૪) મિથ્યાત્વથી વાસિત અંતઃકરણવાળા એવા કણાદ અને અક્ષપાદ ઋષિના શિષ્યો, ધર્મધર્મીને અત્યંત ભિન્ન સ્વરૂપે માને છે. તેથી ‘પરસ્પર અભિન્ન એવા ધર્મોથી યુક્ત વસ્તુનો પ્રતિભાસ થાય છે, આ હેતુમાં તેઓ અસિદ્ધતાનું ઉદુભાવન કરે, તો તેઓના કહેવા માત્રથી અમારો હેતુ કાંઈ અસિદ્ધ થઈ જતો નથી, ઊલટાનું કથંચિત્ પરસ્પર અભિન્ન એવા ધર્મોને સ્વીકારવામાં ન આવે, તો પછી તમને અભિપ્રેત એવી વસ્તુની પણ સિદ્ધિ થઈ શકતી નથી. તે આ પ્રમાણે - એક જ ધર્મીમાં તેનાથી ભિન્ન એવા અનેક ધર્મો તેમાં જ કેવી રીતે રહેશે, કારણ કે આ ધર્મો જેમ પ્રસ્તુત ધર્મીથી અત્યંત ભિન્ન છે, તેમ અન્યથી પણ ભિન્નપણું સમાન રૂપે હોવાના કારણે, જેમ તે આ ધર્મમાં રહે છે તેમ સર્વત્ર તે ધર્મોને રહેવાનો પ્રસંગ આવશે. નૈયાયિક- અમારે સર્વત્ર તે ધર્મોને રહેવાનો પ્રસંગ નહીં આવે, કારણ કે ભલે તે ધર્મો ધર્મીથી ભિન્ન હોય, છતાં પણ તેમનો સમવાય સંબંધ તે જ ધર્મી જોડે રહેલો છે. અન્ય જોડે નહીં. તેથી તે ધર્મો એક જ ધર્મીમાં રહેશે, સર્વત્ર નહીં. -अर्थसंप्रेक्षण(२७८) निरादीनवेति । आदीनवो दोषः । (२७९) इतरेतरेत्यादि । विविधानि शकलानि येषां तानि विशकलानि, तानि करोतीति इनि विशकल्यन्ते पृथक्क्रियन्ते स्मेति कर्मणि क्तः, विविधानि शकलानि संजातानि येषामिति तारकादेराकृतिगणत्वात् इतच्प्रत्ययो वा, तत इतरेतरं विशकलिताविति विशेषणसमासे तेषां धर्मधर्मिभावं वदन्तीत्येवंशीलास्तैः । For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭૧ न्यायावतार - श्लो० २९ यद्युपकार्योपकारकभावव्यतिरेकेणापि भवति, ततः सर्वत्राविशेषेण प्रसज्येत, तदभावाविशेषात्। अस्त्येवोपकार्योपकारकभाव इति चेत्, हन्त हतोऽसि अनेकोपकारकस्यानेकस्वभावताप्राप्तेः, तद्विरहेऽनेकोपकारकत्वाभावात् । न हि येन स्वभावेनैकस्योपकरोति तेनैव द्वितीयस्य, तस्य तत्रैवोपयुक्तत्वात्, द्वितीयोपकारकस्वभावस्य तदुपमर्दनद्वारेणोत्पत्तेः, इतरथैकमेवोपकुर्वस्तिष्ठेत्, तदेकस्वभावत्वात् । भिन्नाभिः शक्तिभिरुपकरोति न भिन्नैः स्वभावैः, तेन नानेकान्त इति चेत्, –૦નાયરશ્મિ - જૈનઃ- આ પણ યોગ્ય નથી, સમવાય જો ઉપકાર્ય ઉપકારક ભાવ વિના પણ તે પદાર્થની સાથે તે ધર્મોનું જોડાણ કરતો હોય, તો પછી ઉપકાર્ય-ઉપકારકભાવનો અભાવ તો સર્વત્ર સમાનરૂપે રહેલ હોવાથી, પૂર્વની જેમ તે ધર્મોને સર્વત્ર રહેવાનો પ્રસંગ આવશે. નૈયાયિક - અરે ભાઈ ! તે સમવાયનો ધર્મીની સાથે અમે ઉપકાર્ય-ઉપકારક ભાવ સ્વીકારીએ છીએ, તેથી પૂર્વોક્ત કોઈપણ આપત્તિ આવશે નહીં. જેન- અરે ખેદની વાત છે ! સમવાય અને ધર્મીની વચ્ચે ઉપકાર્ય - ઉપકારક ભાવ સ્વીકારશો, તો પછી અનેકના ઉપર ઉપકાર કરનારા એવા સમવાયમાં અનેક સ્વભાવતા સ્વીકારવી પડશે. અનેક સ્વભાવતાને માન્યા વિના અનેક ઉપર ઉપકાર કરનાર છે, એમ ઘટી શકશે નહીં. જે સ્વભાવથી સમવાય એક ધર્મને ધર્મીમાં રાખવાનો ઉપકાર કરે છે, તે જ સ્વભાવથી બીજા ધર્મને રાખવાનો ઉપકાર તે કરી શકતો નથી, કારણ કે તે સ્વભાવ તો પહેલા ધર્મને જ રાખવા માટે ઉપયુક્ત થયેલ છે. જો સમવાયમાં બીજો સ્વભાવ સ્વીકારમાં આવે, તો તેની ઉત્પત્તિ પ્રથમ સ્વભાવને નાશ કર્યા વિના થઈ શકતી નથી. જો પ્રથમ સ્વભાવનો નાશ જ ન થાય, તો પછી સમવાયનો એક જ સ્વભાવ હોવાથી એક જ ધર્મને વિષે ઉપકાર કરતો રહેશે. બીજાનો વારો જ આવશે નહીં. નૈયાયિકા- ઉપકારક એવા સમવાયમાં ભિન્ન-ભિન્ન સ્વભાવ નથી રહેતા, પણ એક જ સ્વભાવ રહેલો છે, છતાં પણ તેમાં ભિન્ન-ભિન્ન શક્તિઓ રહેલી છે, તેના દ્વારા તે ધર્મી ઉપર અનેક ધર્મોને રાખવા દ્વારા ઉપકાર કરી શકે છે. આ પ્રમાણે સ્વીકારતા અમને અનેક સ્વભાવ સ્વીકારવાનું ન થવાથી અનેકાન્તની આપત્તિ આવતી નથી. જૈન- ઓ! આ શક્તિ વળી શું છે ! આ શક્તિ સ્વીકારવા છતાં અમે પૂછીએ કે, આ શક્તિઓ તે એક સ્વભાવવાળા ઉપકારક એવા સમવાયમાં કેવી રીતે રહે છે? જો તમે એમ કહેશો કે, સમવાય સંબંધથી તે શક્તિઓનું જોડાણ એક સ્વભાવવાળા સમવાયમાં થાય છે, તો પછી તે સમવાય એક સ્વભાવવાળા સમવાયની સાથે ઉપકાર્ય-ઉપકારક ભાવ વિના રહે છે કે, ઉપકાર્ય-ઉપકારક ભાવથી રહે છે? જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તો પૂર્વની જેમ ઉપકાર્ય - ઉપકારક ભાવ ન હોવાથી સર્વત્ર રહેવાની આપત્તિ આવશે. જો ઉપકાર્ય-ઉપકારક ભાવ માનવામાં આવે, તો પછી ફરીથી તે બીજા સમવાયમાં અનેક સ્વભાવ માનવાની આપત્તિ પૂર્વની યુક્તિથી આવે જ. જો ફરીથી શક્તિને ઉપકારક એવી ભિન્ન શક્તિ માનવામાં આવે, તો પછી પૂર્વોક્ત દોષોનો છુટકારો અનેકાન્તને સ્વીકાર્યા વગર For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ - न्यायावतार तास्तर्हि कथं वर्तन्ते इति वाच्यम् । समवायाद् इत्युत्तरेऽसावप्युपकार्योपकारकभावमन्तरेण कथं न सर्वत्र इति प्राचीनं चोद्यं पश्चाल्लग्नमनुधावति। उपकार्योपकारकभावाभ्युपगमे पुनरप्यनेकस्वभावताप्रदर्शितयुक्तेः पुनः शक्त्युपकारकभिन्नशक्तिपरिकल्पनेऽप्यनेकान्तान्मोक्षः इति वरमादावेव मत्सरितां विहायानेकधर्माध्यासितं वस्त्वभ्युपगतं किं भेदकल्पनयास्थान एवात्मना परिक्लेशितेन इति । १९५. किंचानेकान्ताभ्युपगमे सत्येष गुणः-२८०परस्परविभक्तेषु संयोगिसंयोगसमवायिसमवायगुणिगुणावयवावयविव्यक्तिसामान्यादिषु संयोगसमवायगुण्यवयविसामान्यादीनां संयोगिसमवायिगुणावयवविशेषादिषु वर्तनचिन्तायां यद्दषणजालमुपनिपतति, तदपि परिहृतं -न्यायरश्मिથઈ શકતો નથી, તેના કરતાં પહેલા જ મત્સર, ઈષ્યપણાને છોડીને, અનેક ધર્મથી યુક્ત એવી વસ્તુને સ્વીકારવી જોઈએ. છેલ્લે એ જ સ્વીકારવાનું હોય તો પછી ફોગટ શા માટે ભેદની કલ્પના કરી, સંબંધ સ્વીકારવો, ઉપકાર્ય-ઉપકારકભાવ માનવો, શક્તિઓ સ્વીકારવી વગેરે દ્વારા પોતાના આત્માને કષ્ટ આપવો ? તેથી અનુભવસિદ્ધ એવા અનેકાન્તને સ્વીકાર કરવા દ્વારા જ તમારા વડે સ્વીકૃત એવા પદાર્થોની સિદ્ધિ થઈ શકે છે. ० अन्तवाहने स्वी२वामां गु० (૧૯૫) વળી કણાદ - અક્ષપાદ ઋષિના શિષ્યોને અનેકાન્તવાદને સ્વીકારવામાં આ ફાયદો પણ थशे:- ५२२५२ अत्यंत भिन्न सेवा संयोग-संयोग, समवायी-समवाय, गुए-गुए, सवयवी-अवयव तथा व्यक्ति - सामान्याभिi, संयोग, सभवाय, गुए, अवयवी भने सामान्याह, संयोग, समवायी, ગુણી, અવયવ તથા વ્યક્તિમાં કેવી રીતે રહે છે, તેની વિચારણા કરતા જે દૂષણજાળ આવે તે પણ અનેકાન્તવાદ સ્વીકારવા દ્વારા દૂર થઈ જાય છે. એકાન્ત ભેદ માનવામાં આવે, તો જ આ દૂષણોનો પગ પસારો થઈ શકે છે. અનેકાન્તવાદમાં તેનું ઉત્થાન જ થતું નથી. એકાન્તવાદમાં દૂષણજાળ આ પ્રમાણે આવે છે - અત્યંત ભિન્ન એવા સંયોગાદિ, સંયોગી વગેરેમાં કેવી રીતે રહે છે, શું (૧) એકદેશથી રહે છે કે (૨) સંપૂર્ણપણે રહે છે. જો એકદેશથી રહે છે એમ પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે -अर्थसंप्रेक्षण___ (२८०) परस्परविभक्तेषु संयोगिसंयोगसमवायिसमवायगुणिगुणावयवावयविव्यक्तिसामान्यादिष्विति । अत्र गुणग्रहणेनैव संयोगे लब्धे गोबलीवर्दन्यायेनात्यन्तप्रसिद्धत्वात् गुणेभ्यो निष्कृष्य पृथक् संयोगस्योपादानम्, गुणास्तु रूपादयो द्रष्टव्याः, आदिशब्दाद् द्रव्ये कम्पादिकर्मणो वृत्तौ दूषणपरिग्रहः । -शास्त्रसंलोक(157) "किं च, अनेकान्ताभ्युपगमे सत्येष गुणः परस्परविभक्तेष्ववयवावयव्यादिषु...." - षड्. समु. टी. का. ५७, पृ. ३७४, ३७५/ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ) - O न्यायावतार - श्लो. २९ भवति, एकान्तभेद एव तदुपपत्तेः, अनेकान्ते तदुत्थानाभावात् । तथा हि भिन्नाः खलु संयोगादयः संयोग्यादिभ्यो विकल्पयितुं पार्यन्ते-यदुत कथमेत एतेषु वर्तन्ते इति । 'किमेकदेशेन यद्वा 'सामस्त्येन । 'यद्येकदेशेन, तदयुक्तम् २८ तेषां निरवयवत्वाभ्युपगमात्, सावयवत्वेऽपि तेभ्योऽवयवेभ्यो 'यद्यभिन्नाः, ततोऽनेकान्तापत्तिः, एकस्यानेकावयवत्वप्राप्तेः। अथ भिन्नास्तेष्वपि ते कथं वर्तन्ते इति वाच्यम्, २.एकदेशेन Bसामस्त्येन वा । २.एकदेशपक्षे तदेवावर्तते इत्यनवस्था । २Bअथ सामस्त्येन तदप्यसाधीयः, प्रत्येकं परिसमाप्ततया संयोगादिबहुत्वप्रसङ्गात्तदभिन्नाः पुन संयोगादयो न विकल्पभाजो भवन्ति । अभेदपक्षेऽपि संयोगादिमात्रं संयोग्यादिमानं वा स्यादिति चेन्न, तस्याप्येकान्तेनानभ्युपगमात्, किं तर्हि अन्यान्याविश्लिष्टस्वरूपा विवक्षया संदर्शनीयभेदाः सर्वे एवैतेऽभ्युपगम्यन्ते, तथाविधानां कुयुक्तिविकल्पोत्थापितदूषण –૦નાયરશ્મિ - તો તે યોગ્ય નથી, કારણ કે સંયોગ વગેરેને તમે નિરવયવ સ્વરૂપે સ્વીકારેલ છે અને નિરવયવના દેશ હોતા નથી. કદાચ તમે તે સંયોગ વગેરેને સાવયવ સ્વીકારી લો, તો પણ તે સંયોગ વિ. અવયવોથી (A) ભિન્ન છે કે (B) અભિન્ન છે ? જો અભિન્ન સ્વીકારવામાં આવે તો પછી અનેકાન્તની આપત્તિ આવશે, કારણ કે એક જ વસ્તુને અનેક અવયવોથી યુક્ત રૂપે તમે સ્વીકારી. હવે જો તે સંયોગ અવયવથી ભિન્ન છે એમ સ્વીકાર કરશો, તો પછી તે સંયોગવિ.અવયવોમાં શી રીતે રહેશે ? શું (૧) એકદેશથી કે (૨) સંપૂર્ણપણે ? જો એક દેશથી રહે એમ સ્વીકારશો, તો પછી તેનું તે જ પાછું આવર્તન થતાં અનવસ્થા દોષ આવશે. હવે જો સમસ્તપણે સંયોગ વિ. અવયવમાં રહે છે એમ સ્વીકાર કરશો, તો પણ યુક્ત નથી, કેમ કે પ્રત્યેક અવયવમાં સંપૂર્ણ સંયોગ રહ્યો હોવાથી સંયોગને ઘણા માનવાની આપત્તિ આવશે. આમ સંયોગીથી ભિન્ન એવા સંયોગો એક પણ વિકલ્પથી શક્ય બનતા નથી. શંકા - ચાલો તમે ભેદ પક્ષમાં દૂષણ આપ્યું, પરંતુ ભેદ પક્ષ ન સ્વીકારો તો અભેદ પક્ષ માનવો પડે અને અભેદ માનો તો પછી માત્ર સંયોગ રહેશે કે સંયોગી રહેશે, બન્નેનું તો અસ્તિત્વ રહેશે નહીં. સમાધાનઃ- આ શંકા પણ અસ્થાને છે, કારણ કે અમે કાંઈ એકાન્ત અભિન્ન પક્ષ સ્વીકારતા નથી પરંતુ એક - બીજાની સાથે વિશિષ્ટ રૂપે જોડાયેલા સ્વરૂપવાળા અને વિવેક્ષા વડે બતાવાયેલા ભેદવાળા માનીએ છીએ. આવા પ્રકારના કથંચિત્ ભિન્નભિન્ન એવા સંયોગાદિ જ, કુયુક્તિના વિકલ્પો દ્વારા બતાવાયેલા દૂષણ સમૂહને નિરાકરણ કરવા માટે સમર્થ છે. અબાધિત એવા જ્ઞાનમાં, સર્વ ઠેકાણે સંયોગ વગેરે ભિન્નભિન્ન રૂપે જ પ્રતિભાસિત થાય છે. જે વસ્તુનો જે સ્વરૂપે બોધ થતો હોય તેનાથી વિપરીત રૂપે કલ્પના કરવામાં, દૃષ્ટહાનિ અને અદૃષ્ટપરિકલ્પનાની આપત્તિ આવશે, એટલે જે ભિન્નભિન્ન સ્વરૂપે ધર્મો અનુભવાય છે તેને ન સ્વીકારતા દૃષ્ટહાનિ અને અત્યંતભેદ સ્વરૂપે ન અનુભવાતા છતાં, તેની કલ્પના સ્વીકારતા અદષ્ટપરિકલ્પના દોષ દ્વારા સર્વત્ર અસમંજસતા થઈ -अर्थसंप्रेक्षण(૨૮૧) તેષાં સંયો/વીનામ્ | For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ર૦ न्यायावतार HO समूहनिराकरणक्षमत्वात्, अबाधितप्रतिभासेषु सर्वत्र तेषां तथैव प्रतिभासनात्, अन्यथा प्रतिभासमानानामन्यथा परिकल्पने २८२दृष्टहान्यदृष्टपरिकल्पना-द्वारेणासमञ्जसप्राप्तेः, तथा च ब्रह्माद्वैतशून्यवादादयः सिद्धिमश्नुवीरन्, विशेषाभावादिति ।। १९६. एतेनास्य हेतोः कापिला अप्यसिद्धतादिदोषमभिधित्सवो मौक्यमानीता: । तथा हि-अन्तरेकं संवेदनमपरापरहर्षविषादाद्यनन्तधर्मविवर्ताक्रान्तरूपं बहिश्च घटादिकमर्थं नवपुराणादिवर्तुलपार्थिवत्वाद्यनेकस्वभावावष्टब्धशरीरं साक्षाल्लक्षयन्तः कथं तद्विपरीतकथने प्रवर्तेरन्, प्रकृतिपुरुषात्मकं द्रव्यमेवैकं तात्त्विकम्, पर्यायभ्रान्तिजनकः पुनर्विवर्तोऽपारमार्थिक इति चेन्न, द्वयोरपि सर्वप्रमाणेषु प्रकाशमानयोरबाधितयोः सर्वव्यवहारनिबन्धनयोः –૦નાયરશ્મિ - જશે અને જો દૃષ્ટહાનિ અને અદૃષ્ટપરિકલ્પનાની આપત્તિને ઈષ્ટાપત્તિ રૂપે સ્વીકારતા હો, તો પછી બ્રહ્માદ્વૈત, જ્ઞાનાદ્વૈત, શૂન્યવાદ વગેરે દ્વારા જેઓ લોકમાં દષ્ટ એવા ઘટ-પટાદિનો અપલાપ કરે છે અને અદષ્ટએવા જ્ઞાન, બ્રહ્મ તથા શૂન્યાદ્વૈતનો સ્વીકાર કરે છે, તેનું પણ તમે ખંડન નહીં કરી શકો, કેમ કે દૃષ્ટહાનિ વગેરે તો ઉભયત્ર સમાન રૂપે રહેલ છે. તેથી તૈયાયિક - વૈશેષિક વાદીઓને કોઈપણ પદાર્થની સિદ્ધિ કરવા માટે અનેકાન્તવાદને સ્વીકાર્યા વિના છૂટકો નથી. ૦ (૧૯૬) સાંખ્ય પ્રતિપાદિત અસિદ્ધતાનું નિરાકરણ ૦ જેમ તૈયાયિક - વૈશેષિકોને અનેકાન્ત માન્યા વિના છૂટકો નથી, એમ કહેવા દ્વારા કપિલ ઋષિના અનુયાયી, સાંખ્ય દર્શનને સ્વીકાર કરવાવાળા જેઓ આ હેતુને વિષે અસિદ્ધતાનું ઉદ્ભાવન કરે છે, તેઓને પણ મૂકપણાને અમે પ્રાપ્ત કરાવ્યું છે, અર્થાત્ તેમનો પણ અનેકાન્ત સ્વીકાર કર્યા વિના ઉદ્ધાર થતો નથી. તે આ પ્રમાણે- આંતરિક જે એક સંવેદન છે, તે પણ ભિન્ન-ભિન્ન એવા હર્ષ, શોક, સુખ, દુઃખ, આનંદ વગેરે અનંતધર્મોના પર્યાયોથી યુક્ત છે, તે જ રીતે બાહ્ય ઘટ-પટાદિ તે પણ નવું,જુનું, ગોળ, માટીનું, સોનાનું વગેરે અનેક સ્વભાવથી યુક્ત સાક્ષાત્ પ્રત્યક્ષથી દેખવા છતાં, સાંખ્યદર્શનના અનુયાયીઓ તેનાથી વિપરીત કહેવા માટે કેવી રીતે ઉત્સાહ રાખી શકે છે ? સાંખ્ય- પ્રકૃતિ-પુરુષાત્મક દ્રવ્ય જ તાત્ત્વિક = સાચું છે. પર્યાયની ભ્રાન્તિને ઉત્પન્ન કરનારા ફેરફાર (વિવર્ત) અપારમાર્થિક છે. જેનઃ- સર્વ પ્રમાણમાં વિષય બનતા, અબાધિત સ્વરૂપે અનુભવાતા, સર્વ વ્યવહારના કારણભૂત એવા દ્રવ્ય અને પર્યાયમાં એકને સ્વીકારવું અને એકને નહીં, એવું પક્ષપાત વિના શક્ય નથી. જો તમારા દર્શન પ્રત્યે પક્ષપાત, કદાગ્રહ હોવાથી તમે માત્ર દ્રવ્યને સ્વીકાર કરીને પર્યાયનું ખંડન કરો –૦૫ર્થસંપ્રેક્ષા– (२८२) दृष्टेत्यादि । संयोग्यादिभ्यः कथंचिद्भिन्नाः संयोगादय इति दृष्टम्, घटपटादिवदेकान्तभेदिनः संयोगादय इति स्वप्नेऽप्यदृष्टम्, तयोर्हानिपरिकल्पने त एव द्वारं तेन ।। । For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ છે न्यायावतार - श्लो० २९ पक्षपातमन्तरेणैकस्य निह्नोतुमशक्यत्वात् । तथा सति विवर्त एव तात्त्विकः, द्रव्यं पुनरलीकमिति पर्यायपक्षपाती प्रसञ्जयन् दुनिषेधः स्यादिति । ___ १९७. अर्थत्थमभिदधीथा-द्रव्यं सर्वत्राव्यभिचरितरूपत्वात् सत्यम्, पर्यायाः पुनर्व्यभिचारिण इत्यसत्याः । तदयुक्तम्, यदि नाम द्रव्यमभेदरूपत्वात् सर्वत्रानुवर्तते, पर्यायास्तु भेदरूपत्वात् व्यवच्छिद्यन्ते, तथापि तत्सत्यम् इतरेऽलीका इति वक्तुं न पार्यते, न हि नीलं पीतरूपतां न बिभर्ति इत्येतावता तदसत्यम्, अतिप्रसङ्गात्, सर्वस्य पररूपपरिहारावस्थायितयालीकत्वप्राप्तेः। १९८. अथ द्रव्यमेव पर्यायास्तदव्यतिरिक्तत्वात् तत्स्वरूपवत्, न सन्ति वा द्रव्यव्यतिरेकिण: पर्यायाः निःस्वभावत्वात् खपुष्पवत् इति प्रमाणयसि, तथा सति पर्याया एव द्रव्यं, तदव्यतिरिक्तत्वात् तत्स्वरूपवत्, नास्ति वा पर्यायव्यतिरिक्तं द्रव्यम् निष्पर्यायत्वात् आकाशकुसुमवदिति इतरोऽपि –અન્યાયરશ્મિ - છો, તો પછી કોઈ (બૌદ્ધ) કહેશે કે પર્યાયો જ માત્ર તાત્વિક છે, દ્રવ્ય વિષયક બુદ્ધિ ભ્રાન્ત છે. આ પ્રમાણે પર્યાયના પક્ષપાતીઓ બોલે તો તેનો નિષેધ કરવા માટે તમે સમર્થ થઈ શકશો નહી. ' (૧૯૭) સાંખ્ય-દ્રવ્ય સર્વત્ર અવ્યભિચારી છે = એકસરખી રીતે તેની ઉપલબ્ધિ થાય છે તેથી તે સત્ય છે, જ્યારે પર્યાયો વ્યભિચારી છે - બદલાયા કરતા હોવાથી તેઓ અસત્ય છે, તેથી પર્યાયને સત્ય માનવાની તમારી શંકા અસ્થાને છે.. જેન- દ્રવ્ય તે અભેદ સ્વરૂપ હોવાથી સર્વત્ર અનુવર્તે છે = એક સરખું રહે છે અને પર્યાયો તો ભેદ સ્વરૂપ = ભિન્ન ભિન્ન હોવાથી એક-બીજાનો વ્યવચ્છેદ કરે છે, એટલા માત્રથી દ્રવ્ય સાચું છે અને પર્યાયો ખોટાં છે એવું કહી ન શકાય. નીલ, તે પીત નથી (પીતથી વ્યવચ્છિન્ન છે) એટલે કાંઈ નીલ અસત્ છે એવું ન કહેવાય, બાકી તો સર્વ વસ્તુ પરરૂપે અસતું જ હોય છે. ઘટ કે પટરૂપે અસતુ છે, પટ તે ઘટરૂપે અસત્ છે, એટલે બધા જ પરરૂપથી વ્યવચ્છિન્ન હોવાથી અસત્ થઈ જશે. જગતનો સર્વ વ્યવહાર લોપ થઈ જશે. ૦ પર્યાયોને દ્રવ્યથી અભિન્ન માનવાની શંકા-સમાધાન ૦ ' (૧૯૮) સાંખ્યઃ- પર્યાયો દ્રવ્ય સ્વરૂપ જ છે, કારણ કે તેનાથી તે અભિન્ન છે. જે જેનાથી અભિન્ન હોય તેનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી, જેમકે દ્રવ્યનું પોતાનું સ્વરૂપ, અથવા પર્યાયો દ્રવ્યથી ભિન્ન સ્વરૂપે ન હોઈ શકે, કારણ કે તે સ્વભાવથી રહિત છે. જેમ આકાશપુષ્પ તે સ્વભાવથી રહિત હોવાના કારણે તેનું અસ્તિત્વ નથી, પરંતુ માત્ર આકાશનું જ અસ્તિત્વ છે, તેમ પર્યાયો સ્વભાવથી રહિત હોવાના કારણે, દ્રવ્યથી ભિન્ન કાંઇ છે જ નહીં પર્યાયો તે દ્રવ્ય સ્વરૂપ જ છે. જેન- આ પ્રમાણે કહેવા દ્વારા તમારું કાર્ય સરી જતું નથી. આમાં કોઈ વિનિગમક યુક્તિ ન હોવાથી આમ પણ કહી શકાય છે કે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ છે, કારણ કે તેનાથી અભિન્ન છે. જે જેનાથી અભિન્ન હોય તેનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી, જેમ કે પર્યાયનો પોતાનો સ્વભાવ, અથવા, For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ રરર न्यायावतार 10 158 प्रमाणयन् केन वार्यते । तन्न पक्षद्वयेऽपि काचिद्विशेषोपलब्धिरिति। यथैवानन्तसहक्रमवर्तिपर्यायाध्यासितं वस्तु सर्वप्रमाणेषु प्रकाशते तथैवाभ्युपगन्तव्यम्, तथा चान्यस्याभावात् तदेव तद्गोचर इति स्थितम् ।। ____१९९. तथा सुगतमतानुसारिणामपि मध्ये २८३सौत्रान्तिकस्तावदस्य हेतोरसिद्धता –૦ન્યાયરશ્મિ - તો પર્યાયથી ભિન્ન દ્રવ્યનું અસ્તિત્વ નથી, કારણ કે પર્યાય રહિત છે, આકાશ પુષ્પની જેમ. આમ પર્યાયને વાસ્તવિક જણાવતા તેનું વારણ કોણ કરી શકે ? બન્ને પક્ષના તર્કો સમાન હોવાથી એકનો પણ નિદ્ભવ થઈ શકતો નથી. આમ અનંતા સહવર્તી પર્યાયો તથા ક્રમવર્તી પર્યાયોથી યુક્ત જ વસ્તુનો સર્વ પ્રમાણોવડે પ્રતિભાસ થાય છે, એટલે તો તેને તે સ્વરૂપે જ સ્વીકારવું જોઈએ. દ્રવ્ય-પર્યાય ઉભયનું અસ્તિત્વ હોવાના કારણે જ, સોનાનો ઘડો તોડતા સ્ત્રીને શોક થાય છે, મુકુટની ઉત્પત્તિ થતાં છોકરાને હર્ષ થાય છે અને પિતા તે વિષે મધ્યસ્થ રહે છે. માટે અનેકાન્તાત્મક વસ્તુ જ પ્રમાણના વિષય રૂપે છે એમ નિશ્ચિત થાય છે. આમ સાંખ્યદર્શનના અનુયાયીઓને પણ અનેકાન્ત સ્વીકાર્યા વિના છૂટકો નથી. ૦ (૧૯૯) બોદ્ધમતમાં અનેકાન્તાત્મકતા - સૌત્રાન્તિકમત ૦. બુદ્ધનું અનુસરણ કરનારા શિષ્યોના મુખ્ય ચાર ભેદો પડે છે. (૧) વૈભાષિક (૨) સૌત્રાન્તિક (૩) યોગાચાર (૪) માધ્યમિક. સૌત્રાન્તિકનો વ્યુત્પત્તિ અર્થ આ પ્રમાણે છે:- જેના વડે તત્ત્વનો નિર્ણય થાય તેને સૂત્ર કહેવાય છે અને તેના પારને જેઓ પામેલા છે, જેઓ રૂપ, રસ, ગંધ, સ્પર્શના પરમાણુઓ તથા જ્ઞાન આ પાંચ જ તત્ત્વો છે અને દરેક ક્ષણે નાશ થવાના સ્વભાવવાળા છે, આ આગમવાક્યને અનુસરનારા છે, તેઓ સૌત્રાન્તિક કહેવાયેલા છે. આ સૌત્રાન્તિકો પણ અનેકાન્તની સિદ્ધિ માટે પ્રયુક્ત કરાયેલા હેતુમાં અસિદ્ધતા જણાવાની કુચેષ્ટા કરી શકે નહીં, અનેકાન્તાત્મક વસ્તુને સ્વીકાર કર્યા વિના તેમના પોતાના દર્શનની પણ વ્યવસ્થા થઈ શકતી નથી. – ૩૫ર્થસંપ્રેક્ષ0– (२८३) सौत्रान्तिक इति । 'सूत्र अवमोचने' चुरादावदन्तः, ततः सूत्र्यते निर्णीयते तत्त्वमनेनेति स्वरान्तत्वादलि सूत्रमागमः तस्यायं सौत्रः, अन्तः परिनिष्ठा; यदाहुस्तद्वादिनः-प्रतिक्षणं विशरारवो रुपरसगन्धस्पर्शपरमाणवो ज्ञानं चेत्येव तत्त्वम् इति ततः सौत्रश्चासो अन्तश्च सौत्रान्तः, स विद्यते यस्य, अतोऽनेकस्वरात् (सि. हे. ७-२-६) इति इकः । यद्वा सूत्रान्तः प्रयोजनं प्रवर्तकं यस्य इति પ્રયોનનમ્ (શિ. હે. ૬-૪-૧૧૭) રૂતીમ્ | – શાસ્ત્રસંનો— (158) "किं च, सौत्रान्तिकमत एकमेव कारणमपरापरसामग्र्यन्तःपातितयानेककार्याविद्यते, यथा रूपरसगन्धादिसामग्रीगतं रूपमुपादानभावेन..... तदेवं नित्यस्यानित्यस्य च समानदोषत्वान्नित्यનિત્યોમચાક્રમેવ વસ્તુ માનિત વરમ્ " - ". સમુ. ટી. પૃ. ૩૬૬,૨૭૦ | For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ) न्यायावतार - श्लो० २९ माविर्भावयितुंनोत्सहते, तदभ्युपगतिव्यतिरेकेण निजदर्शनव्यवस्थानुपपत्तेः । तथा हि-बहिस्तावदेकं कारणमपरापरसामग्र्यन्तःपातितयानेककार्यकार्यावेद्यते, यथा रूपं २४स्वोत्तरक्षणं स्वावगाहिज्ञानादिकं च युगपज्जनयति । यदि चैकक्षणवर्तिनः सामग्रीभेदेन भेदमनुभवत एव भिन्नदेशनानाकार्यकारिता, तथा सति २८५नित्यपक्षोदितं दूषणं स्वमस्तकोपनिपाति स्यात्, तस्यापि २८६तथैव भिन्नकालकार्यनिवर्तनेऽपि भेदाभावप्रसङ्गात्। तथा प्रतिभासभेदेन क्षणक्षयिरूपादिस्वलक्षणत्वाभ्युपगमश्चैवं –૦ન્યાયરશ્મિ - તેઓ અનેકાન્તનો સ્વીકાર આ પ્રમાણે કરે છે - બાહ્ય કોઈ એક જ કારણ, ભિન્ન-ભિન્ન સામગ્રીઓના સહકારથી અનેક કાર્યને ઉત્પન્ન કરે છે. જેમકે - એક જ રૂપ પદાર્થ તે ઉપાદાન કારણ રૂપે રહીને સ્વોત્તરવર્તી રૂપક્ષણને ઉત્પન્ન કરે છે, સહકારી કારણ રૂપે રહીને રસાદિ પ્રત્યે કારણ બને છે, ચક્ષુ, આલોક, મનસ્કાર, વગેરે જ્ઞાનને ઉત્પન્ન કરનારી સામગ્રી સાથે અંતર્ભાવિત થઈને પોતાને વિષય કરનારા જ્ઞાનને પ્રત્યે આલંબન = વિષયરૂપે કારણ બને છે. આમ એક જ રૂપણ એક સાથે ઉપાદાન, સહકારી, આલંબન કારણ થઈને, પોતાની ઉત્તરક્ષણ, રસાદિ પદાર્થો, જ્ઞાન વગેરે અનેક કાર્યોને ઉત્પન્ન કરે છે. ૦ અનેકાન્તાત્મકતા ન સ્વીકારતા દોષોની પરંપરા ૦ આમ સ્વીકાર કરતા સૌત્રાન્તિકોને પ્રશ્ન કરાય છે કે, જો એક જ ક્ષણિક રૂપાદિ પદાર્થ, સામગ્રીભેદથી ભેદનો અનુભવ કરવા દ્વારા જ, ભિન્નદેશમાં રહેલા ભિન્ન-ભિન્ન કાર્યો કરી શકે છે. જો ભેદ ન સ્વીકારાય તો ઉત્પન્ન થતાં સર્વ કાર્યોનો સ્વભાવ પણ એક જ સ્વીકારવો પડશે. આમ સ્વીકારતા તો તમારા દ્વારા નિત્યપક્ષમાં જે દૂષણ અપાય છે, તે તમારા માથે જ આવી જશે. દૂષણ એ અપાય છે કે, નિત્ય વસ્તુ એક સ્વભાવવાળી હોવાથી જુદા જુદા કાળે, જુદું જુદું કાર્ય કરી શકે નહીં, તેથી અનિત્ય જ માનવી પડે. હવે જો એક રૂપષણ સામગ્રીભેદન જુદા-જુદા કાર્ય કરે તો નિત્યવાદી પણ એમ કહે કે, નિત્યવસ્તુ કાળભેદે જુદા-જુદા કાર્ય એક સ્વભાવથી જ કરે તો શું વાંધો ? વળી, તમે દરેક ક્ષણે જુદા-જુદો પ્રતિભાસ થતો હોવાથી, રૂપાદિ સ્વલક્ષણને ક્ષણિકરૂપે સ્વીકાર કરો છો તે પણ નિષ્કારણ થઈ જશે, કારણ કે કૂટસ્થતાને ધારણ કરતો પણ દ્રવ્ય, જુદી જુદી સહકારી કારણસામગ્રીના કારણે, નવું, જુનું આદિ પર્યાયો, રૂપ, રસ, ગંધ, સ્પર્શનું જ્ઞાન ઉત્પન્ન થવા રૂપ —अर्थसंप्रेक्षण(२८४) स्वोत्तरेत्यादि । स्व आत्मीयः स चासौ उत्तरक्षणश्च, यद्वा स्वस्मादुत्तरः स्वोत्तरः स चासौ क्षणश्चेति, स्वस्योत्तरक्षणः स्वोत्तरक्षण इति वा । स्वमात्मानमवगाहते विषयीकरोतीत्येवंशीलं स्वावगाहि, तच्च तत ज्ञानं चेति । आदिशब्दात सहकारिकारणभावेन रसालोकादिकार्यजननग्रहः । (२८५) नित्यपक्षोदितमिति । एकस्य भिन्नकालानेककार्यजनकस्वभावत्वे विरुद्धधर्माध्यासादनेकत्वमिति । (२८६) तथैवेति । यथैककालमेकमनेकदेशं नानाकार्यं कुर्वदप्येकमेव, तथा अभिन्नकालानेककार्यवर्तनेऽप्येकमेवेति स्थायित्वसिद्धिः । For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ હરર૪ न्यायावतार 10 निर्निबन्धनः स्यात्, कौटस्थ्यमाबिभ्रतोऽपि द्रव्यस्यापरापरकारणकलापान्तर्गततया नवपुराणादिपर्यायरूपरसगन्धस्पर्शावभासलक्षणकार्यसंपादनाविरोधप्रसक्तेः । २००. किं चायमेकं स्वावयवव्यापिनं कालान्तरसंचरिष्णुमाकारं साक्षाल्लक्षयन् क्षणक्षयिपरमाणुलक्षणानि स्वलक्षणानि व्याचक्षीत नान्यथा, यथाकूतं तदवभासस्य स्वप्नान्तरेऽप्यनुपलक्षणात्, लक्षितस्य चालक्षितव्यतिरेकनिराकरणतस्तादात्म्यं कथयन् स्वगिरानेकान्तावभासं समर्थयते । तथा हि-२८७अलक्षितपरमाणुपारिमाण्डल्यप्रतिक्षणविवर्तमपि स्वलक्षणं “स्थिरस्थूयद्यात्मना दर्शयति स्वरूपम्, अन्यथा सुषुप्तं जगदासज्येत, तदप्रकाशने प्रमाणान्तरस्याप्यत्यन्तविलक्षणस्वलक्षणावेदकस्याप्रवृत्तिप्रसङ्गात् । –૦નાયરશ્મિ - કાર્યને કરે છે એવું કહેનારનો વિરોધ થઈ શકશે નહીં. જો ક્ષણિક રૂપ જુદી-જુદી સામગ્રીથી જુદાજુદા કાર્ય કરે છે તો નિત્ય પદાર્થે શું ગુનો કર્યો છે ? (૨૦૦) વળી આ સૌત્રાન્તિકો દ્વારા પોતાના અવયવોમાં વ્યાપીને રહેનાર, કાલાન્તરમાં પણ અસ્તિત્વને ધારણ કરનાર, પદાર્થોને સાક્ષાત્ પ્રત્યક્ષ દ્વારા જોવાં છતાં પણ, સ્વલક્ષણોથી ભિન્ન કોઈપણ પદાર્થ નથી, તેઓ ક્ષણે-ક્ષણે નાશ થવાના સ્વભાવવાળા તથા પરમાણુ સ્વરૂપ છે એમ કહે છે, પરંતુ આ કહેવાયેલા સ્વલક્ષણનો કોઈપણ વ્યક્તિને સ્વપ્નમાં પણ કદી પ્રતિભાસ થતો નથી, ઊલટાનું લક્ષિત એવો અવયવી અલક્ષિત એવા પરમાણુથી ભિન્ન વ્યતિરેક) નથી (નિરાકરણ) એટલે તેનું તાદામ્ય છે, એવો જ પ્રતિભાસ થાય છે. તેથી લક્ષિત વસ્તુનું અલક્ષિત વસ્તુની સાથે તાદાસ્ય જણાવતા પોતાના મોઢેથી જ તમે અનેકાન્તવાદને સ્વીકાર કરો છો. તે આ પ્રમાણેઃપરમાણુ પરિમાણ અને પ્રતિક્ષણ ક્ષય પામીને પરિણમવું, આ બન્ને અલક્ષિત છે જેમાં એવા સ્વલક્ષણો તે સ્થિર, સ્થૂલ, પૃથુબુદ્ધનાદિ આકારો રૂપે લક્ષિત છે, એટલે દેખાય છે. જો સ્થિરપૂર અર્થનું જ્ઞાન ન માનો તો, કોઈ પણ પ્રમાણ ક્ષણિક, પરમાણુસ્વરૂપ સ્વલક્ષણનું જ્ઞાન કરાવી શકશે નહીં, કારણ કે પ્રત્યક્ષાદિ પ્રમાણો દ્વારા સ્થિરાદિ અર્થના ગ્રહણ પછી જ પ્રમાણાન્તરથી ક્ષણિક પરમાણુની સિદ્ધિ થાય છે. આમ દેખાતા એવા સ્થિર, સ્થૂલ પદાર્થની સાથે પ્રતિક્ષણક્ષયી, પરમાણુ સ્વરૂપ પદાર્થનું તાદાભ્ય જણાવતા તમે પોતે જ અનેકાન્તાત્મકતાને સ્વીકાર કરો છો. -अर्थसंप्रेक्षण(२८७) अलक्षितेत्यादि । परिमण्डलाः परमाणवः तेषां भावः पारिमाण्डल्यं वर्तुलत्वं परमाणुपरिमाणमेव वा, अनुशतिकादित्वाद् उभयपदवृद्धिः । प्रतिक्षणं प्रतिसमयं विवर्तः परिणमनं स तथा, परमाणूनां पारिमाण्डल्यप्रतिक्षणविवर्ती, तथा न लक्षितौ परमाणुपारिमाण्डल्यप्रतिक्षणविवौं यस्य स्वलक्षणस्य तत् । (२८८) स्थिरस्थूरादीति | आदिशब्दात् पृथुबुध्नोदराद्याकारो गृह्यते । (२८९) तदप्रकाशने स्थिरस्थूराद्यात्मकवस्त्वप्रकाशने । For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ રર न्यायावतार - श्लो. २९ २०१. तथान्तःसंवेदनमर्थस्वरूपापेक्षया २९०बहिर्मुखान्तर्मुखसविकल्पाविकल्पभ्रान्ताभ्रान्तादिप्रतिभासमेकमभ्युपयतः कथमनेकान्तावभासोऽसिद्धः स्यात् ? तथा २९१नानादेशस्थितार्थसार्थसमर्पिताकारोपरक्तमेकमाकारभेदेऽप्यन्यथा युगपत्प्रकाशमानसितासिताद्यर्थव्यवस्थित्यनुपपत्तेः संवेदनमनुमन्यमानः कथं भिन्नसमयभावि हर्षविषादाद्यनेकविवर्तवशात् तदभेदमात्यन्तिकमभिदधीत, २९३अभिन्नयोगक्षेमत्वात | -૦ન્યાયરશ્મિ – ૦ જ્ઞાનને આશ્રયીને પણ અનેકાન્તાત્મકતા ૦. (૨૦૧) વળી તમારા વડે સ્વીકાર કરાયેલું જ્ઞાન તે પદાર્થ અને સ્વરૂપની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન પ્રકારનું સ્વીકારેલ છે. જેમકે બાહ્ય એવા પદાર્થને જણાવવાની અપેક્ષાએ તે બહિર્મુખ છે. જ્યારે પોતાના સ્વરૂપની અપેક્ષાએ અંતર્મુખ છે. બાહ્ય પદાર્થની અપેક્ષાએ નામ-જાતિ-આકૃતિથી યુક્ત હોવાથી સવિકલ્પક છે, જ્યારે પોતાના સ્વરૂપની અપેક્ષાએ કોઈ પણ નામ વગેરેનું જોડાણ ન હોવાથી અવિકલ્પક છે. તે જ પ્રમાણે બાહ્ય અર્થની અપેક્ષાએ તે બ્રાન્ત છે, તે જ પોતાના સ્વરૂપની અપેક્ષાએ અભ્રાન્ત છે. અથવા ચિન્દ્રાદિનું જ્ઞાન દ્વિત્વ અંશમાં ભ્રાન્ત છે, અને ધવલતા, નિયતદેશાદિની અપેક્ષાએ અભ્રાન્ત છે. તથા અહિંસા, દાન વગેરે જ્ઞાનક્ષણો તે પોતાની સત્તા, સુખાદિને વિષે અનુરૂપ વિકલ્પને ઉત્પન્ન કરતા હોવાથી પ્રમાણ છે અને સ્વર્ગપ્રાપણશક્તિ, ક્ષણક્ષયિત્વ વગેરે અંશમાં અપ્રમાણ છે. આમ એક જ જ્ઞાનમાં અંતર્મુખત્વ- બહિર્મુખત્વ, પ્રમાણત્વ-અપ્રમાણત્વ, ભ્રાન્તત્વઅભ્રાન્તત્વ, સવિકલ્પકત્વ- નિર્વિકલ્પકત્વ વગેરે પ્રતિભાસોને સ્વીકાર કરતા તમે અનેકાન્તાત્મકતાને કેવી રીતે સ્વીકાર ન કરો ? તે જ પ્રમાણે અર્થાકારને ધારણ કરતું એવું જ્ઞાન, અર્થનું ગ્રાહક હોય, એ પ્રમાણે સ્વીકાર કરતા તમે ભિન્ન-ભિન્ન દેશમાં રહેલા પદાર્થના સમૂહ વડે અર્પિત કરાયેલા આકારવાળા એવા જ્ઞાનમાં આકાર ભેદ હોવા છતાં પણ જ્ઞાનને એક સ્વીકાર કરો છો. જો આકારભેદ સ્વીકાર કરવામાં ન આવે, તો પછી એક સાથે પ્રતિભાસિત થતાં એવા સિત-પીત વગેરે પદાર્થોની વ્યવસ્થા થઈ શકશે નહીં. આમ આકારભેદે પણ એકત્વને સ્વીકારતા, શું આ અનેકાન્તવાદ નથી ? વળી, ભિન્ન-ભિન્ન સમયમાં થનારા હર્ષ, વિષાદ વગેરે અનેક પર્યાયોથી યુક્ત હોવા છતાં પણ, તે જ્ઞાનને એકાન્ત ભિન્ન કેવી રીતે કહી શકાય ? જેવી રીતે ભિન્નદેશની અપેક્ષાએ, અર્થાકારની અપેક્ષાએ જ્ઞાનમાં ભેદ હોવાની સાથે એકપણું રહેલું છે, તેમ ભિન્ન સમયની અપેક્ષાએ પણ તે જ્ઞાનમાં એકત્વ આવી શકે છે. એકાન્ત ભિન્ન રહેતું નથી, કારણ કે ભિન્નદેશ અને ભિન્નસમયમાં આક્ષેપ અને પરિહાર સમાન રૂપે રહેલા છે. – મર્થસપ્રેક્ષUT— (२९०) बहिर्मुखेति । बहिर्बाह्यवस्तुविषये मुखमारम्भः प्रकाशनप्रवृत्तिर्यस्य तत्तथा बाह्यवस्त्वभिमुखमित्यर्थः । एवमन्तर्मुखेत्यप्युक्तानुसारतो व्याख्येयम्, आदिशब्दात् प्रमाणाप्रमाणादिपरिग्रहः | (२९१) नानादेशेत्यादि । उपरक्तं विशेषितं एकं संवेदनमिति संबन्धः । (२९२) अन्यथेति । नानाकारोपरक्तभावे । (२९३) अभिन्नयोगक्षेमत्वादिति । प्राग्वद्भावनीयम् । For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ રર૬ न्यायावतार २०२. युगपद्भाविनां संविदन्तर्निविष्टाकाराणामेकत्वं न हर्षादीनाम्, २९४तद्विपर्ययादिति चेन्न, २९५तत्सामर्थ्यव्यवस्थाप्यार्थाभेदप्रसङ्गात्, २९६तदेकतया सितपीतादिषु ज्ञानस्य –૦ન્યાયરશ્મિ – ૦ જ્ઞાનાકાર ઐક્યતાથી પદાર્થ એક્યતાની આપત્તિ ૦ (૨૦૨) કદાચ તમારા વડે આમ કહેવામાં આવે કે, ભિન્ન-ભિન્ન દેશમાં રહેલા પદાર્થના નિમિત્તે એક સાથે જ્ઞાનની અંદર પ્રતિભાસિત થતાં આકારો એક જ છે, પરંતુ હર્ષ, વિષાદાદિ ભિન્ન-ભિન્ન કાળે થતાં હોવાથી તેઓનું એકત્ત્વ ન સ્વીકારી શકાય. પરંતુ આ શંકા યોગ્ય નથી. જો જ્ઞાનના આકાર જુદા જુદા માનો, તો સિતઅર્થ વિષયક જ્ઞાન સિતાકાર વિશિષ્ટ છે, પીતાર્થ વિષયક જ્ઞાન પીતાકારવિશિષ્ટ છે, પણ એક જ આકાર માનો તો બધા માટે જ્ઞાન રૂપ જ હોવાથી તેના વિષયોનો પણ અભેદ થઈ જશે, જેમ એક નીલાકારના જ્ઞાનથી વ્યવસ્થાપિત કરવા યોગ્ય એવું બાહ્ય નીલસ્વલક્ષણ.. પરંતુ એવું તો છે નહીં. માટે પદાર્થ બાહ્ય હોય કે આંતરિક તે સર્વે પ્રમાણ દ્વારા એક-અનેક સ્વરૂપવાળા નિશ્ચિત થાય છે. જેમ બાહ્ય પદાર્થ તે સ્વલક્ષણ રૂપે નિશ્ચિત છે, તેમ આંતરિક પદાર્થ પણ સ્વલક્ષણ રૂપે નિશ્ચિત કરાયેલ છે. સ્વલક્ષણનું આ પ્રમાણે લક્ષણ કરેલું છે કે, જે વસ્તુના સન્નિધાન અને અસન્નિધાનના કારણે જ્ઞાનમાં સ્પષ્ટતા અને અસ્પષ્ટતારૂપે પ્રતિભાસ ભેદ થાય તે સ્વલક્ષણ કહેવાય. જેમકે વૃક્ષ વગેરે પદાર્થો જો નજીક હોય તો સ્પષ્ટરૂપે બોધ થાય અને દૂર હોય તો અસ્પષ્ટરૂપે બોધ થાય છે, તેથી તેને સ્વલક્ષણ કહેવાય છે. તે જ પ્રમાણે આંતરિક જ્ઞાનમાં પણ સ્પષ્ટાસ્પષ્ટનો અનુભવ થાય છે, જેમકે - સ્મરણ કરાતું જ્ઞાન તે અસંનિહિત હોવાથી અસ્પષ્ટરૂપે પ્રતિભાસિત થાય છે અને અનુભવ કરાતું જ્ઞાન તે સંનિહિત હોવાના કારણે સ્પષ્ટરૂપે પ્રતિભાસિત થાય છે. તે જ પ્રમાણે, બીજી વ્યક્તિમાં રહેલું જ્ઞાન તે દૂર હોવાના કારણે અસ્પષ્ટ છે, જ્યારે પોતામાં રહેલું જ્ઞાન તે નજીક હોવાથી સ્પષ્ટ છે. આમ સ્પષ્ટ – અસ્પષ્ટપણું, તે આંતરિક પદાર્થમાં પણ અનુભવાતું હોવાના કારણે તે સ્વલક્ષણ છે અને જે સ્વલક્ષણ હોય તે એક - અનેક સ્વરૂપવાળું સ્વીકારવું જ જોઈએ. જો એક-અનેકપણું –૦૩૫ર્થરપ્રેક્ષM — (२९४) तद्विपर्ययादिति । भिन्नकालभावित्वात् । (२९५) तत्सामर्थ्यादित्यादि । तेषां संविदन्तर्निविष्टाकाराणां सितपीतादीनां सामर्थ्यम्, तेन व्यवस्थाप्यो योऽर्थस्तस्यैक्यप्रसङ्गात् । (२९६) तदेकतया आकाराणामेकतया, सितपीतादिवस्तुविषयिणो ज्ञानस्य बोधरूपेणैव वा विशिष्टत्वात्, बोधस्वरूपतैव ज्ञानस्योद्वरिता, न पुनः सितपीतादयो बहिरर्थव्यवस्थापकाः केचिदाकाराः । क्वापि बोधरूपेणैवाविशिष्टत्वात् इति पाठः, तदैवं व्याख्या-यथा बहुष्वपि सितपीतादिषु वस्तुषु ज्ञानस्य बोधरूपेणाविशिष्टत्वं समानत्वम्, तथा सितपीताद्याकाराणामेकतयापीत्यर्थः । अयमभिप्रायःयदैकज्ञानान्तर्वर्तिनां नानादेशव्यवस्थितार्थप्रभवानां बहूनामप्याकाराणामेकत्वम्, तदा तदेकाकारज्ञानव्यवस्थाप्यस्य बहिर्वस्तुस्तोमस्याप्येकत्वं स्यात्; एकनीलाकारज्ञानव्यवस्थाप्यबहिर्नीलस्वलक्षण एकत्ववत् । For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० २९ बोधरूपेणैवाविशिष्टत्वात् । तदेवं २९७बहिरन्तश्चैकानेकरूपत्वे प्रमाणतः स्थिते स्वलक्षणस्यान्यथा स्वाभ्युपेतदर्शनव्यवस्थायोगाद् नार्थवाद्यनेकान्तप्रकाशं प्रतिक्षेप्तुमर्हति ।। २०३. तथोररीकृतयोगाचारमतमपि बलादनेकान्तप्रकाशरज्जुरावेष्टयति, एकस्यापि ज्ञानस्यानेकवेद्यवेदकाकारतया प्रथनोपगतेः । एकयोगक्षेमत्वात् तदैक्यमिति चेन्न, –૦નાયરશ્મિ - સ્વીકારવામાં ન આવે, તો પછી ઉપર કહ્યા મુજબ સૌત્રાન્તિક મતની પણ સિદ્ધિ થઈ શકશે નહીં. આવી પરિસ્થિતિ હોવાના કારણે બાહ્ય પદાર્થોને સ્વીકાર કરનાર એવા સૌત્રાન્તિક બૌદ્ધવાદીઓ પણ અનેકાન્તનું ખંડન કરવા માટે સમર્થ નથી. ૦ (૨૦૩) યોગાચારમતમાં અનેકાન્તની ઉપપત્તિ ૦ જે બૌદ્ધો જ્ઞાન અને અર્થકારનો સંબંધ માને છે, અર્થાત્ માત્ર જ્ઞાન માને છે અથવા સાકારજ્ઞાનમાત્રામાં જ જેની એકાગ્રતા રહેલી છે એવા સાકારજ્ઞાનવાદી યોગાચારમતના સિદ્ધાન્તને પણ, પરાણે અનેકાન્તનું પ્રકાશરૂપી દોરડું વીંટળે છે. તેના વિના તેમના પોતાના સિદ્ધાન્તની પણ સિદ્ધિ થતી નથી. તેઓ પણ જ્ઞાનને એક સ્વીકારતા હોવા છતાં પણ, તેમાં અનેક એવા વેદ્ય-વેદકાકાર માને છે. આમ એકમાં અનેકત્વ રૂપ અનેકાન્ત સ્વીકાર્યો છે. યોગાચાર - એક જ જ્ઞાનમાં અનેક વેદ્ય-વેદકાકારો રહેલા છે, છતાં પણ તેઓ સાથે જ ઉત્પન્ન થાય છે, રહે છે, નાશ પામે છે, એમ એક જ યોગ-ક્ષેમ હોવાથી વસ્તુતઃ તે આકારો એક જ છે, તેથી અમને અનેકાન્તની આપત્તિ આવતી નથી. જેનઃ- એક યોગ-ક્ષેમ હોવાના કારણે એક જ્ઞાનના અનેક વેદ્ય-વેદક આકારમાં ઐક્ય માનવામાં આવે, તો પછી એક સાથે ઉત્પન્ન થતાં તથા નાશ પામતાંસાથે જાણવાવાળા એવા સર્વ સંતાનો (પુરુષોના) જ્ઞાનમાં પણ એક્યતાની આપત્તિ આવશે, કેમ કે એક યોગ-ક્ષેમપણું તો અહી પણ સમાનપણે રહેલ છે. -अर्थसंप्रेक्षण___ (२९७) बहिरन्तश्चेत्यादि । प्रमाणत एकानेकरूपत्वे स्वलक्षणस्य व्यवस्थिते इति संबन्धः । यथा च वृक्षादिवस्तूनां संनिहितासंनिहिताभ्यां स्पष्टास्पष्टप्रतिभासजनकत्वेन स्वलक्षणत्वम्, यस्यार्थस्य संनिधानासंनिधानाभ्यां ज्ञानप्रतिभासभेदः तत् स्वलक्षणमिति तल्लक्षणात्, तथान्तः-संवेदनस्यापि । तथा हि-स्मर्यमाणसंवेदनमसंनिहितत्वादस्फुटं प्रतिभाति, अनुभूयमानं तु संनिहितत्वात् स्फुटम्; यद्वा परसंतानवर्ति संवेदनमसंनिहितत्वादस्फुटम्, स्वसंतानवर्ति तु संनिहितत्वात् स्फुटम्, तस्मादन्तःसंवेदनस्यापि तल्लक्षणलक्षितत्वात् स्वलक्षणमिति । (२९८) योगाचारेति योजनं योगः, ज्ञानाकारयोः संबन्धः, तमाचरन्ति व्यवहरन्ति इति कर्मण्यण् इति अण, साकारज्ञानमात्रवादिन इत्यर्थः, योगः समाधिः साकारज्ञानमात्रैकाग्रता, तमाचरन्ति इति वा, पूर्ववत् अण् । For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ न्यायावतार युगपदुदयप्रलयवतां सहवेदिनां सकलसंतानानामेकत्वप्रसङ्गात् । संवृतिदर्शितत्वादनेकत्वस्य न तेन स्वसंवेदनसाक्षात्कृतपारमार्थिकैकत्वक्षतिरिति चेन्न, ब्रह्मवादिमताप्रतिषेधप्रसक्तेः । यतोऽनाद्यविद्याबलादेकमक्रमं सचेतनं स्वसंवेदनसाक्षात्कृतमपि २९९ ब्रह्मानेकं क्रमवत् चेतनाचेतनं परोक्षापरोक्षं लक्ष्यते, भवत्परिकल्पितग्राह्यग्राहकाकारविविक्तसंवेदनवदिति ३०० तेनापि न दुरुपपादम । २०४. अस्तु चायमनेकान्तावभासो भ्रान्तस्तथापि संवेदनस्याद्वयता न लक्ष्यते, तल्लक्षणे ૦ન્યાયરશ્મિ ૦ -O યોગાચારઃ- જ્ઞાનમાં આકારનું અનેકત્વ માત્ર કલ્પના દ્વારા જણાવાયેલો પદાર્થ છે. તેથી આવા કાલ્પનિક પદાર્થ દ્વારા સ્વસંવેદનસિદ્ધ અને તેથી જ પારમાર્થિક એવા એકત્વની જ્ઞાનમાં હાનિ થઈ શકતી નથી. માટે એકમાં અનેક સ્વરૂપ માનવાથી અનેકાન્તની આપત્તિ અમને આવતી નથી. જૈનઃ- આમ જો તમે સ્વીકારશો, તો પછી બ્રહ્માદ્વૈતવાદી મતનું ખંડન તમે કરી શકશો નહીં. જ્ઞાનમાં પ્રતિભાસિત થતાં ગ્રાહ્ય-ગ્રાહકાકારોને કલ્પિત સ્વીકારીને જેમ જ્ઞાનમાં એકત્વ તમે સિદ્ધ કરો છો. તેમ બ્રહ્માદ્વૈતવાદીઓના મતે બ્રહ્મ એક છે, અક્રમ છે, સચેતન સ્વરૂપે સ્વસંવેદન દ્વારા સાક્ષાત્કાર કરાયેલ હોવા છતાં પણ, અનાદિઅવિદ્યાના બળથી તે બ્રહ્મ અનેક, ક્રમિક, ચેતન – અચેતન, પરોક્ષ - અપરોક્ષ સ્વરૂપે દેખાય છે, પરંતુ વાસ્તવિક બ્રહ્મ તેવો નથી. એમ પોતાના મતની તેઓ સરળતાથી સિદ્ધિ કરી શકશે. જો બ્રહ્માદ્વૈતવાદીઓને વિષે કોઈપણ દોષનું ઉર્દૂભાવન ક૨ાય, તો તે દોષ તમારા મતમાં પણ પ્રવેશી જાય છે. તેથી જ્ઞાન તે એક-અનેકાકારથી વિશિષ્ટ જ છે એમ તમારે સ્વીકા૨વું જ રહ્યું. -0 159 ૦ ગ્રાહ્ય-ગ્રાહકાકાર શૂન્ય પ્રતિભાસ ભ્રાન્ત O (૨૦૪) કદાચ સુષ્ય વર્ણનઃ ન્યાયથી એકવાર કદાચ સ્વીકારી પણ લઈએ કે, એક જ્ઞાનમાં અનેકાકારરૂપ અનેકાન્તનો અવભાસ ભ્રાન્ત છે છતાં પણ જ્ઞાનનું અદ્વૈતપણું = ગ્રાહ્ય અર્થનો અભાવ, માત્ર જ્ઞાનની વિદ્યમાનતા તો કોઈપણ સ્થાને પ્રતિભાસિત થતી નથી. જો જ્ઞાનને વિષે અદ્વૈતપણાનો પ્રતિભાસ થાય છે એમ સ્વીકારવામાં આવે, તો પછી જગતના સર્વપ્રાણીઓની હમણા જ મુક્તિ -० अर्थसंप्रेक्षण० G (૨૧૧) પ્રશ્નેતિ જ્ઞાનાવૈતમિતિ । (બ્રહ્માદ્વૈતમિતિ-?) (રૂ૦૦) ન તેનાપિ ગુરુપપાવમિતિ । પુતત્ कर्मतापन्नं तेनापि ब्रह्मवादिना न दुःखेनोपपाद्यते, किंतु सूपपादं सुखेनैव घटयितुं शक्यमित्यर्थः । – શાસ્ત્રસંતો - (159) तथा संवेदनस्य ग्राह्यग्राहकाकारविकलतः स्वप्नेऽपि भवद्भिर्नानुभूयते, तस्या अनुभवे वा सकलासुमतामधुनैव मुक्ततापत्तेः, तत्त्वज्ञानोत्पत्तिर्मुक्तिरिति वचनात् । अनुभूयते च संवेदनं संवेदनरूपतया कथंचित् । तत एकस्यापि संवेदनस्यानुभूताननुभूततयानेकान्तप्रतिभासो દુઃશોડપનોતુમિતિ। . ષડ્. મુ. ટી. -. ૩૭૧ | For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ રર૬ ) न्यायावतार - श्लो० २९ सकलासुमतामधुनैव ३०१मुक्ततावाप्तेः, लक्ष्यते च तत्कथंचित्, इतरथा सुषुप्तदशावत् सर्वव्यवहारोच्छेदप्रसङ्गात्, इत्येकस्यापि संवेदनस्य लक्षितालक्षितत्वेनानेकान्तप्रतिभासो दुःशकोऽपह्नोतुमिति ज्ञानवाद्यप्यस्य हेतोरसिद्धताविर्भावनं प्रति तूष्णीमासीत् ।। २०५. शून्यवादिनः समस्ताभावादसिद्धोऽनेकान्तप्रकाश इति चेन्न, ३०२तस्यापि प्रमाणप्रमेयाभावेन सर्वाभावावेदनं समस्ति, अन्यथाप्रमाणकं सर्वं सर्वत्र विद्यते इति परस्यापि वदतो न वदनभङ्गः स्यात्, ३०३तदभ्युपगमेऽभ्युपगमक्षतिः । तयोश्च दर्शितवदनेकान्तप्रकाश -૦જાયરશ્મિ – થવાની આપત્તિ આવશે. તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ થવી તે જ મુક્તિ છે. તમારા મતે તત્વ જ્ઞાનાદ્વૈત છે, તેથી તેનું જ્ઞાન જેને થાય તેની મુક્તિ થઈ જવી જોઈએ, પરંતુ તમારા જેવા જીવો તો હજી સંસારી સ્વરૂપે જ દેખાય છે. વળી બીજી બાજું સંવેદન પોતે કથંચિત્ લક્ષિત = અનુભવાય છે, જો તેમ ન સ્વીકારવામાં આવે અર્થાત્ જ્ઞાન જો અનુભવાતું ન હોય તો પછી સુષુપ્ત દશાની જેમ જ્ઞાનના બળે થતાં જગતના સર્વવ્યવહારોનો નાશ થઈ જશે. આમ એક જ સંવેદનને વિષે લક્ષિત અને અલક્ષિતપણું હોવાના કારણે, અનેકાન્તના પ્રતિભાસને તમે ખોટો પાડી ન શકો. આ પ્રમાણે જ્ઞાનવાદીઓને પણ પરસ્પર અભિન્ન અનેક ધર્મોથી યુક્ત વસ્તુનો જ પ્રતિભાસ થાય છે, એવા હેતુને વિષે અસિદ્ધતાનું આવિર્ભાવન કરવાને વિષે મૌન રહેવું જ શ્રેયસ્કર છે. ૦ (૨૦૫) શૂન્યાદ્વૈતવાદીઓને અનેકાન્તની ઉપપત્તિ ૦ બૌદ્ધ દર્શનના અનુયાયી, શૂન્યપણાને સ્વીકારનારા, શૂન્યવાદીઓ આ જગતમાં જ્ઞાન, અર્થ વગેરે કોઈનું પણ અસ્તિત્વ સ્વીકારતા નથી, આ પરિસ્થિતિ હોવાથી અનેકાન્તનો પ્રતિભાસ તમે શેમાં કરાવશો? તેથી તમારા વડે કહેવાયેલો હેતુ અસિદ્ધતાને ધારણ કરે છે પરંતુ શુન્યવાદીઓ વડે કહેવાયેલી આ અસિદ્ધતા યોગ્ય નથી. શૂન્યવાદીઓ પ્રમાણ- પ્રમેય સ્વીકારતા ન હોવાથી, સર્વ પદાર્થોનો અભાવ છે એમ બોધ કરી શકતા નથી. જો પ્રમાણ-પ્રમેયના અસ્તિત્વને સ્વીકાર કર્યા વિના સર્વ વસ્તુનો અભાવ કહે, તો પછી પ્રમાણ વિના જ સર્વ વસ્તુઓ સર્વ ઠેકાણે રહે છે, એવું કહેનારા સાંખ્યનું મોઢું બંધ થઈ શકશે નહીં, અર્થાત્ તેનું ખંડણ નહીં કરી શકો અને પ્રમાણ-પ્રમેયભાવને જો તમે સ્વીકારશો, તો પછી સર્વ પદાર્થોનો અભાવ છે એ માન્યતાની ક્ષતિ થઈ જશે. પ્રમાણ અને પ્રમેયનો સ્વીકાર કરશો, તો પૂર્વની જેમ બાહ્ય-અત્યંતર સર્વ પદાર્થોમાં અનેકાન્તનો પ્રકાશ ફેલાયેલો છે. તેથી અનેકાન્તવાદી વડે કહેવાયેલા હેતની અસિદ્ધતા કોઈપણ રીતે સિદ્ધ થઈ શકતી નથી. –अर्थसंप्रेक्षण(३०१) मुक्ततावाप्तेरिति तत्त्वज्ञानोत्पत्तिर्मुक्तिः इति मुक्तिलक्षणाभिधानात्, तत्त्वं च ज्ञानाद्वैतमेवेति तेषामभिप्रायः ।। (३०२) तस्यापीति । शून्यवादिनः परस्यापि सांख्यस्य । (३०३) तदभ्युपगमे प्रमाणप्रमेययोरङ्गीकारे । For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार 10 इति नासिद्धो हेतुः । मरुमरीचिकानिचयचुम्बिनि संवेदने जलोल्लेखेऽपि तद्गोचरत्वाभ्युपगमाभावादनैकान्तिकोऽयमिति मा शङ्किष्ठाः, तस्य भ्रान्तत्वात्, अभ्रान्तः प्रकाशो हि तदभ्युपगतिहेतुः | २०६. अथायमपि इतरेतरविनि ठितपरमाणुक्षणक्षयिबोधेन बाध्यमानत्वात् भ्रान्त इत्याचक्षीथाः, तदयुक्तम्, यतस्तद्बोधः 'किमुपलब्धिमात्रम् यद्वा निर्णयो वा । 'यद्याद्यः कल्पः, तदानुमानं विशीर्येत, निर्गोचरत्वात् ३०५प्राथमकल्पिकेनैव निर्विकल्पकविविक्तदर्शनेन –૦નાયરશ્મિ – ૦ અનેકાન્ત સાધક હેતુમાં અનેકાન્તિક હેત્વાભાસનું નિરાકરણ ૦ અનેકાન્ત સાધક હેતને વિષે અનેકાન્તિક દોષને ઊભો કરતા જણાવે છે કે, રણપ્રદેશમાં સૂર્યના કિરણોના કારણે ઝાંઝવાના જલનું જ્ઞાન થાય છે, તેમાં જલનો ઉલ્લેખ = પ્રતિભાસ હોવા છતાં પણ, તેના વિષયભૂત જલની વિદ્યમાનતા ન હોવાના કારણે, જે જ્ઞાનનો જે વિષય હોય, તે જ ત્યાં હોય એવી વ્યાપ્તિના આધારે, સર્વ જ્ઞાનનો વિષય અનેકાન્તાત્મક હોવાથી વસ્તુની અનેકાન્તાત્મકતા સિદ્ધ કરી હતી, તેથી તે વ્યાપ્તિમાં વ્યભિચાર આવે છે. હું પરંતુ આ દોષ આપવો યોગ્ય નથી. રણપ્રદેશમાં થતું જલનું જ્ઞાન તે ભ્રાન્ત છે, જ્યારે અનેકાંતાત્મક વસ્તુના અભ્યપગમનું કારણભૂત જે જ્ઞાન છે તે અભ્રાન્ત છે. તેથી ઉપરોક્ત શંકા વ્યાજબી નથી. (૨૦) ક્ષણિકવાદી - તમારા વડે સ્વીકાર કરાયેલ અભ્રાન્ત જ્ઞાન, સ્થિર, સ્થૂલ અને કાલાન્તરસ્થાયી પદાર્થને ગ્રહણ કરનાર હોવાથી વાસ્તવિક રીતે ભ્રાન્ત જ છે, કારણ કે પરમાણુઓ અત્યંત ભિન્ન તથા ક્ષણમાં નાશ થનારા છે એવા જ્ઞાન દ્વારા તે બાધિત થઈ જાય છે, માટે વ્યભિચાર દોષ તો તદવસ્થ જ રહેશે જૈન - આ ક્ષણિકત્વને જણાવનારૂં જ્ઞાન તે શું (૧) ઉપલબ્ધિ (નિર્વિકલ્પ પ્રત્યક્ષ) માત્ર છે કે (૨) નિર્ણય સ્વરૂપ છે? જો ક્ષણિકત્વને જણાવનાર જ્ઞાન માત્ર ઉપલબ્ધિ = નિર્વિકલ્પ પ્રત્યક્ષ સ્વરૂપ છે એમ સ્વીકારવામાં આવે, તો ક્ષણિકતને સિદ્ધ કરવા માટે બૌદ્ધ દ્વારા પ્રયોગ કરાતું અનુમાન નિર્વિષય થઈ જશે, કારણ કે બૌદ્ધ ક્ષણિકત્વની સિદ્ધિ અનુમાન દ્વારા કરે છે, પરંતુ તેની સિદ્ધિ તો હવે પ્રત્યક્ષ દ્વારા જ થઈ જવાથી અનુમાનનો પ્રયોગ કરવો વ્યર્થ જ થઈ જશે. નિર્વિકલ્પક એવા સ્પષ્ટદર્શન દ્વારા સંપૂર્ણ વસ્તુનું ગ્રહણ થાય છે. જો તેમ ન માનો, તો એક જ વસ્તુના પ્રત્યક્ષ દ્વારા તેના નીલવાદિનું ગ્રહણ થાય અને ક્ષણિકત્વાદિનું ગ્રહણ થતું નથી, આમ એક જ વસ્તુમાં ગ્રહણ અને અગ્રહણ સ્વરૂપ સ્વીકારતા વિરોધની પ્રસક્તિ થાય છે. એક પ્રમાણ દ્વારા જે વસ્તુનો બોધ થઈ ગયો હોય, તે જ વસ્તુને બીજા પ્રમાણથી જાણવું વ્યર્થ જ છે. જો તે અનુમાન વ્યર્થ – અર્થસંપ્રેક્ષણ(३०४) तदभ्युपगतिहेतुरिति । प्रतिभासमानार्थगोचरत्वाङ्गीकारकारणमनुमानमिति क्षणिकत्वसाधकम् । (३०५) प्राथमकल्पिकेनैवेति । कल्पः पक्षः, प्रथमश्चासौ कल्पश्च, तत्र भवः प्राथमकल्पिकः तेन, प्रथमपक्षाभिहितेनेत्यर्थः, अध्यात्मादेः इति ठञ् । For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. २९ २३१७ ३०"विरोधभीरुतया सर्वथा वस्तुग्रहणाभ्युपगमात्, प्रमाणकलिते च मानान्तरवैयादनवस्थाप्राप्तेः । अथ द्वितीयः, तथा सति सर्वं निर्विकल्पकमप्रमाणतामश्नुवीत । न च निर्णयोऽनेकान्तप्रकाशं बाधते, अपि तु ३ समर्थयते, बहिरन्तश्च तथैव तद्विजृम्भणात् । –૦નાયરશ્મિ – ન માનવામાં આવે, તો પછી તેનાથી સિદ્ધ અર્થને સિદ્ધ કરવા બીજા અનુમાનને લાવવો પડશે, તેના માટે ત્રીજો.. આમ અનવસ્થા દોષ આવશે. તેથી ક્ષણિકતાનો બોધ તે દર્શનથી થાય છે એવું માનવું योग्य नथी. ૦ નિર્ણય સ્વરૂપ બીજા પક્ષની અસિદ્ધતા ૦ હવે જો બીજો પક્ષ સ્વીકારવામાં આવે કે, ક્ષણિકત્વનો બોધ તે નિર્ણય = સવિકલ્પક જ્ઞાન સ્વરૂપ છે, તો પછી જેટલા પણ નિર્વિકલ્પક જ્ઞાન છે તે સર્વે અપ્રમાણપણાને પ્રાપ્ત કરશે. બૌદ્ધ દર્શનકારો પદાર્થને ક્ષણિક માને છે, પરંતુ ઉત્તરોત્તર સદશ નવા-નવા પદાર્થોની ઉત્પત્તિ દ્વારા ઠગાઈ જવાના કારણે, દશ્ય અને વિકલ્પના ઐક્યનો અધ્યવસાય થવાથી, સવિકલ્પક જ્ઞાનનો વિષય ક્ષણિકત્વ બનતું નથી. તે જ ક્ષણિકત્વને વિષય કરનાર નિર્વિકલ્પક જ્ઞાન તમારા વડે સ્વીકાર કરાયું છે, પરંતુ હમણા તમે સવિકલ્પક જ્ઞાન વડે ક્ષણમાં નાશ પામનારા, એવા પરમાણુઓ ગૃહીત થાય છે એમ સ્વીકાર્યું. તેથી નિર્વિકલ્પક જ્ઞાનનો કોઈ વિષય ન રહેવાથી તે અપ્રમાણિક થઈ જશે. વળી આ સ્વીકૃત સવિકલ્પક જ્ઞાન, અનેકાન્તના પ્રકાશને કાંઈ રોકતું નથી ઉલટાનું અનેકાન્તના પ્રકાશની વૃદ્ધિમાં કારણરૂપ બને છે, કેમકે સવિકલ્પક જ્ઞાનમાં બાહ્ય-આત્યંતર સર્વે પદાર્થોનો પ્રતિભાસ અનેકાન્તાત્મક સ્વરૂપે જ થાય છે. —अर्थसंप्रेक्षण__(३०६) विरोधभीरुतयेति । न ह्येकस्य वस्तुनो नीलत्वादि गृह्यते, न पुनः क्षणिकत्वादीति भावः । (३०७) अप्रमाणतामिति । सदृशापरापरविप्रलम्भेन दृश्यविकल्प्ययोरैक्याध्यवसायाद्विकल्पाः क्षणिकतां न गृह्णन्तीति तद्विषयं वस्तुबलप्रभवं निर्विकल्पमिति भवता पर्यकल्पि । यदि चाधुना निर्णयेन क्षणक्षयिणः परमाणवो गृह्यन्ते इत्यभ्युपगमः, ततो न किंचिन्निर्विकल्पकेनेति भावः । (३०८) समर्थयते इति । "अर्थ उपयाञ्चायाम्" चुरादावात्मनेपदी, यदि तु बहुषु पुस्तकेषु समर्थयतीति पाठः, तदैवं गमनिकासमर्थनं समर्थः तं करोति इन्, अनेकान्तप्रकाशस्य समर्थनां करोतीत्यर्थः । अथवा चर्च कचि एजृ भ्राजृ दीप्तौ इत्यात्मनेपदिषु पठित्वा पुनः भ्राजट भ्रासट् भ्रासृ दीप्तौ इति आत्मनेपदिषु भ्राजं पठन् अन्येषामात्मनेपदिनां धातूनामात्मनेपदं शिष्टप्रयोगानुसारेण व्यभिचरतीति दर्शयति, तेन लभति लभते, सेवति सेवते, समर्थयति समर्थयते । श्रोतारमुपलभति न प्रशंसितारम् । स्वाधीने विभवेऽप्यहो नरपति सेवन्ति किं मानिनः । इत्यादयः साधव इति स्थितम् । अथेत्यादिना प्राच्यविकल्पमेवाङ्गीकुर्वन्नाह For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ હરરૂર न्यायावतार ર૦૭. પથ “સર્વથા વરતુદોડ નિર્વિવન્ય યત્રાશે પાશ્વાત્યં વ્યવહારવરિવ્યવસાયमुपजनयति, तत्रैव प्रमाणतामास्कन्दति नान्यत्रेति मन्येथाः, तथा सति यदनन्तरमर्थक्रियासमर्थार्थप्रार्थना पुरुषः प्रवर्तते स एव निर्णयः प्रामाण्यं स्वीकुर्यान्न निर्विकल्पकम्, ३० तज्जनकत्वेऽपि संनिकर्षादिवदित्यासज्येत । २०८. निर्विकल्पकमनधिगतार्थाधिगन्तृत्वात् प्रमाणं न व्यवसितिः तद्विकल्पत्वादिति चेन्न, अनुमितेरपि तद्वदप्रामाण्यप्रसङ्गात् । न च विपरीताकारनिराकरणचतुरतयानुमितिर्विशेषवती, –9ન્યાયરશ્મિ – (૨૦૭) બૌદ્ધ- નિર્વિકલ્પક પ્રત્યક્ષ દ્વારા સંપૂર્ણ પણે વસ્તુનું ગ્રહણ થવા છતાં પણ, જે અંશને આશ્રયીને પાછળથી વ્યવહારજનક વ્યવસાય = નિર્ણયની ઉત્પત્તિ થાય તે જ અંશમાં નિર્વિકલ્પક જ્ઞાન પ્રમાણ છે, પરંતુ જે અંશમાં પાછળથી વ્યવસાયની ઉત્પત્તિ થતી નથી એ અંશમાં તે પ્રમાણભૂત નથી. જૈન - જો તમારી આવી જ માન્યતા હોય તો પછી, જેના પછી અર્થક્રિયામાં સમર્થ એવા અર્થની પ્રાર્થનાથી પુરુષ પ્રવર્તે છે, તે પ્રવર્તક એવો વ્યવસાય જ પ્રમાણ થઈ જશે, કારણ કે વ્યવસાયજનકત્વ માત્રથી નિર્વિકલ્પને પ્રમાણ માનો, તો પછી સંનિકર્ષ પણ વ્યવસાયનું જનક હોવાથી પ્રમાણ થાય, જે માન્ય નથી, કારણ કે તે વ્યવહિત છે. વ્યવહિત હોવા છતાં કારણ મનાય તો પછી દેહાદિને પણ કારણ માનવાનો અતિપ્રસંગ આવે. તેથી પ્રવર્તક જ્ઞાન જ પ્રમાણ માનવું પડે, જે વ્યવસાય જ છે. એટલે નિર્વિકલ્પક જ્ઞાન પ્રમાણ થશે નહીં. (૨૦) બૌદ્ધઃ- “થપાતાથઘિાઝું પ્રમાણે આ વ્યાખ્યાના અનુસાર, પૂર્વે ન જાણેલ એવા વાર્તમાનિક ક્ષણિક પદાર્થને જણાવનાર હોવાથી નિર્વિકલ્પક જ્ઞાન પ્રમાણ છે, પરંતુ વ્યવસાય = નિર્ણય તે નિર્વિકલ્પક દ્વારા જણાયેલા પદાર્થને જ વિષયરૂપે ગ્રહણ કરે છે, તેથી વ્યવસાય પ્રમાણભૂત નથી. જેનઃ- આ પ્રમાણે સ્વીકાર કરશો તો પછી તમારા પગે જ કુઠારાઘાત પડશે, અનુમાનને તમારે અપ્રમાણ માનવો પડશે, કારણ કે અનુમાન પણ નિર્વિકલ્પક પ્રત્યક્ષ દ્વારા ગૃહીત પદાર્થને જ ગ્રહણ કરે છે. તેથી માતાથધર નૃત્વ અનુમાનમાં ન રહેતા અપ્રમાણિક માનવાની આપત્તિ આવશે. પ્રમાણ સંખ્યાનો વિલોપ થશે. –૦૩૫ર્થસંપ્રેક્ષ– (३०९) तज्जनकत्वे इति । निर्णयजनकत्वे संनिकर्षादिवद् इति । यथा प्रमाणभूतज्ञानजनकोऽपि संनिकर्षो न प्रमाणम्, देहादिभिरतिप्रसङ्गात्, तथा निर्विकल्पकमपीत्यर्थः । –શાસ્ત્રસંનો— (160) "વિજ્યમf જ્ઞાન વિજ્યોત્પત્તિશમિત્ત/ નિરોષવ્યવહાર તીરેન ભવત્યત:/" - 77. १३०६ / "तस्मादध्यवसायं कुर्वदेव प्रत्यक्षं प्रमाणं भवति। अकृते त्वध्यवसाये नीलबोधरूपत्वेनाવ્યવથાપિત મવતિ વિજ્ઞાન" . ન્યાયવિ. ટી. p. ૨૭. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० २९ निर्णीतेरपि तदपनोददक्षत्वादसमारोपविषयेऽप्रवृत्तेः ।। २०९. त्रिरूपलिङ्गजतया विशेषोऽनुमितेर्मानतासाधक इति चेत्, साक्षादनुभवादुत्पादस्तर्हि -૦નાયરશ્મિ - બૌદ્ધ - અનુમાનને અપ્રમાણ માનવાની આપત્તિ અમને નહીં આવે. અનુમાન વસ્તુમાં રહેલા વિપરીત આકારને નિરાકરણ કરવામાં ચતુર = પ્રવણ છે, માટે અનુમિતિ તે નિર્ણય = વ્યવસાય કરતા વિશેષ હોવાથી પ્રમાણભૂત છે, પરંતુ નિર્ણય પ્રમાણભૂત નથી. જેનઃ- આમ તો નિર્ણય પણ વિપરીત આકારને દૂર કરવા માટે સમર્થ છે. જે પદાર્થના કોઈ અંશમાં સમારોપ (વિપરીત આકાર) રહેલો હોય, તે જ વસ્તુમાં વિપરીત આકારને દૂર કરવા દ્વારા જ નિર્ણયની પણ પ્રવૃત્તિ થાય છે. જેમકે, આ સ્થાણુ છે કે પુરુષ છે. આ પ્રકારની ઈહાની પ્રવૃત્તિ થયા બાદ, ઈતરાંશના નિરાકરણ દ્વારા “આ પુરુષ છે” એમ અપાયની પ્રવૃત્તિ થાય છે, આશય એ છે કે ઘટ જોયા પછી ઘટ કાળો છે કે લાલ? એવો સમારોપ થયો હોય, તો જ કાળો છે, એવો વિકલ્પ થાય છે. વાપીનો છે કે અમદાવાદનો ? એવો સમારોપ ન થયો હોય, તો તેનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. તેથી જ તો જિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે, અપાયની ઉત્પત્તિ થયે છતે પ્રમાતા કહે છે, “આ પુરુષ છે' આમ પૂર્વપક્ષની સ્થાપના કરીને કહ્યું કે, “જેમ કમળના સો પાંદડા ભેદતા એમ જ લાગે કે, સર્વપાંદડાઓનો ભેદ એક સાથે થયો. તેમ આપણું જ્ઞાન એટલું સૂક્ષ્મ ન હોવાના કારણે, એમ જ લાગે કે સર્વ વિષયોની ઉપલબ્ધિ એક જ સાથે થાય છે, પણ તે યોગ્ય નથી, અવગ્રહ, ઈહા, વગેરેનો ક્રમ થયા વિના અપાય સુધી પહોચી શકાતું નથી. તેથી નિર્ણય પણ પૂર્વના સમારોપનો (ઈહા) વ્યવચ્છેદ કરીને પ્રવૃત્ત થતો હોવાના કારણે, અનુમાનની જેમ તેને પ્રમાણ જ માનવો પડે. (૨૦૯) બૌદ્ધઃ- અનુમિતિ પક્ષસત્ત્વ, સપક્ષસત્ત્વ, અને વિપક્ષાસત્ત્વ સ્વરૂપ ત્રણ લિંગવાળા હેતુથી ઉત્પન્ન થતી હોવાના કારણે, તેમાં કિંચિત્ અંશે વિશેષતા રહેલ હોવાથી તેમાં પ્રામાણ્ય રહેલું છે, નિર્ણયમાં નહીં. -अर्थसंप्रेक्षण(३१०) असमारोपविषयेऽप्रवृत्तेरिति । यत्रैव किंचिद्विपरीतमारोपितं भवति, तत्रैव तदपनोदद्वारेण निर्णयस्यापि प्रवृत्तिरित्यर्थः । तथा चागमे-किमयं स्थाणुः पुरुषो वेति ईहानन्तरमेव पुरुष एवायमित्यपायाभिधानात् । अत एव क्षमाश्रमणोऽपि-अब्भत्थेऽवाओ च्चिय कत्थइ लक्खिज्जइ इमो पुरिसो इति पूर्वपक्षयित्वा उप्पलदलसयवेहो व्व दुब्विभावत्तणेण पडिहाइ । સમયે વ સુસવનિવસને વિસયામુવીધી II (વિશે. મા. ૨૧૮-૨૧૧) इति परिहृतवान् । For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार निर्णीतेर्महापराध इति भवतो बालतामीक्षामहे | २१०. किं च, यथा निर्विकल्पकमलक्षितं सकलव्यावृत्तत्वलक्षणग्रहणप्रवणमपि ३१ कतिचिदंशविषयं विकल्पमुत्थापयति, तथार्थ एवेन्द्रियालोकादिसंनिकृष्टतया कतिचिन्निजांशविषयं साक्षाद् विशदविकल्पं जनयेदिति किमजागलस्तनकल्पनिर्विकल्पकल्पनया ? ३१२तावन्तोऽशा बहिरर्थे विरुध्यन्ते इति चेत्, ३१३पाटवापाटवादयो दर्शनेऽप्येकस्मिन् न विरुध्यन्ते इति किं -૦નાયરશ્મિ - જેન- આ સર્વ એક નાના બાળકની ચેષ્ટા જેવું તમે કરો છો. અનુમિતિ તો ત્રણ સ્વરૂપવાળા એવા લિંગથી ઉત્પન્ન થાય છે, જ્યારે નિર્ણય તો સાક્ષાતુ અનુભવ દ્વારા જ ઉત્પન્ન થાય છે. તેમાં તેણે એવો કયો મોટો અપરાધ કર્યો કે, જેથી અનુમિતિને પ્રમાણ માનો અને નિર્ણયને પ્રમાણ ન માનો. આમાં તો માત્ર તમારી મૂર્ખતાનું પ્રદર્શન છે. ૦ નિર્વિકલ્પક જ્ઞાનની નિરર્થકતા ૦. (૨૧૦) વળી તમારા માથે બીજો પણ દોષ રહેલો છે - જે પ્રમાણે જગતના સકલ પદાર્થોથી વ્યાવૃત્ત સ્વલક્ષણને ગ્રહણ કરવામાં પટુ અલક્ષિત (સ્વયં અપ્રત્યક્ષ) એવું નિર્વિકલ્પકજ્ઞાન હોવા છતાં, કેટલાક જ અંશને વિષે તે વિકલ્પ ઉત્પન્ન કરે છે અને તેટલા અંશે તે પ્રમાણભૂત છે, તો તે જ પ્રમાણે પદાર્થ જ પોતે ઈન્દ્રિય, આલોક, મનસ્કાર વગેરેની સંનિકૃષ્ટતા= નજીકપણાના કારણે, કેટલાક નીલવાદિ અંશને વિષે વિકલ્પ ઉત્પન્ન કરે છે, પરંતુ ક્ષણિકતાંશમાં વિકલ્પને ઉત્પન્ન કરતો નથી, એવું જ સ્વીકારવામાં શું વાંધો છે ? અત્યંત નકામા, કોઈ કામ ન કરતા, બકરીના ગળામાં રહેલા દૂધ ન આપતાં સ્તનની જેવા, આ નિર્વિકલ્પક જ્ઞાનની કલ્પના કરવાની શું જરૂર છે ? બૌદ્ધઃ- અર્થના બળથી વિકલ્પની ઉત્પત્તિ માની શકાય નહીં, કારણ કે અર્થ તો નિરંશ એક સ્વભાવવાળો હોવાથી તેમાં અંશો જ નથી કે, જેના વિષયમાં નીલત્વ, ક્ષણિકત્વ, ચતુરઢત્વ, ઉર્ધ્વત્વ, વગેરે વિકલ્પો ઉત્પન્ન થાય. જ્યારે તેની સામે નિર્વિકલ્પ માનીએ તો, નિર્વિકલ્પમાં વસ્તુ સર્વાશ જણાય છે, એટલે તેમાં ભિન્ન અંશો માનવામાં વિરોધ ન આવે. તેથી નિર્વિકલ્પક જ્ઞાન સ્વીકારવું પડે. જૈનઃ- પોતાના માથા ઉપર રહેલો ડાઘ પોતાને દેખાતો નથી. એક જ તમે નિર્વિકલ્પ દર્શન સ્વીકાર કરો છો, તેની નીલાદિ વિષયક વિકલ્પોને ઉત્પન્ન કરવામાં પટુતા રહેલી છે અને ક્ષણિકત્વ -अर्थसंप्रेक्षण(३११) कतिचिदंशविषयमिति । नीलादिविषयम्, न क्षणिकादिविषयम् । (३१२) तावन्तोऽशा इति । नीलत्वाक्षणिकत्वचतुरस्रत्वोर्ध्वत्वादयो विरुध्यन्ते इति निरंशैकस्वभावत्वाद् वस्तुनः । (३१३) पाटवापाटवादय इत्यादि । समाधानार्थस्तु तर्हि निर्विकल्पदर्शनस्यापि नीलादिविकल्पं जनयतो नीलादिविकल्पजनने पाटवम्, क्षणिकत्वादिविकल्पं चाजनयतस्तत्रापाटवम् । आदिशब्दात्तु बोधरूपत्वनिर्विकल्पत्वाभ्रान्तत्वादयो धर्मा गृह्यन्ते । ते च पाटवादयः परस्परविरुद्धाः, नैकत्रदर्शने संभवन्ति इति दर्शनस्यापि न विकल्पजनकत्वमित्यभिप्रायः | For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ न्यायावतार - श्लो० २९ રરૂપ राज्ञामाज्ञा ? तस्मान्न क्षणक्षयिपरमाणुलक्षणस्वलक्षणलक्षकं क्वचित् कदाचिद्दर्शनं लक्षयन्ति, भवन्तोऽपि केवलं स्वदर्शनानुरक्तान्तःकरणतया न तदसत्ता प्रतिपद्यन्ते । स्वांशव्यापिनं कालान्तरानुयायिनमेकं बहिरन्तश्चार्थं बोधं च प्रकाशयन् प्रथमानो निर्णयः न पुनर्निर्मूलकैः कुयुक्तिविकल्पैर्बाध्यते इति न भ्रान्तः । २११. किं चास्य भ्रान्ततां कथयन् सर्वप्रमाणप्रमेयव्यवस्थामुन्मूलयति । तथा हि३१ यत्सत्त्वबोधरूपत्वसुखत्वादिषु प्रमाणं तदेव क्षणक्षयित्वस्वर्गप्रापणशक्तियुक्तत्वादिषु ૦ ન્યાયરશ્મિ – વિષયક વિકલ્પને ઉત્પન્ન ન કરતો હોવાથી અપટુતા રહેલી છે. એક જ જ્ઞાનમાં બોધરૂપત્વ હોવા છતાં નિર્વિકલ્પત્વ છે, કેટલાક અંશમાં ભ્રાન્તત્વ, અક્ષણિકત્વ, સ્થૂલત્વ અને અન્ય અંશમાં અભ્રાન્તત્વ, ક્ષણિકત્વ, સૂક્ષ્મત્વ છે એ વિરોધી હોવા છતાં, સ્વીકાર કરાયેલા એવા દર્શનમાં તે વિરોધી થતાં નથી અને બાહ્યર્થને વિષે તે ધર્મો વિરૂદ્ધતાને ધારણ કરે છે, આ સ્વીકારવામાં શું રાજાની આજ્ઞા રહેલી છે ? તેથી નિર્વિકલ્પદર્શન પણ વિકલ્પને ઉત્પન્ન કરવા સમર્થ નથી માટે ક્ષણમાં નાશ પામનારા, પરમાણુ સ્વરૂપ સ્વલક્ષણવિષયક દર્શન, ક્યારે પણ, કોઈપણ ઠેકાણે, કોઈને પણ થતું નથી, છતાં પણ માત્ર પોતાના દર્શનના અનુરાગ વડે રંજિત કરાયેલા અંતઃકરણવાળા હોવાના કારણે, અવિદ્યમાન પણ ક્ષણિકવિષયક પ્રત્યક્ષની અસત્તાને સ્વીકાર કરતા નથી. પોતાના અવયવોમાં વ્યાપીને રહેનાર, કાલાન્તરમાં અનુયાયી એવા બાહ્યાર્થ અને આંતરિક બોધને જણાવનાર, સ્પષ્ટ રૂપે પ્રતિભાસિત થતો એવો નિર્ણય, નિર્મળ એવા ક્ષણિક_સાધક કુયુક્તિના વિકલ્પો વડે બાધિત થઈ શકતો નથી. તેથી તેને ભ્રાન્ત પણ કહી શકાય નહીં, માટે નિર્ણય = સવિકલ્પક જ્ઞાન તે પ્રમાણભૂત જ છે. ૦ નિર્ણયની ભ્રાન્તતામાં વ્યવસ્થા વિલોપ ૦. (૨૧૧) વળી જેઓ આ નિર્ણય = સવિકલ્પજ્ઞાનને ભ્રાન્ત કહે છે, તેઓ સર્વ પ્રમાણ-પ્રમેયની વ્યવસ્થાનો વિલોપ કરનારા થાય છે. તે આ પ્રમાણે- નિર્વિકલ્પક જ્ઞાન, સત્ત્વ, બોધરૂપત્વ, સુખત્વાદિવિષયક વિકલ્પ ઉત્પન્ન કરે છે, કાંઈ જોયા પછી “ સ” વગેરે બુદ્ધિ થાય છે, પરંતુ ક્ષણિકત્વ, – અર્થસંપ્રેક્ષf– (३१४) यदिति संवेदनम् । (३१५) सत्त्वबोधरूपत्वसुखत्वादिषु प्रमाणमिति । यथासंभवमन्तर्बहिर्गतानां सत्त्वादीनां तस्यैव संवेदनस्य विकल्पोत्थापनद्वारेण व्यवस्थापकत्वात्, यद्यस्य व्यवस्थापने हेतुस्तत्तत्र प्रमाणमिति हि प्रमाणस्थितिः । आदिशब्दान्नीलत्वादिग्रहः । —શાસ્ત્રસંતોછ0– (161) "तथा हिंसाविरतिदानादिचित्तं यदेव स्वसंवेदनगतेषु सत्त्वबोधरूपत्वसुखादिषु प्रमाणं, तदेव क्षणक्षयित्वस्वर्गप्रापणशक्तियुक्तत्वादिष्वप्रमाणमित्यनेकान्त एव । तथा यद्वस्तु नीलचतुरस्रोर्ध्वतादि પતય પ્રમેયં તવેવ મધ્યમા ક્ષવિવત્તવિનાપ્રમેયરતિ થે નાને 7: ..." - ". સમુ. ટી. પૃ. ૩૬૮/ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ર૩૬ ન્યાયાવતાર છે ३१६अप्रमाणम, तथा यद्वस्तु नीलचतुरस्रोर्ध्वतादिरूपतया प्रमेयं तदेव मध्यभागक्षणविवर्तादिनाप्रमेयम्, तथा यद् बहिरर्थापेक्षया सविकल्पकं ३५७स्वप्नादिदर्शनं वा भ्रान्तं तदेव स्वरूपापेक्षयाभ्रान्तम्, तथा यन्निशीथिनीनाथद्वयादिकं द्वित्वेऽलीकं तदपि धवलतानियतदेशचारितादावनलीकमिति निर्णयः । यदि तु विरोधाद् बिभ्यद्भिर्भवद्भिरयमपहनूयते, किमपरमैकान्तिकं प्रमाणं प्रमेयं चोररीकृत्य स्वाकूतं प्रतिष्ठापयेयुरिति सकौतुकं नश्चेतः | २१२. अथ ज्ञानवादी अद्वैतप्रकाशमलक्षितमभ्युपेत्य तेन बाहुविध्यं दधानो बोधो बाध्यमानत्वात् भ्रान्त इत्यभिदध्यात्, तदयुक्तम, दृष्टहान्यदृष्टपरिकल्पनाप्रसङ्गात्, अलक्षितनिर्विकल्पदर्शनस्य –૦નાયરશ્મિ - સ્વર્ગપ્રાપણશક્તિયુક્તત્વાદિ રૂપ વિકલ્પ થતો નથી (ાં ક્ષ િવગેરે રૂપ), એટલે જે વિષયમાં વિકલ્પ ઉત્પન્ન કરીને તેની વિદ્યમાનતા નિશ્ચિત કરે તે અંશમાં પ્રમાણ, અન્યાંશમાં અપ્રમાણ થશે કારણ કે, તમારો સિદ્ધાન્ત છે “યત્રેવ નનયેનાં તàવારા પ્રમાણતા |' તથા જે વસ્તુ નલત્વ, ચતુરસત્વ, ઉર્ધ્વતાદિ સ્વરૂપે પ્રમેય છે, તે જ વસ્તુ મધ્યભાગ, ક્ષણિકપર્યાય વગેરે અંશોને આશ્રયીને અપ્રમેય છે, અર્થાતુ, તે અંશો જણાતા નથી. વળી જે બાહ્યર્થની અપેક્ષાએ સવિકલ્પક અથવા સ્વપ્નાદિ દર્શન ભ્રાન્ત છે, તે જ પોતાના સ્વરૂપની અપેક્ષાએ અભ્રાન્ત છે, કારણ કે “મને સ્વપ્ન આવ્યું' - એવું જ્ઞાન તો પ્રમાણભૂત છે જ. તે જ પ્રમાણે દ્વિચન્દ્રનું જ્ઞાન, દ્ધિત્વ અંશમાં અલીક હોવા છતાં, ધવલતા,નિયતદેશચારિતા વગેરે અંશમાં અનલીક છે. આ સર્વજન અનુભવસિદ્ધ એવો નિર્ણય રહેલો છે. ઉપર જણાવેલ પદાર્થોને વિષે વિરોધી બે ધર્મોના અધ્યાસ સ્વરૂપ વિરોધથી ડરતા તમારા વડે જો અનેકાન્તનું ખંડન કરાય, તો પછી ક્યાં એકાન્તિક એવા પ્રમાણ - પ્રમેયને સ્વીકાર કરીને તમે પોતાના મતની સ્થાપના કરશો ? તે સાંભળવા માટે અમારું મન કૌતુકથી યુક્ત થયેલ છે, અર્થાત્ અનેકાન્તવાદને સ્વીકાર કર્યા વિના તમારા મતે કોઈપણ પ્રમાણ અથવા પ્રમેયની વ્યવસ્થા થઈ શકશે નહીં, બૌદ્ધ મતની જ ઉત્પત્તિ ઘટશે નહીં. ૦ (૨૧૨) જ્ઞાનાદ્વૈતવાદી દ્વારા બચાવવાનો પ્રયાસ તથા તેનું ખંડન ૦ જ્ઞાનાતવાદી - અમે તો જે જ્ઞાન પ્રત્યક્ષનો વિષય નથી, એવા જ્ઞાનાતપ્રકાશનો સ્વીકાર કરીએ છીએ અને તેના દ્વારા જે વિવિધ પ્રકારના બોધો પ્રતિભાસિત થાય છે, તે સર્વ બાધિત થઈ જાય છે. જે વસ્તુ બાધિત થતી હોય તે બ્રાન્ત હોય છે. તેથી એક જ્ઞાનમાં અનેકત્વને સ્વીકારવાની આપત્તિ અમને આવતી નથી. -अर्थसंप्रेक्षण___ (३१६) अप्रमाणमिति । क्षणक्षयित्वादिविषये विकल्पोत्थापनाभावात् । तथा च तत्सिद्धान्तः"યત્રેવ નનયેરેનાં તત્રેવીસ્ત્ર પ્રમાણતા" તિ | (३१७) स्वप्नादीति | आदिशब्दात् जाग्रद्देशभाविनो मरीचिकादौ जलादिज्ञानस्य परिग्रहः | (૩૧૮) કમિતિ અનેel7ATE | For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ રરૂ9 ) न्यायावतार - श्लो० २९ च प्रागेव प्रतिक्षिप्तत्वात्। २१३. अथ युक्तिर्बोधस्य वैविध्यं बाधेत, तथा हि-भ्रान्ताभ्रान्तसंवेदनविवेकस्य कर्तुमशक्यत्वात, संविन्मात्रस्य तु सर्वत्राव्यभिचारित्वाद् अद्वयं संवेदनं विविक्तयुक्त्या प्रकाशमानमनादिकालालीनवासनासमुपजनितसंवृतिदर्शितसत्ताकं सितासितादिविविधप्रतिभासं निराकुरुते । ૨૧૪. અત્રે પ્રસિદ્ધિમ-નિયમનેરો વોધો વેલના ચચૅરેક્ષી વા ન વા, किं चातो यदि 'व्यभैत्सीत्, ३१९कथमदृष्टतत्कार्यत्वे व्यतिरिक्तोऽयं तदद्वयसंवेदनमनुमापयेत । –૦ન્યાયરશ્મિ – જેનઃ- આ પ્રમાણે કલ્પના કરવામાં, તમારે દૃષ્ટહાનિ અને અદૃષ્ટપરિકલ્પનાનો દોષ આવશે. સર્વપ્રાણી પ્રસિદ્ધ નાનાકારવાળા બોધનું ખંડન કરતા દૃષ્ટહાનિ તથા અપ્રત્યક્ષ એવો જ્ઞાનાદ્વૈત, અનુભવનો વિષય બનતો નથી તેનો સ્વીકાર કરવાના કારણે, અદૃષ્ટપરિકલ્પના થાય છે. વળી અપ્રત્યક્ષ એવા નિર્વિકલ્પક દર્શનનું ખંડન અમે પહેલા જ કરી દીધું છે. (૨૧૩) જ્ઞાનાતવાદ-બોધનો ભિન્ન-ભિન્ન આકાર સ્વીકાર કરવામાં યુક્તિ બાધક છે. તે આ પ્રમાણે - જ્ઞાન તો બધે જ હોય છે. અર્થ હોય કે ન પણ હોય એવું બને, એટલે જ્ઞાન અવ્યભિચારી છે, અર્થ નહીં. વળી “જ્યાં અભ્રાન્ત જ્ઞાન હોય ત્યાં અર્થ હોય અને ભ્રમ સ્થળે ન હોય એવું પણ કહી ન શકાય કારણ કે ભ્રમ અને પ્રમાનો વિવેક કરી શકાતો નથી. એટલે જ્ઞાન જ તાત્ત્વિક છે. તેમાં દેખાતા સિતપીતાદિ અર્થાકાર અવિદ્યાજન્ય છે, તાત્ત્વિકજ્ઞાન અર્થાકારોની વિદ્યમાનતાને બાધિત કરે છે, માટે અનેકાન્તની આપત્તિ આવતી નથી. (૨૧૪) જેનઃ- આ અદ્વયસંવેદન અમારા વિકલ્પ જાળની સામે ટકી શકતું નથી. તે આ પ્રમાણેઃ- અનેકાકારક બોધ તમારા વડે સ્વીકૃત કરાયેલા અદ્રયસંવેદનથી (૧) ભિન્ન છે કે (૨) અભિન્ન છે? જો પ્રથમ પક્ષ સ્વીકાર કરો, તો તે યોગ્ય નથી. પ્રત્યક્ષ દ્વારા અનેકાકારનો જ અનુભવ થાય છે, તે આકાર જો અયસંવેદનથી ભિન્ન હોય તો સંવેદનની સિદ્ધિ જ નહીં થાય, કારણ કે અદ્વય સંવેદનનું તો પ્રત્યક્ષ થતું નથી અને અનેકાકારક બોધને તેના કાર્ય સ્વરૂપે સ્વીકારેલ ન હોવાથી તે તેનું અનુમાન કેવી રીતે કરાવી શકે ? જો અનેકાકારક બોધને અદ્રયસંવેદનથી અભિન્ન સ્વીકારવામાં આવે, તો પછી પોતે અનેક હોતે છતે અદ્રયસંવેદનની સાથે તાદાભ્યને ધારણ કરતા અદ્વૈતવાદને શા માટે ખંડન ન કરે ? એટલે કે એક તે અનેકાકાર સ્વરૂપ થતાં અદ્વૈતવાદનાશ થઈને જ રહેશે. જ્ઞાનાતવાદી - સિત - અસિત વગેરે આકાર બહિર્મુખ રૂપ કાલુષ્યથી મલિન છે, અવિઘાથી – ૩૫ર્થસંપ્રેક્ષI(३१९) कथमदृष्टेत्यादि । तस्याद्वयसंवेदनस्य कार्यं तत्कार्यम् । तत्स्वभावः तत्कार्यत्वम्, न दृष्टं तत्कार्यत्वं यस्य स तथा, अयमनेकाकारो बोधः । अयमभिप्रायः-भवदाशयेनायमनेकाकारो बोधः, एकस्यानेकधर्मत्वायोगाद् बाधित एव; परमसौ बाधितोऽप्यनेकाकारो बोधोऽद्वयं न भवति । अद्वयमनुमापयेद् यद्यद्वयस्य कार्यं स्यात् । For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ દરર૮ न्यायावतार 10 अव्यतिरेकपक्षे पुनरनेकः सन् एकसंवेदनतादात्म्येन प्रथमानः कथमद्वैतं नोद्दलयेत्। अथ संवृतिदर्शितत्वादलीकतया ३२१अस्य ३२२सितासिताद्याकारबहिर्मुखकालुष्यस्य बोधेन तात्त्विकेन सह भेदाभेदविकल्पानुपपत्तिरिति ब्रूषे, तथा सति परो बोधस्यापारमार्थिकत्वं अविद्यादर्शितत्वात्, अर्थसत्तायाः पुनस्तत्त्वरूपता, सर्वत्राव्यभिचारादिति ब्रुवाणो दुर्निवारः स्यात् । जडस्य प्रकाशायोगात् संवित्तिः सत्या, नार्थ इति चेत्, एकस्यानेकतावभासाभावादनेकान्तः सत्यः, नाद्वैतमिति प्रतिजानीमहे । २१५. संवृत्त्याद्वयस्यापि नानाप्रतिभासोऽविरुद्ध इति चेत्, अनाद्यविद्याबलाज्जडस्यापि चेतनतया प्रकाशो न विरुद्ध इति परस्यापि शठोत्तरं नातिदुर्लभं भवेत् । –૦નાયરશ્મિ – જન્ય હોવાથી મિથ્યા છે, જ્યારે અદ્રયસંવેદન તે તો તાત્ત્વિક છે, એટલે મિથ્યા અને તાત્ત્વિક એવા આ બે સંવેદનની વચ્ચે ભેદભેદનો વિકલ્પ કરવો જ અયોગ્ય છે. જૈન - જ્ઞાનને તાત્ત્વિક માનીને, આકારોને અવિદ્યાજન્ય માનીને અલીક માનો, તો કોઈક બીજો વાદી કહેશે કે “અવિદ્યાના કારણે ઉત્પન્ન થયેલ હોવાથી અદ્રયસંવેદન અપારમાર્થિક = અલીક છે, જ્યારે અર્થની વિદ્યમાનતા અવ્યભિચારી રૂપે સર્વત્ર હોવાથી તાત્ત્વિક છે', તો તેનો વિરોધ = ખંડના શી રીતે થાય ? દલીલ તો ઉભયત્ર સમાન છે. જ્ઞાનાતવાદી - પદાર્થ જડ હોવાથી તેમાં પ્રકાશ હોતો નથી, જ્યારે સંવિત્તિ = જ્ઞાન તે ચૈતન્ય સ્વરૂપ હોવાથી પ્રકાશ સ્વરૂપ છે, અર્થાત્ સંવેદનાનો સાક્ષાત્ અનુભવ થાય છે જ્યારે જડનો નથી થતો, તેથી જ્ઞાન સત્ય છે, અર્થ નહીં. માટે અન્ય વડે અપાયેલો આરોપ યોગ્ય નથી. જૈનઃ- જો બાહ્ય પદાર્થ ન હોય, માત્ર જ્ઞાનાદ્વૈત જ હોય તો પછી એક સ્વભાવવાળા જ્ઞાનમાં સિત-પીતાદિ અનેકાકારનો અવભાસ ન થઈ શકે, પરંતુ તે તો અનુભવસિદ્ધ છે, માટે અનેકાન્ત જ સત્ય છે, અદ્વૈત નહીં, એમ અમે માનીએ છીએ. (૨૧૫) જ્ઞાનાદ્વૈતવાદીઃ- તમે જે કહ્યું કે, એકનો અનેકરૂપે પ્રતિભાસ ન થાય તે બરાબર નથી, સંવૃત્તિ = કલ્પનાના કારણે અદ્વયસંવેદનને વિષે અનેકાકારક પ્રતિભાસ થવામાં કોઈ વિરોધ નથી. જેનઃ- તો તો પછી કોઈ વ્યક્તિ આ પ્રમાણે પણ કહી શકે કે, “અનાદિ અવિદ્યાના કારણે જડ પદાર્થ જ ચેતનરૂપે પ્રત્યક્ષ થાય છે એમાં કોઈ વિરોધ નહીં આવે” આમ દુષ્ટતાથી યુક્ત ઉત્તર બીજો પણ આપી શકે છે, તો શું તમે આ જવાબને સાચો સ્વીકારવાના ? –૦૩૫ર્થસંપ્રેક્ષ[– (३२०) अद्वैतमिति । द्वाभ्यां प्रकाराभ्यामितं स्थितं द्वौ वा प्रकारावितं प्राप्तं द्वीतम्; ततः प्रज्ञादेराकृतिगणत्वात् अण, यदि वा द्वयोर्भावो द्विता ततः पूर्ववत् स्वार्थे अणि "प्रकृतेर्लिङ्गवचने बाधन्ते स्वार्थिकाः क्वचित्" - इति वचनाद् नपुंसकत्वं, ततो नसमासः । (३२१) अस्येति । अनेकाकारबोधस्य । (३२२) सितासिताद्याकारबहिर्मुखकालुष्यस्येति । सितासितादय आकारा यस्य तत्तथा, सितासिताद्याकारबहिर्मुखं कालुष्यं मालिन्यं यस्य तस्य । For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - શ્લો २९ २३९ G २१६ . किं च सनानाकारकलुषितचैतन्यसामान्यस्यान्यथानुपपत्तिसामर्थ्यतस्तस्य सिद्धत्वादद्वयसंवेदनमसिद्धं साधयेदयम्, ३२५ अन्यथा निर्बन्धनतया साधनस्याप्रवृत्तेः तथा च स्थिरस्थूराद्युपलक्षितार्थांशवशाद् विशकलितपरमाणुक्षणक्षयिपर्यायतादात्म्यं साधयन्तमनेकान्तवादिनं न प्रतिक्षेप्तुमर्हति, युक्तेरुभयत्रापि तुल्यत्वात् । ૦ન્યાયરશ્મિ ૦ (૨૧૬) વળી આ જ્ઞાનાદ્વૈતવાદી સિદ્ધ એવા હેતુ દ્વારા, અસિદ્ધ એવા અદ્રયસંવેદનની સિદ્ધિ કરે છે. તે આ પ્રમાણે- અક્રયસંવેવનું અસ્તિ, નાનાવાસ્તુષિતવૈતન્યસામાન્યાન્યથાનુપપત્તેઃ । આ અનુમાનમાં નાના આકારથી કલુષિત એવા ચૈતન્યસામાન્યની અન્યથાનુપપત્તિના બળથી અદ્રયસંવેદનની સિદ્ધિ કરાય છે. શંકાઃ- કોઈપણ સાધ્યની સિદ્ધિ, સિદ્ધ એવા હેતુથી થાય છે. અસિદ્ધ હેતુથી નહીં. જ્ઞાનાદ્વૈતવાદી, અનેકાકારથી ક્લુષિત ચૈતન્યસામાન્યરૂપ હેતુથી જ્ઞાનાદ્વૈતની સિદ્ધિ કરે છે, પરંતુ તે તો અદ્વૈત જ સ્વીકારતો હોવાથી, અનેકાકાર સ્વરૂપ અસિદ્ધ હેતુથી સાધ્યની સિદ્ધિ કેવી રીતે કરી શકે ? સમાધાનઃ- યદ્યપિ અનેકાકારો તે અલીક છે, છતાં પણ નીલ - પીતાદિ જ્ઞાનોમાં અનુગત ચૈતન્યમાત્ર તો સિદ્ધ જ છે, આકાર અલીક હોવાથી જ તેના વિશેષણ સ્વરૂપે નાનાકારકલુષિતને રાખ્યું છે. હવે જો નાનાકારકલુષિત ચૈતન્યસામાન્યને સિદ્ધ સ્વીકારવામાં ન આવે તો અસિદ્ધ હેતુથી અદ્વૈતસાધક અનુમાનની પ્રવૃત્તિ ન થાય તો પછી અર્થના સ્થિર, સ્થૂલાદિ ઉપલક્ષિત અંશોની સાથે વિભિન્ન ક્ષણિક પરમાણુનું કથંચિદ્ તાદાત્મ્ય અનેકાન્તવાદી સિદ્ધ કરે, તો તેનો વિરોધ તમે કરી શકો નહીં, કારણ કે અનેકાકારના પ્રત્યક્ષના બળે અદ્રયજ્ઞાન સિદ્ધ થતું હોય, તો પછી સ્થિરાદિ પદાર્થના પ્રત્યક્ષના બળે ક્ષણિક એવા પરમાણુઓનું તેની સાથે તાદાત્મ્ય કેમ સિદ્ધ ન થઈ શકે ? યુક્તિ તો બન્ને ઠેકાણે સમાન રૂપે રહેલી છે. –ગર્થસંપ્રેક્ષા— (३२३) नानाकारकलुषितेत्यादि । अयं ज्ञानाद्वैतवादी नानाकारकलुषितचैतन्यसामान्यस्याद्वयसंवेदनान्यथानुपत्तिसामर्थ्यतोऽसिद्धं सदद्वयसंवेदनं साधयेत्, न चाद्वयज्ञानवादिनो नानाकारकलुषितस्य चैतन्यसामान्यस्य हेतुतयाभिधीयमानस्याद्वित्वेन तदसिद्धम्, यदसिद्धेन साध्यते इति दोषः, यत आह (३२४) तस्य सिद्धत्वादिति । यद्यपि नानाकारा अलीकास्तथापि नीलपीतादिज्ञानेष्वनुगतं चैतन्यमात्रं सिद्धमेव, आकारालीकत्वादेव च न नानाकारकलुषितमित्युक्तम् । ( ३२५) अन्यथेति । तदा नानाकारकलुषितं चैतन्यसामान्यं सिद्धं नाभ्युपगम्यते, तदा निर्हेतुकतया द्वयविज्ञानसाधकमनुमानं प्रवर्तेत | 0 For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ २४० २१७. ३२६ किंच, योऽयं सितपीताद्यनेकाकारनिर्णयोऽसावपि स्वसंवेदनापेक्षयाद्वयरूप इति भवदभिप्रायः, यथा चानवस्थाभीरुतया सर्वं ज्ञानं स्वप्रकाशमभ्युपेतम्, तथा सर्वो निश्चयः स्वनिश्चायकोऽभ्युपगन्तव्यः, अन्यथा तत्राप्यनवस्थादोषोऽनुषज्येत, निश्चयाश्च सर्वथा स्वरूपं निश्चिनुयुः, नैकदेशेन यतो निश्चयैर्यन्न निश्चीयते रूपं तत्तेषां विषयः कथमिति स्वयमेव स्ववधाय प्रलपितम्, तथा चाद्वयस्य क्षणक्षयिरूपस्य तैर्ग्रहणे विपरीतारोपाभावादादित एव अनुत्थानं संसारस्येति युक्तिरिक्त एवामुक्ताभिमानः स्यात् । न चैवम्, भवभावस्य प्रतिप्राणिप्रसिद्धत्वात् । तन्नायमितरेतराविनिर्लुठितद्रव्यपर्यायप्रकाशो भ्रान्तः, , तद्विपरीतार्थोपस्थापकप्रमाणान्तराभावादिति स्थितम् । ૦ન્યાયરશ્મિ - ૦ (૨૧૭) જ્ઞાનનો સંપૂર્ણપણે નિર્ણય માનવામાં આપત્તિ ૦ વળી સફેદ, પીળો, લાલ વગેરે અનેકાકારોનો નિર્ણય પણ સ્વસંવેદનની અપેક્ષાએ અદ્વયસ્વરૂપવાળો જ છે, એવો તમારો અભિપ્રાય છે. જો જ્ઞાનને પર દ્વારા પ્રકાશ્ય સ્વીકારવામાં આવે, તો અન્ય-અન્ય જ્ઞાનની અપેક્ષા રહેતી હોવાથી અનવસ્થા દૂષણ આવે છે, તેના ડરથી તમે જ્ઞાનને સ્વયંપ્રકાશી રૂપે સ્વીકારેલ છે. તે જ પ્રમાણે સર્વ નિશ્ચયોનો પણ અનવસ્થાના ભયથી પોતાની મેળે જ નિશ્ચય થાય એમ માનવું જ પડે, વળી તે નિર્ણયનો નિશ્ચય પણ સર્વપ્રકારે થાય છે, નહીં કે એકદેશથી, કેમકે જે અંશનો નિશ્ચય ન કર્યો હોય તે તેનો વિષય જ ન કહેવાય. જો સર્વથા સ્વરૂપનો નિર્ણય કરે, તો સ્વસંવેદનની અપેક્ષાએ તેમાં અદ્બયરૂપ પણ છે, એટલે તેનો પણ નિર્ણય થઈ જશે. આ પ્રમાણે અદ્રયનું ગ્રહણ થતાં અનેકાકારનો આરોપ ન હોવાથી, બધા જ મુક્ત થઈ જશે તો પછી અમુક્ત જીવોની માન્યતા યુક્તિરહિત થઈ જશે, અને એ તો બરાબર નથી, કારણ કે સંસારની સત્તા તો દરેક પ્રાણીને પ્રસિદ્ધ છે. તેથી પરસ્પરથી કથંચિદ્ અભિન્ન એવા દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન (વિકલ્પ) ભ્રાન્ત નથી, કારણ કે તેનાથી વિપરીત એવા પદાર્થાન્તરનો સ્થાપક કોઈપણ પ્રમાણ નથી, એમ સિદ્ધાન્ત નિશ્ચિત थयो.. न्यायावतार -0 ० अर्थसंप्रेक्षण: (३२६) किं चेत्यादि । अयमभिप्रायः किल - सितपीताद्यनेकाकारनिर्णयः स्वसंवेदनापेक्षया भवदभिप्रायेणाद्वयरूपः, अनवस्थाभयाच्च स्वयं निर्णयेन स्वरूपं निर्णेतव्यम् तदपि सर्वथा, अन्यथा सितपीतादिनिर्णयेन यत् सितपीतादिनिर्णयरूपं स्वरूपं न निर्णीयते, अद्वयात्मकमपि तदात्मना तत् स्वरूपं तस्य निर्णयस्य विषयः कथम् ? नैव स्यादित्यर्थः । एवं चाद्वये गृहीते अनेकाकारारोपाभावादनुत्थानं संसारस्येति । For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ર૪૧ ) न्यायावतार - श्लो० २९ २१८. यदा तु शून्यवादी निरालम्बनाः सर्वे प्रत्ययाः प्रत्ययत्वात् स्वप्नप्रत्ययवदिति ३२७पराभिप्रायप्रवृत्तानुमानबलाद् भ्रान्ततामस्य कथयेत्, तदा तं प्रति सालम्बनाः सर्वे प्रत्ययाः प्रत्ययत्वात् जाग्रद्दशाप्रत्ययवदिति विपरीतानुमानमुपढौकनीयम् । स यदि दृष्टान्तस्य साध्यविकलतामुद्भावयेत्, तदा तदृष्टान्तेऽपि सा दर्शनीया । यदि पुनरसौ स्वप्नप्रत्ययस्य निरालम्बनत्वं भवद्भिरभिप्रेतमिति विलपन्नासितुं न दद्यात्, तदा स विकल्पतः पर्यनुयोज्य:अस्मदभ्युपगमा 'प्रमाणं भवतोऽप्रमाणं वा; 'प्रमाणं चेत्, यथा तबलाद् दृष्टान्तसमर्थनं तथा –૦ન્યાયરશ્મિ – ૦ (૨૧૮) શુન્યવાદીના બચાવનું ખંડન ૦ અનેકાન્તાત્મક જ્ઞાનની ભ્રાન્તતાને જણાવવા માટે શુન્યવાદી દ્વારા આ અનુમાન મુકવામાં આવે છે. “સર્વે પ્રત્યયા નિરાનિસ્વનઃ પ્રત્યયત્વતિ, સ્વપ્નપ્રત્યયેવતા જગતના સર્વજ્ઞાનો કોઈપણ આલંબન વિના ઉત્પન્ન થાય છે, કારણ કે જ્ઞાન સ્વરૂપ છે. જેમકે આલંબન વગર ઉત્પન્ન થતું સ્વપ્નજ્ઞાન. આની સામે પ્રતિપક્ષી અનુમાનને ઉપસ્થિત કરીને તેનું ખંડન કરવું. જેમકે – સર્વે પ્રત્યયા સહિતના પ્રત્યયત્વા, નીપ્રદ્શાપ્રત્યયવત્ ! કોઈપણ જ્ઞાન, કોઈને કોઈ આલંબનને અશ્રયીને ઉત્પન્ન થાય છે, કારણ કે તે જ્ઞાન સ્વરૂપ છે, જેમકે જાગ્રત અવસ્થામાં થતું જ્ઞાન. જો શૂન્યવાદી જાગ્રતદશા પ્રત્યય સ્વરૂપ દષ્ટાંતમાં સાધ્યવિકલ્પતા (સાલંબનપણાનો અભાવ) દોષનું ઉદુભાવન કરે, તો પછી તેના સ્વપ્નજ્ઞાનરૂપ દૃષ્ટાંતમાં પણ સાધ્યવિકલતા, એટલે કે નિરાલંબનપણું નથી તે જણાવવું જોઈએ. શૂન્યવાદી- અરે ! અમારા દૃષ્ટાંતમાં સાધ્યવિકલતા ક્યા છે? કારણ કે, સ્વપ્નજ્ઞાનનું નિરાલંબનપણું તો તમને પણ ઈષ્ટ જ છે ને... ૦ શૂન્યવાદીના શુન્યવાદનો શૂન્યવાદ ૦ જેનઃ- આ પ્રમાણે કહેતો એવો શૂન્યવાદી, જો શાંતિથી બેસવા દેવા માંગતો ન હોય, તો પછી તેને આ પ્રમાણે વિકલ્પ કરીને પ્રશ્ન કરવો જોઈએ, કે અમારા વડે સ્વીકાર કરાયેલ પદાર્થ તમને (૧) પ્રમાણ છે કે (૨) અપ્રમાણ ? જો અમારા વડે સ્વીકૃત પદાર્થ તમને પ્રમાણભૂત હોય, તો પછી જે પ્રમાણે તેના બળથી તમારું સ્વપ્નજ્ઞાન સ્વરૂપ દૃષ્ટાંતનું સમર્થન કરો છો, તે જ પ્રમાણે જાગ્રતદશાના વિષયભૂત એવા પદાર્થનું સમર્થન શા માટે કરતા નથી ? આ તો અર્ધજરતીય ન્યાય લગાડો છો. ૦૫ર્થસંપ્રેક્ષ[ – (રૂર૭) પરામિપ્રાયેતિ | રોડગ્રુપ*તાનુમાનો નૈનાદ્રિઃ | – શાત્રસંતો:– (162) "यच्चान्यदुक्तम् - सर्वे प्रत्यया निरालम्बनाः इत्यादि, तदप्यविचारितरमणीयम्, जाग्रत्प्रत्ययानां स्वरूपव्यतिरिक्तस्थिरस्थूलसाधारणस्तम्भकुम्भाद्यर्थोद्योतकत्वेन प्रत्यक्षतः प्रतीतेः। .... दृष्टान्तश्च साध्यविकलः, स्वप्नादिप्रत्ययानामपि बाह्यार्थालम्बनत्वेन निरालम्बनत्वाभावात्।" - न्यायकु. पृ. ૧૩૬/ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ /२४२ न्यायावतार 10 जाग्रत्प्रत्ययगोचरार्थसमर्थनमपि किं न कुरुषे, कोऽयमर्धजरतीयन्यायः । अथाप्रमाणम्, एवं सति स्वप्नप्रत्ययनिरालम्बनतासाधकं प्रमाणान्तरं मृगणीयम्, किमनेन कुशकाशावलम्बनेन। तत्रापि प्रमाणान्तरे विकल्पयुगलममलमवतरति, तत् किं 'निरालम्बनम्, सालम्बनं वा । 'निरालम्बनं चेत्, नान्यप्रत्ययस्य निरालम्बनतां गदितुं पटिष्ठं निर्गोचरत्वात् । अथ 'सालम्बनम्, हन्त हतोऽसि, निरालम्बनाः सर्वे प्रत्यया इति प्रतिज्ञातक्षतेः, अनेनैव व्यभिचारादिति शठः प्रतिशठाचरणेन निर्लोठनीयः । तन्नास्यानैकान्तिकत्वम् । २१९. विरुद्धताशका पुनर्दुरापास्तप्रसरैव, प्रमाणप्रकाशितेऽर्थे सर्ववादिनां तथाभ्युपगमाविगानादिति । –૦નાયરશ્મિ - વસ્તુને સિદ્ધ કરનાર એક જ પ્રમાણ, તેનાથી એક જ વસ્તુ સિદ્ધ થાય અને બીજી ન થાય એવું કેમ? હવે જો તમે અમારા અભ્યપગમને અપ્રમાણિક કહેશો, તો પછી સ્વપ્નજ્ઞાનને નિરાલંબન સિદ્ધ કરવા માટે બીજા કોઈ પ્રમાણને શોધવો પડશે. જેને તમે પ્રમાણ માનતા નથી એવા અમારા અભિપ્રાયનું આલંબન લઈને શું ફાયદો ? વળી તમે જે આ પ્રમાણાન્તરનો સ્વીકાર કર્યો, તેના વિષે પણ બે વિકલ્પોનું અવતરણ થાય છે. તે પ્રમાણાન્તર (૧) નિરાલંબન છે કે (૨) સાલંબન છે? જો પ્રથમ પક્ષ સ્વીકાર કરો, તો પછી અન્ય જ્ઞાનની નિરાલંબનતાને તે સિદ્ધ કરી શકશે નહીં, કારણ કે જે પોતે જ નિરાલંબન હોય તે કશું સિદ્ધ ન કરી શકે. જો પ્રમાણાન્તરને સાલંબન સ્વીકાર કરવામાં આવે, તો પછી સર્વજ્ઞાનો નિરાલંબન છે એ પ્રતિજ્ઞા ખોટી પડી જશે, કારણ કે પ્રમાણાન્તરની સાલંબનતા તમે પોતે જ સ્વીકાર કરી લીધી છે. તેથી આની સાથે જ વ્યભિચાર આવશે. આ પ્રમાણે લુચ્ચા માણસને તેના જેવા જ બીજા લુચ્ચા જેવા આચરણ વડે ખંડન કરવું જોઈએ. અહીં આશય એ છે કે વાસ્તવમાં આ તર્કો કોઈ પદાર્થની સિદ્ધિ કરતા નથી, માત્ર ખંડન કરે છે, છતાં શૂન્યવાદીના કુતર્કો સામે આવા તર્ક કર્યા વિના છૂટકો નથી. આમ અનેકાન્તની સિદ્ધિ માટે પ્રયુક્ત અનુમાનમાં કોઈ પણ વ્યભિચાર વગેરે દોષની સંભાવના નથી. ૦ (૨૧૯) વિરૂદ્ધ હેત્વાભાસનું નિરાકરણ ૦ અનેકાન્તના સાધક હેતુમાં વિરૂદ્ધ હેત્વાભાસ તો દૂરથી જ ભાગી જાય છે. વિપક્ષમાં હેતુની વૃત્તિતા હોય તો અનેકાન્તિક અને વિરૂદ્ધ હેત્વાભાસની આશંકા રહે. ઉપર જણાવેલ અનુસાર આ હેતુ અર્નકાન્તિક તો છે જ નહીં. તેથી વિપક્ષમાં વૃત્તિ પણ નથી અને વિપક્ષમાં વૃત્તિ ન હોવાના કારણે જ વિરૂદ્ધ દોષ પણ આવતો નથી. પ્રમાણ દ્વારા પ્રકાશિત કરાયેલા અર્થમાં સર્વવાદીઓ વસ્તુમાં અનેકાંત ન માનતા હોવા છતાં, પ્રમાણ જ્ઞાનમાં અનેકાંતાત્મક વસ્તુનો પ્રતિભાસ તો માને જ છે. આમ અનેકાન્તને સિદ્ધ કરનાર હેતુમાં અસિદ્ધ, અનેકાન્તિક કે વિરૂદ્ધ કોઈપણ હેત્વાભાસનો સંભવ ન હોવાથી, નિર્દુષ્ટ એવા હેતુ દ્વારા નિબંધરૂપે સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ २४३० न्यायावतार - श्लो० २९ २२०. ३२८अनेन ३२९संशयविरोधानवस्थावैयाधिकरण्यासंभवादिदूषणानि निर्मूलकमिथ्याविकल्पोत्थापितानि प्रतिभासमुद्गरनिपातनिर्दलितमस्तकत्वान्न जीवितुमुत्सहन्ते इति । तस्मादसिद्धतादिदोषादिना कृतोऽयं तथाप्रतिभासलक्षणो हेतुरनेकान्तगोचरतां प्रमाणस्य -न्यायरश्मि ० (२२०) संशया होषोनु नि२४२५० આના દ્વારા જે લોકો એમ કહે છે કે, “જો અનેકાન્ત સ્વીકાર કરશો તો પછી તમારે સંશયાદિ દોષો આવશે, તે સ્વીકાર કરવા તેના કરતા અનેકાન્તને જ છોડી દો' તે દોષો આ પ્રમાણે જાણવા (૧) સંશય:- વસ્તુને તમે નિત્ય - અનિત્ય વગેરે અનેક ધર્મોથી યુક્ત છે એમ સ્વીકારી, તેથી આ વસ્તુ નિત્ય છે કે અનિત્ય, એ પ્રમાણે કોઈનો પણ નિશ્ચયપૂર્વક નિર્ણય ન થતો હોવાના કારણે, દોલાયમાન અવસ્થા હોવાથી “સ્થાણુ વા પુરુષો વા'ની જેમ હંમેશા સંશયથી યુક્ત જ રહેશે. (૨) વિરોધઃ- નિત્યાનિત્ય એવા પદાર્થને સ્વીકાર કરતા જે વસ્તુ નિત્ય છે, તે જ વસ્તુને અનિત્યરૂપે સ્વીકારતા વિરોધ આવશે, કારણ કે નિત્ય અને અનિત્ય તે બન્ને એક-બીજાને છોડીને રહેનારા ધર્મો છે, એટલે જ્યાં નિત્ય હોય ત્યાં અનિત્ય ન હોય અને જ્યાં અનિત્ય હોય ત્યાં નિત્ય ન હોય અને જો નિત્ય તે અનિત્ય સ્વરૂપથી તથા અનિત્ય તે નિત્યના સ્વરૂપથી રહેતા હોય, તો પછી નિત્ય અને અનિત્યમાં કોઈપણ વિશેષતા ન રહેવાથી પ્રતિનિયત વ્યવહારનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. -अर्थसंप्रेक्षण(३२८) अनेनेति । प्रमाणनिर्णीतेऽविसंवादेन । (३२९) संशयविरोधानवस्थावैयधिकरण्यासंभवादिति । नित्यानित्याद्यनेकधर्मकत्वे वस्तुनोऽभ्युपगम्यमाने नित्यवस्तुनोऽभ्युपगम्यमाने नित्यमिदं वस्त्वनित्यं चेत्येकस्यावधारणद्वारेण निर्णीतेरभावात् संशयः । तथा यदेव वस्तु नित्यं तदेवानित्यमिति विरोधः, नित्यानित्ययोः परस्परपरिहारेणावस्थानात् । यदि पुनर्नित्यमनित्यात्मना, अनित्यं नित्यरूपतया व्यवस्थितं स्यात्; तदा नित्यानित्यत्वयोरविशेषात् प्रतिनियतव्यवहारोच्छेदः । तथा येनांशेन नित्यं तेनांशेन किं नित्यमेव, आहोस्वित् तेनाप्यंशेन नित्यमनित्यं वेति । तत्राद्यपक्षे अनेकान्तक्षतिः । द्वितीयपक्षे पुनरपि येनांशेन नित्यं तेनांशेन किं नित्यमेव, आहोस्वित् तेनापि नित्यमनित्यं वेति अनवस्था । एवमनित्यपक्षेऽपि सर्वमेतद् भावनीयम् । तथा भिन्नप्रवृत्तिनिमित्तयोः शब्दयोरेकस्मिन्नर्थे वृत्तिः सामानाधिकरण्यम् । यथा नीलोत्पलमित्यत्र एकस्मिन् उत्पलद्रव्ये नीलगुणं निमित्तीकृत्य नीलशब्दः प्रवर्तते, उत्पलत्वजातिं चाश्रित्योत्पलशब्दः, ततो भवति नीलोत्पलशब्दयोर्भिन्नप्रवृत्तिनिमित्तयोरेकस्मिन्नर्थे वृत्तत्वात् सामानाधिकरण्यम् । अत्र तु नित्यत्वानित्यत्वादिधर्माणां द्रव्यादभेदेऽभ्युपगम्यमाने यदेव नीलधर्मात्मकं वस्तु नीलशब्दप्रवृत्तिनिमित्तं तदेव सदृशपरिणामलक्षणोत्पलत्वजात्यात्मकत्वमुत्पलशब्दस्यापि प्रवृत्तिनिमित्तम् । तन्नानेकान्ताभ्युपगमेऽभिन्नप्रवृत्तिनिमित्तत्वात् सामानाधिकरण्यलक्षणं घटते, तदभावाच्च वैयधिकरण्यमिति । तथासंभवोऽपि, संशयविरोधाद्युक्तयुक्तेः, एकस्य वस्तुनो नित्यानित्याद्यनेकधर्मालिङ्गितत्वाभावात्, अतो न नित्यमनित्यं च तदेव वस्तु भवति इति । आदिशब्दात् प्रत्यक्षादिबाधापरिग्रहः।। For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ न्यायावतार परानभ्युपगमयति, इत्यलं विस्तरेण । तस्मात्तस्यैव तत्र प्रतिभासनात् सर्वसंविदामनेकान्तात्मकं वस्तु गोचर इति स्थितम् ।। -૦ન્યાયરમિ – (૩) અનવસ્થા- પદાર્થ જે અંશની અપેક્ષાએ નિત્ય છે તે અંશની અપેક્ષાએ શું (૧) નિત્ય જ છે કે, (૨) ત્યાં પણ નિત્યાનિત્ય છે ? જો નિત્ય જ છે એમ પહેલો પક્ષ સ્વીકારવામાં આવે તો પછી અનેકાન્તવાદની ક્ષતિ થઈ જશે અને જો નિત્યાનિત્ય સ્વરૂપવાળો બીજો પક્ષ સ્વીકાર કરો, તો પાછો ત્યાં પ્રશ્ન આવર્તન થશે કે, જે અંશની અપેક્ષાએ નિત્ય છે તે અંશની અપેક્ષાએ શું (૧) નિત્ય જ છે કે (૨) નિત્યાનિત્ય ? આમ કરતા અનવસ્થા દોષ તૈયાર જ રહેશે, અનિત્યપક્ષને આશ્રયીને પણ આ રીતે અનવસ્થા આવે જ. (૪) વૈયધિકરણ્ય - ભિન્ન-ભિન્ન પ્રવૃત્તિનિમિત્ત છે જેમના એવા બે શબ્દોનું, એક જ પદાર્થમાં રહેવું તેને સામાનાધિકરણ્ય કહેવાય છે. જેમકે :- નીલોત્પલ. અહીં એક કમળરૂપ દ્રવ્યમાં, નીલગુણને આશ્રયીને નીલ શબ્દની પ્રવૃત્તિ થાય છે અને ઉત્પલત્વ જાતિને આશ્રયીને ઉત્પલ શબ્દની પ્રવૃત્તિ થાય છે. આમ ભિન્ન-ભિન્ન પ્રવૃત્તિનિમિત્તવાળા નીલ અને ઉત્પલ શબ્દોનું એક અધિકરણમાં રહેવાપણું હોવાના કારણે, સમાનાધિકરણ્ય તેમાં ઘટી શકે છે. પ્રસ્તુતમાં નિત્યવાનિયત્વાદિ ધર્મોને તમે દ્રવ્યથી અભિન્ન સ્વરૂપે સ્વીકારેલ છે, તેથી આની અપેક્ષાએ જે નીલધર્માત્મક વસ્તુ નીલશબ્દનું પ્રવૃત્તિ નિમિત્ત છે, તે જ સદશપરિણામ સ્વરૂપ ઉત્પલત્વજાતિ આત્મક ઉત્પલશબ્દનું પણ પ્રવૃત્તિ નિમિત્ત છે. તેથી જો અનેકાન્તને સ્વીકાર કરશો તો પછી અભિન્ન પ્રવૃત્તિનિમિત્ત હોવાથી સામાનાધિકરણ્ય ઘટી શકતું નથી, માટે અહીં વૈયધિકરણ્ય દોષ આવે છે. (૫) અસંભવઃ- તથા જે યુક્તિઓ દ્વારા સંશય, વિરોધ આદિ દોષો આવે છે. તેનાથી અસંભવ દોષ પણ આવે જ છે, કારણ કે એક જ વસ્તુ નિત્ય, અનિત્ય વગેરે અનેક ધર્મોથી યુક્ત હોઈ શકતી નથી. આ પ્રમાણે પરવાદી વડે ઉભાવિત કરાયેલા સંશય, વિરોધ, અનવસ્થા, વૈયધિકરણ્ય, અસંભવ, વગેરે સર્વ દોષો તે નિર્મૂલક એવી મિથ્યા કલ્પના વડે ઉત્પન્ન કરાયેલા હોવાના કારણે, અનુભવ (પ્રત્યક્ષ) રૂપી હઠોડા વડે નાશ કરાયેલા માથાવાળા થઈ જવાથી જીવવા માટે પણ ઉત્સાહને ધારણ કરતા નથી, અર્થાત્ અનેકાન્તવાદમાં કોઈપણ જાતના ઉપરોક્ત દોષો આવતા નથી. આ પ્રમાણે તથા પ્રતિભાસ સ્વરૂપ હેતુ, અસિદ્ધતા વગેરે દોષોથી રહિત હોવાના કારણે, પ્રમાણ અનેકાન્તાત્મક વસ્તુને જ વિષય કરે છે, આમ બીજાઓને પણ સ્વીકાર કરાવે છે. હવે ઘણા વિસ્તારથી સર્યું. તેથી છેલ્લો નિષ્કર્ષ આ આવ્યો કે, “પરસ્પરથી અભિન્ન અનેક ધર્મોથી યુક્ત પદાર્થનો જ પ્રમાણમાં પ્રતિભાસ થાય છે તેથી સર્વજ્ઞાનનો વિષય પણ તે જ છે. આ સિદ્ધાન્ત આટલી ચર્ચાવિચારણાથી નિશ્ચિત થયેલ છે. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ २४५७ 163 न्यायावतार - श्लो० २९ २२१. अयं च यथावस्थितप्रमाणव्यापारपर्यालोचकप्रमात्रभिप्रायेण प्रमाणगोचरो दर्शितः। नयस्तर्हि किंभूतं मन्यते इति वचनावकाशे सत्याह'एक' इत्यादि । अनन्तधर्माध्यासितं -न्यायश्भि ૦ નય વિચારણા ૦ (૨૨૧) ઉપર તો યથાવસ્થિત પ્રમાણના વ્યાપારની વિચારણા કરતા પ્રમાતાના અભિપ્રાયથી પ્રમાણનો વિષય અનંતધર્માત્મક વસ્તુ છે, પરંતુ નય તે કયા પ્રકારની વસ્તુને પોતાના વિષય તરીકે સ્વીકાર કરે છે, આ પ્રશ્નના જવાબમાં ગ્રંથકારશ્રીએ કારિકાના ઉત્તરાર્ધ દ્વારા જણાવ્યું છે કે, एकदेशविशिष्टोऽर्थो नयस्य विषयो मतः । मनताथा युस्त मेवी वस्तुना पोताना ष्टि सेवा में ધર્મથી વિશિષ્ટ વસ્તુને જ્ઞાનનો વિષય જે બનાવે તે નય કહેવાય છે. ટૂંકમાં આનું લક્ષણ આ પ્રમાણે थाय, प्रमाणप्रवृत्तेरूत्तरत्तरकालभावी परामर्शः अर्थात, प्रत्यक्ष प्रभा द्वा२। यथावस्थित अनंतधात्म વસ્તુના સ્વરૂપને ગ્રહણ કર્યા બાદ, આ નિત્ય છે અથવા આ અનિત્ય છે ઈત્યાદિ સ્વરૂપે, પોતાના शास्त्रसंलोक(163) "नयाः प्रापकाः कारकाः साधका निर्वतका निर्भासका उपलम्भका व्यञ्जका इत्यनर्थान्तरम् । जीवादीन् पदार्थान् नयन्ति प्राप्नुवन्ति कारयन्ति साधयन्ति निर्वर्तयन्ति निर्भासयन्ति उपलम्भयन्ति व्यंजयन्तीति नयाः।" - तत्त्वार्थाधि. भा. १/३५/ "स्याद्वादप्रविभक्तार्थविशेषव्यंजको नयः।" - आप्तमी. १०६ / "नयन्तीति नयाः अनेकधर्मात्मकं वस्तु एकधर्मेण नित्यमेवेदमनित्यमेवेति वा निरूपयन्ति" - तत्त्वार्थहरि. तत्त्वार्थसिद्ध. १६ / "यथोक्तम्-द्रव्यस्यानेकात्मनोऽन्यतमैकात्मावधारणम् एकदेशनयनान्नयाः।" - नयचक्रवृ. पृ. ६ । "नीयते येन श्रुताख्यप्रमामविषयीकृतस्यार्थस्यांशः तदिशंशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः" - प्रमाणनय. ७/१/ "प्रमाणपरिच्छिन्नस्यानन्तधर्मात्मकस्य वस्तुनः एकदेशग्राहिणः तदितरांशाप्रतिक्षेपिणः अध्यवसायविशेषा नयाः।" - जैनतर्कभा.। "प्रकृतवस्त्वंशग्राही तदितरांशाप्रतिक्षेपी अध्यवसायविशेषो नयः।" - नयरहस्यः, नयप्रदीप। "प्रमाणप्रकाशितार्थविशेषप्ररूपका नयाः।" - राजवा. १।३३। "वस्तुन्यनेकान्तात्मनि अविरोधेन हेत्वर्पणात् साध्यविशेषस्य याथात्म्यप्रापणप्रवणप्रयोगो नयः।" - सर्वार्थसि. १।३३। "ज्ञातृणामभिसन्धयः खलु नयास्ते द्रव्यपर्यायतः ।.... नयो ज्ञातुर्मतं मतः।" - सिद्धिवि. टी. पृ. ५१७, ५१८ । "णयादि त्ति णओ भणिओ बहुहि गुणपज्जएहि जं दव्वं । परिणामखेत्तकालन्तरेसु अविणट्ठसब्भावं।... प्रमाणपरिगृहीतार्थैकदेशवस्त्वध्यवसायो नयः" - धवला टी. पृ. ११, ८३ । "एगेण वत्थुणोऽणेगधम्मुणो जमवधारणेणेव। नयणं धम्मेण तओ होइ तओ सत्तहा सो य।" . विशेषा. गा. २६७६ / "अनिराकृतप्रतिपक्षो वस्त्वंशग्राही ज्ञातुरभिप्रायो नयः।" - प्रमेयक. पृ. ६७६ / "नयो ज्ञातुरभिप्रायः" - लघी. स्व. का. ३। "श्रुतविकल्पो वा ज्ञातुरभिप्राय वा नयः । नानास्वभावेभ्यो व्यावृत्य एकस्मिन् स्वभावे वस्तु नयति, प्राप्नोतीति वा नयः।" - आलापप./ "वस्तुनोऽनन्तधर्मस्य प्रमाण व्यजितात्मनः । एकदेशस्य नेता यः स नयोऽनेकधा स्मृतः ।।" तत्त्वार्थसार पृ. १०६ / "प्रमाणप्रतिपन्नार्थंकदेशपरामर्शो नयः" . स्या. मं. का. २८, पृ. २७४/ "उवएसो सो णओ णाम त्ति।" - आ. नि. १०५४। For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ દર૪૬ YO ન્યાયાવતાર છે वस्तु स्वाभिप्रेतैकधर्मविशिष्टं नयति प्रापयति संवेदनमारोहयतीति नयः, ३३°प्रमाणप्रवृत्तेरुत्तरकालभावी परामर्श इत्यर्थः । तस्य विषयो गोचरोऽभिमतः अभिप्रेतैकदेशेनानित्यत्वादिधर्मलक्षणेन विशिष्टः पररूपेभ्यो व्यवच्छिन्न इत्यर्थः । अर्थः प्रमेयरूपः, प्रमाणमेवंविधमेवार्थं गृह्णाति-इति स्वाकूतेन तेन व्यवस्थापनादिति । अथवा प्रमाणविषयां लक्षणसंख्यागोचरफलरूपां चतुर्विधां विप्रतिपत्तिं निराकृत्य अत्रैव नयगोचरं निरूपयन्नाह-एकेत्यादि । २२२. ननु चादिवाक्यतः प्रमाणव्युत्पादनमात्रं प्रतिज्ञातं तत् किमयमप्रस्तुतोऽत्र नयगोचरः प्रतिपाद्यते इति । सत्यम, एवं मन्यते-न नयः प्रमाणादत्यन्तं दूरयायी, किं तर्हि तदंशभूत –૦નાયરશ્મિ – આશયથી વસ્તુના એક અંશનો પરામર્શ તેને નય કહેવાય છે. તે નયનો વિષય અભિપ્રેત અનિત્યત્વાદિ એકદેશથી વિશિષ્ટ, પરરૂપથી વ્યાવૃત્ત એવી વસ્તુ છે. પ્રમાણ સ્વાભિપ્રેતધર્મવિશિષ્ટ પરરૂપથી વ્યવચ્છિન્ન વસ્તુને જ ગ્રહણ કરે છે, એવો તે નયનો અભિપ્રાય હોય છે અને તે પદાર્થને તે સ્વરૂપવાળો જ સ્વીકારે છે. કારિકાના ઉત્તરાર્ધની અન્ય રીતે અવતરણિકા કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે, પ્રમાણને આશ્રયીને લક્ષણ, સંખ્યા, વિષય, ફળ સ્વરૂપ ચાર પ્રકારની વિપરીત માન્યતાઓનું નિરાકરણ કરીને, અહીં જ નયના વિષયનું નિરૂપણ કરતાં જણાવે છે. એક ઈત્યાદિ. (૨૨૨) પ્રશ્નઃ- તમે "પ્રમાણવ્યુત્પકિનાર્થમિનારમ્યતે" આ આદિ વાક્ય દ્વારા પ્રમાણ વિષયક તત્ત્વને જણાવવા માટેની પ્રતિજ્ઞા કરી હતી, તો પછી જે વસ્તુની પ્રતિજ્ઞા કરી જ નથી એવા અપ્રસ્તુત નયની વિચારણા શા માટે કરો છો ? ઉત્તરઃ- આ તમારી વાત આંશિક રીતે સાચી છે કે, પ્રતિજ્ઞા વાક્યમાં જેનો નિર્દેશ ન કર્યો હોય તેની વિચારણાથી શું ફાયદો ? પરંતુ અમે પ્રતિજ્ઞા પ્રમાણતત્ત્વને જણાવવાની કરી છે અને નય તેનાથી અત્યંત ભિન્ન વસ્તુ નથી, તે તો પ્રમાણના અંશભૂત જ છે, કારણ કે પ્રમાણની નિષ્પત્તિ = ઉત્પત્તિ નયનો સમુદાય ભેગો થાય ત્યારે જ થાય છે. તેથી પ્રમાણને વ્યુત્પાદન કરવાની પ્રતિજ્ઞા કરાતે છતે, નય તેની અંદર આવી જ ગયો, કેમ કે “તન્મધ્યપતિતસ્તગ્રહોન ગૃહ્યતે' આ ન્યાય વિદ્યમાન છે. આમ નયની વિચારણા તે અપ્રસ્તુત નથી, પરંતુ પ્રસ્તુત જ છે. હમણા જે નયની વ્યાખ્યા કરી અને પૂર્વમાં જે કરી હતી, તેમાં પદાર્થ તો એક જ છે, માત્ર વાક્યાર્થભેદ છે. પહેલા વાક્યમાં નયને –૦૩૫ર્થસંપ્રેક્ષા – __ (३३०) प्रमाणप्रवृत्तेरुत्तरकालभावीति । प्रत्यक्षादिप्रमाणेन यथावस्थितवस्तुस्वरूपग्रहणादनन्तरमिदं नित्यमिदमनित्यमित्यादिस्वाशयेन वस्त्वंशपरामर्श इत्यर्थः । (३३१) एवंविधमेवेत्यादि । नयदुर्नययोः किंचित् साम्यादिभेदेनैव लक्षणाभिधानादेवमाह । यद्वा 'गृह्णात्येव' इत्यत्र एवशब्दो द्रष्टव्यः । -शास्त्रसंलोक(164) तस्य विषयः नयस्य गोचरो मतोऽभिप्रेत एकदेशेनानित्यत्वादिधर्मलक्षणेन विशिष्टः पररूपेभ्यो व्यवच्छिन्नोऽर्थः प्रमेयरूपः प्रमाणमेवंविधमेवार्थं गृह्णाति - इति स्वाकूतेन तेन व्यवस्थापनात्। . ચાય. રા./ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० २९ ર૪૭ ) एव, नयसमुदायसंपाद्यत्वात् प्रमाणस्य, अतस्तद्व्युत्पादनप्रतिज्ञातेऽसावपि तन्मध्यपतितस्तद्ग्रहणेन गृह्यते इति न्यायाद् गृहीत एव, तन्नायमप्रस्तुत इति । अत्रापि पदार्थः स एव, ३३२केवलं वाक्यार्थभेदः | तथा हि- इहैवं घटना | नयस्य विषय एकदेशविशिष्टोऽर्थो मतो नीतिविदामिति । २२३. ननु च यदि नयस्य प्रमाणान्तःपातित्वेऽपि पृथग् गोचरः प्रतिपाद्यते, ततः प्रमाणवदेतद्विषया लक्षणादिविप्रतिपत्तिरपि निराकर्तव्या । सत्यम, किं तु न परेषां नयव्यवहारः प्रसिद्धः, अतो धर्मिणोऽभावात् तद्गोचरा विप्रतिपत्तिर्नास्त्येव । न च ते तेन तत्त्वं प्रतिपादनीयाः, तत्त्वप्रतिपादने प्रमाणस्यैव व्यापारात्, नयस्य पुनरेकदेशनिष्ठत्वेन तत्प्रतिपादनसामर्थ्यविकलत्वात्, अत एवाचार्यस्य न तल्लक्षणादिस्वरूपकथनेऽपि महानादरः। गोचरं पुनर्हेयपक्षे काक्वा प्रक्षिपन् साक्षात् प्रतिपादयति-मा भूत् स्वदर्शनान्तःपातिनां मन्दबुद्धीनां प्रमाणप्रतिपन्नेऽप्यनेकान्तात्मके वस्तुन्येकदेशसमर्थनाभिनिवेशलक्षणः कदाग्रह इति । –૦નાયરશ્મિ - કર્તા તરીકે રાખીને તેનું લક્ષણ કરાયું હતું કે, “એક દેશ વિશિષ્ટ પ્રમેય છે વિષય જેનો તે નય તથા બીજી વ્યાખ્યામાં કર્તા તરીકે ન્યાયને જાણનાર પુરુષો લીધા છે, તેથી નયનો વિષય એક દેશ વિશિષ્ટ અર્થ ન્યાયને જાણનારાઓએ માનેલ છે', એમ અર્થ પ્રાપ્ત થાય, માટે પદાર્થ એક જ છે માત્ર વાક્યાર્થભેદ રહેલો છે. (૨૨૩) પ્રશ્ન - જો નયનો પ્રમાણની અંદર અંતર્ભાવ થઈ જતો હોવા છતાં પણ, તેના વિષયને તેનાથી ભિન્ન રૂપે પ્રતિપાદન કરશો, તો પછી પ્રમાણની જેમ નવિષયક લક્ષણ, સંખ્યા, ફળ અંગેની વિપ્રતિપત્તિનું પણ નિરાકરણ કરવું જોઈએ. ઉત્તરઃ- તમારી આ શંકા ઉચિત છે, છતાં પણ પરદર્શનકારોને નયનો વ્યવહાર જ પ્રસિદ્ધ નથી, તેથી તેઓને ધર્મીભૂત એવા નયનો જ બોધ ન હોવાથી, તદ્વિષયક વિપ્રતિપત્તિ જ ઉભી થતી નથી. વળી તેઓને (અન્યદર્શનકારોને) નયથી તત્ત્વનું પ્રતિપાદન કરવાનું નથી. તત્ત્વના પ્રતિપાદન કરવા માટે પ્રમાણનો જ વ્યાપાર થાય છે. નય તો વસ્તુના એક દેશને કહેનાર છે, તેથી વાસ્તવિક તત્ત્વ શું છે ? તે પ્રતિપાદન કરવાનું સામર્થ્ય તેનામાં રહેલું નથી. તેથી જ સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજાએ તેના લક્ષણ વગેરે જણાવવા માટે ઘણો આદર બતાવ્યો નથી. જે આ નયના વિષયનું પ્રતિપાદન કરેલ છે તે પણ અર્થપત્તિથી નયને હેય કોટીમાં મૂકવા દ્વારા કરેલ છે. જેથી મંદબુદ્ધિવાળા, જૈનદર્શનને સ્વીકાર કરનારા જીવોને, પ્રમાણ દ્વારા જણાયેલ અનંતધર્માત્મક વસ્તુના એક અંશના સમર્થનમાં અભિનિવેશ રૂપ ખોટો કદાગ્રહ ન થાય, માટે સાક્ષાત્ સ્વરૂપે આચાર્યશ્રીએ લક્ષણ જણાવ્યું નથી. –૦૩મર્થસંપ્રેક્ષા(३३२) केवलं वाक्यार्थभेद इति । तथा हि-पूर्वस्मिन् वाक्यार्थे नयस्य कर्तृभूतस्यैकदेशविशिष्टोऽर्थो विषयो मतः, अस्मिंस्तु वाक्यार्थे नयस्य संबन्धी विषयो नीतिविदा कर्तृभूतानामेवंविधोऽभिप्रेत इति स्पष्टो वाक्यार्थभेदः | For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ २२४. अथवा स्वदर्शनान्तःपातिनः प्रति अनेनैव गोचरकथनेनोपलक्षणत्वाल्लक्षणादीन्यपि लक्षयति । तत्र प्रमाणप्रतिपन्नार्थैकदेशपरामर्शो नय इति लक्षणम्, सर्वनयविशेषानुयायित्वात्पररूपव्यावर्तनक्षमत्वाच्चास्य । संख्यया पुनरनन्ता इति, अनन्तधर्मत्वाद्वस्तुनः, तदेकदेशधर्मपर्यायावसिताभिप्रायाणां च नयत्वात्, तथापि चिरंतनाचार्यैः सर्वसंग्राहिसत्ताभिप्रायपरिकल्पनाद्वारेण सप्त नयाः प्रतिपादिताः । तद्यथा - नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दसमभिरूढैवंभूता नयाः इति । अतोऽस्माभिरपि ते एव वर्ण्यन्ते । कथमे सर्वाभिप्रायसंग्राहकाः इति चेत्, उच्यते । अभिप्रायस्तावदर्थद्वारेण शब्दद्वारेण वा प्रवर्तेत, ન્યાયરશ્મિ ૦ ૦ (૨૨૪) નયનું લક્ષણ, સંખ્યા વગેરેનું પ્રતિપાદન ૦ 165 અથવા ભલે ૫૨દર્શનકારોને નયસ્વરૂપ ધર્મી અસિદ્ધ હોય, પરંતુ સ્વદર્શનવાળાને તો નયરૂપ ધર્મી સિદ્ધ છે, તેથી તેના વિષયનું પ્રતિપાદન કરવા દ્વારા ઉપલક્ષણથી લક્ષણ, સંખ્યા, ફળ વગેરેને પણ અહીં જણાવે છે. न्यायावतार લક્ષણઃ- અસાધારણ ધર્મ લક્ષણ બને છે. તેથી પ્રમાણ દ્વારા જણાયેલ અનંતધર્માત્મક વસ્તુના એક દેશની વિચારણા જે કરે તે નય કહેવાય છે. આ લક્ષણ થયું, કારણ કે આ લક્ષણ જેટલા પણ નયો છે તેમાં અનુગત રૂપે રહેનાર છે તેથી અવ્યાપ્તિ નથી તથા પ્રમાણમાં રહેતું નથી, એટલે પરરૂપથી વ્યાવૃત્ત હોવાના કારણે અતિવ્યાપ્તિ પણ આવતી નથી. માટે આ નયનું લક્ષણ નિર્દષ્ટ છે. સંખ્યાઃ- આ નયોની સંખ્યા અનંતી છે. વસ્તુ અનંતધર્માત્મક છે અને એક-એક ધર્મને જણાવનાર નય કહેવાય છે. તેથી આ સંખ્યા યોગ્ય જ છે. પૂર્વાચાર્યોએ પણ કહ્યું છે કેઃ जावइया वयणपहा, तावइया चेव हुंति नयवाया। जावइया नयवाया, तावइया चेव हुंति परसमया ।। છતાં પણ પૂર્વાચાર્યો વડે સર્વ અભિપ્રાયોને સંગ્રહ કરનારા અભિપ્રાયોની અપેક્ષાએ સાત નયોનું પ્રતિપાદન કરાયું છે. તે આ પ્રમાણેઃ- નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. પૂર્વાચાર્યોએ આ પ્રમાણે સાત નયોનું પ્રતિપાદન કરેલ હોવાથી ટીકાકાર મહર્ષિ પણ તે જ પ્રમાણે પ્રતિપાદન કરે છે. શંકાઃ- વસ્તુના અંશને ગ્રહણ કરનારા અભિપ્રાયો તો અનંતા છે, તો પછી સર્વનો સંગ્રહ સાતમાં કેવી રીતે થઈ જાય ? ० शास्त्रसंलोक: (165) "नयाश्चानन्ता, अनन्तधर्मत्वाद् वस्तुनः, तदेकधर्मपर्यवसितानां वक्तुरभिप्रायाणां नयत्वात् । तथा च वृद्धा, जावइआ वयणपहा तावइया चेव हुंति नयवाया इति । तथापि चिरन्तनाचार्यैः सर्वसंग्राहिसप्ताभिप्रायपरिकल्पनाद्वारेण सप्त नयाः प्रतिपादिताः । .ये च शब्दविचारचतुरास्ते શબ્દાવિનયત્રયે કૃતિા - સ્વા. મં. ન. ૨૮, પૃ. ૨૭૪૨ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० २९ ૨૪૬ गत्यन्तराभावात्, अर्थश्च सामान्यरूपो विशेषरूपो वा, शब्दोऽपि २Aरूढितो २ व्युत्पत्तितश्च, व्युत्पत्तिरपि सामान्यनिमित्तप्रयुक्ता तत्कालभाविनिमित्तप्रयुक्ता वा स्यात् । २२५. तत्र ये केचनार्थनिरूपणप्रवणाः प्रमात्रभिप्रायास्ते सर्वेऽप्याद्ये नयचतुष्टयेऽन्तर्भवन्ति, तत्रापि ये परस्परविशकलितो सामान्यविशेषाविच्छन्ति ३३तत्समुदायरूपो नैगमः । ये पुनः केवलं सामान्यं वाञ्छन्ति तत्समूहसंपाद्यः संग्रहः । ये पुनरनपेक्षितशास्त्रीयसामान्यविशेष लोकव्यवहारमवतरन्तं घटादिकं पदार्थमभिप्रेयन्ति तन्निचयजन्यो व्यवहारः । ये सौगतास्तु क्षणक्षयिणः परमाणुलक्षणा विशेषाः सत्या इति मन्यन्ते, तत्संघातघटित ऋजुसूत्र इति । तथा -૦ન્યાયરશ્મિ – સમાધાનઃ- કોઈપણ વ્યક્તિનો કોઈપણ અભિપ્રાય પ્રગટ થાય, તો તે કાં તો અર્થને આશ્રયીને થાય અથવા શબ્દને આશ્રયીને થાય. અભિપ્રાય પ્રગટ કરવાનો આ બે સિવાય ત્રીજો કોઈ ઉપાય નથી. તેમાં અર્થ કાંતો સામાન્ય સ્વરૂપવાળો હોય અથવા તો વિશેષ સ્વરૂપવાળો હોય, અને શબ્દ કાંતો વ્યુત્પત્તિથી પ્રવૃત્ત થાય અથવા રૂઢીથી પ્રવૃત્ત થાય. વ્યુત્પત્તિ પણ સામાન્યનિમિત્તથી પ્રવૃત્ત થાય અથવા તત્કાળભાવી નિમિત્તથી પ્રવૃત્ત થાય. | (૨૨૫) અભિપ્રાયના નિમિત્તો આટલા જ છે. તેથી જે નયો અર્થની પ્રરૂપણા કરવામાં નિપુણ છે તે સર્વનયોનો અંતર્ભાવ પહેલા ચાર નિયોમાં થઈ જાય છે. તે આ પ્રમાણે - જેઓ પરસ્પર ભિન્ન એવા સામાન્ય-વિશેષને સ્વીકાર કરે છે, તેઓનો સમુદાય તે નૈગમનયમાં અંતર્ભાવ થાય. જેઓ માત્ર સામાન્યને સ્વીકાર કરે છે, તેઓના સમૂહથી સંગ્રહનય બને છે. જેઓ શાસ્ત્રીય એવા સામાન્યવિશેષની અપેક્ષા રાખ્યા વિના, લોક વ્યવહારમાં ઉપયોગી એવા ઘટાદિ પદાર્થોને સ્વીકાર કરે છે, તેઓના સમૂહથી વ્યવહારનય નિષ્પન્ન થાય છે. જે બૌદ્ધદર્શનવાળા, ક્ષણમાં નાશ પામનારા, પરમાણુ સ્વરૂપ વિશેષોને જ સાચા માને છે તેના સમૂહથી યુક્ત ઋજુસૂત્રનય છે. તથા જે મીમાંસક વગેરે રૂઢિથી શબ્દની પ્રવૃત્તિ સ્વીકારે છે, તેઓના સમૂહથી શબ્દનયની ઉત્પત્તિ છે. જે વ્યુત્પત્તિ દ્વારા જ શબ્દની પ્રવૃત્તિ માને છે, અન્ય દ્વારા સ્વીકાર કરતા નથી, તેઓથી જન્ય સમભિરૂઢનય છે, વળી જેઓ વર્તમાનકાળમાં રહેનારા વ્યુત્પત્તિ નિમિત્તને આશ્રયીને શબ્દોની પ્રવૃત્તિ માને છે, પરંતુ અન્ય સ્વરૂપે સ્વીકાર કરતા નથી, તેઓના સમૂહ દ્વારા એવંભૂતનયનું અસ્તિત્વ છે. આ પ્રમાણે આ સંસારમાં વસ્તુને વિષય કરનારા અભિપ્રાયો અથવા વિકલ્પો એવા કોઈપણ નથી જેઓનો અંતર્ભાવ આ સાત નયોમાં ન થતો હોય, માટે આ સાત નયો તે સર્વાભિપ્રાયના સંગ્રાહક છે એમ નિશ્ચિત થાય છે. – અર્થસંપ્રેક્ષા – (३३३) तत्समुदायरूपो नैगम इति । पूर्वं हि ये परस्परविशकलितौ सामान्यविशेषाविच्छन्ति इति बहुवचनेन निर्देशे नैगमे इत्येकवचनान्तत्वात् नात्र सुश्लिष्टो वाक्यार्थः स्यादिति तत्समुदायरूप इत्युक्तम् । एवं तत्समूहादिशब्देष्वपि भावनीयम् । For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Q.२५० न्यायावतार 10 ये मीमांसकाः रूढितः शब्दानां प्रवृत्तिं वाञ्छन्ति तन्निवहसाध्यः शब्द इति । ये तु व्युत्पत्तितो ध्वनीनां प्रवृत्तिं वाञ्छन्ति नान्यथा, तवारजन्यः समभिरूढ इति । ये तु वर्तमानकालभाविव्युत्पत्तिनिमित्तमधिकृत्य शब्दाः प्रवर्तन्ते नान्यथेति मन्यन्ते, तत्संघटितः खल्वेवंभूत इति । तदेवं न स कश्चन विकल्पोऽस्ति वस्तुगोचरो योऽत्र नयसप्तके नान्तर्यातीति सर्वाभिप्रायसंग्राहका एते इति स्थितम् । २२६. सांप्रतमेषामेव प्रत्येकं मतमुपवर्णयामः-तत्र गमनं गमः परिच्छेद इत्यर्थः, निश्चितो गमः निगमः विविक्तवस्तुग्रहणं, स एव प्रज्ञादेराकृतिगणतया स्वार्थिकाण्प्रत्ययविधानाद् नैगमः । -न्यायश्मि અભિપ્રાય 166 અર્થાશ્રયી શબ્દાશ્રયી સામાન્ય સ્વતંત્ર (नगमनय) વ્યુત્પત્તિથી વિશેષ / રૂઢિથી (२०४नय) (संग्राउनय) /(४सूत्रनय) વ્યવહારોપયોગી (व्यवहार नय) સામાન્ય (सममि३ढनय) તત્કાળભાવી (मेवभूतनय) ૦ પૈગમનયનું નિરૂપણ ૦ (२२७) वे मही प्रत्येॐनयन। मभिप्रायोk [य ७२।य छ: નૈગમનય - મૈગમનયની વ્યુત્પત્તિને આશ્રયીને વ્યાખ્યા કરતા જણાવે છે કે, ગમ એટલે જાણવું, નિ એટલે નિશ્ચિત. તેથી નિશ્ચિત રૂપે જાણવું, ભિન્ન વસ્તુનું ગ્રહણ કરવું, તેનું નામ નગમનય. અથવા નિગમ્યતે એટલે નિશ્ચિત સ્વરૂપે જે જણાય છે તે નિગમ એટલે પદાર્થો અને તેને આશ્રયીને -शास्त्रसंलोक(166) "धर्मयोधर्मिणो धर्मधर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद्विवक्षणं स नैकगमो नैगमः ।" - प्रमाणनय. ७७। "तत्र सामान्यविशेषाद्यनेकधर्मोपनयनपरोऽध्यवसायो नैगमः।" - जैनतर्कभा./ णेगेहिं माणेहिं मिणइत्ति णेगमस्स य निरूत्ती। सेसाणंपि नयाणं लक्खणमिणमो सुणह वोच्छं।। - अनुयोग. आ. नि. गा. ७७५, विशेषा. गा. २६८२। "निगमेषु येऽभिहिताः शब्दास्तेषामर्थः शब्दार्थपरिज्ञानं च देशसमग्राही नैगमः" - तत्त्वार्थधि. भा., तत्त्वार्थहरि., सिद्ध. १३५। "अभिनिर्वृत्तार्थसंकल्पमात्रग्राही नैगमः।" - सर्वार्थसि. राजवा. १३३ तत्र संकल्पमात्रस्य ग्राहको नैगमो नयः। यद्वा नैकं गमो For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ O न्यायावतार - श्लो० २९ २५१० यदि वा, निगम्यन्ते नियतं परिच्छिद्यन्ते इति निगमाः अर्थास्तेषु भवोऽभिप्रायो नियतपरिच्छेदरूपः स नैगम इति । अयं हि सत्तालक्षणं महासामान्यमवान्तरसामान्यानि च द्रव्यत्वगुणत्वकर्मत्वादीनि, ३३४तथान्त्यान विशेषान् सकलासाधारणरूपलक्षणानवान्तरविशेषांश्चापेक्षया पररूपव्यावर्तनक्षमान् सामान्यादत्यन्तविनि ठितस्वरूपानभिप्रैति। तथा हि किल-संविन्निष्ठाः पदार्थव्यवस्थितयः, न च सामान्यग्राहिणि विज्ञाने विशेषावभासोऽस्ति, अनुवर्तमानैकाकारपरामर्शेन तद्ग्रहणाद्, अन्यथा सामान्यग्राहकत्वायोगात्, नापि विशेषग्रहणदक्षे संवेदने सामान्यं चकास्ति, -न्यायश्भिउत्पन्न थती नियत परि ६२१३५ अभिप्राय ते नैगम. अथवा न एकः गमः यस्य सः सा व्युत्पत्तिने આશ્રયીને જેને જાણવાના અનેક વચન પ્રકાર છે, તેને નૈગમ કહેવાય છે. આ નૈગમનયવાદી સત્તા સ્વરૂપ મહાસામાન્યને, દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મત્વ વગેરે અવાન્તર સામાન્યોને, બધા કરતા અસાધારણ સ્વરૂપને ધારણ કરતા એવા અંત્યવિશેષોને, તેમ જ પરસ્વરૂપને વ્યાવર્તન કરવા માટે સમર્થ એવા અવાન્તર વિશેષોને, સામાન્યથી અત્યંત ભિન્ન સ્વરૂપવાળા સ્વીકાર કરે છે. તેઓ આ પ્રમાણે પોતાના મતની સ્થાપના કે છે કે પદાર્થોની વ્યવસ્થા, નિશ્ચય, જ્ઞાનના આધારે થાય છે અને સામાન્યને ગ્રહણ કરનારા એવા જ્ઞાનમાં વિશેષોનો અવભાસ થતો નથી, કારણ કે અનુગત એકાકારના પરામર્શ વડે સામાન્યનું ગ્રહણ થાય છે. જો એકાકાર પરામર્શ ન હોય તો પછી સામાન્યને ગ્રહણ કરવાપણું રહેશે નહીં. તે જ પ્રમાણે જે જ્ઞાન વિશેષને ગ્રહણ કરવામાં પ્રવણ છે, તેમાં સામાન્યનો અવભાસ ન થઈ શકે, કારણ કે વિશિષ્ટદેશ તથા વિશિષ્ટ અવસ્થાથી યુક્ત એવા પદાર્થને ગ્રહણ કરવા માટે વિશેષ ગ્રાહક જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે, નહીં તો તેને વિશેષગ્રાહક જ્ઞાન કહેવાય જ નહીં. આમ પરસ્પર ભિન્ન-ભિન્ન સ્વરૂપે પ્રતિભાસિત થતા એવા સામાન્ય-વિશેષને, કોઈપણ રીતે ભેગા કરવા માટે યોગ્ય –०अर्थसंप्रेक्षण(३३४) तथा अन्त्यान् विशेषानिति । उत्पादविनाशयोरन्ते व्यवस्थितत्वाद् अन्तानि नित्यद्रव्याणि तत्र भवास्तान् । अयमर्थः-तुल्यरूपरसगन्धस्पर्शेषु परमाणुषु नित्यत्वामूर्तत्वसर्वगतत्वादिभिस्तुल्येषु सर्वात्मसु चायमस्माद्विलक्षण इति यतो योगिनां प्रत्ययः स प्रतिपरमाणु प्रत्यात्म च विशेष इति । -शास्त्रसंलोकयोऽत्र स सतां नैगमो मतः। धर्मयोः धर्मिणोः वापि विवक्षा धर्मधर्मिणोः। पर्यायनैगमादिभेदेन नवविधो नैगमः" - तत्त्वार्थश्लो. पृ. २६९, नयविव. ३३, ३७, प्रमेयक, पृ. ६७६ / सन्मति टी. पृ. ३१०। नयचक्र गा. ३३। "नैकैर्मानैः महासत्तासामान्यविशेषविशेषविज्ञानैः मिमीते मिनोति वा नैकमः। निगमेषु वा अर्थबोधेषु कुशलो भवो वा नैगमः । अथवा नैके गमाः पन्थानो यस्य स नैकगमः" - स्थानाङ्गसू. टी. पृ. ३७१। "अन्योन्यगुणभूतैकभेदाभेदप्ररूपणात् । नैगमोऽर्थान्तरत्वोक्तो नैगमाभास इष्येत ।" - लघी. का. ३९ (167) "तत्र नैगमः सत्तालक्षणं महासामान्यम्, अवान्तरसामान्यानि च द्रव्यत्वगुणत्वकर्मत्वादीनि तथान्त्यान् विशेषान् सकलासाधारणरूपलक्षणान्, अवान्तरविशेषांश्चापेक्षया पररूपव्यावर्तनक्षमान् सामान्यादत्यन्तविनिलुठितस्वरूपानभिप्रैति।" - स्या. मं./ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Q.२५२ ચાયાવતાર विशिष्टदेशदशावच्छिन्नपदार्थग्राहितया तत्प्रवृत्तेः, अन्यथा विशेषसंवेदनत्वायोगात् । न चैतौ परस्परविभिन्नावपि प्रतिभासमानौ सामान्यविशेषौ कथंचिन्मिश्रयितुं युक्तौ, अतिप्रसङ्गात्, विभिन्नप्रतिभासिनामपि निखिलार्थात्मनामैक्यप्राप्तेः । २२७. एवं च प्रमाणयति-परस्परविश्लिष्टौ सामान्यविशेषौ, पार्थक्येनोपलब्धेः, इह यद्यत् पार्थक्येनोपलभ्यते तत्तत् परस्परविश्लिष्टं द्रव्यम्, तद्यथा-देवदत्तयज्ञदत्ताविति, पार्थक्येन चोपलभ्येते सामान्यविशेषौ, अतः परस्परविभिन्नाविति । न सामान्यात् पृथग्विशेषोपलम्भ इति चेत्, कथं तर्हि तस्योपलम्भ इति वाच्यम्, सामान्यव्याप्तस्येति चेत्, न तर्हि स विशेषोपलम्भः, –૦ન્યાયરશ્મિ - નથી. જો ભિન્ન રૂપે પ્રતિભાસિત થતી વસ્તુને પણ ભેગી કરાતી હોય, તો પછી ઘટ-પટ વગેરે ભિન્નભિન્ન સ્વરૂપે પ્રતિભાસિત થતા પદાર્થોમાં પણ ઐક્ય માનવાની આપત્તિ આવશે. તેથી સામાન્ય-વિશેષ તે બન્ને જુદા જ છે. 0 સામાન્ય - વિશેષને ભિન્ન સિદ્ધ કરનાર પ્રમાણ ૦ (૨૨૭) સામાન્ય અને વિશેષના પાર્થક્યને સિદ્ધ કરનારા પ્રમાણની આ પ્રમાણે પ્રવૃત્તિ થશેઃસામાન્યવિશેષો પરસ્પરવિન્નિષ્ટ પાર્થયેનો ધ્યેઃ | સામાન્ય - વિશેષ પરસ્પર ભિન્ન છે, કારણ કે પૃથક્ સ્વરૂપે તેમને ઉપલબ્ધિ થાય છે. જે જે વસ્તુની પૃથક્ સ્વરૂપે ઉપલબ્ધિ થાય છે, તે તે પરસ્પર ભિન્ન દ્રવ્યો હોય છે, જેમ કે પૃથક્ રૂપે ઉપલબ્ધ થતાં દેવદત્ત અને યજ્ઞદત્ત. તે પ્રમાણે પૃથફ-પૃથફ રૂપે સામાન્ય-વિશેષની પણ ઉપલબ્ધિ થાય છે, તેથી તે બન્ને પરસ્પર ભિન્ન છે. પ્રશ્ન- તમે કહો છો કે, સામાન્યથી વિશેષ ભિન્ન છે, કારણ કે પૃથફ રૂપે ઉપલબ્ધિ થાય છે, પરંતુ ઘટ વગેરે પદાર્થોમાં તો સામાન્યથી પૃથફ રૂપે વિશેષનો ઉપલંભ જ થતો નથી, તેથી તમારો આ હેતુ અસિદ્ધ છે. ઉત્તર:- સામાન્યથી વિશેષનો જો પૃથફ સ્વરૂપે ઉપલંભ ન થતો હોય, તો પછી અમે તમને પૂછીએ કે ઘટ વગેરે વિશેષની ઉપલબ્ધિ કેવી રીતે થાય છે? પૂર્વપક્ષ- ઘટવાદિ સામાન્યથી વ્યાપ્ત સ્વરૂપે જ ઘટ વગેરે વિશેષનો ઉપલંભ થાય છે. ઉત્તરપક્ષ- તે યોગ્ય નથી, કારણ કે ઘટવ વગેરે સામાન્યનું પણ તે જ્ઞાનમાં ગ્રહણ થતું હોવાથી તેને ઘટ વગેરે વિશેષના ઉપલંભ રૂપે કહી શકાય નહીં અને પૃથુબુવ્વાદિ આકાર વિશિષ્ટ એવા ઘટ વિશેષનો, તે બોધમાં પૃથક સ્વરૂપે ગ્રહણ ન થતું હોવાથી, પ્રમાતા વિશેષ માટે પ્રયુક્ત કરાતા ઘટ વગેરે શબ્દ તથા તેનાથી સાધ્ય વ્યવહારને વિષે પ્રવૃત્તિ કરશે નહીં, પરંતુ તે પ્રકારે તો દેખાતું નથી કે, ઘટ શબ્દ અને તેના વ્યવહારનો અભાવ થઈ જતો હોય, ઉલટાનો તે રીતે જ સર્વજનની પ્રવૃત્તિ થાય છે. તેથી વિશેષ એવા ઘટ વગેરે શબ્દ અને વ્યવહારની For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० २९ રપુર ) सामान्यस्यापि तेन ग्रहणात्, ततश्च तेन बोधेन विविक्तविशेषग्रहणाभावात् तद्वाचकं ध्वनि तत्साध्यं च व्यवहारं न प्रवर्तयेत् प्रमाता, न चैतदस्ति, विशेषाभिधानव्यवहारयोः प्रवृत्तिदर्शनात्, तस्माद्विशेषमभिलषता तत्र च व्यवहारं प्रवर्तयता तद्ग्राहको बोधो विविक्तोऽभ्युपगन्तव्यः | तथा सामान्यमपि विविक्ताकारतया स्वग्राहिणि ज्ञाने यदि न प्रकाशेत, तदा तद्गोचराभिमतसंवेदनेन विशेषस्याप्याकलनात् सामान्याभिधानव्यवहारयोः प्रवृत्तेरुच्छेदस्तथैव वक्तव्यः, विविक्तसामान्यग्राहिबोधमूलकत्वात्तयोः,३३६तदनिष्टौ तयोरप्यभावापत्तेः । न च सामान्यं विशेष वा तिरस्कृत्य केवलस्य विशेषस्य सामान्यस्य वाभ्युपगमः कर्तुं युक्तः, द्वयोरपि स्वग्राहिज्ञाने प्रतिभासमानतया विशेषाभावात् । तस्मादेतौ द्वावपीतरेतरविशकलितावङ्गीकरणाऱ्याविति नैगमः || –૦ન્યાયરશ્મિ – ઈચ્છા રાખનાર વ્યક્તિ વડે, વિશેષને ગ્રહણ કરનારો બોધ ભિન્ન સ્વરૂપવાળો સ્વીકારવો જોઈએ. તથા સામાન્ય પણ વિશેષથી ભિન્ન રૂપે પોતાને ગ્રહણ કરનાર એવા જ્ઞાનમાં પ્રતિભાસિત ન થાય, તો પછી તે જેના વિષયરૂપે અભિમત છે, એવા જ્ઞાનમાં વિશેષનો પણ બોધ થતો હોવાના કારણે સામાન્યનું ગ્રહણ જ થશે નહીં. તેથી સામાન્યને આશ્રયીને જે ઘટવ વગેરે શબ્દ અને અનુગત વ્યવહારની પ્રવૃત્તિ થાય છે, તેનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે, કેમકે પૃથક સામાન્યને ગ્રહણ કરનાર બોધના આધારે જ સામાન્ય ઘટવ વગેરે શબ્દ તથા વ્યવહાર થાય છે, જો પૃથફ સામાન્ય ન માનો તો શબ્દ અને વ્યવહારનો પણ અભાવ થશે. એક-બીજાનો તિરસ્કાર = ઉપેક્ષા કરીને એકલા સામાન્ય અથવા વિશેષને સ્વીકાર કરવું યુક્ત નથી, કારણ કે સામાન્ય-વિશેષ બન્નેનો પોતાને ગ્રહણ કરનાર એવા જ્ઞાનમાં સ્પષ્ટરૂપે પ્રતિભાસ થાય છે. તેથી બન્ને સમાન હોવાથી એકને સ્વીકારવો, અન્યને નહીં આવો પક્ષપાત ન થઈ શકે. માટે બન્ને પૃથ-પૃથક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એમ સ્વીકાર કરવું જોઈએ. આમ નૈગમનયનો અભિપ્રાય છે. નિગમનયના અભિપ્રાયને સંગૃહીત કરનાર શ્લોકાર્થ-નૈગમનય, અભિન્ન જ્ઞાનમાં કારણભૂત એવું સામાન્ય ભિન્ન છે અને ભિન્ન જ્ઞાનમાં હેતુ એવું વિશેષ પણ ભિન્ન છે, એમ માને છે. इति नैगम नय –૦૩૫ર્થસંપ્રેક્ષા() તયોતિ | ઉભયત્રા સમાચાઉમાનવ્યવહારયો | (૩૬) તનિષ્ઠાવિતિ | केवलसामान्यग्राहिबोधानिष्टौ । अत्र नैगमाभिप्रायसंग्रहश्लोकः अन्यदेव हि सामान्यमभिन्नज्ञानकारणम् । विशेषोऽप्यन्य एवेति मन्यते नैगमो नयः ।। For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ २५४ न्यायावतार ___ २२८. अधुना संग्रहाभिप्रायो वर्ण्यते । तत्र संगृह्णाति अशेषविशेषतिरोधानद्वारेण ३३७सामान्यरूपतया जगदादत्ते इति संग्रहः । अयं हि मन्यते-भावलक्षणसामान्याद् 'व्यतिरिच्यमानमूर्तयो वा विशेषाः परिकल्प्येरन्, अव्यतिरिच्यमानमूर्तयो वा, गत्यन्तराभावात्। 'तत्र यद्याद्यः पक्षः, तदा निःस्वभावतां ते स्वीकुर्युः, भावव्यतिरेकित्वात्, गगनकुसुमादिवत्। अथ द्वितीयः कल्पः, तर्हि भावमात्रमापद्यन्ते । तथा हि-भावमात्रं विशेषाः । तदव्यतिरिक्तत्वाद्, इह यद्यतोऽव्यतिरिक्तं तत्तदेव भवति, तद्यथा भावस्यैव स्वरूपम्, अव्यतिरेकिणश्च विशेषाः, -न्यायरश्मि ૦ સંગ્રહનયનું નિરૂપણ ૦ (૨૨૮) નૈગમનયના અભિપ્રાયને જણાવ્યા બાદ હવે સંગ્રહનયને જણાવાય છે કે બધા વિશેષોને ઢાંકી દઈને, તેની ઉપેક્ષા કરીને, સામાન્ય સ્વરૂપે સંપૂર્ણ જગતને જે ગ્રહણ કરે છે, તેને સંગ્રહ 53वाय छे. संग्रवाही पोताना सिद्धान्तनी स्थापन॥ ॥ प्रभाए। ४२ छ, 'सर्वं एकम्, सदविशेषात् |આ સંપૂર્ણ જગત એક છે, કારણ કે સત્ સ્વરૂપે બધું સમાન છે. તે આ તર્ક દ્વારા એકત્વ સ્વીકાર उरे छे. मस्तित्व स्व३५४ सामान्य छ, तेनाथी विशेषो | (१) मिन्न छ , (२) अभिन्न छ ? ॥ ભિન્ન અથવા અભિન્ન સિવાય કોઈ ત્રીજો વિકલ્પ શક્ય નથી. જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે છે, અસ્તિત્વ સ્વરૂપ સામાન્યથી વિશેષો ભિન્ન છે, તો પછી આ વિશેષોને નિઃસ્વભાવ સ્વીકાર કરવા પડશે, જેમ આકાશ પુષ્પ વગેરેમાં અસ્તિત્વ સ્વરૂપ સત્તા ન હોવાથી તેનું અસ્તિત્વ નથી, તે જ પ્રમાણે ભાવ સ્વરૂપ સત્તાથી ભિન્ન હોવાના કારણે વિશેષોનું પણ અસ્તિત્વ ઘટશે નહીં. તેથી પ્રથમ પક્ષ યુક્ત નથી. જો સામાન્યથી વિશેષો અભિન્ન છે એમ બીજો પક્ષ સ્વીકારવામાં આવે, તો તો પછી ભાવ સ્વરૂપ સામાન્યનું જ અસ્તિત્વ રહેશે, નહીં કે વિશેષોનું, કારણ કે આ લોકમાં જે વસ્તુ જેનાથી અભિન્ન હોય, તે વસ્તુ તદ્દસ્વરૂપ જ હોય છે. તેનું ભિન્ન અસ્તિત્વ હોતું નથી, જેમ કે ભાવનું પોતાનું સ્વરૂપ. વિશેષો ભાવ સ્વરૂપ સામાન્યથી અભિન્ન છે તેથી તે ભાવરૂપ જ છે. ભાવથી ભિન્ન તેનું કોઈ અસ્તિત્વ નથી. -अर्थसंप्रेक्षण(३३७) सामान्यरूपतया जगदादत्ते इति । सर्वमेकम्, सदविशेषादिति हि तत्सिद्धान्तः । ' -शास्त्रसंलोक(168) "संगहिय पिंडिअत्थं संगहवयणं समासओ बिति।" - अनुयोग., आ. नि. गा. ७५६, विशेषा. गा. २६९९ । "अर्थानां सर्वैकदेशसंग्रहणं संग्रहः । आह च, यत्संगृहीतवचनं सामान्ये देशतोऽथ च विशेषे । तत्संग्रहनयनियतं ज्ञानं विद्यान्नयविधिज्ञः। तत्त्वार्थ. भा. हरि. सिद्ध. १३५/" "शुद्धं द्रव्यमभिप्रैति सन्मात्रं संग्रहः परः। स चाशेषविशेषेषु सदौदासीन्यभागिह ।।" - तत्त्वार्थश्लो. पृ. ७०, नयविव. श्लो. ६७, प्रमेयक. पृ. ६७७। "शुद्धं द्रव्यं समाश्रित्य संग्रहस्तद्शुद्धितः" - सन्मति. टी. पृ. २७२, ३११। "सामान्यमात्रग्राही परामर्शः सङ्ग्रहः" - प्रमाणनय. ७/१३, स्या. मं., जैनतर्कभा./ "शुद्धं द्रव्यमभिप्रैति संग्रहः तदभेदतः । भेदानां नासदात्मैकोऽप्यस्ति भेदो विरोधतः।। लघी. का. ३२/ 0 For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० २९ अतस्तद्रूपा एव । ननु च यदि भावमात्रमेव तत्त्वं तदा तस्य सर्वत्राविशेषाद् य एते प्रतिप्राणि प्रसिद्धाः स्तम्भेभकुम्भाम्भोरुहादिविशिष्टवस्तुसाध्या व्यवहारिणस्ते सर्वेऽपि प्रलयमापोरन्, अतो विशेषा अपि विविक्तव्यवहारहेतवोऽभ्युपगन्तव्याः । नैतदस्ति, व्यवहारस्याप्यनाद्यविद्याबलप्रवर्तितत्वात्, तेन पारमार्थिकप्रमाणप्रतिष्ठिततत्त्वप्रतिबन्धाभावात्। २२९. किं च विशेषाग्रहो विशेषेण त्याज्यः, विशेषव्यवस्थापकप्रमाणाभावात् । तथा हिभेदरूपा विशेषाः, न च किंचित्प्रमाणं भेदमवगाहते, १३३ प्रत्यक्षं हि तावद्भावसंपादितसत्ताकं तमेव साक्षात्कर्तुं युक्तं नाभावम्, तस्य सकलशक्तिविरहरूपतया तदुत्पादने व्यापाराभावात्, –૦ન્યાયરશ્મિ – શંકા - જો તમે કહ્યું તે મુજબ સત્તા માત્ર જ તત્ત્વ છે એમ સ્વીકારવામાં આવે, તો સત્તા સર્વત્ર સમાન રૂપે રહેલ હોવાથી, સર્વ પ્રાણીઓને થાંભલો, હાથી, ઘોડો, ઘટ, કમળ વગેરે વિશિષ્ટ વસ્તુઓ દ્વારા થતો પ્રસિદ્ધ વ્યવહાર ઉચ્છેદ થવાની આપત્તિ આવશે, પરંતુ સ્પષ્ટરૂપે અનુભવ થતાં આ વ્યવહારનો લોપ કરવો યોગ્ય નથી, માટે તેના કારણભૂત એવા વિશેષોને તમારે સ્વીકારવા જ જોઈએ. ૦ અવિદ્યા દ્વારા જગત વ્યવહાર સિદ્ધિ ૦ સમાધાન - આ તમારા વડે કરાયેલા શંકા યોગ્ય નથી, કારણ કે આ જગતનો જેટલો પણ વ્યવહાર ચાલે છે તે સર્વ અનાદિકાલીન અવિદ્યા(કુવાસના)ના પ્રભાવથી ચાલે છે. તેથી અવિદ્યાથી પ્રવર્તતો એવો વ્યવહાર, પારમાર્થિક, પ્રમાણથી નિશ્ચિત થયેલા એવા સત્તા તત્ત્વને પ્રતિબંધ (ખંડન) કરી શકે નહીં. (૨૨૯) વળી તમારો આ વિશેષ પદાર્થનો આગ્રહ તે વિશેષથી છોડવા યોગ્ય છે, કેમ કે વિશેષને સિદ્ધ કરનાર કોઈપણ પ્રમાણ વિદ્યમાન નથી. તે આ પ્રમાણેઃ- વિશેષો તે ભેદ સ્વરૂપ છે. ભેદ એટલે કે અન્ય પદાર્થથી વ્યાવૃતપણું, અન્યનો અભાવ. આ ભેદને ગ્રહણ કરવા માટે કોઈ પણ પ્રમાણ પ્રવૃત્તિ કરી શકતું નથી. ભેદને ગ્રહણ કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણની પ્રવૃત્તિ થઈ શકતી નથી, કારણ કે વિદ્યમાન પદાર્થથી તે ઉત્પન્ન થાય છે, તેથી પ્રત્યક્ષ ભાવ પદાર્થને જ સાક્ષાત્કાર કરવા માટે સમર્થ છે, પરંતુ અભાવને સાક્ષાત્કાર કરવા નહીં, કહ્યું છે કે: –૦ઝર્થસંગ્રેસ(३३८) प्रत्यक्षं हीति । यदाहुस्तद्वादिनःआहुर्विधातृ प्रत्यक्षं न निषेद्धृ विपश्चितः | नैकत्व आगमस्तेन प्रत्यक्षेण प्रबाध्यते ।। संग्रहश्लोक:सद्रूपतानतिक्रान्तस्वस्वभावमिदं जगत् । सत्तारूपतया सर्वं संगृह्णन् संग्रहो मतः | For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ચાયાવતાર છે अनुत्पादकस्य च साक्षात्करणे सर्वसाक्षात्करणप्रसङ्गात्, तथा च विशेषाभावात् सर्वो द्रष्टा सर्वदर्शी स्यात्, अनिष्टं चैतद् भवताम्, तस्माद् भावग्राहकमेव तदेष्टव्यम् । स च भावः सर्वत्राविशिष्ट इति तथैव तेन ग्राह्यः, तदुत्तरकालभावी पुनर्विकल्पो 'घटोऽयं पटादिर्न भवति' इत्येवमाकारो व्यवहारं रचयन् अविद्यामूलत्वान्न प्रमाणम्, तन्न प्रत्यक्षाद्विशेषावगतिः । 'नाप्यनुमानादेः, प्रत्यक्षमूलकत्वाच्छेषप्रमाणवर्गस्य, तस्मात् सामान्यमेव परमार्थो न विशेषा રૂતિ સંદE I -૦નાયરશ્મિ – आहुर्विधातृ प्रत्यक्षं न निषेद्धृ विपश्चितः। नैकत्व आगमस्तेन प्रत्यक्षेण प्रबाध्यते ।। અભાવ સકલશક્તિથી રહિત સ્વરૂપવાળો હોવાના કારણે, પ્રત્યક્ષની ઉત્પત્તિમાં તેનો વ્યાપાર સંભવી શક્તો નથી. જે પદાર્થ પ્રત્યક્ષનો ઉત્પાદક ન હોય અને તેનો પણ જો સાક્ષાત્કાર માનવામાં આવે, તો પછી સર્વપદાર્થનો સાક્ષાત્કાર માનવાની આપત્તિ આવશે. અને આ પરિસ્થિતિ હોય તો બધે સમાનતા હોવાથી બધા દૃષ્ટા સર્વદર્શી થઈ જશે. આ તો આપને અનિષ્ટ છે. તેથી પ્રત્યક્ષ તે ભાવ પદાર્થને જ ગ્રહણ કરનાર છે, એમ માનવું જોઈએ. તે ભાવ = અસ્તિત્વ, સત્તા સર્વ ઠેકાણે સમાન રૂપે રહેલ હોવાથી તેનું ગ્રહણ પણ પ્રત્યક્ષ દ્વારા અવિશિષ્ટ સ્વરૂપે જ થવું જોઈએ. અવિશિષ્ટ સ્વરૂપે સત્તા ગ્રહણ થયા બાદ તેના ઉત્તરકાળે જે આ વિકલ્પ થાય છે કે, “આ ઘટ છે, પટ વગેરે નથી' તે વ્યવહારની રચના કરે છે, પરંતુ અવિદ્યામૂલક હોવાના કારણે તે પ્રમાણભૂત નથી. તેથી પ્રત્યક્ષદ્વારા વિશેષોનો બોધ થઈ શકતો નથી. અનુમાનાદિ પ્રમાણો દ્વારા વિશેષનો બોધ શક્ય નથી, કારણ કે અન્ય સર્વ પ્રમાણોનું મૂળ = ઉત્પત્તિ સ્થાન પ્રત્યક્ષ જ છે. હવે જો પ્રત્યક્ષ વડે વિશેષોનું ગ્રહણ ન થતું હોય, તો પછી અન્ય પ્રમાણો દ્વારા વિશેષોનું ગ્રહણ ક્યાંથી થઈ શકે ? મૂળ જ ન હોય તો શાખા-પ્રશાખા ક્યાંથી આવે ? માટે વિશેષો કોઈપણ પ્રમાણ દ્વારા ગૃહીત થતાં ન હોવાના કારણે, અપ્રમાણિક તેમનું અસ્તિત્વ સ્વીકારી શકાતું નથી. તેથી સામાન્ય જ પારમાર્થિક પદાર્થ છે. વિશેષો માત્ર અવિદ્યામૂલક છે, એમ સંગ્રહનયવાદીની માન્યતા છે. સંગ્રહનયના અભિપ્રાયને સંગૃહીત કરનારો શ્લોકાર્થ:- “સત્ રૂપતાને ત્યાગ કર્યા વિના આખું જગત સ્વસ્વભાવમાં રહેલું છે. સર્વપદાર્થનો સત્તાસામાન્યરૂપે સંગ્રહ કરતો નય સંગ્રહનય કહેવાય છે.” For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ २५७० 169 न्यायावतार - श्लो. २९ २३०. सांप्रतं व्यवहारमतमुच्यते-तत्र व्यवहरणं व्यवह्रियते वानेन लौकिकैरभिप्रायेणेति व्यवहारः । अयं तु मन्यते-"यथालोकग्राहमेव वस्त्वस्तु, किमनयादृष्टाव्यवह्रियमाणवस्तुपरिकल्पनकष्टपिष्टिकया ? यदेव च लोकव्यवहारपथमवतरति तस्यानुग्राहकं प्रमाणमुपलभ्यते, -०न्यायश्भि ०व्यवहार नयनी वतव्य ० (૨૩૦) સંગ્રહનયનો અભિપ્રાય જણાવ્યા બાદ હવે વ્યવહારનયનો અભિપ્રાય જણાવાય છેव्यवहरणं व्यवहारः ॥ व्युत्पत्तिने साश्रयीने व्यवहार ४२वो अथवा सौ3 43 ४ मभिप्रायथा જગતમાં વ્યવહાર કરાય છે, તેને વ્યવહારનય કહેવાય છે. આ નય આ પ્રમાણે માને છે કે, લોકમાં વસ્તુ જેવી રીતે ગ્રહણ કરાય તે વસ્તુને તે સ્વરૂપ જ સ્વીકારવી જોઈએ. જે પરમાણુ વગેરે પદાર્થો દેખાતા નથી, અથવા તો સામાન્ય વગેરે વસ્તુ, કે જેના વડે વ્યવહાર થતો નથી, તેવી વસ્તુની કલ્પના કરવા દ્વારા પોતાની જાતને કષ્ટ શું કરવા આપો છો ? જે વસ્તુ લોકવ્યવહારમાં આવે છે, તે જ પદાર્થને ગ્રહણ કરનાર પ્રમાણપ્રાપ્ત થાય છે. અન્યવહુને ગ્રહણ કરવા માટે પ્રમાણની પ્રવૃત્તિ પણ થતી નથી. સંગ્રહનયને અભિમત અનાદિકાલીન, કદી નાશ ન થનારું એવું સામાન્ય, પ્રમાણના વિષય રૂપે થઈ શકતું નથી, કારણ કે તેવા સામાન્યનો અનુભવ કોઈને પણ થતો નથી તથા તેવા સામાન્યને -अर्थसंप्रेक्षण(३३९) यथालोकग्राहमिति । ग्राहयतीति ग्राहोऽभिप्रायः, पचाद्यच्, लोकाभिप्रायविशेषः, तस्यानतिक्रमेणेति । संग्रहश्लोक:व्यवहारस्तु तामेव प्रतिवस्तुव्यवस्थिताम् । तथैव दृश्यमानत्वाद् व्यवहारयति देहिनः ।। तामिति सत्तारूपताम् । शेषं सुगमम् । -शास्त्रसंलोक (169) "वच्चइ विणिच्छिअत्थं व्यवहारो सव्वदव्वेसु" - अनुयोग., आ.नि. गा. ७५६, विशेषा. २७०८, "लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः।" - तत्त्वार्थ. मा. हरि. सिद्धे. १३५। "संग्रहनयाक्षिप्तानामर्थानां विधिपूर्वकमवहरणं व्यवहारः" - सर्वार्थसि. राजवा. १।३३। "संग्रहण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स व्यवहारः" - प्रमाणनय. ७/२३, जैनतर्कभा. स्या.मं., प्रमेयक. पृ. ६७८, सन्मति. टी. पृ. ३१०, तत्त्वार्थश्लो. पृ. २७१। "व्यवहारविसंवादी नयः...." लघी. का. ४२। (170) "यथालोकग्राह्यमेव वस्तु अस्तु, किमनयाऽदृष्टाव्यवह्रियमाणवस्तुपरिकल्पनकष्टपिष्टिकया। यदेव च लोकव्यवहारपथमवतरति तस्यैवानुग्राहकं प्रमाणमुपलक्ष्यते नेतरस्य। न हि सामान्यमनादिनिधनमेकं संग्रहाभिमतं प्रमाणभूमिः.... तन्न ते वस्तुरूपाः लोकव्यवहारोपयोगिनामेव वस्तुत्वात्।" - स्या. मं. का. २८/ For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ न्यायावतार 0 नेतरस्य । न हि सामान्यमनादिनिधनमेकं संग्रहाभिमतं प्रमाणभूमिः, तथानुभवाभावात्, सर्वस्य सर्वदर्शित्वप्रसङ्गाच्च । नापि विशेषाः परमाणुलक्षणाः क्षणक्षयिणः प्रमाणगोचरः, तथा प्रवृत्तेरभावात् । तस्मादिदमेव निखिललोकाबाधितं प्रमाणप्रसिद्ध कियत्कालभाविस्थूरतामाबिभ्राणमुदकाहरणाद्यर्थक्रियानिर्वर्तनक्षम घटादिकं च वस्तुरूपं पारमार्थिकमस्तु, पूर्वोत्तरकालभावितत्पर्यायपर्यालोचना पुनरज्यायसी, तत्र प्रमाणप्रसराभावात्, प्रमाणमन्तरेण च विचारस्य कर्तुमशक्यत्वात्, अवस्तुत्वाच्च तेषां किं तद्गोचरपर्यालोचनेन? तथा हि-पूर्वोत्तरकालभाविनो द्रव्यविवर्ताः क्षणक्षयिपरमाणुलक्षणा वा विशेषा न कंचन लोकव्यवहारमुपरचयन्ति, तन्न ते वस्तुरूपाः, लोकव्यवहारोपयोगिनामेव वस्तुत्वात् इति व्यवहार ।। २३१. सांप्रतं ऋजुसूत्राभिप्रायः कथ्यते-तत्र 'ऋजुप्रगुणमकुटिलमतीतानागत –૦નાયરશ્મિ – જો પ્રમાણના વિષય તરીકે સ્વીકારવામાં આવે, તો પછી તે સર્વત્ર એક સરખું હોવાના કારણે સર્વવ્યક્તિઓ સર્વદશ થઈ જવાની આપત્તિ આવે છે. વળી ક્ષણમાં નાશ થવાના સ્વભાવવાળા, પરમાણુ સ્વરૂપ વિશેષો પણ પ્રમાણના વિષયરૂપે થતા નથી, કારણ કે પરમાણુ અતીન્દ્રિય હોવાથી તેના વિષે અર્વાગ્દષ્ટિવાળા જીવોની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેથી આ લોકમાં અબાધિત, પ્રમાણથી પ્રસિદ્ધ, કેટલાક કાળ સુધી રહેનાર, સ્થૂલતાને ધારણ કરતા, પાણી લાવવું વગેરે અર્થક્રિયાને કરનારા ઘટાદિ પદાર્થોને જ પારમાર્થિક = સાચા સ્વીકારવા જોઈએ, પરંતુ તે ઘટાદિ વસ્તુના પૂર્વોત્તરકાળભાવી પર્યાયોને વિષે વિચારણા કરવી યોગ્ય નથી, કારણ કે પૂર્વોત્તર કાળભાવી પર્યાયોને વિષે પ્રમાણની પ્રવૃત્તિ જ થતી નથી અને પ્રમાણ વિના વસ્તુ વિષયક વિચારણા પણ થઈ શકતી નથી. વળી આ પૂર્વોત્તરકાળ-ભાવી પર્યાયો આકાશપુષ્પ વગેરેની જેમ અવસ્તુ = અસતુ છે તો પછી તેવા પદાર્થ અંગે વિચારણા કરવાથી શું ફાયદો થવાનો ? વ્યવહારનયવાદીઓ જ કહે છે કે પૂર્વોત્તરકાળભાવી દ્રવ્યના પર્યાયો અથવા ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળા પરમાણુ સ્વરૂપ વિશેષો, કોઈપણ લોક વ્યવહારને વિષે ઉપયોગી ન હોવાથી અવસ્તુ છે. જે લોકવ્યવહારમાં ઉપયોગી હોય તે જ વસ્તુ છે માટે ઘટાદિ જ પારમાર્થિક સત્ પદાર્થો છે, તેમ જાણવું જોઈએ. વ્યવહારનયવાદી મતનો સંગ્રહ શ્લોકાર્થસત્તા સામાન્ય જેવા અને પ્રત્યેક વસ્તુમાં રહેલા એવા અવાજોર ઘટવાદિ સામાન્યથી યુક્ત પદાર્થો માટે જ વ્યવહારનય લોકોને પ્રવૃત્તિ કરાવે છે, કેમકે લોકમાં પ્રતીતિ પણ તેવી જ થાય છે. ૦ (૨૩૧) ઋજુસૂત્રનયનું નિરૂપણ ૦ વ્યવહારનયની વક્તવ્યતા પૂર્ણ થયા બાદ હવે ઋજૂસૂત્રનયનું સ્વરૂપ જણાવે છે:- ઋજુ એટલે સરળ, કુટિલતાથી રહિત, અતીત અને અનાગત સ્વરૂપ વક્રતાના ત્યાગ પૂર્વક, વર્તમાન ક્ષણમાં – શસ્ત્રસંનો— (171) "વર્તમાનસરથાપિ પર્યાયમાત્ર પ્રાધાન્યતઃ સૂત્રયન્નભિપ્રાય #yત્ર" - પ્રમાનિય. ૭/ર૬, જૈનતા .. "પદવુપન્નારી ઉષ્ણુસુaો જીવવિદી મુનેગલ્લો * - *નુયોગ, સા.જિ. IT. ૭૬૭, For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ २५९० न्यायावतार - श्लो० २९ वक्रपरित्यागाद्वर्तमानक्षणविवर्ति वस्तुनो रूपं सूत्रयति निष्टङ्कितं दर्शयतीति ऋजुसूत्रः । तथा हि-अस्याभिप्राय:- अतीतस्य विनष्टत्वात् अनागतस्यालब्धात्मलाभत्वात् खरविषाणादिभ्योऽविशिष्यमाणतया सकलशक्तिविरहरूपत्वान्नार्थक्रियानिर्वर्तनक्षमत्वम्, अर्थक्रियाक्षमं च वस्तु, तदभावान्न तयोर्वस्तुत्वमिति, वर्तमानक्षणालिङ्गितं च पुनर्वस्तुरूपं समस्तार्थक्रियासु व्याप्रियते इति तदेव पारमार्थिकम् । तदपि च निरंशमभ्युपगन्तव्यम्, अंशव्याप्तेर्युक्तिरिक्तत्वाद्, एकस्यानेकस्वभावतामन्तरेणानेकस्वावयवव्यापनायोगात् । अनेकस्वभावतैवास्त्विति चेन्न विरोधाघ्रातत्वात् । तथा हि-यद्येकः स्वभावः कथमनेकः अनेकश्चेत् कथमेकः ? एकानेकयोः –૦નાયરશ્મિ – રહેવાવાળી વસ્તુના સ્વરૂપને જે સૂત્રિત કરે છે, સ્પષ્ટ સ્વરૂપે જણાવે છે, તે ઋજુસૂત્રનય કહેવાય છે. ઋજુસૂત્રનયવાદીનો આ અભિપ્રાય છે- અતીત વસ્તુ નાશ થઈ ગઈ છે અને ભવિષ્યકાલીન પદાર્થે પોતાનું અસ્તિત્વ હજી સુધી મેળવ્યું નથી. અતીત-અનાગત પદાર્થો ગધેડાના શિંગડાની સમાન જ અસતું હોવાથી સકલશક્તિથી રહિત છે. જે પદાર્થ સકલશક્તિથી રહિત હોય તે કોઈપણ પ્રકારની અર્થક્રિયા કરવા માટે સમર્થ બની શકતો નથી. અર્થક્રિયા અસમર્થ પદાર્થ વસ્તુ = સત્ સ્વરૂપતાને પ્રાપ્ત કરી શકતી નથી, કારણ કે અર્થક્રિયા કરવી તે જ સત્ત્વનું લક્ષણ છે, માટે અતીત - અનાગત પદાર્થો વસ્તુસ્વરૂપ થતાં નથી. વળી વર્તમાન ક્ષણથી વિશિષ્ટ એવો પદાર્થ સમસ્ત કાર્યોમાં વ્યાપાર કરતો હોવાથી, તે જ પારમાર્થિક સત્ છે. આ વર્તમાનક્ષણ વિશિષ્ટ વસ્તુ પણ નિરંશ સ્વીકારવી જોઈએ, કારણ કે અંશોમાં રહેવાપણું તે યુક્તિથી રહિત વચન છે, કેમ કે એક જ પદાર્થમાં અનેક સ્વભાવ સ્વીકાર કર્યા વિના અનેક એવા પોતાના અવયવોમાં વૃત્તિ ઘટી શકતી નથી. શંકા- નિરંશ એવી વસ્તુને સ્વીકાર કરવા કરતા, અનેક સ્વભાવથી યુક્ત એવી વસ્તુ પોતાના અવયવોમાં રહે છે, એમ માનવામાં શું વાંધો છે? સમાધાનઃ- આમ સ્વીકારવામાં શું વાંધો છે એમ નહીં, પણ ઘણો વાંધો છે. આ એકમાં અનેક સ્વભાવની સ્વીકૃતિ તે વિરોધથી યુક્ત છે. તે આ પ્રમાણેઃ- જો પદાર્થનો સ્વભાવ એક હોય, તો પછી - शास्त्रसंलोकविशेषा. गा. २७१८ । “सतां साम्प्रतानामर्थानामभिधानपरिज्ञानमृजुसूत्रः" - तत्त्वार्थ. भा., हरि. सिद्ध. १३५। "ऋजुं प्रगुणं सूत्रयति तन्त्रयत इति ऋजुसूत्रः" - सर्वार्थसि. १।३३, धवला टी. पृ. ८६ । "सूत्रपातवद् ऋजुसूत्रः" ऋजुसूत्रं क्षणध्वंसि वस्तुसत्सूत्रयेदृजु। प्राधान्येन गुणीभावाद् द्रव्यस्यानर्पणात् सतः। - तत्त्वार्थश्लो. पृ. २७१, प्रमेयक. पृ. ६७८, सन्मति. टी. पृ. ३११। "ऋजुसूत्रस्य पर्यायः प्रधानं चित्रसंविदः..." - लघी. का. ४३। (172) "ऋजुसूत्रः पुनरिदं मन्यते - वर्तमानक्षणविवर्येव वस्तुरूपम्। नातीतमनागतं च। अतीतस्य विनष्टत्वाद्, अनागतस्यालब्धात्मलाभत्वात् खरविषाणादिभ्योऽविशिष्यमाणतया सकलशक्तिविरहरूपत्वात् नार्थक्रियानिर्वर्तनक्षमत्वम्। तदभावाच्च न वस्तुत्वं.... ते एव स्वलक्षणम्, न स्थूलतां धारयत्पारमार्थिकमिति" - स्या. मं./ For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ દર૬૦ O न्यायावतार 10 परस्परपरिहारेणावस्थानात्, तस्मात् स्वरूपनिमग्नाः परमाणव एव परस्परोपसर्पणद्वारेण कथंचिन्निचयरूपतामापन्ना निखिलकार्येषु व्यापारभाज इति ते एव स्वलक्षणम् न स्थूरतां धारयत्पारमार्थिकमिति । २३२. किं च प्रमाणतोऽर्थव्यवस्था, न च प्रमाणं ३४°देशकालव्याप्तिग्रहणे किंचन प्रवर्तते, ३४१सर्वप्रमाणानां वर्तमानप्रकाशक्षमत्वात् । तथा हि-प्रत्यक्षं तावद्रूपालोकमनस्कारचक्षुर्लक्षणकारणचतुष्टयाल्लब्धसत्ताकं वर्तमानक्षणे एव प्रकाशते, अतीतवय॑त्क्षण ૦ન્યાયરશ્મિ - અનેક કેવી રીતે થઈ શકે ? અને જો અનેક સ્વભાવ હોય, તો એક કેવી રીતે હોઈ શકે ? એક અને અનેક તે બન્ને એક-બીજાને છોડીને રહેનારા તત્ત્વ છે, માટે એકમાં અનેક સ્વભાવ સ્વીકાર ન કરી શકાય. તેથી પોતાના સ્વરૂપમાં જ મગ્ન રહેલા એવા પરમાણુઓ, એક-બીજાની બાજુમાં આવવા દ્વારા કથંચિદુ સમૂહપણાને પ્રાપ્ત કરેલા, સર્વકાર્યોમાં વ્યાપાર કરે છે, તેથી તે જ સ્વલક્ષણ = પારમાર્થિક પદાર્થ છે, પરંતુ સ્થૂલતાને ધારણ કરવાવાળા પારમાર્થિક પદાર્થો નથી. ૦ પ્રમાણ દ્વારા દેશ-કાળ વ્યાપ્તિને ગ્રહણ કરવાનો અભાવ ૦ (૨૩૨) વળી બીજું એ કે, પદાર્થની વ્યવસ્થા પ્રમાણ દ્વારા થાય છે અને પ્રમાણ દેશ અને કાળની વ્યાપ્તિને ગ્રહણ કરવા માટે વ્યાપાર કરતો નથી. એક વસ્તુનું અનેક અવયવોમાં રહેવું તેને દેશવ્યાપ્તિ કહેવાય છે, આને જ અન્ય લોકો સ્થૂલપણું કહે છે. તથા એક જ પદાર્થનું અનેક ક્ષણોમાં રહેવું તે કાળવ્યાપ્તિ કહેવાય છે. આના દ્વારા જ સ્થિરપણાનો વ્યવહાર થાય છે. આમાંથી કાળવ્યાપ્તિ અનંતર હોવાના કારણે સંનિહિત હોવાથી, અથવા કોઈપણ રીતે અર્થને જણાવવો છે, તેથી પહેલા તેને દૂષિત કરે છે. - જેટલા પણ પ્રમાણો છે, તે સર્વે વર્તમાન ક્ષણમાં રહેનાર પદાર્થને જ જણાવે છે. આનો તાત્પર્ય આ પ્રમાણે કે, પરિચ્છેદક (જણાવનાર) એવા પ્રત્યક્ષ પ્રમાણની ઉત્પત્તિ, રૂપ, આલોક, મનસ્કાર અને ચક્ષુ આ ચાર કારણો દ્વારા થાય છે. વળી તે વર્તમાન ક્ષણમાં જ રહેલા પદાર્થને પ્રકાશ કરે છે, કારણ કે અતીત અને ભવિષ્યકાલીન પદાર્થો નષ્ટ થયેલા અને ઉત્પન્ન થયેલ ન હોવાથી ત્યાં તેઓનું સંનિધાન જ નથી. જો વિદ્યમાન જ ન હોય તો તેનો પ્રકાશ શી રીતે થઈ શકે ? વળી જે સમયે –૦૩૫ર્થસપ્રેક્ષા— (३४०) देशकालव्याप्तीति । एकस्यानेकावयवव्याप्तिर्देशव्याप्तिः, एतावता स्थूरत्वमुक्तम्, एकस्यानेकक्षणव्याप्तिः कालव्याप्तिः, अनेन तु स्थिरत्वमभिहितम् । तत्र कालव्याप्तेरनन्तरत्वेन संनिहितत्वाद् यथाकथंचिदर्थप्रकाशस्य वा विवक्षितत्वात् । (३४१) सर्वप्रमाणानामित्यादिना तावत् कालव्याप्ति दूषयितुमारभते-वर्तमानप्रकाशरूपत्वादिति । वर्तमानः पूर्वापरसमयविविक्तः, प्रकाशः परिच्छेदो रूपं येषां प्रमाणानां तेषां प्रमाणानां तेषां भावस्तत्त्वं तस्मात् । इदमत्र हृदयम्-परिच्छेदकं हि प्रमाणमेकक्षणवर्येव, ततस्तेन परिच्छिद्यमानोऽर्थोऽपि स्वैकक्षणवर्येव परिच्छेत्तव्यः, न पूर्वापरक्षणवर्ती, तस्य परिच्छेदकप्रमाणकालेऽभावात्, तत्काले च परिच्छेदकप्रमाणस्यासत्त्वादिति । 30 For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ . 0 न्यायावतार - श्लो० २९ २६१० योरसंनिहितत्वात्, ततश्च ३४२तत् ३४३तत्कालसंबद्धमेव वस्तुनो रूपं साक्षात्कर्तुं क्षमते न पूर्वमपरं वा, असंनिधानादेव । यदि पुनर्विनष्टमपि पूर्वक्षणवर्तिरूपमाकलयेत्, तदा विनष्टत्वाविशेषान्निरवधिः क्षणपरंपरा तन्न प्रतीयेत, तथा च सति संकलिकया अनादिजन्मपरंपराग्राहि -न्यायश्भिઅતીત-અનાગત પદાર્થો છે, તે સમયે પરિચ્છેદક એવું પ્રમાણ નથી. તેથી એમ નિશ્ચિત થાય છે કે પ્રત્યક્ષ વર્તમાન ક્ષણવર્તી પદાર્થોને પ્રકાશ કરે છે. જો નાશ પામેલી પૂર્વવર્તી ક્ષણને પણ આ વર્તમાન કાલીન પ્રત્યક્ષ જણાવતો હોય, તો પછી નાશ પામવાપણું તો એની પૂર્વની ક્ષણોમાં પણ સમાન રૂપે રહેલ હોવાના કારણે, કોઈપણ મર્યાદા વગર ભૂતકાલીન સર્વ ક્ષણો તે ઠેકાણે પ્રતીત થવી જોઈએ, તો પછી સાંકળની જેમ અનાદિકાલીન જન્મોની પરંપરાને ગ્રહણ કરનારૂં પ્રત્યક્ષ થઈ જશે. આ જ પ્રમાણે જો અનાગતકાલીન પદાર્થને આ વાર્તમાનિક પ્રત્યક્ષ જોતો હોય, તો અનાગતપણું તો તેની આગળના પદાર્થોમાં પણ સમાન પણે રહેલ હોવાથી, તે આગળની પણ અનંત પરંપરાને જાણી લેશે, પરંતુ આ પ્રકારે પૂર્વોત્તરકાળવર્તી અનાદિ-અનંતકાલીન પરંપરાને જણાવનાર પ્રત્યક્ષ છે એવું તો -अर्थसंप्रेक्षण(३४२) तदिति प्रत्यक्षम् । (३४३) तत्कालसंबद्धं वर्तमानकालसंगतम् । वर्तमानकालपरिगतवस्तुग्राहित्वं चाध्यक्षस्य वैभाषिकाभिप्रायेण, क्षणक्षयाद्यवस्थितत्वलक्षणत्वाद्वस्तुनः, अन्यथा चक्षुरिन्द्रियसंनिकृष्टादादुत्पद्यमानस्य द्वितीयक्षणभाविनो ज्ञानस्य न प्राक्क्षणवर्तिरूपग्राहकत्वेन वर्तमानवस्तुग्राहकत्वं स्यात् । सौत्रान्तिकाभिप्रायेण वस्तुजन्यज्ञानगतग्राह्याकारलक्षणमेव वस्तुनो रूपं साक्षात्कर्तुं क्षमते इति व्याख्या । 'वस्त्वाहितमात्मगतमाकारं प्रत्यक्षं परिच्छिनत्ति' - इति हि सौत्रान्तिकानां सिद्धान्तः । यदाहुस्तद्वादिनः अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते प्रत्यक्षो न हि बाह्यवस्तुविसरः सौत्रान्तिकैराश्रितः । योगाचारमतानुगैरभिहिता साकारबुद्धिः परा मन्यन्ते बत मध्यमाः कृतधियः स्वच्छां परं संविदम् ।। इति ।। तत्र सौत्रान्तिकयोगाचारशब्दौ पूर्वमेव दत्तार्थौ । वैभाषिकमध्यमशब्दौ त्वेवं सौत्रान्तिकाद्यपेक्षया विरुद्धं भाषणं चतुःक्षणिकं वस्त्वादि विभाषा, गुरोश्च निष्ठायां सेट् इति अप्रत्ययः, स प्रयोजनं प्रवर्तकं वैभाषिकध्वनिनिमित्तं यस्य स वैभाषिकः । प्रयोजनम् (पा. ५-१-१०९) - इति ठञ् । प्रभाचन्द्रस्तु न्यायकुमुदचन्द्रे - 'विभाषा सद्धर्मप्रतिपादको ग्रन्थविशेषस्तां विदन्ति अधीयते वा वैभाषिकाः' इत्युवाच । तथा मध्ये भवो मध्यमः मध्यान्ममण् वा इति विश्रान्तसूत्रेण मप्रत्ययः । पूर्वोत्तरक्षणासंस्पर्शी निराकारो ज्ञानक्षणस्तत्समर्थनप्रवणा वादिनोऽपि मध्यमाः | माध्यमिकध्वनिस्तु इत्थम्-मध्यमेन क्षणेन चरन्ति चरत्यर्थे इकण् । यद्वा मध्यम आद्यपुरुषविशेषस्तस्य दर्शनं मध्यमम् तत्प्रयोजनं येषाम्, पूर्ववत् ठञ्, अस्त्यर्थे वा ठञ् । द्वाद्यस्वरवोतोऽस्य प्राय (?) इति पाठः । For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार 10 प्रत्यक्षमनुषज्येत, एवमनागतक्षणग्रहणेऽपि योज्यम्, अनिष्टं चैतत्, तस्मात् तद्वार्तमानिकक्षणग्रहणदक्षमेवेत्यभ्युपगन्तव्यम् । २३३. ननु च यदि क्षणभङ्गुरतामर्थात्मनामध्यक्षमेव लोकयति, तदा नीलतेव प्रतिभासमाना सा विप्रतिपत्तिगोचरं न यायादिति तद्विषयो लौकिकानां व्यवहारः प्रवर्तेत, न चैतदस्ति, स्थिरताद्वारेण व्यवहारप्रवृत्तेरिति । अत्र प्रतिविधीयते-साक्षात्कुर्वाणा अपि क्षणविनश्वरतां सदृशापरापरोत्पत्तिविप्रलब्धबुद्धयो मन्दा नाध्यवस्यन्ति, अनादिकालप्ररूढवासनाप्रबोधसमुपजनितमिथ्याविकल्पसामर्थ्याच्च विपर्यस्तस्थिरताव्यवहारं प्रवर्तयन्ति, तन्नायमध्यक्षस्यापराधः, अपि तु प्रमातृणामेव । तथा हि-३४ घनाकारोऽपि प्रत्यक्षपृष्ठभाविमिथ्याविकल्पसंदर्शित एव, विविक्तदर्शने तत्प्रतिभासायोगात्, करचरणशिरोग्रीवादयो ह्यवयवाः परस्परविभक्ता एव तत्र –૦નાયરશ્મિ - કોઈને પણ ઈષ્ટ નથી. તેથી પ્રત્યક્ષ વર્તમાન ક્ષણ સંબંધી પદાર્થને જ ગ્રહણ કરવા માટે દક્ષ (હોંશિયાર = કુશળ) છે, એમ સ્વીકાર કરવું જોઈએ. ૦ (૨૩૩) વાસનાથી સ્થિરતા-સ્થૂલતા વ્યવહાર સિદ્ધિ ૦ શંકા - જો પદાર્થોની ક્ષણભંગુરતાને પ્રત્યક્ષ જ નિશ્ચય કરાવનાર હોય, તો પછી જેમ નીલ વગેરે પ્રતિભાસને વિષે કોઈને કોઈપણ જાતનો ભ્રમ નથી થતો. તેમ આ ક્ષણભંગુરતાને વિષે પણ કોઈને કોઈપણ જાતનો ભ્રમ નહીં થાય, તો પછી લૌકિક પુરુષો દ્વારા તે પ્રમાણે વ્યવહાર થવો જોઈએ કે, “મને ક્ષણિક પદાર્થો દેખાય છે', પરંતુ તેવો વ્યવહાર તો કોઈ કરતું નથી, ઉલટાનો સ્થિરતા વગેરે સ્વરૂપે જ લૌકિકોનો વ્યવહાર થતો દેખાય છે. તેથી પ્રત્યક્ષ દ્વારા વાર્તમાનિક પદાર્થનું જ ગ્રહણ થાય છે તે માનવું યોગ્ય નથી. સમાધાનઃ- અરે ભાઈ ! પદાર્થોને વિષે ક્ષણભંગુરતા તો સ્વાભાવિક રીતે રહેલી છે અને તેને જીવો પ્રત્યક્ષરૂપે જુએ પણ છે, છતાં પણ પૂર્વ પદાર્થની સમાન જ નવા નવા પદાર્થોની ઉત્પત્તિ થવાના કારણે, ઠગાઈ ગયેલી બુદ્ધિવાળા એવા મૂર્ખા, ક્ષણિકતાનો અધ્યવસાય કરતા નથી, અને અનાદિ કાળથી પદાર્થોને અનુભવ કરવા દ્વારા ઉત્પન્ન થયેલી વાસનાના પ્રબોધથી ઉત્પન્ન થયેલા મિથ્યા વિકલ્પના સામર્થ્યથી, વિપર્યસ્ત એવા જીવો સ્થિરતાના વ્યવહારને પ્રવર્તાવે છે. તેમાં કાંઈ પ્રત્યક્ષનો થોડો અપરાધ છે કે ક્ષણભંગુરતાનો બોધ થતો નથી, પરંતુ તે પ્રમાતાઓનો જ અપરાધ છે કે, અનાદિકાલીન વાસનાના કારણે તેને જોવા છતાં તેઓ ઊંધો વ્યવહાર કરે છે. આ પ્રમાણે કાળવ્યાપ્તિને દૂષિત કર્યા બાદ, હવે દેશવ્યાપ્તિને દૂષિત કરવા માટે આરંભ કરે છે. તે આ પ્રમાણે - ઘનાકાર (સ્થૂલતા) પણ પ્રત્યક્ષની પછી ઉત્પન્ન થનારા મિથ્યા વિકલ્પના કારણે જ દેખાય છે. નિર્વિકલ્પ એવા પ્રત્યક્ષમાં ક્યારે પણ સ્થૂલતાનો પ્રતિભાસ થઈ શકતો નથી. હાથ, પગ, – ૩૫ર્થસપ્રેક્ષા — (३४४) घनाकारोऽपीत्यादिना देशव्याप्तिं दूषयितुमुपक्रमते । For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० २९ - प्रतिभान्ति, न व्याप्याकारः, न च तेऽपि स्वांशव्यापिनः प्रतिभान्ति, तदवयवानामपीतरेतरविशकलितरूपाणां प्रतिभासता तावत् यावत्परमाणव एव प्रथन्ते, व्यापिरूपस्य विचाराक्षमत्वादित्युक्तप्रायम् । नाप्यनुमानात्स्थिरस्थूरवस्तुसिद्धिः, प्रत्यक्षपरिगृहीतं हि संबन्धमासाद्यानुमानं प्रवर्तते, यदा च तत्क्षणभङ्गुरविविक्तांशग्रहणचातुर्यमाबिभ्रद् दर्शितं तदानुमानमपि तत्प्रतिबन्धमूलकं तद्गोचरमेव पारंपर्येण प्रतिष्ठापयति, ३४५ स्वप्रतिभासिनो रूपस्यालीकतया ३४६ तत्प्रतिष्ठापन द्वारेणैव 'तस्य प्रामाण्यात् । રૂપાળુ. २३४. ननु च ३४८स्मरणप्रत्यभिज्ञानादीनि स्थिरस्थूरवस्तुव्यतिरेकेण नोपपद्यन्ते, पूर्वमदृष्टे વન્યાયરશ્મિ – -O માથુ, ડોક વગેરે અવયવો પરસ્પર ભિન્ન સ્વરૂપે જ પ્રતિભાસિત થાય છે. તેનાથી વ્યાપ્ય એવું શરીર તો દેખાતું નથી. તથા આ હાથ, પગ વગેરે અવયવો પણ પોતાના અવયવોમાં વ્યાપીને રહેનારા છે એવું દેખાતું નથી, પણ તેના પણ એક-બીજાથી ભિન્ન સ્વરૂપે રહેલા અવયવોનો જ પ્રતિભાસ થાય છે. તેના અવયવોમાં પણ, એ જ પ્રકારે જાણવું, આમ જ્યાં સુધી પરમાણુ ન આવે ત્યાં સુધી તેના અવયવો કહેવા અને તે સર્વે એક-બીજાથી ભિન્ન-ભિન્ન સ્વરૂપવાળા જ છે. પોતાના અવયવોમાં વ્યાપીને ૨હેવાપણું કોઈપણ રીતે ઘટતું નથી, એ તો અમે પહેલા જ જણાવ્યું છે. ૦ અનુમાન દ્વારા પણ સ્થિર-સ્થૂલ પદાર્થસિદ્ધિ ૦ વળી અનુમાન દ્વારા પણ સ્થિર, સ્થૂલ એવા પદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. તે આ પ્રમાણેઃપ્રત્યક્ષ દ્વારા ગ્રહણ કરાયેલ વ્યાપ્તિ રૂપ સંબંધને પ્રાપ્ત કરીને, અનુમાનની પ્રવૃત્તિ થાય છે. પ્રત્યક્ષ તો ક્ષણભંગુર, પરસ્પર ભિન્ન-ભિન્ન રહેલા એવા અંશોને ગ્રહણ કરવામાં ચતુર છે, એ તો હમણા જ ઉપર સિદ્ધિ કરી. તે પ્રત્યક્ષના આધારે જ ઉત્પન્ન થતું અનુમાન પણ પરંપરાએ પ્રત્યક્ષ દ્વારા ગૃહીત કરાયેલા વિષયની જ સિદ્ધિ કરે છે. અનુમાનના વિષય તરીકે સામાન્ય પદાર્થ છે. સામાન્ય પદાર્થ અલીક હોવાના કારણે તેનું પ્રમાણ્ય સ્વીકારાયું નથી, પરંતુ પરંપરાએ પ્રત્યક્ષના ક્ષણભંગુર સ્વલક્ષણ પદાર્થનું પ્રતિષ્ઠાપન (સિદ્ધિ) કરવા દ્વારા તેનું પ્રામાણ્ય રહેલું છે. તેથી સ્થિર-સ્થૂલ એવા પદાર્થોની કોઈપણ પ્રકારે સિદ્ધિ થઈ શકતી નથી. (૨૩૪) શંકાઃ- ‘તે દેવદત્ત હતો', ‘આ તે જ દેવદત્ત છે' વગેરે સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન, સ્થિર-સ્થૂલ વસ્તુને સ્વીકાર કર્યા વિના ઘટી શકે નહીં, કારણ કે જે વસ્તુને પહેલા દેખેલી તે જ વસ્તુને ફરી દેખતાં સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે, એટલે સ્થિર જોઈએ. પુરુષ વગેરે અવયવીને આશ્રયીને (અવયવને આશ્રયીને નહીં) પ્રત્યભિજ્ઞાન થતું દેખાય છે, એટલે સ્થૂલ જોઈએ. -अर्थसंप्रेक्षण: (३४५) स्वप्रतिभासिनः सामान्यस्य । ( ३४६) तत्प्रतिष्ठापनद्वारेण अध्यवसायवशात्स्वलक्षणव्यवस्थापनद्वारेण । ( ३४७) तस्य अनुमानस्य । ( ३४८) स्मरणप्रत्यभिज्ञादीति । आदिशब्दात् संकलनाज्ञानादिग्रहः । २६३ For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ न्यायावतार10 तदभावात्, पुरुषाद्यवयविनां स्मरणात्प्रत्यभिज्ञानाच्च । नैतदस्ति, तेषामलीकवासनाप्रबोधोत्थापितत्वेन प्रामाण्यायोगात् । किं च, ३४९तान्यपि स्वयं वर्तमानक्षणे एव प्रकाशन्ते, ३५°विप्लववशात्तु ३५१स्वरूपमेव ३५२वासनासंपादितातीतार्थरूपतया व्यवस्यन्ति, घनाकारं च -૦ન્યાયરશ્મિ – માટે આ પ્રતીતિને સંગત કરવા સ્થિર-થૂલ પદાર્થને સ્વીકારવા જોઈએ. સમાધાનઃ- આ કરેલી શંકા યોગ્ય નથી, કારણ કે સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન તે મિથ્યા વાસનાના વિકલ્પ દ્વારા ઉત્પન્ન થયેલ હોવાના કારણે તેમાં પ્રામાણ્ય ઘટી શકતું નથી. વળી બીજી વાત એ છે કે, સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન વગેરે પણ પોતે વર્તમાન ક્ષણમાં જ પ્રકાશે છે, પરંતુ ભ્રમના કારણે પોતાના સ્વરૂપને (જ્ઞાનરૂ૫) વાસનાથી ઉત્પન્ન થતાં અતીત અર્થરૂપે જાણે છે, અને અસત્ એવા ઘનાકારનો આરોપ કરાવે છે. તેથી સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન દ્વારા પણ દેશ-કાળવ્યાપી એવા પદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. માટે દેશ અથવા કાળવ્યાપ્તિને જણાવવા માટે કોઈપણ પ્રમાણની પ્રવૃત્તિ ન થતી હોવાના કારણે, પરસ્પર ભિન્ન-ભિન્ન રૂપે રહેલા એવા પરમાણુઓ જ પરમાર્થથી સત્ય છે એમ નિર્ણય થાય છે. ઋજુસૂત્રમતનો સંગ્રહ લોકાર્થ:- “સ્થિતિ = ધ્રૌવ્યનો અભાવ હોવાથી, સર્વભાવો નશ્વર છે, તેથી ઋજુસૂત્રનય માત્ર શુદ્ધ પર્યાયને જ સ્વીકારે છે.” પ્રત્યક્ષ કે વર્તમાનકાલીન એવી વસ્તુને ગ્રહણ કરે છે એમ જે કહ્યું, તે વૈભાષિક બૌદ્ધના અભિપ્રાયથી જાણવું, કારણ કે તેમને વસ્તુનું લક્ષણ ક્ષણયાદિ સ્વરૂપે રહેવાપણું સ્વીકારેલ છે. બાકી તો ચક્ષુ ઈન્દ્રિયથી સકૃિષ્ટ એવા અર્થથી ઉત્પન્ન થવાવાળા દ્વિતીય ક્ષણવર્તી જ્ઞાન પ્રાકૃક્ષણવર્તી સ્વરૂપનું ગ્રાહક હોવાથી, વર્તમાન વસ્તુનું ગ્રાહક રહેશે નહીં. સૌત્રાન્તિકના અભિપ્રાયથી વસ્તુથી ઉત્પન્ન થયેલા જ્ઞાનમાં જે ગ્રાહ્યનો આકાર છે, તે જ વસ્તુનું રૂપ છે અને તેનું જ પ્રત્યક્ષ થાય છે, કારણ કે તેમનો સિદ્ધાન્ત છે “વત્ત્વહિતનાત્મતમારે પ્રત્યક્ષ પરિછિનત્તિ', વસ્તુ જન્ય, જ્ઞાનમાં પોતાના રહેલા આકારને જ પ્રત્યક્ષ જાણે છે. તેમના જ વાદીઓએ કહ્યું કે “વૈભાષિક જ્ઞાનથી યુક્ત પદાર્થ હોય છે એમ કહે છે, સૌત્રાન્તિક પ્રત્યક્ષ દ્વારા બાહ્ય વસ્તુનો બોધ સ્વીકારતો નથી. યોગાચાર સાકાર જ્ઞાનને ઉત્કૃષ્ટ માને છે અને માધ્યમિક ગ્રાહ્ય-ગ્રાહકાકારથી રહિત સ્વચ્છ જ્ઞાનને જ ઉત્કૃષ્ટ માને છે. સૌત્રાન્તિક અને યોગાચાર આ બે પદોની વ્યાખ્યા પહેલા કરી દીધી છે. હવે વૈભાષિક અને માધ્યમિક પદની વ્યાખ્યા કરાય છે. સૌત્રાન્તિકાદિની અપેક્ષાએ “ચાર ક્ષણ સુધી વસ્તુ રહે છે' ઈત્યાદિ વિરૂદ્ધ ભાષણ આને વિભાષા કહેવાય. અને આ છે પ્રયોજન જેનું તેઓ વૈભાષિક કહેવાયા. પ્રભાચન્દ્રએ ન્યાયકુમુદચંદ્રમાં ‘વિભાષા એક ગ્રંથ છે અને તેને જે જાણે છે અથવા ભણે છે તે –૦૩૫ર્થસંપ્રેક્ષા(३४९) तान्यपि स्मरणप्रत्यभिज्ञानादीनि । (३५०) विप्लव इति । सदृशापरापरोत्पत्तिदर्शनकृतो विभ्रमः । (३५१) स्वरूपमिति । स्मरणानुगतं बोधरूपम् । (३५२) वासनेति । पूर्वज्ञानजनितामुत्तरज्ञाने शक्तिमाहुः । तया संपादितमतीतार्थरूपमाकारो येषां स्मरणादीनां तेषां भावस्तया, अतीतार्थाकारवन्ति वयं स्म इति स्मरणादीनि विकल्पयन्ति । For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ) न्यायावतार - श्लो० २९ ३५३तस्यासन्तमध्यारोपयन्ति, तन्न तेभ्योऽपि व्यापिवस्तुसिद्धिः । तस्माद् व्यापिनि रूपे प्रमाणानवतारात् परस्परविश्लिष्टाः परमाणव एव परमार्थत इति ऋजुसूत्रः ।। २३५. तदिदमर्थस्वरूपनिरूपणनिपुणानां नयानां मतमुपवर्णितम्, अधुना शब्दविचारचतुराणामुपवर्ण्यतेः-तत्र त्रयाणामपि शब्दादीनामिदं साधारणाकूतम्, यदुत शब्द एव परमार्थो नार्थः, तस्य तदव्यतिरिक्तत्वात् । पार्थक्येन वस्तुत्वसिद्धेः कथमव्यतिरेक इति चेत्, प्रमाणादिति ब्रूमः | तथा हि-न व्यतिरिक्तोऽर्थः शब्दात्, तत्प्रतीतौ तस्य प्रतीयमानत्वात्, इह यत्प्रतीतौ यत्प्रतीयते तत् ततोऽव्यतिरिक्तं भवति, तद्यथा शब्दे प्रतीयमाने तस्यैव स्वरूपम्, प्रतीयते च शब्दे प्रतीयमानेऽर्थः, अतोऽसौ ततोऽव्यतिरिक्त इति । –૦ન્યાયરશ્મિ – વૈભાષિક છે એમ કહ્યું છે. તથા મધ્યમાં થવાવાળું તે મધ્યમ-પૂર્વ અને ઉત્તરક્ષણને સ્પર્શ ન કરનાર, નિરાકાર જ્ઞાન ક્ષણ, તે મધ્યમ અને તેનું સમર્થન જેઓ કરે છે તે માધ્યમિક કહેવાયા. આની વ્યુત્પત્તિ આ પ્રમાણે જાણવી “મધ્યમક્ષણની અપેક્ષાએ જે ચાલે છે અથવા “મધ્યમ' નામના કોઈ પુરુષ વિશેષ, તેનું જે દર્શન તે મધ્યમ અને તે છે પ્રયોજન જેનું તે “માધ્યમિક' કહેવાયા. ૦ (૩૫) શબ્દાદિ ત્રણ નયોનું સાધારણ રૂપે નિરૂપણ ૦. અર્થના સ્વરૂપને કહેવામાં નિપુણ એવા નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર આ ચાર નયોનું નિરૂપણ કર્યા બાદ, હવે શબ્દની વિચારણા કરવામાં ચતુર એવા શબ્દાદિ નયોનું સ્વરૂપ વર્ણન કરાય છે. તેમાં શબ્દાદિ ત્રણે નયોનો આ સાધારણ અભિપ્રાય છે કે, શબ્દ જ પારમાર્થિક છે. પદાર્થ પારમાર્થિક નથી, કારણ કે પદાર્થ તે શબ્દથી અભિન્ન જ છે. પ્રશ્નઃ- અર્થની શબ્દ કરતા પૃથફ સ્વરૂપે વસ્તુ તરીકે સિદ્ધિ થતી હોવાના કારણે, પદાર્થ શબ્દથી અભિન્ન છે એવું તમે કેવી રીતે કહી શકો? ઉત્તરઃ- અમે કાંઈ કલ્પના દ્વારા શબ્દ-અર્થનો અભેદ નથી કહેતાં, પરંતુ પ્રમાણ દ્વારા અમે શબ્દ અને અર્થ વચ્ચે અભેદ જણાવીએ છીએ. તે આ પ્રમાણે- ધ્વતિ અર્થો ન વ્યતિરિ તત્રતીતી તસ્ય પ્રતીય માનવી | શબ્દથી અર્થ તે ભિન્ન નથી, કારણ કે શબ્દની પ્રતીતિ થયે છતે અર્થની પણ પ્રતીતિ થાય છે, જેમકે, “લાડવો' એ શબ્દ બોલો, તો લાડવા સ્વરૂપ પદાર્થની પ્રતીતિ થાય જ છે. આ સંસારમાં જેની પ્રતીતિ થયે છતે જેની પ્રતીતિ થતી હોય, તે પદાર્થ તેનાથી અભિન્ન હોય છે, જેમ કે શબ્દની પ્રતીતિ થતાં તેના સ્વરૂપની પણ પ્રતીતિ થાય છે, તેથી શબ્દનું સ્વરૂપ તે શબ્દથી અભિન્ન છે. – ૩૫ર્થસંપ્રેક્ષા – (33) તતિ | સ્વપશ્ય | સંપ્રરત્નો:तत्रर्जुसूत्रनीतिः स्यात् शुद्धपर्यायसंश्रिता । नश्वरस्यैव भावस्य भावात् स्थितिवियोगतः ।। For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ न्यायावतार २३६. अथ अगृहीतसंकेतस्य घटशब्दश्रवणेऽपि घटप्रतीतेरभावाद् व्यतिरिक्त इति चेत्, एवं तर्हि विषस्य मारणात्मकत्वं तदज्ञस्य न प्रतिभातीति तत्ततो व्यतिरिक्तमापद्येत, न चैतदस्ति, तदव्यतिरेकाविशेषेण गुडखण्डवद्विषस्याप्यमारकत्वापत्तेः, संबन्धस्य च व्यतिरिक्तेन सह प्रागेवापास्तत्वात्, तन्न अबुधप्रमातृदोषेण वस्तुनोऽन्यथात्वम्, अन्यथान्धो रूपं नेक्षते इति तदभावोऽपि प्रतिपत्तव्य इति । २३७. ये निरभिधाना वर्तन्तेऽर्थास्तेषां शब्दात्पार्थक्येन वस्तुत्वसिद्धिरिति चेन्न, ૦ન્યાયરશ્મિ ૦ -O તે જ પ્રમાણે શબ્દની પ્રતીતિ થયે છતે અર્થની પ્રતીતિ થાય છે. તેથી અર્થ શબ્દથી અભિન્ન છે એમ નિશ્ચિત થાય છે. (૨૩૬) પ્રશ્નઃ- જે વ્યક્તિએ શબ્દ અને અર્થની વચ્ચે ‘આ શબ્દ દ્વારા આ પદાર્થ જાણવો' એવો સંકેત ગ્રહણ કર્યો નથી, તે વ્યક્તિને ‘ઘટ’ એ પ્રમાણે શબ્દ બોલતા ઘટ પદાર્થની પ્રતીતિ થતી નથી. તેથી ‘તન્ત્રતીતૌ તસ્ય પ્રતીયમાનત્વાત્' આ તમારો હેતુ અસિદ્ધ હોવાથી શબ્દ અને અર્થની વચ્ચે ભિન્નતા જ ઘટે છે. ઉત્તરઃ- જો ખબર ન હોવા માત્રથી તેની ભિન્નતા સ્વીકારાતી હોય, તો પછી જે વ્યક્તિને ઝેરમાં મારવાની શક્તિ રહેલી છે એમ ખબર નથી, તે વ્યક્તિના માટે શું ઝે૨ની મારવાની શક્તિ તે ઝેરથી ભિન્ન થઈ જશે ? આવો તો કોઈને અનુભવ થતો નથી. ઝેર અને તેની મા૨વાની શક્તિ આ બન્ને વચ્ચે અભેદ ૨હેલો છે, એ પ્રમાણે સ્વીકાર કરવામાં ન આવે તો પછી ગોળનો ટુકડો અને ઝે૨ બન્ને સરખા થવાની આપત્તિ આવશે, કારણ કે ઝેરમાંથી મારક શક્તિ તો નીકળી ગઈ છે, તેથી જેમ ગોળ ખાવા દ્વારા મારતો નથી, તેમ ઝેરને પણ ખાવાથી મૃત્યુ થશે નહીં. વળી જે વસ્તુ અત્યંત ભિન્ન હોય, તે પદાર્થનો બીજા પદાર્થની સાથે રહેવાનો કોઈપણ સંબંધ ઘટતો નથી, આ તો પહેલા જ સિદ્ધ કરી દીધું છે. તેથી અજ્ઞાની, અગૃહીત સંકેત એવા પ્રમાતાના દોષના કારણે, કાંઈ વસ્તુ જેવી હોય તેનાથી વિપરીત સ્વરૂપે કહેવી યોગ્ય નથી. જો પ્રમાતાના દોષથી વસ્તુ વિપરીતરૂપે થતી હોય, તો પછી કોઈ આંધળા વ્યક્તિને રૂપ દેખાતું નથી, તો પછી તમારે રૂપનો પણ અભાવ જણાવવો જોઈએ, પરંતુ તેવું તો છે નહીં. માટે પ્રમાતાના દોષથી વસ્તુનું વિપરીતપણું માનવું યોગ્ય નથી. તેથી શબ્દ અને અર્થની વચ્ચે અભિન્નતા જ રહેલી છે. ૦ (૨૩૭) અનભિલાપ્ય કોઈ પદાર્થ જ નથી O પ્રશ્નઃ- જે પદાર્થો નામથી રહિત છે, તે પદાર્થોની સાથે શબ્દનું જોડાણ ન હોવાના કારણે, For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ર૬૭ ) न्यायावतार - श्लो० २९ निरभिधानार्थाभावात्, केवलं केचित् विशेषशब्दैः संकीर्त्यन्ते, केचित् सामान्यध्वनिभिरित्येतावान् विशेषः स्यात् । यदि वा सकलार्थवाचका विशेषध्वनयो न सन्तीति नास्त्यत्र प्रमाणम् । ततश्च सर्वेऽर्थो विद्यमानस्ववाचकाः, अर्थत्वात्, घटार्थवदिति प्रमाणात्; सर्वेषां स्ववाचकत्वेन पूर्वोक्तयुक्तेः शब्दादपार्थक्यसिद्धिः । तस्मान्न परमार्थतोऽर्थः शब्दाव्यतिरिक्तोऽस्ति, उपचारतः पुनलौकिकैरपर्यालोचितपरमार्थैर्व्यवह्रियते । असावप्यौपचारिकः शब्दात्मको वार्थः प्रतिक्षणभङ्गुरः स्वीकर्तव्यः, वर्णानां क्षणध्वंसिताप्रतीतेः, ऋजुसूत्रप्रतिपादितयुक्तिकलापाच्च ।। -૦ચાયરશ્મિ - શબ્દથી ભિન્ન રૂપે પદાર્થની સિદ્ધિ ત્યાં થઈ જશે, તો પછી શબ્દથી અર્થ ભિન્ન છે, એમ માનવામાં શું વાંધો છે ? ઉત્તર- પહેલી વાત તો એ જ છે કે, નામથી રહિત આ જગતમાં કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ છે જ નહીં. માત્ર એટલો ફરક હોય છે કે, કોઈક પદાર્થો વિશેષ શબ્દથી કહેવાય છે, અને કેટલાક પદાર્થો સામાન્ય શબ્દ દ્વારા કહેવાય છે. અથવા તો “બધા પદાર્થોને કહેનાર વિશેષ શબ્દ નથી એ વાતમાં કોઈ પ્રમાણ જ નથી, ઉલટાનું બધા પદાર્થો પોત-પોતાના વાચક એવા શબ્દથી યુક્ત જ હોય છે, કારણ કે તે અર્થ છે. જેમ ઘટ સ્વરૂપ પદાર્થ તે પોતાના વાચક એવા ઘટ શબ્દથી યુક્ત હોય છે. તે પ્રમાણે અહીં પણ જાણવું. આ અનુમાન દ્વારા સર્વ પદાર્થોની સાથે વિશેષ વાચક શબ્દો જોડાયેલા જ છે અને પોત-પોતાના વાચક શબ્દની સાથે પૂર્વે કહેલ યુક્તિના અનુસારે અર્થની અભિન્નતા જ રહેલ છે. તેથી પારમાર્થિક રીતે અર્થ શબ્દથી ભિન્ન નથી, તો પણ લૌકિક પુરુષો કે જેમને પારમાર્થિક પદાર્થનો વિચાર કર્યો નથી, તેઓ ઉપચારથી અર્થનો શબ્દથી ભિન્ન રૂપે વ્યવહાર કરે છે. ઔપચારિક રૂપે ભિન્ન રહેલો અર્થ અથવા શબ્દથી અભિન્ન એવો અર્થ હોય, તે દરેક ક્ષણે ક્ષણે નાશ થવાના સ્વભાવવાળો છે કારણ કે જે શબ્દો બોલાય છે તે શબ્દો બોલ્યા બાદ તેની પછીના ક્ષણે તરત જ નાશ થતાં પ્રતીત થાય છે અને જો શબ્દનો નાશ થતો હોય, તો પછી તેનાથી અભિન્ન એવા અર્થનો પણ નાશ થઈ જ જાય છે. વળી ઋજુસૂત્રનયમાં પદાર્થોની ક્ષણિકતા સિદ્ધ કરવા માટે જે યુક્તિઓ આપી, તે યુક્તિઓ દ્વારા પણ ક્ષણભંગુરતાની જ સિદ્ધિ થાય છે. આ પ્રમાણે શબ્દાદિ ત્રણે નયોની સમાન વક્તવ્યતા જે હતી તે જણાવી. For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ न्यायावतार 10 २३८. सांप्रतमेतेषामेव प्रत्येकमभिप्रायः कथ्यते-तत्र "शब्दो रूढितो यावन्तो ध्वनयः कस्मिंश्चिदर्थे प्रवर्तन्ते, यथा इन्द्रशक्रपुरन्दरादयः, तेषां सर्वेषामप्येकमर्थमभिप्रैति किल प्रतीतिवशात् यथा शब्दाव्यतिरेकोऽर्थस्य प्रतिपाद्यते तथैव तस्यैकत्वं वा नैकत्वं वा प्रतिपादनीयम्, न चेन्द्रशक्रपुरन्दरादयः पर्यायशब्दा विभिन्नार्थवाचितया कदाचन प्रतीयन्ते, तेभ्यः सर्वदैवैकाकार -न्यायश्भि ० (२३८) २०४नयनुं नि३५४० શબ્દાદિ ત્રણે નયોની સમાન વક્તવ્યતાને જણાવ્યા બાદ, હવે પ્રત્યેકના લક્ષણને જણાવે છે. તેમાં પહેલા શબ્દનયનું નિરૂપણ કરે છે કોઈપણ વસ્તુમાં રૂઢિ દ્વારા પ્રચલિત જેટલા પણ શબ્દો છે, જેમકે શક્ર, ઈન્દ્ર, પુરન્દર વગેરે તે બધાનો પ્રતીતિવશાત્ એક જ અર્થ છે. જેમ અર્થનો શબ્દથી અભેદ પ્રતિપાદન કરાય છે. તે રીતે જ પદાર્થના એકત્વ અથવા અનેકત્વનું પણ પ્રતિપાદન કરવું જોઈએ. અર્થાત્, શબ્દથી અર્થનો અભેદ જણાવવા જે યુક્તિ આપી તે જ યુક્તિથી શબ્દ પ્રતિપાદ્ય અર્થનું એકત્વ અનેકત્વ સિદ્ધ કરવું. ઈન્દ્ર, શક, પુરંદર વગેરે પર્યાયવાચી શબ્દો ભિન્ન-ભિન્ન પદાર્થોને જણાવતા હોય, એવી ક્યારે પણ પ્રતીતિ થતી નથી. આ પર્યાયવાચી શબ્દો દ્વારા એકાકારક જ પરામર્શની ઉત્પત્તિ થાય છે અને બીજું એ કે, અખ્ખલિતપણે તેવા જ પ્રકારનો વ્યવહાર દેખાય છે. જેમ એક વ્યક્તિને ઈન્દ્ર શબ્દ કહ્યો અને અન્યને શક્ર, તો બન્નેની પ્રવૃત્તિ એક જ પદાર્થને ગ્રહણ કરવા માટે થાય છે. તેથી એમ નિશ્ચિત થયું કે, શબ્દનયની અપેક્ષાએ પર્યાયવાચી શબ્દોનો એક જ અર્થ છે, કારણ કે “જે અભિપ્રાયથી અર્થને કહેવાય તે શબ્દ” આ વ્યુત્પત્તિને આશ્રયીને આવું પ્રતિપાદન કરાયેલ છે અને પર્યાયશબ્દો એક જ અર્થના અભિપ્રાયથી પ્રયોજાય છે. અહીં આટલી વિશેષતા પણ ધ્યાનમાં રાખવા જેવી છે, જેમ શબ્દનય પર્યાયવાચી શબ્દોનો એક -शास्त्रसंलोक(173) "इच्छइ विसेसियतरं पच्चुप्पण्णं णओ सद्दो" - अनुयोग., आ.नि. गा. ७५७, विशेषा. गा. २७१८ । "यथार्थाभिधानं शब्दः । आह च - विद्याद्यथार्थशब्दं विशेषितपदं तु शब्दनयम्" - तत्त्वार्थ.भा., हरि., सिद्ध. १३५। " लिङ्गसंख्यासाधनादिव्यभिचारनिवृत्तिपः शब्दः" - सर्वार्थसि. १।३३ / "शपत्यर्थमाह्वयति प्रत्यायतीति शब्दः" - राजवा. १/३३ / "कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः, शब्दः । यथा बभूव भवति भविष्यति सुमेरुरित्यादिः।" - प्रमाणनय. ७/३२, ३३, जैनतर्कभा., स्या. मं.। "कालादिभेदतोऽर्थस्य भेदं यः प्रतिपादयेत्। सोऽत्र शब्दनयः शब्दप्रधानत्वादुदाहृतः।" . तत्त्वार्थश्लो. पृ. २७२, प्रमेयक. पृ. ६७८, सन्मति. टी. पृ. ३१२। "कालकारकलिङ्गानां भेदाच्छब्दोऽर्थभेदकृत् ।" - लघी. का. ४४। (174) शब्दस्तु रूढितो यावन्तो ध्वनयः कस्मिंश्चिदर्थे प्रवर्तन्ते, यथा इन्द्रशक्रपुरन्दरादयः सुरपतौ, तेषां सर्वेषामप्येकमर्थमभिप्रेति किल प्रतीतिवशाद् । यथा शब्दादव्यतिरेकोऽर्थस्य प्रतिपाद्यते तथैव तस्यैकत्वमनेकत्वं वा प्रतिपादनीयम्।.... एकार्थप्रतिपादनाभिप्रायेणैव पर्यायध्वनीनां प्रयोगात् . स्या. मं. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ २६९० न्यायावतार - श्लो० २९ परामर्शोत्पत्तेः, अस्खलद्वृत्तितया तथैव व्यवहारदर्शनात् । ३५ तस्मादेक एव पर्यायशब्दानामर्थ इति शब्दः । शब्द्यते आहूयतेऽनेनाभिप्रायेणार्थ इति निरुक्तादेकार्थप्रतिपादकताभिप्रायेणैव पर्यायध्वनीनां प्रयोगादिति ।। २३९. सांप्रतं "समभिरूढमतमुपवर्ण्यते-तत्र सम् ३५"एकीभावेनाभिरोहति व्युत्पत्ति -न्यायश्भिજ અર્થ સ્વીકાર કરે છે, તેમ વિરૂદ્ધ લિંગ વગેરેના કારણે, વસ્તુનો ભેદ પણ સ્વીકારે છે. લિંગ વગેરે દ્વારા વસ્તુનો ભેદ આ પ્રમાણે જાણવો:लिंग मे = तटः (पुल्लिं), तटी (स्त्रीलिंग), तटम् (नपुंसलिंग) संध्या मे = दाराः (क्यान) कलत्रम् (वयन) tण मे = बभूव (भूत), भवति (वर्तमान11) भविष्यति (भविष्य 511) सुमेरुः 5॥२४ मे = करोति (s t२४) क्रियते (७।२.४) कुंभः पुरुष मे = एहि मन्ये (अ.स) रथेन यास्यसि (द्वि...) उपस मे = सन्तिष्ठते, अवतिष्ठते त्याहि. વિરૂદ્ધધર્મકૃત ભેદ અનુભવતી વસ્તુને એક જ માનીને, તેમાં વિરૂદ્ધ ધર્મોનો યોગ માનવો તે બરાબર નથી, પણ તે વસ્તુને ભિન્ન જ માનવી. શબ્દનયનો સંગ્રહ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે“શુદ્ધ પર્યાયો પણ ભિન્ન લિંગ, સંખ્યા વગેરેને કારણે, ભિન્ન સ્વભાવવાળા છે', એમ શબ્દનય કહે છે. इति शब्द नय ૦ સમભિરૂઢ નયનું નિરૂપણ ૦ (૨૩૯) હવે સમભિરૂઢનયના મતને જણાવે છે- સમ્ = એટલે એકીભાવપૂર્વક તેથી એકીભાવપૂર્વક -अर्थसंप्रेक्षण(३५४) एक एवेत्यादि । यथा शब्दनयः पर्यायशब्दानामेकमर्थमभिप्रेति तथा तटस्तटी तटमिति विरुद्धलिङ्गलक्षणधर्माभिसंबन्धाद् वस्तुनो भेदं चाभिधत्ते । न हि विरुद्धधर्मकृतं भेदमनुभवतो वस्तुनो विरुद्धधर्मायोगो युक्तः, एवं संख्याकालकारकपुरुषादिभेदादपि भेदोऽवगन्तव्यः । संग्रहश्लोकः विरोधिलिङ्गसंख्यादिभेदाद् भिन्नस्वभावताम् । तस्यैव मन्यमानोऽयं शब्दः प्रत्यवतिष्ठते ।। (३५५) एकीभावेनेति प्रत्येकम् । अयमभिप्रायः-यथा विरुद्धलिङ्गाद् भिद्यते वस्तु, तथा संज्ञाभेदादपि; ततो यावन्तोऽर्थस्य स्वाभिधायका ध्वनयस्तावन्तोऽर्थभेदाः, प्रत्यर्थं शब्दनिवासादिति । -शास्त्रसंलोक(175) "पर्यायशब्देषु निरूक्तिभेदेन भिन्नमर्थमभिरोहन् समभिरूढः" - प्रमामनय. ७।३६, जैनतर्कभा. स्या. मं.। "वत्थुओ संकमणं होइ अवत्थुनए समभिरूढे ।" - अनुयोग., आ.नि. गा. ७५८ । "सत्स्वर्थेष्वसङ्क्रमः समभिरूढः" - तत्त्वार्थ.भा. हरि, सिद्ध. १३५ । "जं जं सण्णं भासइ तं तं For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ २७० न्यायावतार 10 निमित्तमास्कन्दति शब्दप्रवृत्तौ योऽभिप्रायः स समभिरूढः । अयं हि पर्यायशब्दानां प्रतिविभक्तमेवार्थमभिमन्यते, तद्यथा-इन्दनादिन्द्रः, परमैश्वर्यमिन्द्रशब्दवाच्यं परमार्थतः, ३५ तद्वत्यर्थे पुनरुपचारतो प्रवर्तते, न वा कश्चित् तद्वान्, सर्वशब्दानां परस्परप्रविभक्तार्थप्रतिपादकतया आश्रयाश्रयिभावेन प्रवृत्त्यसिद्धेः । एवं शकनाच्छक्रः, पूरणात् पुरंदर इत्यादि भिन्नार्थत्वं सर्वशब्दानां दर्शयति, प्रमाणयति च-पर्यायशब्दा विभिन्नार्थाः, प्रतिविभक्तव्युत्पत्तिनिमित्तकत्वात्, इह ये ये प्रतिविभक्तव्युत्पत्तिनिमित्तकास्ते ते भिन्नार्थाः, यथा इन्द्रघटपुरुषादिशब्दाः, विभिन्नव्युत्पत्तिनिमित्तकाश्च पर्यायशब्दा अपि, अतो भिन्नार्था इति । यत्पुनरविचारितप्रतीति -न्यायश्भिજે અભિપ્રાય શબ્દની પ્રવૃત્તિમાં વ્યુત્પત્તિનિમિત્તનો આશ્રય લે છે, તે સમભિરૂઢનય કહેવાય છે. આ નય પર્યાયવાચી શબ્દોને વિષે પણ, ભિન્ન વ્યુત્પત્તિનિમિત્તના આધારે ભિન્ન પદાર્થોને જ સ્વીકારે છે, नहीं 3 शनयनी ४म में अर्थन. ४ इन्दनादिन्द्रः, ५२भैश्वर्य होवाना २५ ईन्द्र छे. પારમાર્થિક રીતે ઈન્દ્ર શબ્દ દ્વારા વાચ્ય પરમૈશ્ચર્ય છે, છતાં પણ પરમૈશ્ચર્યવાળા એવા વ્યક્તિમાં ઈન્દ્ર શબ્દનો પ્રયોગ ઉપચારથી થાય છે. અથવા તો પરઐશ્વર્યવાનું એવી કોઈ વ્યક્તિ, તે શબ્દથી અભિધેય નથી, કેમ કે ઐશ્વર્ય અને ઐશ્વર્યવાનું એ બન્ને જુદા શબ્દો, જુદા અર્થોને જ જણાવે, તેથી આશ્રયઆશ્રયી ભાવથી શબ્દની પ્રવૃત્તિ ન થઈ શકે. શબ્દોનું આ પ્રમાણેનું જ સામર્થ્ય હોવાના કારણે, शकनात् शक्रः, पूर्दारणात् पुरंदरः, दि. शक्तिशाणी डोवाना ॥२५ श तथा दैत्याना नरोने નષ્ટ કરનાર હોવાથી પુરંદર વગેરે શબ્દો, ભિન્ન વ્યુત્પત્તિનિમિત્તક હોવાથી, ભિન્ન અર્થને જ જણાવે छ. तसो पोताना भतनी स्थापना भाटे मा प्रभाए। मापे छ:- पर्यायशब्दाः विभिन्नार्थाः प्रतिविभक्तव्युत्पत्तिनिमित्तकत्वात् । पर्यायवायी शह भिन्न-भिन्न मर्थन ना२ छ, ॥२५॥ ६२.न। વ્યુત્પત્તિ નિમિત્ત અલગ-અલગ છે. જે જે શબ્દોના વ્યુત્પત્તિનિમિત્ત જુદા હોય, તે સર્વે ભિન્ન-ભિન્ન અર્થને કહેનાર હોય છે, જેમકે ઈન્દ્ર, ઘટ, પુરુષ વગેરે શબ્દો. –अर्थसंप्रेक्षण(३५६) तद्वतीति । परमैश्वर्ययुक्ते उपचारस्य च निमित्तम्, तत्रैश्वर्यस्यावस्थानम्, न वा कश्चित् तद्वान् शब्दानामभिधेय इति शेषः ।। -शास्त्रसंलोकःचिय समभिरोहए जम्हा। सण्णंतरत्थविमुहो तओ तओ समभिरूढोत्ति।।" . विशेषा. गा. २७२७। "नानार्थसमभिरोहणात् समभिरूढः । अथवा यो यत्राभिरूढः स तत्र समेत्याभिमुख्येनारोहणात् समभिरूढः ।" - राजवा. १३३, धवला टी. पृ. ८९ / "पर्यायशब्दभेदेन भिन्नार्थस्याधिरोहणात् । नयः समभिरूढः स्यात् पूर्ववच्चास्य निश्चयः।" - तत्त्वार्थश्लो. पृ. २७३, प्रमेयक. पृ. ६८०, सन्मति. टी. पृ. ३१३। "अभिरूढस्तु पर्यायैः...." - लघी. का. ४४। (176) "समभिरूढस्तु पर्यायशब्दानां प्रविभक्तमेवार्थमभिमन्यते। तद्यथा इन्दनात् इन्द्रः। परमैश्वर्यम् इन्द्रशब्दवाच्यं परमार्थतस्तद्वत्यर्थे, अतद्वत्यर्थे पुनरूपचारतो वर्तते । न वा कश्चित् तद्वान्, सर्वशब्दानां परस्परविभक्तार्थप्रतिपादितया आश्रयाश्रयिभावेन प्रवृत्त्यसिद्धेः ।.... अतो भिन्नार्था इति।" - स्या. मं. For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ર૭૧ ) न्यायावतार - श्लो० २९ बलादेकार्थाभिधायकत्वं प्रतिपाद्यते तदयुक्तम्, अतिप्रसङ्गात् । तथा हि-यदि युक्तिरिक्ता प्रतीतिरेव शरणीक्रियते, तदा तदा मन्दमन्दप्रकाशे ३५७दवीयसि देशे संनिविष्टशरीरविभिन्ना अपि निम्बकदम्बाश्वत्थकपित्यादय एकतर्वाकारतामाबिभ्राणाः प्रतीयन्ते इति एकतयैवाभ्युपगन्तव्याः । न चैतदस्ति, विविक्ततत्स्वरूपग्राहिप्रत्यनीकप्रत्ययोपनिपातबाधितत्वेन पूर्वप्रतीतेः विविक्तानामेव तेषामभ्युपगमात्, तन्नैकार्थवाचिनो ध्वनयः सन्ति, रूढिः ३५ पुनरविचारिततदर्थानामिति समभिरूढः ।। –૦ચાયરશ્મિ – પર્યાયવાચી શબ્દો પણ ભિન્ન-ભિન્ન વ્યુત્પત્તિનિમિત્તવાળા હોવાના કારણે, તેઓ પણ ભિન્ન-ભિન્ન પદાર્થોને જણાવે છે. જે લોકો આગળ-પાછળનું વિચાર કર્યા વગર, માત્ર પ્રતીતિના આધારે પર્યાયવાચી શબ્દો એક અર્થને કહેનારા છે એમ સ્વીકાર કરે છે, તે વિચારણા કરતા યોગ્ય લાગતું નથી, કારણ કે આમ માનવામાં અતિવ્યાપ્તિ આવે છે. જેમકે અત્યંત મંદ-મંદ એવા પ્રકાશમાં દૂર દેશમાં પોત-પોતાના સ્વરૂપમાં રહેલા લીમડો, કદંબ, અશ્વત્થ, કપિત્થ વગેરે વૃક્ષોને આશ્રયીને આ વૃક્ષો છે, આટલી જ માત્ર પ્રતીતિ થાય છે. હવે જો પ્રતીતિ એક રૂપે થાય, તો પછી તે સર્વ વૃક્ષોને તમારે એક માનવાની આપત્તિ આવશે, પરંતુ આવું તો ક્યારે દેખાયું નથી, કે લીમડો અને આંબો વગેરે સર્વ એક થઈ જતા હોય. ઐક્યની પ્રતીતિ, વિભિન્ન સ્વરૂપને ગ્રહણ કરનારી વિરોધી પ્રતીતિ દ્વારા બાધિત થઈ જાય છે. તેથી ભિન્ન-ભિન્ન સ્વરૂપે જ તેમને ગ્રહણ કરવા જોઈએ. એટલે યુક્તિ રિક્ત પ્રતીતિનું પ્રમાણ ન મનાય, લોકમાં રૂઢિ ચાલે છે, તે પણ તે શબ્દોના અર્થને ન વિચારતા લોકોના કારણે છે. માટે એમ જ સ્વીકારવું જોઈએ કે, વ્યુત્પત્તિના ભેદથી પર્યાયવાચી શબ્દો પણ ભિન્ન પદાર્થને જણાવે છે. એક અર્થને નહીં. સમભિરૂઢનયમતનો સંગ્રાહક લોકાર્થ:- ઉપરોક્ત વર્તમાનકાલીન વસ્તુઓ પણ, સંજ્ઞાભેદે ભિન્ન છે, એમ સમભિરૂઢ કહે છે.” इति समभिरूढनय -अर्थसंप्रेक्षण___ (३५७) दवीयसीति दूरतरे । (३५८) अविचारिततदर्थानामिति । तेषां शब्दानामर्थस्तदर्थः, न विचारितस्तदर्थो यैस्ते तथा तेषाम् । संग्रहश्लोक: तथाविधस्य तस्यापि वस्तुनः क्षणवर्तिनः | ब्रूते समभिरूढस्तु संज्ञाभेदेन भिन्नताम् ।। तथाविधस्येति विरुद्धलिङ्गादियोगभेदिनः ।। For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ २७२ न्यायावतार10 0 २४०. सांप्रतमेवभूताभिप्रायः प्रतिपाद्यते-तत्रैवंशब्दः प्रकारवचनः, ततश्चैवं यथा व्युत्पादितः तं प्रकारं भूतः प्राप्तो यः शब्दः स एवंभूतः, तत्समर्थनप्रधानाभिप्रायोऽप्येवंभूतः, ३५९तद्विषयत्वात, विषयशब्देन च ३६°विषयिणोऽभिधानात् । अयं हि यस्मिन्नर्थे शब्दो व्युत्पाद्यते स -न्यायश्भि ૦ એવંભૂતનયનું નિરૂપણ ૦ (૨૪૦) સમભિરૂઢનયની વક્તવ્યતા બાદ હવે એવંભૂતનયનું સ્વરૂપ જણાવે છેઃ- “એવં એ પ્રકારવાચી શબ્દ છે, તેથી શબ્દની જે પ્રમાણેની વ્યુત્પત્તિ કરેલ હોય તે પ્રકારને પ્રાપ્ત થયેલ જે શબ્દ હોય, તે એવંભૂત છે અને તેના સમર્થનમાં પ્રધાન એવો જે અભિપ્રાય તે પણ એવંભૂત જ કહેવાશે, કારણ કે તે અભિપ્રાય એવંભૂત એવા શબ્દને વિષય કરે છે. એવંભૂત શબ્દ એ નયનો વિષય છે. વિષય(એવંભૂત શબ્દોના શબ્દથી વિષયી એવુંભૂતનયનું અભિધાન કર્યું છે. અથવા તો જે ક્રિયાથી વિશિષ્ટ વસ્તુ શબ્દ દ્વારા કહેવાય છે, તે ક્રિયા કરતી વસ્તુ એવંભૂત કહેવાય છે અને તેને પ્રતિપાદન કરનારો નય પણ એવંભૂત કહેવાય છે. તેથી ચેષ્ટાદિથી યુક્ત એવા અર્થને જ જે કહે છે એ એવંભૂત, કારણ કે ચેષ્ટા વિશિષ્ટ, એવા પદાર્થને જ આ સ્વીકારે છે. આ વ્યાખ્યામાં નિરૂપચરિત રીતે એવંભૂત શબ્દની પ્રવૃત્તિ જાણવી. તેથી જ આ નય પદાર્થમાં જે શબ્દની વ્યુત્પત્તિ છે, તે વ્યુત્પત્તિનિમિત્તાર્થ જ્યારે રહ્યો હોય ત્યારે જ તે શબ્દનો પ્રયોગ તે પદાર્થને વિષે થાય —अर्थसंप्रेक्षण(३५९) तद्विषयत्वादिति । स एवंभूतः शब्दो विषयो यस्याभिप्रायस्य तद्भावस्तत्त्वं तस्मात् । (३६०) विषयिण इति । अभिप्रायस्य । यद्वा यत्क्रियाविशिष्टं शब्देनोच्यते स च क्रियां कुर्वद् वस्तु एवंभूत उच्यते तत्प्रतिपादनपरो नयोऽप्येवंभूतः । तथा एवं यः शब्देनोच्यते चेष्टादिकः प्रकारः तमेवंभूतः प्राप्तोऽभिप्रायः, तद्विशिष्टस्यैव वस्तुनोऽभ्युपगमनात् । अस्मिंश्च पक्षे निरुपचारोऽप्येवंभूतध्वनिरभिधीयत इति । यस्त्वचेष्टावत्यपि पृथुबुध्नोदराद्याकारे घटशब्दप्रयोगः स मिथ्या, निर्निमित्तत्वात्। -शास्त्रसंलोक(177) "शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियादिविशिष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन्नेवम्भूतः" - प्रमाणनय. ७।४०, जैनतर्कभा., स्या.मं.। "वंजण अत्थतदुभयं एवंभूओ विसेसेइ" - अनुयोग., आ.नि. गा. ७५८ / "व्यञ्जनार्थयोरेवम्भूतः" - तत्त्वार्थ. भा., हरि. सिद्ध. १३५/ "येनात्मनो भूतस्तेनैवाध्यवसाययति इत्येवम्भूतः । अथवा येनात्मना येन ज्ञानेन भूतः परिणतः तेनैवाध्यवसाययति" - सर्वार्थसि. राजवा. १३३ / "वंजनमत्थेणत्थं च वंजणेणोभयं विसेसेइ। जह घटस चेट्ठावया तहा तं पि तेणेव" . विशेषा. २७४३। "तक्रियापरिणामोऽर्थस्तथैवेति विनिश्चियात् । एवम्भूतेन नीयेत क्रियान्तरपराङ्मुखः ।।" तत्त्वार्थश्लो. पृ. २७४, नयविव. ९४, प्रमेयक. पृ. ६८०, सन्मति. टी. पृ. ३१४, नयचक्र गा. ४३, तत्त्वार्थसार पृ. १०७। "इत्थम्भूतः क्रियाश्रयः" - लघी. का. ४४ (178) "एवंभूतः पुनरेवं भाषते - यस्मिन् अर्थे शब्दो व्युत्पाद्यते स व्युत्पत्तिनिमित्तम् । अर्थो यदैव प्रवर्तते तदैव तं शब्दं प्रवर्तमानमभिप्रैति, न सामान्येन । यथा उदकाद्याहरणवेलायां योषिदादिमस्तकारूढो विशिष्टचेष्टावान् एव घटोऽभिधीयते, न शेषः.....सोऽर्थस्तच्छब्दवाच्य इति" - स्या. मं. -0 For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ર૭રૂ છે 0 न्यायावतार - श्लो० २९ व्युत्पत्तिनिमित्तमर्थो यदैव विवर्तते तदैव तं शब्दं प्रवर्तमानमभिप्रैति, न सामान्येन । यथा उदकाद्याहरणवेलायां योषिदादिमस्तकारूढो विशिष्टचेष्टावानेव घटोऽभिधीयते, न शेषः, घटशब्दव्युत्पत्तिनिमित्तशून्यत्वात्, पटादिवदिति । अतीतां भाविनी वा चेष्टामधिकृत्य सामान्येनैवोच्यते इति चेन्न, तयोर्विनष्टानुत्पन्नतया२६१ शशविषाणकल्पत्वात् । तथापि तद्द्वारेण शब्दः प्रवर्तते, ३६२सर्वत्र प्रवर्तयितव्यः, विशेषाभावात् । किं च यद्यतीतवर्षीच्चेष्टापेक्षया –૦નાયરશ્મિ – છે એમ સ્વીકારે છે, સામાન્યથી નહીં. જેમકે પાણી લાવવા સ્વરૂપ અથક્રિયાને કરતો, સ્ત્રી વગેરેના મસ્તક ઉપર આરૂઢ થયેલો, વિશિષ્ટ ચેષ્ટા, આકારથી યુક્ત એવો ઘટ, તે જ ઘટ શબ્દ દ્વારા વાચ્ય બની શકે છે, પરંતુ ખૂણામાં, ખાલી પડેલો ઘડો તે આ નયની અપેક્ષાએ ઘટ શબ્દથી વાચ્ય બનતો નથી, કારણ કે જેમ પટમાં ઘટ શબ્દનો વ્યુત્પત્તિ નિમિત્ત અર્થ ન હોવાના કારણે તેમાં ઘટ શબ્દનો પ્રયોગ નથી થતો, તેમ ચેષ્ટાશૂન્ય એવા ઘટમાં પણ વ્યુત્પત્તિ નિમિત્તાર્થ ન હોવાના કારણે, ત્યાં પણ ઘટ શબ્દનો પ્રયોગ ન થવો જોઈએ. શંકા- ભલે ચેષ્ટાથી રહિત એવા ઘટમાં વ્યુત્પત્તિ નિમિત્ત અર્થ તે સમયે નથી, પરંતુ અતીત અથવા ભાવી ચેષ્ટાને આશ્રયીને, સામાન્યથી તે કાળે પણ ઘટ શબ્દનો પ્રયોગ શા માટે ન થઈ શકે? સમાધાન- આ શંકા યોગ્ય નથી, કારણ કે અતીત ચેષ્ટાઓ નાશ થઈ ગઈ છે અને અનાગત ચેષ્ટાઓ હજી ઉત્પન્ન જ થઈ નથી, તેથી અતીત-અનાગતકાલીન ચેષ્ટાઓ શશવિષાણની જેમ અસત્ છે, અને અસત્ વસ્તુને આશ્રયીને ક્યારે પણ શબ્દ પ્રયોગ થતો નથી. જો અસત્ વસ્તુને આશ્રયીને પણ ઘટ શબ્દ પ્રયોગ થતો હોય, તો પછી ઘટ શબ્દની પ્રવૃત્તિ સર્વત્ર પટાદિમાં પણ થવી જોઈએ એકલા ઘટમાં નહી, કારણકે અસત્પણું તો સર્વત્ર સમાન રૂપે રહેલું છે. પૂર્વે પટાદિમાં શબ્દ પ્રયોગની આપત્તિ આપી, તેનું વારણ કોઈ આ રીતે કરે કે, પટાદિમાં તો ક્યારેય પણ તે અર્થક્રિયા રહેતી નથી તેથી તેમાં ઘટશબ્દ ન પ્રયોજાય, પણ ઘટમાં ક્યારેક ચેષ્ટા હોય છે તેથી પ્રયોજાય તો તેનો જવાબ આપતા જણાવે છે કે, જો અતીત અને ભાવી ચેષ્ટાની અપેક્ષાએ ઘટ શબ્દનો પ્રયોગ, અચેષ્ટાવાનું એવા ઘટમાં પણ કરવામાં આવતો હોય, તો પછી તેને જ આશ્રયીને કપાલ, માટીનો પિંડ વગેરે જેમાં હજી સુધી ઘટનો આકાર બન્યો નથી તેમાં અથવા ઘટ નષ્ટ થઈ ગયા બાદ તેના ઠીકરામાં પણ ઘટ -अर्थसंप्रेक्षण(३६१) शशविषाणकल्पत्वादिति । ईषदपरिसमाप्ते शशविषाणे शशविषाणकल्पे, तयोर्भावः तत्त्वं तस्मात् । (३६२) सर्वत्रेति चेष्टादावपीत्यर्थः । यद्यतीतेत्यादिना शशविषाणकल्पत्वाभावेऽपि दूषणान्तरमभिदधाति । संग्रहश्लोकः एकस्यापि ध्वनेर्वाच्यं सदा तन्नोपपद्यते । क्रियाभेदेन भिन्नत्वादेवंभूतोऽभिमन्यते ।। सदेति । प्रवृत्तिनिमित्तकालादन्यदापि । तदिति वस्तु ।। For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Ocર૭૪ 0 न्यायावतार घटशब्दोऽचेष्टावत्यपि प्रयुज्येत, कपालमृत्पिण्डादावपि तत्प्रवर्तनं दुर्निवारं स्यात्, विशेषाभावात्, तस्माद् यत्र क्षणे व्युत्पत्तिनिमित्तमविकलमस्ति तस्मिन्नेव सोऽर्थस्तच्छब्देन वाच्य इत्येवंभूतः | २४१. तदेवमनेकधर्मपरीतार्थग्राहिका बुद्धिः प्रमाणम, तद्द्वारायातः पुनरेकधर्मनिष्ठार्थसमर्थनप्रवणः परामर्शः शेषधर्मस्वीकारतिरस्कारपरिहारद्वारेण वर्तमानो नयः । स च धर्माणामानन्त्यादनन्तभेदः, तथापि सर्वसंग्राहकाभिप्रायपरिकल्पनमुखेनैव सप्तभेदो दर्शितः । अयमेव च स्वाभिप्रेतधर्मावधारणात्मकतया शेषधर्मतिरस्कारद्वारेण प्रवर्तमानः परामर्शो –૦ન્યાયરશ્મિ – શબ્દનો પ્રયોગ થવા લાગશે, કારણ કે અતીત-અનાગત ચેષ્ટા તો સર્વત્ર સમાન રૂપે રહેલ છે. આ સર્વ આપત્તિઓ આવતી હોવાના કારણે, એમ જ સ્વીકારવું જોઈએ કે, જે ક્ષણમાં અર્થ તેના વ્યુત્પત્તિ નિમિત્તક એવા શબ્દથી યુક્ત હોય તે સમયે જ તે અર્થ તે શબ્દ દ્વારા વાચ્ય છે. એવંભૂતનયનો સંગ્રાહક શ્લોકાર્થઃ- “એવંભૂતનય કહે છે, એક શબ્દથી એક અર્થ વાચ્ય હોવા છતાં, તે અર્થ (વસ્તુ) પણ હંમેશા તે શબ્દથી વાચ્ય બની ન શકે, કેમકે ક્રિયાના ભેદથી વસ્તુમાં અને તેના વાચક શબ્દમાં ભેદ થાય છે.' ૦ દુર્નયનું નિરૂપણ અને તેથી ઉત્પન્ન થયેલા દર્શન ) (૨૪૧) અનેક ધર્મોથી યુક્ત એવા અર્થને ગ્રહણ કરનારી બુદ્ધિ તેને ‘પ્રમાણ” કહેવાય છે. અને પ્રમાણ દ્વારા સ્વીકાર કરાયેલા અર્થને આશ્રયીને, એક ધર્મથી યુક્ત એવા પદાર્થના સમર્થન કરવામાં હોંશિયાર તથા અન્ય જેટલા પણ ધર્મો છે તેનો સ્વીકાર પણ નથી અથવા તિરસ્કાર પણ નથી, એવો જે અભિપ્રાય વિશેષ તેને “નય' કહેવાય છે. આ નવો વસ્તુમાં અનંતધર્મો હોવાના કારણે અનંતા છે, છતાં પણ સર્વ અભિપ્રાયોને સંગ્રહ કરનાર સાત નયો છે, એમ પૂર્વે જણાવ્યું. હવે આ નયો જ્યારે પોતાને અભિપ્રેત એવા ધર્મને અવધારણ રૂપે સ્વીકારે, એટલે “આ આમ જ છે' અને વસ્તુમાં રહેલા અન્ય ધર્મોનો તિરસ્કાર (ખંડન) કરે, ત્યારે આ જ નય ‘દુર્નય”ની સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. જેટલી પણ પરદર્શનકારોની માન્યતા છે, તે સર્વેનું અસ્તિત્વ દુર્નયના પ્રભાવે જ આવેલું છે. તે આ પ્રમાણેઃ- (૧) -शास्त्रसंलोक(179) "तम्हा सव्वे वि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा। अण्णोणणिस्सिआ उण हवंति सम्मत्तसब्भावा।।" सन्मति. १/२१/ स्वाभिप्रेतादशादितरांशापलापी पुनर्नयाभासः। . प्रमाणनय. ७/२, जैनतर्कभा., स्या.मं. | "भेदभेदात्मके ज्ञेये भेदाभेदाभिसन्धयः । ये तेऽपेक्षानपेक्षाभ्यां लक्ष्यन्ते नयदुर्नयाः।" - लघी. का. ३०/ "निरपेक्षत्वं प्रत्यनीकधर्मस्य निराकृतिः सापेक्षत्वमुपेक्षा, तथा चोक्तम् - अर्थस्यानेकरूपस्य धीः प्रमाणं तदंशधीः। नयो धर्मान्तरापेक्षी, दुर्नयस्तन्निराकृतिः। . અષ્ટ, અસર. પૃ. ૨૨૦ | "નિરપેક્ષા નયા મિર્થ્ય સાપેક્ષા વસ્તુ તેડર્થકૃત /" - જ્ઞાતમી. ૧૦૮/ "नयाः सापेक्षा दुर्नया निरपेक्षा लोकतोऽपि सिद्धा" - सिद्धि वि. टी. पृ. ५३७। "सदेव सत् ચન્નતિતિ ત્રિવાર્થો નીચેત કુનતિનયામાd " - ઝચયો વ્ય. નો. ર૮/ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ २७५ न्यायावतार श्लो० २९ दुर्नयसंज्ञामश्नुते । तद्बलप्रभावितसत्ताका हि खल्वेते परप्रवादाः । तथा हि-नैगमन - दर्शनानुसारिणौ नैयायिकवैशेषिकौ । संग्रहाभिप्रायप्रवृत्ताः सर्वेऽप्यद्वैतवादाः, सांख्यदर्शनं च । व्यवहारनयानुपाति प्रायश्चार्वाकदर्शनम् । ऋजुसूत्राकूतप्रवृत्तबुद्धयस्ताथागताः । शब्दादिनयमतावलम्बिनो ३६३ वैयाकरणादय इति । २४२. अथेत्थमभिदधीथाः यथा-कथमेतेऽवधारणद्वारेण स्वकमर्थं समर्थयन्तस्तद्विपरीतं निराकुर्वाणा दुर्नयतां प्रतिपद्यन्ते इति, अत्रोच्यते एवं प्रवृत्तौ निर्गोचरत्वात्, निर्गोचरस्य नयत्वायोगात । तथा हि-नयति केनचिदंशेन विशिष्टमर्थं प्रापयति योऽभिप्रायः स नयः, स्वाभिप्रेतधर्मात् शेषधर्मप्रतिक्षेपद्वारेण तु प्रवृत्तौ न किंचन नयति, एकधर्मालिङ्गितस्य वस्तुनोऽसंभवात्, बहिरन्तश्चानेकधर्मपरिकरितस्वभावस्य तस्य प्रतिभासात्, तदपह्नवकारिणां कदभिप्रायाणां प्रतिभासबाधितत्वेनालीकत्वात् । २४३ . तथा हिः-यः तावन्नैगमनयः परस्परविश्लिष्टौ सामान्यविशेषौ प्रत्यपीपदत्, तदयुक्तम्, ∞ન્યાયરશ્મિ ૦ O હ નૈગમનયના અભિપ્રાયથી ‘નૈયાયિક – વૈશેષિક’ દર્શનો પ્રવૃત્ત થયેલા છે. (૨) સંગ્રહનય દ્વારા પ્રવૃત્ત થયેલા સર્વ ‘અદ્વૈત દર્શનો’ તથા ‘સાંખ્ય’દર્શન છે. (૩) વ્યવહાર નયના અભિપ્રાયથી પ્રવૃત્ત થયેલ ‘ચાર્વાક’ દર્શન છે. (૪) ઋજુસૂત્રનયના અભિપ્રાયથી પ્રવૃત્ત થયેલ ‘બૌદ્ધ’ દર્શન છે. (૫) શબ્દાદિ નયોના અભિપ્રાયથી પ્રવૃત્ત થયેલ ‘વૈયાકરણ, અભિધાનકોશના કર્તા' વગેરે છે. (૨૪૨) પ્રશ્નઃ- આ પૂર્વે કહેલા નયો, માત્ર પોતાના ધર્મને સમર્થન કરતા અને અન્ય પદાર્થોમાં વિદ્યમાન ધર્મોનો તિરસ્કાર કરવા માત્રથી કેવી રીતે દુર્નયપણાને પ્રાપ્ત કરે છે ? ઉત્તરઃ- આનો જવાબ માત્ર આટલો જ છે કે, એક જ પોતાને અભિપ્રેત એવા ધર્મને સ્વીકાર કરવામાં તે જ્ઞાનનો કોઈ વિષય રહેતો નથી, કારણ કે વસ્તુ અનંતધર્માત્મક છે અને તે જેનો વિષય ન હોય, તે નયપણાને પ્રાપ્ત કરી શકતો નથી. તે આ પ્રમાણેઃ- પહેલા કહ્યું તેમ અનંતધર્માત્મક વસ્તુમાંથી કોઈક અંશથી વિશિષ્ટ એવા અર્થને જે જણાવે તે નય કહેવાય છે. હવે જો પોતાને અભિપ્રેત એવા ધર્મને આશ્રયીને, શેષ અન્ય ધર્મોને તિરસ્કાર કરવા દ્વારા, જો તે પ્રવૃત્ત થાય તો પછી કોઈપણ વસ્તુને તે પ્રાપ્ત કરાવતો નથી, કેમકે એકધર્મથી વિશિષ્ટ એવી કોઈપણ વસ્તુ સંસારમાં સંભવિત નથી. બાહ્ય કે આત્યંતર બધી જ વસ્તુ અનેકધર્મથી યુક્ત જ છે, એ સ્વરૂપે જ સર્વને પ્રતિભાસ થાય છે અને તેનું ખંડન કરનારા એવા દુષ્ટ અભિપ્રાયો તે પ્રતિભાસ (પ્રત્યક્ષ) થી બાધિત હોવાના કારણે મિથ્યાપણાને પ્રાપ્ત કરે છે. O નૈગમ દુર્રયથી પ્રવૃત્ત રૈયાયિક-વૈશેષિક દર્શનોનું ખંડન ૦ (૨૪૩) નૈગમનયની વક્તવ્યતા વખતે પરસ્પરથી ભિન્ન એવા સામાન્ય-વિશેષનું પ્રતિપાદન -०अर्थसंप्रेक्षण: (રૂદ્દ૨) તૈયારનાય કૃતિ । આવિશાવમિધાનોશર્તારો વૃદ્ધત્તે । For Personal & Private Use Only -0 Page #318 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ ન્યાયાવતાર છે तयोस्तथा कदाचन प्रतिभासाभावात् । यच्चोक्तम् - अनुवर्तमानैकाकारपरामर्शग्राह्यं सामान्य यत्र न तत्र विशेषप्रतिभासः, यत्र च विशिष्टदेशदशावच्छिन्नबोधनिया॑ह्यो विशेषो न तत्र सामान्यावगतिः, तद्वचनमात्रमेव, धवखदिरपलाशादिसमस्तविशेषापसरणे वृक्षत्वादिसामान्यप्रतिभासाभावात् । दूराद्विशेषाग्रहणेऽपि केवलं तच्चकास्तीति चेत्, तत्राप्यभ्यन्तरीभूतविशेषप्रतिभासात्, ३६४तद्विरहे ३६५शशविषाणरूपत्वात् । एवं विशेषा अपि न सामान्यादत्यन्तव्यतिरेकिण: प्रतिभान्ति, तन्निमग्नानामेव तेषां ग्रहणात्, इतरथा सत्तातोऽतिरिच्यमाना भावा निःस्वभावतामात्मसात्कुर्वन्ति । तथा वृक्षत्वादिसामान्येभ्योऽपि भेदिनो वृक्षादयो न स्युः, तदभेदनिबन्धनत्वात् तत्स्वरूपस्थितेः, तस्मात्तदेव संवेदनमुपसर्जनीकृतवैषम्यं प्रधानीकृतैकाकारं सामान्यं गृह्णाति –૦નાયરશ્મિ – કરાયું હતું, પરંતુ તે યોગ્ય નથી, કારણ કે પરસ્પર ભિન્ન એવા સામાન્ય-વિશેષનો કોઈપણ જ્ઞાનમાં પ્રતિભાસ થતો નથી. જે તેણે આ પ્રમાણે જણાવ્યું હતું કે જ્યાં અનુવર્તમાન એકાકારવાળા જ્ઞાન દ્વારા ગ્રહણ કરવા યોગ્ય સામાન્ય છે, ત્યાં વિશેષનું જ્ઞાન નથી અને જે ઠેકાણે વિશિષ્ટ દેશ-દશાથી યુક્ત જ્ઞાન દ્વારા ગ્રાહ્ય એવા વિશેષો છે, તે ઠેકાણે સામાન્યનું જ્ઞાન નથી. હું આ સર્વ માત્ર બોલવા પુરતું જ છે. જો આ પ્રમાણે વિશેષના સ્થાનમાં સામાન્યના જ્ઞાનનો અભાવ અને સામાન્યમાં વિશેષના જ્ઞાનનો અભાવ સ્વીકારાય, તો પછી ધવ, ખદિર, પલાશ વગેરે સમસ્ત વિશેષો જ્ઞાનમાંથી નિકળી જશે, ત્યારે વૃક્ષત્વ વગેરે સામાન્યનો પણ પ્રતિભાસ થશે નહીં, કારણ કે વિશેષકૂટ એ જ સામાન્ય - છે. પ્રશ્નઃ- વ્યક્તિ અત્યંત દૂર રહેલો હોય, ત્યારે આ આંબો છે, લીંમડો છે વગેરે સ્વરૂપે વિશેષોનું ગ્રહણ ન થતું હોય, ત્યારે આ વૃક્ષો છે એ પ્રમાણે એકલા સામાન્યની પ્રતીતિ તો થાય જ છે ને, તો પછી તમે એમ શા માટે કહો છો કે એકલા સામાન્યનો કોઈ જગ્યાએ પ્રતિભાસ થતો નથી ? ઉત્તરઃ- જે સ્થાને તે વ્યક્તિને વૃક્ષ રૂપે સામાન્યથી બોધ થાય છે, ત્યારે તે સ્થાને તેને વિશેષોનો પ્રતિભાસ થાય જ, પણ તે ગૌણ બને છે અને જો વિશેષો ન હોય તો તે સસલાના શિંગડાની જેમ અસત્ થઈ જશે. એ પ્રમાણે વિશેષો પણ સામાન્યથી અત્યંત ભિન્ન રૂપે પ્રતિભાસ નથી થતાં. સામાન્યમાં રહેલા રૂપે જ તે વિશેષોનું ગ્રહણ થાય છે. જો સામાન્યથી અત્યંત ભિન્ન વિશેષો હોય તો પછી સત્તાથી રહિત હોવાથી પદાર્થો નિઃસ્વભાવ થવાની આપત્તિ આવશે, તેથી અન્ય મહાપુરુષોએ કહ્યું છે કે : –૦૩૫ર્થસંપ્રેક્ષT – (३६४) तद्विरहे विशेषाणामभावे । (३६५) शशविषाणरूपत्वादिति । यदुक्तम्निर्विशेषं न सामान्यं भवेच्छशविषाणवत् । विशेषोऽपि च नैवास्ति सामान्येन विनाकृतः ।। इति । (३६६) उपसर्जनीत्यादि । उपसर्जनीकृतं गौणीकृतं वैषम्यं विशेषरूपता येन तत्तथा For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० २९ २७७ इत्युच्यते, ३६७न्यक्कृतसमत्वमुत्कलितनानात्वं पुनर्विशेषग्राहीति, समत्वनानात्वयोः कथंचिद् भेदाभेदिनोः परस्परं सर्वार्थेषु भावात्, तदभावे तथाविधप्रतिभासानुपपत्तेः । २४४. एतेन यदवादि 'न चैतौ विभिन्नावपि प्रतिभासमानौ सामान्यविशेषौ कथंचिद् मिश्रयितुं युक्तावित्यादि' तदपास्तमवगन्तव्यम्, विभिन्नयोः प्रतिभासाभावात्, व्यवहारोऽपि सर्वप्रधानोपसर्जनद्वारेण कथंचिदितरेतराविनिर्लुठितसामान्यविशेषसाध्य एव । न हि सामान्यं दोहवाहादिक्रियायामुपयुज्यते, विशेषाणामेव तत्रोपयोगात्; नापि विशेषा एव तत्कारिणः, गोत्वशून्यानां तेषां वृक्षाद्यविशिष्टतया तत्करणसामर्थ्याभावात् । વન્યાયરશ્મિ ૦ निर्विशेषं न सामान्यं भवेच्छशविषाणवत् । विशेषोऽपि च नैवास्ति सामान्येन विनाकृतः ।। - તે જ પ્રમાણે વૃક્ષત્વ વગેરે સામાન્યથી ભેદવાળા વૃક્ષ વગેરે પદાર્થો થશે નહીં, કેમ કે વૃક્ષ વગેરેનું સ્વરૂપ વૃક્ષત્વ વગેરે સામાન્યના અભેદના કારણે જ છે, માટે આમ જ સ્વીકારવું જોઈએ કે, એક જ જ્ઞાન જ્યારે વિષમતાને ગૌણ કરે છે અને એકાકારને પ્રધાન કરે છે, ત્યારે તે જ્ઞાન સામાન્યને ગ્રહણ કરે છે એમ કહેવાય અને જ્યારે તે જ જ્ઞાન એકાકારને ગૌણ કરે અને વિષમતાને પ્રધાન કરે, ત્યારે તે જ્ઞાન વિશેષને ગ્રહણ કરે છે એમ કહેવાય. એકાકારપણું અને વિષમતા તે પરસ્પર કથંચિદ્ન ભિન્ન સ્વરૂપે અને કથંચિદ્ અભિન્ન સ્વરૂપે સર્વ પદાર્થોમાં રહે છે. જો કથંચિ ભિન્નાભિન્ન એવા સામાન્યવિશેષની પદાર્થમાં વૃત્તિ ન હોય, તો પછી સામાન્ય-વિશેષવિષયક જે પ્રતિભાસ થાય છે તે નહીં થઈ શકે. - (૨૪૪) આમ સામાન્ય - વિશેષ કથંચિદ્ ભિન્નાભિન્ન છે, એમ સિદ્ધ થવાથી તમે જે પૂર્વમાં કહ્યું હતું કે, → ભિન્ન સ્વરૂપે પ્રતિભાસિત થતા એવા સામાન્ય - વિશેષને, કોઈપણ રીતે ભેગા કરવા માટે યોગ્ય નથી ← તે પણ ખંડિત થયેલું જાણવું, કારણ કે સામાન્ય-વિશેષનો ભિન્ન-ભિન્ન સ્વરૂપે પ્રતિભાસ જ થતો નથી. ૦ જગતનો વ્યવહાર ભિન્નાભિન્ન સ્વીકારવાથી જ સિદ્ધ O વળી આ જગતમાં જેટલો પણ વ્યવહાર પ્રવર્તે છે, તે પણ એક-બીજાથી કથંચિદ્ અભિન્ન એવા સામાન્ય - વિશેષને ગૌણ-પ્રધાનભાવરૂપે કહેવા દ્વારા જ ઘટી શકે છે. તે આ પ્રમાણે :- સામાન્ય ગોત્વ તે દોહવું, ચરાવવું વગેરે ક્રિયા માટે ઉપયોગી નથી, કારણ કે આ વાહ, દોહ વગેરે ક્રિયાઓમાં વિશેષ ગાયો જ ઉપયોગી છે. તથા એકલા વિશેષો પણ વાહ, દોહ વગેરે ક્રિયા ક૨વા માટે સમર્થ નથી, કારણ કે જો ગાય વગેરે વિશેષોથી ગોત્વ વગેરે સામાન્ય અત્યંત ભિન્ન હોય, તો પછી વૃક્ષ જેમ ગૌત્વ ० अर्थसंप्रेक्षण:(રૂદ્દ૭) ચવતસમત્વમિતિ। તિરસ્કૃતસામાન્યમ્ । -0 For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ ન્યાયાવતાર જી २४५. किं च अत्यन्तव्यतिरेके सामान्यविशेषयोः 'वृक्षं छिन्द्धि' इति चोदितः किमिति तद्विशेषे पलाशादौ छेदं विधत्ते? तत्र तस्य समवायादिति चेन्न, समवायग्राहकप्रमाणाभावात्, भावेऽपि विश्लिष्टयोरभेदबुद्ध्युत्पादनाक्षमत्वात्, तस्यापि व्यतिरिक्ततया पदार्थान्तराविशेषात् नित्यत्वैकत्वसर्वगतत्वादिभिश्च सर्वत्र तत्करणप्रसङ्गात् ।। २४६. यत्पुनरवादी: 'यदुत यदि सामान्यं विशेषनिष्ठम्, विशेषो वा सामान्यव्याप्तः समुपलभ्येत, ततो विविक्तयोस्तयोः क्वचिदनुपलम्भात् योऽयं विविक्तः सामान्यविशेषेषु चाभिधानार्थक्रियालक्षणो व्यवहारः स समस्तः प्रलयं यायाद्, लोलीभावेन तद्विवेकस्य कर्तुमशक्यत्वात', तदप्यसमीचीनम् | यतो यद्यपि परस्पराविविक्तयोः सामान्यविशेषयोः सर्वत्रोपलम्भः, तथापि यत्रैव प्रमातुरर्थित्वं तदेव सामान्यम्, विशेषान्वा प्रधानीकृत्य तद्गोचरं –૦નાયરશ્મિ - થી શૂન્ય હોવાથી વાહ, દોહ વગેરે ક્રિયાને કરી શકતું નથી, તેમ આ ગાય પણ ગોત્વરહિત હોવાથી વાહ, દોહ વગેરે કાર્યને નહીં કરે. તેથી વસ્તુને સામાન્ય - વિશેષ ઉભયાત્મક જ સ્વીકારવી જોઈએ. (૨૪૫) વળી બીજું એ કે સામાન્ય-વિશેષ જો અત્યંત ભિન્ન હોય, તો પછી ‘વૃક્ષને કાપો' આમ બોલતે છતે, તે વ્યક્તિ વૃક્ષ વિશેષ એવા પલાશ વગેરેને છેદવા માટે શા માટે પ્રવૃત્તિ કરે છે? જો એમ કહેવામાં આવે કે પલાશ વગેરે વૃક્ષ વિશેષમાં વૃક્ષત્વ સમવાય સંબંધથી રહેલ છે, તેથી વૃક્ષને કાપો એમ બોલતા તે પલાશને કાપવા માટે પ્રવૃત્તિ કરે છે પણ તે યોગ્ય નથી, કારણ કે આ વાતનો મૂળ આધાર છે સમવાય, પરંતુ આ સમવાયને ગ્રહણ કરનાર કોઈપણ પ્રમાણ વિદ્યમાન જ નથી. તેથી તેના આધારે આ પ્રતીતિની સિદ્ધિ ન થઈ શકે. કદાચ તુષ્યતુ દુર્જન ન્યાયથી સમવાયની કોઈપણ પ્રમાણથી સિદ્ધિ સ્વીકારી પણ લઈએ, તો પણ જે ભેદવાળા પદાર્થો છે, તેઓમાં પલાશ એ જ વૃક્ષ છે એવી અભેદ બુદ્ધિને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તેઓમાં રહેલ નથી, કારણ કે સમવાય પણ અન્યપદાર્થોની જેમ ભિન્ન હોવાથી અભેદ બુદ્ધિ ન કરાવી શકે. વળી તમારા દર્શનાનુસારે તો સમવાય નિત્ય, એક અને સર્વગત છે. તેથી સમવાય તો સર્વ ઠેકાણે હોવાથી સર્વ વસ્તુની સાથે તેનું જોડાણ છે, સર્વવસ્તુમાં અભેદ બુદ્ધિ કરાવશે. આથી લોકપ્રસિદ્ધ વ્યવહારનો લોપ થઈ જશે. માટે સામાન્યવિશેષોભયાત્મક જ વસ્તુ છે એમ નિશ્ચિત રૂપે જાણવું જોઈએ. (૨૪૬) તથા તમે જે આ પૂર્વમાં કહ્યું હતું કે, કે સામાન્ય જો વિશેષમાં રહેલું હોય અથવા વિશેષ તે સામાન્યથી વ્યાપ્ત હોય, તો પછી ભિન્ન-ભિન્ન સ્વરૂપે તેઓની કોઈપણ ઠેકાણે ઉપલબ્ધિ ન થતી હોવાના કારણે, તેઓને આશ્રયીને જે ભિન્ન નામ, અર્થક્રિયા વગેરે વ્યવહાર દેખાય છે તે સર્વ નષ્ટ થઈ જશે. બન્ને એક-બીજામાં એકમેક થઈ ગયેલ હોવાથી, તેને જુદું પાડવું શક્ય નહીં રહે. તેથી તેમને ભિન્ન સ્વીકારવા જોઈએ ૯ તે પણ સમીચીન નથી, કેમકે યદ્યપિ પરસ્પરથી અભિન્ન સ્વરૂપે સામાન્ય-વિશેષની જ સર્વ ઠેકાણે ઉપલબ્ધિ થાય છે, તો પણ જે વિષયમાં પ્રમાતાનું અર્થિપણું હોય, તે સામાન્ય અથવા વિશેષોને પ્રધાન કરીને, તેના વિષયક શબ્દ અથવા અર્થક્રિયાને તે પ્રવર્તાવે છે. જે For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ ) न्यायावतार - श्लो० २९ ध्वनिमर्थक्रियां वा प्रवर्तयति, इतरस्याप्युपसर्जनभावेन तत्र व्यापारात्, तद्विकलस्येतरस्यापि शशविषाणायमानतया क्वचिदनुपयोगात् । २४७. किं च, अत्यन्तव्यतिरेकिणि विशेषेभ्यः सामान्ये वृत्तिविकल्पोपलम्भनूतनविशेषसंबन्धादिद्वारेण दूषणमुद्गरकदम्बकं मूर्धनि पतद् दुर्विषहं स्यात् । तथा हि-तत्तेषु कथं वर्तेत 'सामस्त्येन 'एकदेशेन वा ? 'सामस्त्यपक्षे प्रतिविशेष परिसमाप्ततया सामान्यबहुत्वप्रसङ्गः, अनिष्टं चैतद्, एकत्वाभ्युपगमक्षतेः । एकदेशेन पुनर्यावन्तो विशेषास्तावन्तस्तदंशाः प्रसजन्ति, न चैतदस्ति, सामान्यस्य निरवयवत्वात्, सावयवत्वेऽपि पुनस्ते भिन्ना अभिन्ना वा । यद्यभिन्ना विशेषाः, त_भेदिनः किं नेष्यन्ते, विशेषाभावात्। भेदपक्षे पुनस्तेष्वपि तत्कथं वर्तेत-१ सामस्त्येन –૦ન્યાયરશ્મિ – સામાન્ય અથવા વિશેષને પ્રધાન કર્યું છે, તેનાથી ભિન્ન વિશેષ અથવા સામાન્યનો પણ ગૌણ સ્વરૂપે તો તે ઠેકાણે વ્યાપાર થાય જ છે, કારણ કે સામાન્યથી રહિત વિશેષ અથવા વિશેષથી રહિત સામાન્ય તે સસલાના શિંગડાની જેમ અસતું હોવાથી, કોઈપણ ઠેકાણે તેનો ઉપયોગ થતો નથી. ૦ સામાન્યની વિશેષમાં વૃત્તિ આશ્રયી ૩ વિકલ્પો ૦ (૨૪૭) વળી બીજી વાત એ છે કે, વિશેષોથી અત્યંત ભિન્ન એવું સામાન્ય સ્વીકારવામાં વૃત્તિવિકલ્પ, ઉપલંભ, નૂતન વિશેષ સંબંધ વગેરે દ્વારા, માથા ઉપર પડતા દૂષણ રૂપી હથોડાને તમે અત્યંત દુઃખે કરી સહન કરી શકશો. તે દોષો આ પ્રમાણે જાણવા : (૧) વૃત્તિવિકલ્પ - સામાન્ય તે વિશેષોમાં કેવી રીતે રહેશે (૧) સંપૂર્ણપણે કે (૨) એકદેશથી? જો સંપૂર્ણપણે સામાન્ય, વિશેષોમાં રહે છે એમ સ્વીકારવામાં આવે, તો પછી દરેક વિશેષોમાં સંપૂર્ણપણે સામાન્યની વૃત્તિ હોવાથી ઘણા સામાન્ય માનવાની આપત્તિ આવશે, પરંતુ આ તો અનિષ્ટ છે, કારણ કે સામાન્યને તમારા વડે એક અને નિત્ય સ્વીકારાયેલ છે. જો તે સામાન્ય એક દેશથી રહે છે એ પક્ષ માનવામાં આવે, તો પછી જેટલા વિશેષો હોય તેટલા સામાન્યના અંશો થવાની આપત્તિ આવશે. પોતાના અંશો થયા વિના તે દરેક વિશેષોમાં એક દેશથી ન રહી શકે, પરંતુ આ પ્રમાણે સાંશ સામાન્યને તો તમે સ્વીકાર્યો નથી, તેને તો નિરવયવ મનાયેલ છે. કદાચ તે સામાન્ય સાવયવ સ્વીકારી પણ લઈએ, તો પણ તે અવયવો સામાન્યથી (૧) ભિન્ન છે કે (૨) અભિન્ન ? (૧) જો તે અવયવો તેનાથી અભિન્ન છે એમ સ્વીકારો, તો પછી વિશેષોને પણ સામાન્યથી અભિન્ન સ્વીકારવામાં શું વાંધો છે ? અવયવો પણ અનેક છે અને વિશેષો પણ અનેક છે. જો અનેક અવયવોને સામાન્યથી અભિન્ન માની શકાય, તો પછી અનેક વિશેષોને સામાન્યથી અભિન્ન શા માટે ન મનાય ? (૨) જો તે અવયવો સામાન્યથી ભિન્ન છે, તો પછી ત્યાં પણ તે પ્રશ્ન આવશે કે, તે ભિન્ન એવા અવયવોમાં સામાન્ય (૧) સંપૂર્ણપણે રહે છે કે (૨) એકદેશથી રહે છે ? આ બધા પ્રશ્નોની વણઝાર કોઈપણ જગ્યાએ અટક્યા વગર આવ્યા જ કરશે. તેથી અત્યંત ભિન્ન એવા પદાર્થની વૃત્તિ (= રહેવાપણું) કોઈ પણ રીતે ઘટતી નથી. For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ न्यायावतार १B एकदेशेन वेति ? तदेव चोद्यमलब्धपरिनिष्ठमवतरति तन्नात्यन्तभेदिनो वृत्तिः संभवति । २४८. किं च यद्येकं सामान्यं भेदवत् समस्तविशेषेषु वर्तेत, तदैकविशेषोपलम्भकाले 'तदुपलभ्यते न `वा ? 'यद्याद्यः पक्षः, तस्यैकतया सर्वत्रोपलम्भात्, व्याप्यग्रहणाभावे व्यापकग्रहणासिद्धेः निखिलतद्व्याप्यविशेषग्रहणमासज्येत, न चैतदस्ति, पुरोवर्तिविशेषस्यैव साक्षात्करणात्, शेषविशेषाणामसंनिधानात्, संनिहितविशेषनिष्ठमेव तदुपलभ्यते, तस्यैव तद्व्यञ्जकत्वात् । २४९. इतरेषां तदभावादिति चेन्न, एकस्वभावस्य खण्डशो व्यञ्जनायोगात्, संनिहितविशेषव्यञ्जितमेव तत्सर्वत्र स्वभावान्तराभावात् सर्वविशेषगतं च तद्रूपमतस्तदर्शनं ન્યાયરશ્મિ – ૩૬૮. O (૨૪૮) ઉ૫લંભઃ- અમારો બીજો એક પ્રશ્ન છે કે, જો એક જ સામાન્ય તે ભેદવાળા એવા સમસ્ત વિશેષોમાં ૨હે છે, ત્યારે એક વિશેષની ઉપલબ્ધિ કાળે તે સામાન્યની (૧) ઉપલબ્ધિ થાય છે કે (૨) નથી થતી ? જો એક વિશેષની ઉપલબ્ધિ કાળે સામાન્યની ઉપલબ્ધિ થાય છે એમ સ્વીકાર કરશો, તો પછી સામાન્ય એક હોવાના કારણે સર્વત્ર તેની ઉપલબ્ધિ થઈ જશે અને એક નિયમ છે કે, ‘વ્યાપ્યનું જો ગ્રહણ ન થયું હોય તો પછી વ્યાપકનું પણ ગ્રહણ થઈ શકતું નથી', તેથી અહીં વ્યાપક એવા સામાન્યનું ગ્રહણ તો તમે સ્વીકારો છો, તો પછી તેના વ્યાપ્ય એવા સકલ વિશેષોનું ગ્રહણ ત્યારે જ થઈ જવાની આપત્તિ આવશે, પરંતુ આ પ્રમાણે અનુભવ થતો નથી. માત્ર સામે જે વિશેષ રહેલ હોય તેનું જ પ્રત્યક્ષ થાય છે. (૨૪૯) શંકાઃ- અન્ય જેટલા પણ વિશેષો છે તેઓનું ત્યાં સંનિધાન જ નથી, સન્નિહિત વિશેષોમાં રહેલ સામાન્ય જ ઉપલબ્ધ થાય છે, કારણ કે સન્નિહિત વિશેષ જ ત્યાં રહેલા સામાન્યનો ભંજક છે. બીજા બધા વિશેષો ત્યાં હાજર ન હોવાના કારણે, સામાન્યના વ્યંજક થઈ શકતા નથી. માટે સર્વ વિશેષોને ગ્રહણ કરવાની આપત્તિ નહી આવે. ' સમાધાનઃ- આ કહેવું તે યોગ્ય નથી. સામાન્ય તમે એક સ્વભાવવાળો જ સ્વીકાર કર્યો છે, તો પછી તેનું આ રીતે ખંડશઃ વ્યંજન (પ્રગટીકરણ), અર્થાત્ એક વિશેષમાં રહેલા સામાન્યનું વ્યંજન થાય, બીજા વિશેષમાં રહેલ સામાન્યનું ન થાય, એવું ઘટી શકતું નથી. સામાન્ય જ્યારે એક ઠેકાણે સન્નિહિત એવા વિશેષમાં વ્યંજિત જ છે, તેનો બીજો કોઈ સ્વભાવ નથી અને તેમાં રહેલ સન્નિહિત વિશેષ દ્વારા વ્યંજિત સ્વરૂપ તે સર્વ વિશેષોમાં વિદ્યમાન છે, તો પછી સર્વ વિશેષોમાં રહેલ તેનું પ્રત્યક્ષ થવામાં કોણ રોકી શકે અને તો સર્વ વિશેષોનું પ્રત્યક્ષ થશે જ, માટે પ્રથમ પક્ષને સ્વીકારવો ઉચિત નથી. હવે જો એક વિશેષની ઉપલબ્ધિ સમયે સામાન્યની ઉપલબ્ધિ થતી નથી એમ બીજો પક્ષ સ્વીકાર -० अर्थसंप्रेक्षण: -0 (રૂ૬૮) તદ્દર્શનમિતિ । સર્વવ્યńીનાં પ્રત્યક્ષતા । नूतनविशेषसंबन्धादीत्यादिशब्दसूचितं दूषणमभिधातुकाम आह For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० २९ ૨૮૧ ) केन वार्येत । अथ द्वितीयः कल्पः, तथा सति यथा एकविशेषोपलम्भसमये नोपलभ्यते, तथा विशेषोपलम्भकालेऽपि नोपलभ्येत, विशेषाभावात्, अतस्तदभाव एवोक्तः स्यात्, केवलस्योपलम्भाभावात्, उपलम्भेऽपि स्वस्वभावस्थितेर्विशेषरूपतापत्तिः, २५०. तथा चिरंतनविशेषव्यवस्थितसत्ताकं तन्नूतनविशेषोत्पादे सति कथं तेन सह संबन्धमनुभवेत् ? न तावद्विशेषान्तरेभ्यस्तदुत्पित्सु विशेषदेशं गन्तुमर्हति, निष्क्रियत्वात्, नापि तत्रैवाभवत्, विशेषोत्पादात्प्राक् तद्देशे तदुपलम्भाभावात्, नापि विशेषेण सहोत्पद्यते, नित्यत्वात्, नित्यस्य चोत्पत्तिनिरोधाभावात् । अथ एतद्दोषपरिजिहीर्षया तत्सक्रियकमभिधीयते, तथापि 'पूर्वव्यक्तित्यागेन वा नूतनविशेषदेशमाक्रामेत् तदभावेन वा ? न तावदाद्यः पक्षः, चिरंतनव्यक्तीनां सामान्यविकलतया तत्संबन्धसाध्यबुद्धिध्वनिविरहप्रसङ्गात्, न चैतदस्ति, अपरापरविशेषोत्पादेऽपि प्राचीनव्यक्तिषु तद्दर्शनात् । अथ द्वितीयः कल्पः, तदप्यसंबद्धम्, –૦ન્યાયરશ્મિ – કરશો, તો પછી જેમ એક વિશેષની ઉપલબ્ધિ સમયે સામાન્યની ઉપલબ્ધિ થતી નથી, તે જ પ્રમાણે અન્ય વિશેષોની ઉપલબ્ધિના સમયે પણ તેની ઉપલબ્ધિ ન થવી જોઈએ, કારણ કે એક વિશેષથી બીજા વિશેષમાં કાંઈ ફરક નથી. આમ સામાન્યનો કોઈપણ સ્થાને ઉપલંભ ન થતો હોવાથી, તેનો અભાવ જ છે એમ કહેવું પડશે. આમ વિશેષ વિના એકલા સામાન્યનો ઉપલંભ કોઈપણ ઠેકાણે થતો નથી. વળી અનેકમાં અનુગત હોય તે સામાન્ય છે. અહીં સામાન્યનો ઉપલંભ પૃથક રૂપે જ થાય છે, તો તે અનુગતરૂપે પ્રતીત ન થતું હોવાથી, વિશેષ જ બની જશે. આમ સામાન્યની ઉપલબ્ધિ ભિન્ન માનવામાં આવે તો તે ઘટી શકતી નથી. ૦ ત્રીજા વિકલ્પને આશ્રયીને દોષોની પરંપરા ૦ (૨૫૦) નૂતન વિશેષ સાથે સંબંધ - સામાન્ય તે હજી પોતાના જુનાં એવા વિશેષમાં રહેલ છે અને ત્યારે એક નવા વિશેષની ઉત્પત્તિ થાય, તો પછી પૂર્વાવસ્થામાં રહેલા સામાન્યનો આ નૂતન વિશેષની સાથે સંબંધ કેવી રીતે થશે ? પહેલી વાત એ કે, એક વિશેષમાંથી નવા ઉત્પન્ન થયેલા વિશેષના ક્ષેત્રમાં સામાન્ય જઈ શકતું નથી, કારણ કે સામાન્ય નિષ્ક્રિય છે. તથા એમ પણ ન કહી શકાય કે, નવા ઉત્પન્ન થતાં વિશેષના ક્ષેત્રમાં તે પહેલાથી વિદ્યમાન છે, કારણ કે વિશેષની ઉત્પત્તિ પહેલા સામાન્યની તે દેશમાં ઉપલબ્ધિ થતી નથી. વળી આમ પણ ન કહી શકાય કે, વિશેષની જે ક્ષેત્રાન્તરમાં ઉત્પત્તિ થાય છે, ત્યાં વિશેષની સાથે જ સામાન્યની પણ ઉત્પત્તિ થાય છે, કારણ કે સામાન્ય નિત્ય સ્વીકાર કરાયેલ છે અને નિત્યપદાર્થની ઉત્પત્તિ તથા નાશ ઘટી શકતા નથી અને કદાચ આ સર્વ દોષોના ભયથી તમે સામાન્યને સક્રિય માની લો, તો પણ તે સામાન્ય (૧) પૂર્વવ્યક્તિના ત્યાગ વડે નવા વિશેષના દેશમાં જાય છે કે (૨) પૂર્વવ્યક્તિના ત્યાગ વિના નવા વિશેષના દેશમાં જાય છે? જો પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે, તો પછી પૂર્વનો વિશેષ તે સામાન્યથી રહિત થઈ જવાના કારણે, For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ २८२ निरवयवस्य पूर्वव्यक्तित्यागवैकल्येन समुत्पित्सुव्यक्तिप्रतिगमनाभावात्, सावयवपक्षस्य पुनः प्रागेवापास्तत्वात्, नैतदभ्युपगमद्वारेण परिहारः श्रेयान् । २५१. ३६९अन्यच्च व्यतिरिक्तसामान्यसंबन्धाद् यदि भावाः समानाः, न स्वरूपेण, तदा ૩૭૦“सत्त्वसंबन्धात्प्राग् भावाः 'सन्तोऽसन्तो वा । 'सन्तश्चेदपार्थकः सत्तासंबन्धः, अन्यथानवस्था प्रसज्येत, पुनः सत्तान्तरसंबन्धानिवारणात् । असन्तश्चेदत्यन्तासतामपि गगनारविन्दादीनां सत्तासंबन्धात् भावरूपतापद्येत । एवं द्रव्यत्वगुणत्वकर्मत्वगोत्वादिसामान्येष्वपि समस्तमेतद्वाच्यम्, एक योगक्षेमत्वात्, तन्न परस्परमत्यन्तव्यतिरेकिणौ सामान्यविशेषौ कथंचन घटामाटीकेते । अत एव तत्समर्थनप्रवणस्तत्तादात्म्यप्रतिक्षेपकोऽभिप्रायो निरालम्बनत्वान्नैगमदुर्नयस्य न्यायावतार વન્યાયરશ્મિ – સામાન્યના જોડાણ દ્વારા ઉત્પન્ન થતી બુદ્ધિ, વ્યવહાર, શબ્દ વગેરેનો અભાવ થઈ જશે, પરંતુ આ પ્રમાણે થતું તો દેખાતું નથી. નવા-નવા વિશેષોની ઉત્પત્તિ થયે છતે પણ, જૂના વિશેષમાં સામાન્ય વિષયક બુદ્ધિ, શબ્દ વ્યવહાર વગેરેની પ્રવૃત્તિ થાય જ છે. જો પૂર્વવ્યક્તિના ત્યાગ વિના નવા વિશેષોમાં સામાન્યનું જોડાણ થાય છે એમ બીજો પક્ષ સ્વીકારવામાં આવે, તો તે અસંબદ્ધ જ છે. સામાન્ય નિરવયવસ્વરૂપે તમારા વડે સ્વીકારાયેલ છે. તેથી પૂર્વવ્યક્તિનો જો ત્યાગ કરવામાં ન આવે, તો ઉત્પન્ન થવાવાળા એવા નવા વિશેષને પ્રત્યે ગમન થવું સંભવ જ નથી અને સાવયવ પક્ષનું પહેલા જ અમે ખંડન કરી દીધું છે, તેથી તેને સ્વીકારીને પરિહાર કરવો યોગ્ય નથી. ૦ ભિન્ન સામાન્યથી સમાનવ્યવહારમાં આપત્તિ ૦ (૨૫૧) વળી બીજી પણ આ આપત્તિ છે કે, ભિન્ન એવા સામાન્યના જોડાણથી પદાર્થો સમાન હોય, પરંતુ સ્વરૂપથી સમાન ન હોય, તો પછી સત્તાનું તે પદાર્થની સાથે જોડાણ થયું તેની પહેલા તે પદાર્થો (૧) સત્ હોય છે કે (૨) અસત્ હોય છે ? હવે જો સત્તાના જોડાણની પૂર્વે તે પદાર્થો સત્ જ છે, તો પછી ત્યાં સત્તાનું જોડાણ માનવું નિરર્થક છે, કેમ કે તેના વિના પણ પદાર્થો સત્ જ છે અને પદાર્થો સત્ હોવા છતાં પણ તેમાં સત્તાનો સંબંધ સ્વીકારવામાં આવે, તો પછી તે સત્તાને રાખવા માટે પણ અન્ય સત્તાની કલ્પના કરતા કોઈ અટકાવી શકતું નથી. આમ ઉત્તરોત્તર નવી-નવી સત્તાની કલ્પના ક૨તા અનવસ્થા દોષ આવશે. હવે જો તે પદાર્થો સત્તાના જોડાણની પૂર્વે અસત્ છે અને તેમાં સત્તાના જોડાણથી સત્ એવો વ્યવહાર થાય છે એમ સ્વીકારાય, તો પછી આકાશકમળ, સસલાના શિંગડા વગેરે અસત્ પદાર્થોમાં પણ સત્તાના સંબંધથી ભાવસ્વરૂપતા આવી જશે. આ તો સત્તાસ્વરૂપ પરસામાન્યને આશ્રયીને સર્વ આપત્તિઓ આપી. અવાન્તર સામાન્યો દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મત્વ, ગોત્વ વગેરેને આશ્રયીને પણ આ -० अर्थसंप्रेक्षण: (રૂ૬૨) અન્ય—ત્યાદ્રિ । (રૂ૭૦) સત્ત્વસંવન્ધાવિતિ । સત્ત્વ સામાન્ય ભાવઃ સત્તા ખાતિરિતિ પર્યાયાઃ । For Personal & Private Use Only - Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮રૂ છે न्यायावतार - श्लो. २९ व्यपदेशमास्कन्दति, तादात्म्यापेक्षयैव सामान्यविशेषव्यतिरेकसमर्थकस्य नैगमनयत्वात्, व्यतिरेकिणोरपि तयोर्वस्तुनि कथंचिद् भावात्, ३७ इतरथा विवक्षयापि ३७२तथा दर्शयितुमशक्यत्वात्, प्रधानोपसर्जनभावस्य द्वयनिष्ठत्वात्, अत्यन्ततादात्म्येन ३७३तत्कारिण्या विवक्षाया अपि निर्गोचरताप्रसङ्गात् । तस्मात्कथंचिद् भेदाभेदिनावेवैतौ, तदन्यतरसमर्थकः पुनः निरालम्बनत्वात् दुर्नयतां स्वीकरोतीति स्थितम् ।। २५२. तथा संग्रहोऽप्यशेषविशेषप्रतिक्षेपमुखेन सामान्यमेकं समर्थयमानो दुर्नया, तदुपेक्षाद्वारेणैव तस्य नयत्वात्, विशेषविकलस्य सामान्यस्यासंभवात् । तथा हि-यत्तावदुक्तम् –૦નાયરશ્મિ - સર્વ આપત્તિઓ આવે જ છે, કારણ કે યોગ-ક્ષેમ તો બન્ને જગ્યાએ સમાન જ છે. તેથી પરસ્પર અત્યંત ભિન્ન એવા સામાન્ય-વિશેષ કોઈપણ રીતે ઘટતા નથી. તેથી જ અત્યંત ભિન્ન એવા સામાન્ય-વિશેષના સમર્થનમાં પ્રવણ અને સામાન્ય-વિશેષના તાદાભ્યને ખંડન કરનાર એવો અભિપ્રાય, નિર્વિષય હોવાના કારણે, નૈગમ દુર્નયપણાના વ્યવહારને પ્રાપ્ત કરે છે. સામાન્ય-વિશેષને કથંચિત્ તાદાભ્યને સાપેક્ષ રહીને ભિન્નતા માને, તો જ તે નૈગમનય કહી શકાય છે, કારણ કે કથંચિત્ ભિન્ન એવા તે બન્નેની પણ વસ્તુમાં વૃત્તિ રહેલી જ છે. જો તે વસ્તુમાં ભિન્નરૂપે રહેતા જ ન હોય, તો પછી વિવક્ષા વડે પણ વસ્તુમાં તે ભિન્ન બતાવી શકાય નહીં. પ્રધાનગૌણભાવ બે વસ્તુમાં રહેલું સ્વરૂપ છે. ભિન્નત્વ-અભિન્નત્વ બંને હોય, તો જ ગૌણપ્રધાનભાવ શક્ય બને. સામાન્ય-વિશેષનો એકાંત અભિન્નત્વ જ હોય તો ભિન્નત્વની વિવક્ષા નિર્વિષયક બને છે, તેથી સામાન્ય-વિશેષને કથંચિ ભિન્નભિન્ન જ સ્વીકારવા જોઈએ અને તેનાથી ભિન્ન એકાન્ત ભેદ અથવા અભેદને જે સ્વીકારે, તેનો કોઈ વિષય ન હોવાના કારણે તે દુર્નયપણાને પ્રાપ્ત કરે છે, આમ તત્ત્વ નિશ્ચિત થાય છે. ૦ (૨પ૨) સંગ્રહ દુર્નયથી પ્રવૃત્ત અત તથા સાંખ્ય દર્શનનું ખંડન ૦ જેમ નૈગમનય, સ્વીકૃત સામાન્ય - વિશેષને અત્યંત ભિન્ન સ્વરૂપે સ્વીકારતા દુર્નયપણાને પ્રાપ્ત કરે છે, તેમ સંગ્રહ પણ સંપૂર્ણ વિશેષોને ખંડન કરતા, એક માત્ર સામાન્યને જ સમર્થન કરતા દુર્નયપણાને પ્રાપ્ત કરે છે. તે જ અશેષ વિશેષોની માત્ર ઉપેક્ષા કરતો હોય, તેનું ખંડન ન કરતો હોય, તો તે સંગ્રહ નયપણાને પ્રાપ્ત કરે છે. વિશેષથી રહિત એવા એકલા સામાન્યનું કોઈપણ જગ્યાએ અસ્તિત્વ નથી. તે આ પ્રમાણે :- જે પહેલા આ પ્રમાણે કહ્યું હતું કે, વિશેષો સામાન્યથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો વિશેષોને ભિન્ન માનશો તો તેઓ નિઃસ્વભાવ થઈ જશે, કારણ કે તેમાં સત્તા રહેલી નથી અને જો અભિન્ન માનશો, તો પછી સામાન્ય સ્વરૂપ જ થઈ જશે, કારણ કે તેના સ્વરૂપની જેમ -૦૩૫ર્થસંપ્રેક્ષU[ (રૂ૭૧) રૂતરત્યેતિ | ય થયિ વ્યતિરેવિળવા સામાન્ય વિશેષ ન ચાતામ્ (રૂ૭૨) તથતિ, व्यतिरेकेण । (३७३) तत्कारिण्या भेदविधायिन्या । For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ न्यायावतार 10 यदुत विशेषाः सामान्याद् 'व्यतिरेकिणोऽव्यतिरेकिणो वा । 'व्यतिरेकपक्षे निःस्वभावत्वम्, निःसत्ताकत्वात् । अव्यतिरेकपक्षे भावमात्रम्, तदव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवत् । तदयुक्तम, विशेषवादिनोऽप्येवंविधविकल्पसंभवात् । तथा हि-विशेषेभ्यः सामान्यं 'व्यतिरिक्तमेव्यतिरिक्तं वा । 'व्यतिरिक्तं चेन्न तर्हि सामान्यम्, स्वस्वरूपव्यवस्थिततया विशेषरूपत्वात् । अव्यतिरिक्तं चेत्, तथापि न सामान्यम्, विशेषाव्यतिरिक्तत्वादेव तत्स्वरूपवत् । २५३. यदप्यवादि-अनाद्यविद्याबलप्रवृत्तो विशेषव्यवहारः, तात्त्विकं सामान्यम्, तदपि च वचनमात्रमेव, युक्तिरिक्तत्वात्, सामान्यमेवानाद्यविद्यादर्शितम्, विशेषाः पुनः पारमार्थिका इति विशेषवादिनोऽपि वदतो वक्त्रभङ्गाभावात् । यत्पुनर्विशेषग्राहकप्रमाणाभावं प्रतिपादयता अभ्यधायि-यदुत प्रत्यक्षं भावसंपादितसत्ताकं तमेव साक्षात्करोति नाभावं तस्यानुत्पादकत्वादित्यादि, तदयुक्ततरम, यतः केनेदं भवतोऽत्यन्तसुहृदा निवेदितं भाव एव केवलः प्रत्यक्षमुपस्थापयति, न पुनरभावोऽपि । -૦નાયરશ્મિ – અભિન્ન છે. ઈત્યાદિ ૯ તે સર્વ અયુક્ત છે. તમે જેવી રીતે વિકલ્પો કર્યા, તે રીતે વિશેષવાદી પણ વિકલ્પો કરી શકે છે. તે આ પ્રમાણે - વિશેષથી સામાન્ય ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન સ્વીકારવામાં આવે, તો તે યોગ્ય નથી, કારણ કે આમ કરતા તે સામાન્ય રૂપે રહેશે જ નહીં, કેમ કે પોતાના સ્વરૂપમાં નિશ્ચિત રૂપે રહેવું તેને જ તો વિશેષ કહેવાય છે. આ દલીલ આગળની જેમ જાણવી અને જો વિશેષથી સામાન્યને અભિન્ન માનવામાં આવે, તો પછી વિશેષના સ્વરૂપની જેમ અભિન્ન હોવાના કારણે, સામાન્ય તે સામાન્ય ન રહેતા વિશેષ જ થઈ જાય છે. આમ સામાન્યવાદી અને વિશેષવાદીના આક્ષેપ-પરિહારો સમાન હોવાથી, એકને સ્વીકારવું અન્યને નહીં એવું ન બની શકે. (૨૫૩) તથા જે તમે કહ્યું હતું કે, – અનાદિકાલીન અવિદ્યાના બળથી વિશેષ વ્યવહાર થાય છે, તેથી તે અતાત્ત્વિક છે અને સામાન્ય તે તાત્ત્વિક છે. હું આ પણ માત્ર બોલવા પુરતું જ છે, કેમકે આમાં કોઈપણ યુક્તિ રહેલી નથી. વિશેષવાદી પણ આમ કહેશે કે “સામાન્ય જ અવિદ્યાના બળથી પ્રવૃત્ત થયેલ છે. વિશેષો પારમાર્થિક છે” આમ બોલતા તેના મોઢાને બંધ કરવા માટે તમે સમર્થ ન થઈ શકો. વળી વિશેષોને ગ્રહણ કરનાર કોઈપણ પ્રમાણ નથી, એમ પ્રતિપાદન કરતા તમારા વડે જે આ કહેવાયું હતું કે, ને પ્રત્યક્ષ તે ભાવ પદાર્થમાંથી ઉપ્તન્ન થતું હોવાના કારણે, ભાવ પદાર્થને જ સાક્ષાત્કાર = પ્રત્યક્ષ કરે છે, પરંતુ અભાવને પ્રત્યક્ષ કરતો નથી, કેમ કે અભાવ પ્રત્યક્ષનો ઉત્પાદક નથી ૯ તે તો અત્યંત અયુક્ત છે, તમારા એવા કયા અત્યંત વ્હાલા મિત્ર આ પ્રમાણે કહ્યું કે, ભાવ જ પ્રત્યક્ષને ઉત્પન્ન કરે છે, અભાવ નહીં ? For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬૫) TE न्यायावतार - श्लो. २९ २५४. अभावव्यापाराभावप्रतिपादकयुक्तिकलापेनेति चेत् मुग्धविप्रतारितोऽसि, तद्व्यापाराभावासिद्धेः, सदसद्रूपवस्तुनः समस्तक्रियासु व्यापारात् । २५५. भावतादात्म्येन व्यवस्थितस्याभावस्य व्यापारविरोधाभावात् । कथं भावाभावयोस्तादात्म्यम्? विरोधादिति चेत्, न, प्रमाणप्रसिद्ध विरोधाभावात् । तथा हि-घटादिकः पदार्थात्मा स्वरूपेण सन्, न पटादिरूपेणापि इति भावाभावात्मकः, यदि पुनः कथंचिन्नाभावात्मकः स्यात्, तदा पटादिरूपेणापि भावात् सर्वात्मकः प्राप्नोति, युक्तमेतत्, २५६. अत एव भेदप्रपञ्चविलयसिद्धिरिति चेत्, स्यादेतत्, यदि पटाद्यभावैकान्ताच्छून्यवादिनो मनोरथपूरणं न स्यात् । तथा हि-पटादिविविक्तो घटोऽनुभूयते, न च पटाद्यभावो भावेन सह –૦નાયરશ્મિ - ૦ પ્રત્યક્ષ અભાવાંશનો પણ ગ્રાહક છે – (૨૫૪) કદાચ એમ કહો કે, કે ઈન્દ્રિયોનો સંયોગ ભાવાંશની સાથે જ થાય છે. અભાવ, પ્રત્યક્ષના ઉત્પાદક રૂપે કોઈ વ્યાપાર જ કરતો નથી, માટે અભાવ તે પ્રત્યક્ષનો ઉત્પાદક બને નહીં પરંતુ તે ભોળા માણસ! તારા વ્હાલા મિત્રે તને ઠગી નાખ્યો. અભાવનો વ્યાપાર થતો નથી એ જ વાત અસિદ્ધ છે. સદ્-અસત્ રૂપ વસ્તુનો જ સમસ્ત ક્રિયાઓમાં વ્યાપાર થાય છે, એટલે ભાવની સાથે તાદામ્યરૂપે રહેલ અભાવનો વ્યાપાર થવામાં કોઈ વિરોધ નથી, એટલે કે અભાવ પણ અવશ્ય વ્યાપાર કરી શકે છે. (૨૫૫) શંકા- ભાવ અને અભાવ તે બન્ને વચ્ચે તો સહાનવસ્થાન વિરોધ છે, તો પછી તેમનું તાદાભ્ય કેવી રીતે ઘટી શકે ? સમાધાન - પ્રમાણથી સિદ્ધ એવા પદાર્થમાં વિરોધ સંભવી શકતો નથી. તે આ પ્રમાણેઃ- ઘટાદિ પદાર્થો તે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રયીને સત્ છે અને પટાદિ રૂપે અસત્ છે, તેથી સર્વ પદાર્થો ભાવાભાવોભાયાત્મક જ છે. જો તે વસ્તુ કથંચિત્ અભાવાત્મક ન હોય, તો પછી પટાદિ સ્વરૂપે પણ ઘટાદિની સત્તા હોવાના કારણે સર્વ વસ્તુ સર્વાત્મક સ્વીકારવી પડશે. ૦ અદ્વૈતવાદીઓના મતનું ખંડન ૦ (૨૫) બધી વસ્તુ સર્વાત્મક થઈ જશે આ પ્રમાણે કહ્યું, એટલે અવસરને પ્રાપ્ત કરીને અદ્વૈતવાદીઓ આ પ્રમાણે કહે છે કે, કે આ તો તમે સાચું જ કહ્યું કે, સર્વવસ્તુ સર્વાત્મક થઈ જશે તેથી જ તો અમે સ્વીકૃત કરેલ ભેદપ્રપંચના વિલયથી અદ્વૈતવાદની સિદ્ધિ થઈ શકે છે « જો આ રીતે તમે અદ્વૈતની સિદ્ધિ કરવા જશો, તો એ જ તર્કથી શુન્યવાદી અદ્વૈતનું ખંડન કરીને શૂન્યની સિદ્ધિ કરશે. તે આ પ્રમાણેઃ- પટથી ભિન્ન સ્વરૂપે ઘટનો અનુભવ થાય છે, પરંતુ પટ વગેરેનો અભાવ ભાવ –૦૩૫ર્થસંપ્રેક્ષ – (३७४) युक्तिकलापेनेति । भावांशेनैव संयोगो योग्यत्वादिन्द्रियस्य हि । इत्यादिना व्याप्रियते इति भावाभावात्मकं वस्त्विति शेषः । For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ O ન્યાયાવતાર છે तादात्म्यमनुभवति, तस्मादभावात्मक एवायम्, एवं पटादयोऽपीतरेतरापेक्षयेति शून्यत्वापत्तिः, तस्मात् स्वरूपमाबिभ्राणं पररूपेभ्यो व्यावृत्तमेव वस्तु सर्वक्रियासु व्याप्रियते इति भावाभावात्मकस्यैव व्यापार: स्वरूपधारणस्य स्वभावत्वात्, पररूपव्यावर्तनस्याभावत्वादिति । एवं स्वगोचरप्रत्यक्षोत्पादनेऽपि व्याप्रियते, ततश्च ३७५तदूपमेव तत्साक्षात्कुर्यादिति स्वरूपनियते पररूपेभ्यो व्यावृत्ते एव वस्तुनि प्रत्यक्षं प्रवर्तते, तज्जन्यत्वात्, न भावमात्रे, तस्य केवलस्य स्वरूपाव्यवस्थितेरुत्पादकत्वायोगात् । न च जनकत्वादर्थो ग्राह्यो जन्यत्वाद्वा ज्ञानं ग्राहकमतिप्रसङ्गादित्युक्तम्, किं तर्हि ३७आवरणविच्छेदादेर्लब्धसत्ताकं ग्रहणपरिणामात् ज्ञानं –૦નાયરશ્મિ - પદાર્થની સાથે તાદાભ્યને અનુભવ કરતો નથી તો પછી અભાવ સ્વરૂપે (પટાભાવ સ્વરૂપે) તે ઘટના બોધ શી રીતે થાય ? પણ જો તેને માત્ર અભાવાત્મક જ સ્વીકારવામાં આવે (ભાવાત્મક નહીં) તો અભાવ સ્વરૂપે થતો બોધ સંગત થઈ શકશે, કારણ કે અભાવનો અભાવ સ્વરૂપે બોધ થવામાં કોઈ વિરોધ નથી. તેથી ઘટાદિ તે પટાદિના અભાવાત્મક જ છે. તે જ પ્રમાણે પટાદિ પણ એક-બીજાની અપેક્ષાએ અભાવાત્મક જ છે. આમ થતાં સર્વ શૂન્યતાની પ્રાપ્તિ થશે. તેથી પોતાના સ્વરૂપને ધારણ કરતા, પરરૂપથી વ્યાવૃત્ત જ વસ્તુ, સર્વક્રિયાઓમાં વ્યાપાર કરે છે એમ માનવું જ પડશે, માટે ભાવઅભાવાત્મક વસ્તુ જ વ્યાપાર કરે છે. પોતાના સ્વરૂપને ધારણ કરવું તે ભાવ અને પરરૂપથી વ્યાવૃત્ત રહેવું તે અભાવ કહેવાય છે. આ જ પ્રમાણે વસ્તુને વિષય કરનારા પ્રત્યક્ષની ઉત્પત્તિમાં પણ, તે જ વસ્તુનો વ્યાપાર થાય છે. તેથી ઉભયાત્મક વસ્તુ જ પ્રત્યક્ષને ઉત્પન્ન કરે છે. આ જ કારણે સ્વરૂપમાં નિયત અને પરરૂપથી વ્યાવૃત્ત એવી વસ્તુને જ પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરે છે અને તેમાં જ પ્રવર્તે છે, કારણ કે તેમાંથી જ તેની ઉત્પત્તિ થયેલ છે. માત્ર ભાવને જ ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થતો નથી, કારણ કે એકલા ભાવનું સ્વરૂપથી અવસ્થાન જ ન હોવાના કારણે, તે પ્રત્યક્ષનું ઉત્પાદક બની શકે નહી. અભાવ ઉત્પાદક ન હોવાથી ગ્રાહ્ય નથી', અર્થાત્ જનકત્વ ગ્રાહ્યત્વને વ્યાપ્ય બતાવે છે એમ જે કહ્યું હતું તે પણ યોગ્ય નથી, (પૂર્વપક્ષી અભાવ પ્રત્યક્ષજનક ન હોવાથી પ્રત્યક્ષ ગ્રાહ્ય નથી તેમ કહ્યું તે વ્યાપ્તિમાં વ્યભિચાર આપે છે.) કારણ કે એવો કોઈ નિયમ નથી કે અર્થ તે જનક હોવાના કારણે ગ્રાહ્ય હોય અને જ્ઞાન તે જન્ય હોવાના કારણે જ ગ્રાહક હોય, એમ માનવામાં અતિપ્રસંગ આવે છે. તે આ પ્રમાણેઃ- ચક્ષુથી જન્ય જ્ઞાન હોવા છતાં પણ, ચક્ષુનો ગ્રાહક બની શકતો નથી, અર્થાત્ તેમાં –૦૫ર્થસંપ્રેક્ષા(રૂ૭૫) તદ્રુપતિ ! માવામાવાત્મવસ્તુપમ્ (રૂ૭૬) તપિતિ પ્રત્યક્ષમ્ | (३७७) अतिप्रसङ्गादिति । चक्षुषा जन्यमानस्यापि ज्ञानस्य चक्षुरग्राहकत्वात् । (३७८) आवरणविच्छेदादेरिति । विच्छेदः क्षयः, आदिशब्दात् क्षयोपशमः तद्धेतवश्च कारणत्वेन द्रव्यक्षेत्रकालालोकादयः गृह्यन्ते, तर्हि ज्ञानावरणकर्मणः क्षयोपशमे कृते तदनन्तरमव्यवधानेन ज्ञानमुत्पद्यते રૂતિ | For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० २९ । ૨૮૭) गृह्णाति, अर्थस्तु संनिधानादेर्गृह्यते, स चानुवर्तमानव्यावर्तमानरूप एव प्रतीयते इति तथाभूतोऽभ्युपगन्तव्यः, न केवलं सामान्यरूप इति । सदसदंशयोः कथमेकत्रावस्थानमिति વે, તાવાગ્યેનેતિ ઘૂમ: | २५७. ननु तादात्म्यं भावमात्रमभावमात्रं वापद्येत, इतरेतराव्यतिरिक्तत्वात्, इतरेतरस्वरूपवत्, तन्नोभयरूपवस्तुसिद्धिः | नैतदस्ति, तादात्म्यस्य संबन्धत्वात्, संबन्धस्य च द्वयनिष्ठत्वात्, तदभावे कस्य केन संबन्धः निर्गोचरत्वात् । तस्मादेतौ सदसदंशौ धर्मिरूपतया अभेदिनौ, वस्तुनः सदसद्रूपस्यैकत्वाद्, धर्मरूपतया पुनर्विवक्षितौ भेदमनुभवतः, स्वरूपेण भावात्, पररूपेण –૦ન્યાયરશ્મિ – જનક એવી ચક્ષુ ગ્રાહ્ય બનતી નથી. તો પછી શેના કારણે જ્ઞાન તે ગ્રાહક અને અર્થ તેના દ્વારા ગ્રાહ્ય બને છે ? તેનું સમાધાન આપતા જણાવે છે કે, જ્ઞાનાવરણ કર્મના ક્ષય અથવા ક્ષયોપશમથી પ્રગટ થયેલા જ્ઞાનમાં ગ્રહણ કરવાનો સ્વભાવ હોવાથી, જ્ઞાન તે પદાર્થનો ગ્રાહક છે. આ ક્ષયોપશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, આલોક વગેરે કારણોથી પ્રગટ થાય છે. જ્યારે પદાર્થનું સંનિધાન હોવાના કારણે તે ગ્રહણ કરાય છે. આ જ્ઞાનમાં તે પદાર્થ અનુવર્તમાન-વ્યાવર્તમાન સ્વરૂપથી જ પ્રતીત થાય છે, તેથી તે પદાર્થને તે સ્વરૂપે જ સ્વીકાર કરવો જોઈએ, નહીં કે માત્ર સામાન્યસ્વરૂપવાળો કે જેવો અદ્વૈતવાદી અને સાંખ્યો સ્વીકાર કરે છે. ૦ તાદાભ્યથી સતુ-અસત્ની પદાર્થમાં વૃત્તિ ૦ શંકા- સત્ અને અસત્ અંશનું એક જ વસ્તુમાં રહેવાપણું કેવી રીતે ઘટી શકે ? તે બન્ને તો વિરોધી છે. સમાધાનઃ- અમે કહીએ છીએ કે, સતુ-અસત્ તે બન્ને એક વસ્તુમાં તાદામ્યથી રહે છે. (૨૫૭) શંકા- તમે તાદામ્ય સંબંધ માનશો, તો પછી તે ભાવ માત્ર રહેશે અથવા તો અભાવ માત્ર રહેશે, કારણ કે વસ્તુ પોતાના સ્વરૂપની જેમ, સતું કે અસતુ થી અભિન્ન થઈ જશે. તેથી ઉભય સ્વરૂપવાળી વસ્તુની તો સિદ્ધિ થશે જ નહીં. સમાધાન - આ આશંકા યોગ્ય નથી, કારણ કે તાદાભ્ય તે એક સંબંધ છે અને સંબંધ તે બે પદાર્થોમાં રહેનારી વસ્તુ છે. જો તમે વસ્તુ અને સતુ-અસતુને અભિન્ન માનો, તો એક જ થઈ જવાથી બે વસ્તુ જ હાજર ન હોવાથી, કોની કોની સાથે સંબંધ કરશો ? તેથી આને આ પ્રમાણે જ સ્વીકારવું જોઈએ કે, સદ્ અને અસદ્ અંશ તે એક ધર્મીની અપેક્ષાએ અભિન્ન છે, કારણ કે સત્-અસતું સ્વરૂપવાળી વસ્તુ એક જ છે તથા ધર્મરૂપે જ્યારે સત્ય-અસત્ ની વિવક્ષા કરવામાં આવે, ત્યારે બન્ને વચ્ચે ભેદ પ્રતિભાસિત થાય છે, કારણ કે પોતાના સ્વરૂપની અપેક્ષાએ તે છે અને પરરૂપની અપેક્ષાએ તે નથી. આ પ્રમાણે સ્પષ્ટ પ્રતિભાસ કરવાના સ્વરૂપવાળો, સકલ પ્રમાણોમાં મુખ્ય એવો પ્રત્યક્ષ, ભાવ-અભાવ ઉભયને ગ્રહણ કરનાર છે, એમ સિદ્ધ થયે છતે તેના આધારે પ્રવૃત્ત થતા શેષ For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ३७९ ન્યાયાવતાર છે त्वभावादिति । तदेवं प्रत्यक्षे विविक्तवस्तुग्राहिणि सकलप्रमाणप्रष्ठे प्रसाधिते शेषप्रमाणान्यपि तदनुसारितया विविक्तमेव स्वगोचरं स्थापयन्तीति, तदपलापी केवलसामान्यप्रतिष्ठापकः कदभिप्रायः संग्रहदुर्नयव्यपदेशं स्वीकुरुते, विशेषापेक्षयैव सामान्यस्थापकस्य संग्रहनयत्वादिति । २५८. तथा व्यवहारोऽपि प्रमाणप्रसिद्ध वस्तुस्वरूपं निढुवानो युक्तिरिक्तमविचारितरमणीयं लोकव्यवहारमार्गानुसारि समर्थयमानो दुर्नयतामात्मनि निधत्ते, लोकव्यवहारप्रसाधकस्यापीतरानिष्टौ व्यवस्थानाभावात् । तथा हि-यदीदं कियत्कालभावि स्थूरतामाबिभ्राणं लोकव्यवहारकारि घटादिकं –૦ન્યાયરશ્મિ – અનુમાનાદિ પણ ભિન્ન ભિન્ન એવા સામાન્ય-વિશેષ સ્વરૂપે પોતાના વિષયને સ્થાપન કરે છે. આમ સામાન્ય-વિશેષોભયાત્મક વસ્તુ છે, એમ નિશ્ચિત થયે છતે, જેઓ માત્ર સામાન્ય જ એક તત્ત્વ છે એમ કહીને તેનો અમલાપ કરે છે, તેઓનો અભિપ્રાય ખરાબ હોવાના કારણે સંગ્રહ દુર્નયપણાના વ્યપદેશને પ્રાપ્ત કરે છે અને જ્યારે તે જ અભિપ્રાય વિશેષની અપેક્ષા રાખીને સામાન્યનો સ્થાપક થાય, ત્યારે સંગ્રહ નયપણાના વ્યવહારને પ્રાપ્ત કરે છે. આમ સંગ્રહ દુર્નયપણાનું વિવેચન થયું ૦ (૨૫૮) વ્યવહાર દુર્નયથી પ્રવૃત્ત દર્શનનું ખંડન ૦ તથા વ્યવહાર પણ પ્રમાણથી પ્રસિદ્ધ એવી વસ્તુના સ્વરૂપનું ખંડન કરતો અને યુક્તિથી રહિત, જ્યાર સુધી વિચારણા ન કરો ત્યાં સુધી સુંદર લાગે તેવા લોકવ્યવહાર માર્ગને અનુસારી અભિપ્રાયને સમર્થન કરતો હોય, તો તે અભિપ્રાય દુર્નયપણાને પોતાના સ્વરૂપમાં સ્થાપન કરે છે. લોકવ્યવહારમાં ન આવતી પરમાણુ વગેરે પ્રમાણસિદ્ધ વસ્તુને ન માનો, તો લોકવ્યવહારમાં આવતી ઘટાદિ વસ્તુઓનું પણ અસ્તિત્વ નહીં ટકી શકે. તે આ પ્રમાણેઃ- જે આ કેટલાક કાળ સુધી રહેનાર, સ્થૂલતાને ધારણ કરનાર, પાણી લાવવું વગેરે લોકવ્યવહારને કરનારા એવા ઘટાદિ પદાર્થો, તમારા વડે તાત્ત્વિક તરીકે સ્વીકાર કરાયેલ છે, તે ઘટનું અસ્તિત્વ કાંઈ આકાશમાંથી ટપકીને નથી આવ્યું, પરંતુ નિત્ય એવા પરમાણુઓના સમૂહથી ઘટિત જ આ ઘટ વગેરેનું અસ્તિત્વ તાત્વિકરૂપે ઘટી શકે છે. જો તેઓને આકસ્મિક સ્વીકારવામાં આવે, તો કારણ વગર જ તેઓની ઉત્પત્તિ થતી હોવાના કારણે, કાં તો હંમેશા માટે તેઓ સતું રહેવા જોઈએ અથવા તો હંમેશા માટે અસતું જ રહેવા જોઈએ, કારણ કે કહ્યું છે કે - नित्यं सत्त्वमसत्त्वं वा हेतोरन्यानपेक्षणात्। अपेक्षातो हि भावानां कादाचित्कत्वसंभवः।।। વ્યવહારવાદી- તે નિત્ય એવા પરમાણુઓ ઘટરૂપે દેખાતા નથી, તો તેનું અસ્તિત્વ કેવી રીતે સ્વીકારી શકાય ? સ્યાદ્વાદી- અરે ! પરમાણુઓ સાક્ષાત્ સ્વરૂપે લોકવ્યવહારને કરનારા અને સ્થૂલતાને ધારણ –૦૫ર્થસંપ્રેક્ષ0– (३७९) प्रष्ठे इति । विशदप्रतिभासरूपत्वेन सकलप्रमाणमुख्ये । For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ) - न्यायावतार - श्लो० २९ भवतस्तात्त्विकमभिप्रेतं तन्नाकस्मिकम्, किं तर्हि नित्यपरमाणुघटितम्, इतरथा निष्कारणत्वेन सर्वदा भावाभावप्रसङ्गात् । न ते परमाणवस्तथा प्रतिभान्तीति चेत्, न, अत एव तेषामनुमानतः सिद्धिः, यदि पुनर्यदेव साक्षान्न विशददर्शने चकास्ति तत्सकलमपलप्येत हन्त बहिवदानीमपलपनीयम्, घटादिवस्तुनोऽप्यर्वाग्भागवर्तित्वङ्मात्रप्रतिभासात् मध्यपरभागादीनामपलापप्रसङ्गात्, तथा च लोकव्यवहारकारितापि विशीर्येत, तावता तदसिद्धेः । – ન્યાયરશ્મિ – કરનારા ન હોવાના કારણે જ અમે તેઓની અનુમાનથી સિદ્ધિ કરીએ છીએ. તે આ પ્રમાણેયજુવાન્વિો મેદ્યઃ મૂર્તત્વે સતિ સાવિયત્વીત્ I દ્વયણુક વગેરે સ્કંધો તે ભેદવા યોગ્ય છે, મૂર્તપણું હોવાની સાથે સાવયવ હોવાથી. જેમ ઘડો મૂર્ત હોવાની સાથે સાવયવ હોવાથી ભેદવા યોગ્ય છે, તે જ પ્રમાણે યણુક વગેરે સ્કંધ મૂર્ત હોતે છતે સાવયવ છે, તેથી તે પણ ભેદવા યોગ્ય છે, અહીં હેતુમાં માત્ર સાવયવ રાખીએ તો સાવયવપણું આકાશમાં હોવા છતાં ભેદવા યોગ્ય નથી તેથી વ્યભિચાર આવે, તેના નિવારણ માટે "મૂર્તત્વે સતિ" આ પ્રમાણે વિશેષણનું ઉપાદાન કર્યું છે. અને આવી રીતે યણુકાદિ સ્કંધના ભેદ દ્વારા જે અંશોની ઉત્પત્તિ થાય છે, તે પરમાણુ કહેવાય છે. અથવા બીજું અનુમાન આ પ્રમાણે જાણવુ- ભુપરિમા તારાચં વિદિશ્રાન્તમ્, પરિમાનતારતમ્યત્વાન્ ! અણુ પરિમાણનું તારતમ્ય તે કોઈને કોઈ જગ્યાએ અટકવું જોઈએ, કારણ કે તે પરિમાણનું તારતમ્યપણું છે. જેમ આકાશમાં મહત્ પરિમાણનું તારતમ્ય જઈને અટકે છે, તેમ જે ઠેકાણે અણુપરિમાણનું તારતમ્ય જઈને અટકે, તે જ પરમાણુ છે. આ અનુમાનથી પરમાણુની સિદ્ધિ થયે છતે પણ, જો તમે જે સાક્ષાત્ સ્વરૂપે પ્રત્યક્ષમાં પ્રતિભાસિત થતું નથી તે સર્વના અપલાપ કરશો, તો પછી તમારે ઘણી બધી વસ્તુનો અપલાપ કરવો પડશે. જેમ કે ઘટાદિ વસ્તુ જે સામે રહેલી છે, તેમાં માત્ર સામે રહેલો ભાગ જ દેખાય છે, અંદર રહેલ કે પાછળ રહેલ ભાગ તો દેખાતો નથી, એટલે તો તે મધ્ય અને પાછળના ઘટના ભાગનો પણ તમારે અપલાપ કરવો પડશે. જો આમ કરશો તો તે ઘટના જલાધારણ વગેરે લૌકિક કાર્યોનો પણ ઉચ્છેદ થઈ જશે, કારણ કે માત્ર આગળના ભાગથી ઘટ વિષયક કાર્યો થઈ શકતા નથી. –૦૩૫ર્થસંપ્રેક્ષUT– (३८०) अनुमानतः सिद्धिरिति । द्वयणुकादिस्कन्धो भेद्यः, मूर्तत्वे सति सावयवत्वात्, कुम्भवत् । सावयवैराकाशादिभिर्व्यभिचारपरिहारार्थं मूर्तत्वे सतीति विशेषणम् । ये च द्वयणुकादिभेदादनन्तरमंशा समुत्पद्यन्ते अवयवास्ते परमाणवः । अथवान्यथानुमानयामः-अणुपरिमाणतारतम्यं क्वचिद् विश्रान्तम्, परिमाणतारतम्यत्वात्, आकाशपरिमाणतारतम्यवत् । यत्र अणुपरिमाणतारतम्यं विश्रान्तं त एव परमाणवः । For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ વ ૨૬૦ ન્યાયાવતાર છે २५९. ३८१अथात्रानुमानबलेन व्यवहारक्षमसंपूर्णवस्तुनः साधनम्, एवं तर्हि भूतभाविपर्यायपरमाणुसाधनमपि क्रियताम्, विशेषाभावात् । तथा हि- यथा बाह्यत्वङ्मात्रप्रतिभासेऽपि सर्ववस्तूनां तावता व्यवहाराभावाद् मध्यभागादिसाधनेन संपूर्णानि तत्समर्थानि ३८२तानि साध्यन्ते, तथैव कियत्कालभाविघनाकारदर्शनेऽप्यनाद्यनन्तपरमाणुतादात्म्यव्यवस्थितशरीराणि तानि साध्यन्ताम्, तदभावेऽपि तेषामनुपपत्तेः । तथा हि- व्यवहारावतारिणो दर्शनयोग्यस्याद्यपर्यायस्य तावदतीतपर्यायानभ्युपगमे निर्हेतुकत्वम्, तत्र चोक्तो दोषः, तदुत्पादकादन्तरपर्यायेष्टौ –૦નાયરશ્મિ - ૦ (૨૫૯) ઘટના અનુમાનથી પરમાણુની સિદ્ધિ ૦. વ્યવહારવાદી - સંપૂર્ણ પદાર્થ ભલે પ્રત્યક્ષ નથી, પરંતુ અમે અનુમાન દ્વારા તેને સિદ્ધ કરીએ છીએ. તે આ પ્રમાણેઃ- સમા | સાંશ, માત્વી | આ વસ્તુનો આ આગળનો ભાગ, સાંશ છે, આગળનો ભાગ હોવાથી, પૂર્વે જોયેલ આગળના ભાગની જેમ [અહીં હેતુ અર્વાભાગ છે, ભાગ માત્ર નથી. તેથી તમે ઘડાના ટુકડાઓની સાથે વ્યભિચાર બતાવી ન શકો, કારણ કે ઘડાના ઠીકરા તે તો ભાગ જ છે, અર્વાભાગ નહીં. આ અનુમાનના બળે અમે વ્યવહાર ઉપયોગી સંપૂર્ણ વસ્તુની સિદ્ધિ કરશું. સ્યાદ્વાદી- જો આ પ્રમાણે અનુમાન દ્વારા સંપૂર્ણ વસ્તુની સિદ્ધિ થઈ શકતી હોય તો પછી ભૂતભાવિપર્યાયો અને પરમાણુઓની સિદ્ધિ પણ સ્વીકાર કરી લો, કારણ કે બન્ને સ્થાન સમાન જ છે. તે આ પ્રમાણે - જેમ બાહ્ય ઉપરના ભાગનો પ્રતિભાસ હોવા છતાં પણ તેટલા માત્રથી વ્યવહારની સિદ્ધિ ન થતી હોવાથી, તેના મધ્યભાગ વગેરેને અનુમાનથી સિદ્ધ કરવા દ્વારા તે સંપૂર્ણ અને વ્યવહારમાં સમર્થ છે એમ સિદ્ધ કરાય છે, તે જ પ્રમાણે અમુક સમય સુધી રહેવાવાળા, સ્થૂલાકારક પદાર્થને જોઈને પણ તેને પરમાણુસમૂહરૂપ જ સિદ્ધ કરો, કારણકે જો તેને અનાદિ-અનંતકાલીન પરમાણુઓની સાથે તાદાભ્ય સ્વીકારવામાં ન આવે, તો પછી સ્થલ પદાર્થની ઉત્પત્તિ જ થઈ ન શકે. તે સ્થૂલ પદાર્થની ઉત્પત્તિ શા માટે ન થાય તે જણાવતા કહે છે કે, વ્યવહારમાં આવતા, જોવાને યોગ્ય એવા આદ્ય પર્યાયની પહેલા રહેનારા અતીત પર્યાયોને સ્વીકાર કરવામાં ન આવે, તો પછી તે આદ્યપર્યાયનું કોઈ કારણ ન હોવાથી, તેની ઉત્પત્તિ નિર્દેતુક માનવી પડશે અને જે પદાર્થ નિર્દેતુક હોય, તેનું કાં તો નિત્ય –૦૩૫ર્થસંપ્રેક્ષM0– (३८१) अथानुमानबलेनेति । तथा हि-अर्वाग्भागः सांशः, अर्वाग्भागत्वात्, संप्रतिपन्नार्वाग्भागवत् । न च वाच्यं यद्यर्वाग्भागदर्शनेनावयवी साध्यन्ते, तर्हि घटशकलमात्रस्यापि सांशत्वसिद्धिः प्राप्नोति, यतो घटशकलं भागमात्रं न त्वर्वाग्भाग इति कथं तेन व्यभिचारः ? । (३८२) तानीति | वस्तूनि (३८३) आद्यपर्यायस्येति । वार्तमानिकस्य, तत्र चोक्तो दोष इति । नित्यं सत्त्वमसत्त्वं वा हेतोरन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां कादाचित्कत्वसंभवः ।। इति । For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. २९ ૨૧૧ ૫છે पुनस्तज्जनकपर्यायोऽभ्युपगन्तव्य इति अनादिपर्यायपरंपरासिद्धिमध्यासीत, तथा व्यवहारावतारिवस्तुपर्यन्तपर्यायस्य पर्यायान्तरानुत्पादकत्वे बलादवस्तुत्वमाढौकते, भवन्नीतेरेवार्थक्रियाकरणवैकल्यात्, तदुत्पादकत्वे पुनरसावप्यपरपर्यायोत्पादकत्वे इत्यनन्तपर्यायमालोपपद्यते । तथा घनाकारोऽपि विशददर्शनेन साक्षाक्रियमाणो निष्प्रदेशपर्यन्तावयवव्यतिरेकेण नोपपद्यते, करचरणशिरोग्रीवाद्यवयवानां खण्डशो भिद्यमानतयावयविरूपत्वात्, तदवयवानामप्यवयवान्तरघटितत्वात् । परमाणव एव पर्यन्तावयवाः परमार्थतो घनाकारहेतवः, तदभावे पुनराकस्मिकोऽसौ सर्वत्रोपलभ्येत, न वा क्वचित्, विशेषाभावात् । २६०. एतेन यदवादि-लोकव्यवहारावतारिणः प्रमाणमनुग्राहकमस्ति वस्तुनो नेतरस्येत्यादि तदपि प्रतिक्षिप्तमवगन्तव्यम्, दृश्यमानार्थान्यथानुपपत्त्यैव तत्साधनात् । यत् पुनरुक्तम्-किं –૦ન્યાયરશ્મિ – સત્ત્વ, કાંતો નિત્ય અસત્ત્વ તમારે સ્વીકારવું પડશે. હવે જો વર્તમાનકાલીન પર્યાયના જનક રૂપે તમે તેની પૂર્વેના પર્યાયને સ્વીકાર કરશો તો પછી તેના ઉત્પાદક તરીકે તેની પૂર્વેના પર્યાયને પણ સ્વીકાર કરવો પડશે અને આ રીતે અનાદિ પર્યાયની પરંપરા સિદ્ધ થઈ જશે. તે જ પ્રમાણે વ્યવહારમાં ઉપયોગી ઘટાદિ વસ્તુનો અંતિમ પર્યાય, પર્યાયાંતરનો ઉત્પાદક ન હોય, તો પછી ઈચ્છા વિના પણ તમારે તે અંતિમ પર્યાય અવસ્તુ = અસત્ સ્વીકારવી પડશે, કારણ કે તમારી નીતિના અનુસારે જ તેમાં અથક્રિયા ઘટી શકતી નથી. હવે જો અન્યપર્યાયના ઉત્પાદક તરીકે અંતિમ પર્યાયને સ્વીકારો, તો પછી તે પણ અન્યપર્યાયનો ઉત્પાદક હોવાથી જ સત્ થશે અને એમ પરંપરા ચાલતા અનંત પર્યાયોની માળા ઉત્પન્ન થઈ જશે. તથા જે સ્પષ્ટદર્શન વડે ચૂલાકારનો સાક્ષાત્કાર કરાય છે, તે પણ પ્રદેશ વિનાના છેલ્લા અવયવ વિના ઉત્પન્ન થઈ શકતો નથી. શરીર તે અવયવિ છે અને તેના અવયવ હાથ, પગ, માથું, ડોક વગેરે પણ ખંડશઃ ભેદાય છે, તેથી તે પણ અવયવી સ્વરૂપ થશે. તેના અવયવો પણ અવયવાન્તરથી ઘટિત છે. આમ પૂર્વ-પૂર્વના અવયવી અને ઉત્તરોત્તર અવયવો થશે. જ્યાં આ અવયવ-અવયવી પરંપરાનો અંત આવે છે તે પરમાણુઓ માત્ર અવયવો જ છે અને પરમાર્થથી તેઓ જ ચૂલાકાર પ્રત્યે કારણ બને છે. જો આ પરમાણુઓની સત્તા સ્વીકારવામાં નહીં આવે તો પછી આ સ્થૂલાકારની ઉત્પત્તિ નિર્દેતુક થઈ જવાથી, કાર્યની સર્વત્ર ઉપલબ્ધિ થવી જોઈએ અથવા તો કોઈપણ ઠેકાણે ઉપલબ્ધિ ન થવી જોઈએ આ આપત્તિ તો માથે હંમેશા રહેશે જ. (૨૧૦) આ પ્રમાણે પરમાણુ વગેરેની સિદ્ધિ થવાના કારણે તમે જે કહ્યું હતું કે લોક વ્યવહારમાં કામ આવનારી એવી વસ્તુને વિષે જ ગ્રાહક એવા પ્રમાણની પ્રવૃત્તિ થાય છે, અન્ય પદાર્થોને વિષે નહીં ? તે પણ ખંડિત થયેલું જાણવું, કારણ કે દેખાતા પદાર્થો પણ પરમાણુ અને ભૂતભાવી પર્યાયો વિના ઘટી શકતા નથી, એ અમે અનુમાન પ્રમાણથી સિદ્ધ કરીને જણાવ્યું છે. વળી, જે તમે આ પ્રમાણે કહ્યું હતું કે લોક વ્યવહારમાં અનુપયોગી હોવાના કારણે પરમાણુઓ, અતીત For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ २९२ ન્યાયાવતાર જી तेषामतीतानागतपर्यायपरमाण्वादीनां पर्यालोचनेन लोकव्यवहारानुपयोगितया वस्तुत्वादित्यादि, तदयुक्तम, उपेक्षया वार्तमानिकवस्तुनोऽनुपयोगित्वेनावस्तुत्वप्राप्तेः, सर्वस्य सर्वलोकानुपयोगित्वात्। कस्यचिदुपयोगितया वस्तुत्वे तेषामपि सा समस्त्येव, सर्वज्ञज्ञानादिगोचरत्वाद् इत्यास्तां तावत्। तदेवं प्रमाणप्रसिद्धार्थापलापित्वाद् व्यवहारो दुर्नयः, तदुपेक्षया व्यवहारानुपातिवस्तुसमर्थकस्य व्यवहारनयत्वादिति । २६१. अथ ऋजुसूत्रोऽपि दृष्टापलापेनादृष्टमेव क्षणक्षयिपरमाणुलक्षणं वस्तुस्वरूपं परमार्थतया मन्यमानो दुर्नयतामास्कन्दति, दृश्यमानस्थिरस्थूरार्थापह्नवे निर्मूलतया स्वाभिप्रेतवस्तुसमर्थकपरामर्शस्योत्थानाभावात् । तथा हि- स्वावयवव्यापिनं कालान्तरसंचरिष्णुमाकारं साक्षाल्लक्षयन् पश्चात् कुयुक्तिविकल्पेन विवेचयेत्, यदुतैष स्थिरस्थूरो दृश्यमानः खल्वाकारो न घटामियर्ति, विचाराक्षमत्वादित्यादिना । न च दृष्टमदृष्टसंदर्शकैः कुयुक्तिविकल्पैर्बाधितुं शक्यम्, –૦નાયરશ્મિ - અનાગત પર્યાયો અવસ્તુ છે, તો પછી તેની વિચારણા કરવાથી શું ફાયદો થવાનો વગેરે ૯ તે પણ અયુક્ત છે, કારણ કે આમ કરતા તો જે વસ્તુની હમણા જરૂર ન હોવાથી ઉપેક્ષણીય છે, તે વસ્તુ વર્તમાનમાં હોવા છતાં અવડુ થઈ જવાની આપત્તિ આવશે, કારણ કે સર્વ વસ્તુ કાંઈ સર્વ વ્યક્તિઓને ઉપયોગી હોતી નથી. અને જો કદાચ કોઈક ઠેકાણે ઉપયોગી હોવાના કારણે તેને વસ્તુ સ્વરૂપ સ્વીકાર કરશો, તો પછી આ પરમાણુઓની અને અતીત-અનાગતપર્યાયોની પણ કોઈક ઠેકાણે ઉપયોગિતા તો રહેલી જ છે, કેમકે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનના વિષય રૂપે તો તે ઉપયોગી જ છે, તેથી પરમાણુઓને અને અતીત અનાગત પર્યાયો પણ વસ્તુ સ્વરૂપે સ્વીકારવા જોઈએ. હવે ઘણી ચર્ચાથી સર્યું. આમ પ્રમાણ પ્રસિદ્ધ એવા પદાર્થોનો અપલાપ કરનાર હોવાના કારણે વ્યવહાર દુર્નયપણાને પ્રાપ્ત કરે છે અને જો પ્રમાણ પ્રસિદ્ધ એવા પદાર્થોની ઉપેક્ષા કરીને, વ્યવહારોપયોગી એવા પદાર્થનું સમર્થન કરનાર હોય, તો તે નયપણાની પદવીને પ્રાપ્ત કરે છે. આમ વ્યવહારદુર્નયપણાનું વિવેચન થયું. ૦ (૨૬૧) ઋજુસૂત્ર દુર્નય પ્રવૃત્ત દર્શનનું ખંડન ૦. | ઋજુસૂત્ર પણ જો સર્વ લોકમાં પ્રસિદ્ધ એવા ઘટ-પટાદિ દૃષ્ટ પદાર્થોને અપલાપ કરે અને નહીં દેખાયેલા ક્ષણમાં નાશ થવાના સ્વભાવવાળા, પરમાણુ જ વસ્તુ સ્વરૂપ-પરમાર્થથી સત્ છે, એમ સ્વીકાર કરે તો તે દુર્નયપણાને પ્રાપ્ત કરે છે. જગતમાં દેખાતા સ્થિર અને સ્થૂલ પદાર્થનું ખંડન કરવાથી હવે તેનો આધાર કોઈ રહેતો ન હોવાથી સ્વયં પોતાને અભિપ્રેત વસ્તુ સમર્થક એવા પરામર્શનું ઉત્થાન જ સંભવિત થશે નહીં. તે આ પ્રમાણેઃ- પોતાના અવયવોમાં વ્યાપીને રહેનાર, કાલંતરમાં રહેનારા એવા પદાર્થને સાક્ષાત્ સ્વરૂપે દેખવા છતાં પણ પાછળથી આ પ્રમાણે કુયુક્તિના વિકલ્પો વડે વિવેચના કરે છે કે આ સ્થિર, સ્થૂલ પદાર્થનો આકાર તે ઘટિત થતો નથી, વસ્તુનું આ સ્થિર- સ્થૂલાત્મક સ્વરૂપ તે વિચાર કરતા યોગ્ય લાગતું નથી વગેરે ૯ પરંતુ આ પ્રમાણે જગતમાં For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ - न्यायावतार - श्लो. २९ सर्वत्रानाश्वासप्रसङ्गात् । २६२. अथाभिदधीथा:-मन्दमन्दप्रकाशे प्रदेशे रज्जौ विषधरभ्रान्तिः प्राक्तनी यथोदीचीनेन तन्निर्णयकारिणा विकल्पेन बाध्यते, तथेदमपि स्थिरस्थूरदर्शनं क्षणक्षयिपरमाणुप्रसाधकपरामर्शन, किमत्रायुक्तम्, नैतदस्ति, रज्जुप्रतिभासस्यैव प्राक्प्रवृत्तविषधरभ्रान्त्यपनोददक्षत्वात्, तदभावे च विकल्पशतैरपि निवर्तयितुमशक्यत्वात्, अत्राप्यतीतवय॑तोर्विनष्टानुत्पन्नतयाऽसंनिहितत्वात्, स्थूरावयवानां च स्वावयवेषु भेदाभेदद्वारेण पर्यालोच्यमानानामवस्थानाभावात् क्षणक्षयिपरमाणव एव प्रतिभान्ति, ततश्च प्रतिभास एव स्थिरस्थूरदर्शनस्य बाधक इति चेत्, एवं तर्हि प्रतिभासस्योपदेशगम्यतानुपपत्तेः तथैव व्यवहारः प्रवर्तेत । पाश्चात्यमिथ्याविकल्पविप्लवान्न प्रवर्तते इति चेत्, न अन्यत्राप्यस्योत्तरस्य विप्लवहेतुत्वात् । तथा हि- धवले जलजादौ –૦ન્યાયરશ્મિ – પ્રસિદ્ધ દષ્ટ પદાર્થ, તે અદૃષ્ટને જણાવનાર કુયુક્તિના વિકલ્પો વડે બાધિત કરી શકાય નહીં. જો દૃષ્ટ પદાર્થને માત્ર કલ્પના દ્વારા બાધા પહોંચતી હોય, તો પછી જગતમાં સર્વ ઠેકાણે અવિશ્વાસ ઊભો થશે. (૨૦૨) ઋજુસૂત્રવાદીઃ- જે ઠેકાણે મદ-મન્દ પ્રકાશ રહેલો છે એવા પ્રદેશમાં દોરડામાં સાપની ભ્રાન્તિ થાય છે. દોરડામાં થયેલ સાપની ભ્રાન્તિ, જેમ તેના પછી ઉત્પન્ન થતા દોરડાનો નિર્ણય કરાવતા વિકલ્પ વડે બાધિત થઈ જાય છે, તે જ પ્રમાણે આ સ્થિર, સ્થૂલાકાર પદાર્થનું જ્ઞાન, ક્ષણમાં નાશ થનારા, પરમાણુને સિદ્ધ કરનારા પરામર્શથી બાધિત થઈ જાય છે. તો પછી આ પ્રમાણે સ્વીકાર કરવામાં શું અયુક્ત છે ? જૈન- આ તમે કહેલું શું અયુક્ત નથી ? દોરડાનું પ્રત્યક્ષ જ પહેલા ઉત્પન્ન થયેલા એવા સાપના ભ્રમને દૂર કરી શકે છે. જો દોરડાનું પ્રત્યક્ષ જ ન થાય, તો પછી કેટલાયે હજારો વિકલ્પો આવી જાય, તો પણ તે સાપની બ્રાન્તિને દૂર કરવા માટે સમર્થ થઈ શકતા નથી. એમ ક્ષણિક પરમાણુનું પ્રત્યક્ષ જ સ્થિર-થૂલ અર્થના પ્રત્યક્ષનું બાધક બને, વિકલ્પ નહીં. ઋજુસૂત્રવાદીઃ- અરે તમે વિચાર તો કરો ! જે અતીત પદાર્થો છે, તે તો નાશ પામી ગયા છે અને ભવિષ્યકાલીન પદાર્થો તો હજી ઉત્પન્ન થયા ન હોવાથી, સંનિહિત નથી. સંનિહિત ન હોવાના કારણે, તદ્વિષયક જ્ઞાન કેવી રીતે થઈ શકે ? તથા સ્થૂલ અવયવો, પોતાના અવયવોમાં ભિન્ન સ્વરૂપે રહે છે કે અભિન્ન સ્વરૂપે વગેરે વિચાર કરતા તેની સ્થિતિ ઘટી શકતી નથી, માટે ક્ષણક્ષયી એવા પરમાણુઓનો જ પ્રતિભાસ થાય છે અને તેના દ્વારા સ્થિર અને સ્થૂલ પદાર્થ વિષયક પ્રત્યક્ષનો બાધ થાય છે. જેનઃ- જો ક્ષણિકનું પ્રત્યક્ષ થતું હોય, તો તેના ઉપદેશની જરૂર જ નહીં રહે, પ્રત્યક્ષ દ્વારા જ ક્ષણિકત્વનો વ્યવહાર થઈ જશે. પછી તમે શા માટે તેનો ઉપદેશ આપો છો ? ઋજુસૂત્રવાદીઃ- પ્રત્યક્ષ તો ક્ષણિકનું જ થાય છે, પણ પાછળથી ઉત્પન્ન થતા મિથ્યા વિકલ્પથી બાધિત થવાના કારણે, તેવો વ્યવહાર પ્રવર્તતો નથી. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ર૬૪ ન્યાયાવતાર ) प्रतिभातेऽपि 'नीलोऽयम्' अध्यक्षेणावलोकितः पाश्चात्यमिथ्याविकल्पविप्लवाद् धवलः प्रतिभातीति भवन्न्यायेन शठः प्रतिजानानः केन वार्येत । तन्न दृष्टापलापः कर्तुं शक्य इति स्थिरस्थूरवस्तुसिद्धिः, तस्यैव दर्शनात्, ३८ इतरस्य ३५तदर्शनद्वारेण साध्यमानस्यानुमेयत्वात्, तदनिष्टौ तस्याप्यसिद्धेः । एतेन स्थिरस्थूरवस्तुनोऽर्थक्रियाविरहप्रतिपादनमपि प्रतिव्यूढम्, तथाविधस्यैव सर्वक्रियासु व्यापारदर्शनात् क्षणक्षयिणोऽर्थक्रियानिषेधाच्च । यथोक्तं प्राक-क्षणभङ्गुरो ह्यर्थात्मा स्वक्षणे पूर्वं पश्चाद्वा कार्यं कुर्यादित्यादि । २६३. किं च सत्त्वपुरुषत्वचैतन्यादिभिर्बालकुमारयुवस्थविरत्वहर्षविषादादिभिश्चानुवर्तमानव्यावर्तमानरूपस्य सर्वस्य वस्तुनः प्रतीतेव्यपर्यायात्मकत्वम्, अभेदस्य द्रव्यत्वात्, भेदस्य पर्यायरूपत्वादिति । ततश्च भूतभाविक्षणयोरसंनिधानद्वारेण वार्तमानिकक्षणस्यैवार्थक्रिया –૦નાયરશ્મિ – જૈનઃ- આ જવાબ યોગ્ય નથી, કારણ કે અન્ય ઠેકાણે પણ આ ઉત્તર બાપનું કારણ બની શકે છે. તે આ પ્રમાણેઃ- કોઈ કમળાદિ વસ્તુ સફેદ દેખાય છે, ત્યારે કોઈ દુષ્ટ વ્યક્તિ તે તમારા જ ન્યાયના અનુસાર આ પ્રમાણે કહે કે, “પ્રત્યક્ષ દ્વારા તો કમળાદિ વસ્તુ નીલાદિ રૂપે દેખાયેલ છે, પરંતુ પાછળથી ઉત્પન્ન થનારા મિથ્યા વિકલ્પ દ્વારા આ સફેદ રૂપે દેખાય છે' આ પ્રમાણે બોલનારને કોણ રોકી શકવાનું છે? તેથી મિથ્યા કુતર્કો દ્વારા, દૃષ્ટ એવા સ્થિર-સ્થૂલ પદાર્થોનો અપલાપ કરવો યોગ્ય નથી, ઉલટાનું સ્થિર-સ્થૂલ એવા પદાર્થોની સિદ્ધિ થાય છે, કારણ કે તેનું જ પ્રત્યક્ષ થાય છે. ક્ષણક્ષયી પરમાણુ તત્ત્વ તો, સ્થિર-સ્થૂલ પદાર્થને જોવા પૂર્વક સિદ્ધ કરાતું હોવાના કારણે અનુમેય છે. જો સ્થિર, સ્થૂલ એવા પદાર્થને સ્વીકારશો નહીં, તો પછી તેના આધારે થનાર પરમાણુની પણ સિદ્ધિ થઈ શકશે નહીં. આ પ્રમાણે કહેવા દ્વારા જે કોઈએ આમ કહ્યું હતું કે, ‘સ્થિર, સ્થૂલ પદાર્થ તે અર્થક્રિયા કરવા માટે સમર્થ નથી', તે પણ ખંડિત થયેલુ જાણવું, કારણ કે સ્થિર, સ્થૂલ પદાર્થ જ સર્વાર્થક્રિયામાં વ્યાપાર કરે છે, એમ દેખાય છે અને ક્ષણક્ષયી પરમાણુ તે અર્થક્રિયા કરી શકતો નથી એમ સિદ્ધ કરેલ છે. જેમકે પહેલા કહ્યું હતું કે “ક્ષણભંગુર પદાર્થ તે પોતાના ક્ષણમાં કાર્ય કરે, પોતાની પૂર્વેક્ષણમાં કરે કે ઉત્તરક્ષણમાં કરે. ઈત્યાદિ' ૦ (૨૬૩) સર્વ પદાર્થો દ્રવ્ય-પર્યાયોભાયાત્મક ૦ વળી બીજી વાત એ છે કે સત્ત્વ, પુરુષત્વ, ચેતનત્વ અનુવર્તમાન છે તથા બાળપણું, કુમારપણું, યુવાપણું, વૃદ્ધપણું, અને હર્ષ, વિષાદાદિ વ્યાવર્તમાન સ્વરૂપ છે. આમ અનુવર્તમાન અને વ્યાવર્તમાન સ્વરૂપે જ સર્વ વસ્તુની પ્રતીતિ થતી હોવાના કારણે તેમાં દ્રવ્ય-પર્યાયોભાયાત્મકતા રહેલ છે. સત્ત્વ, ચૈતન્ય વગેરે રૂપે અભેદ હોવાના કારણે તેમાં દ્રવ્યપણું છે અને હર્ષ, વિષાદ વગેરે રૂપે ભેદ હોવાના કારણે તેમાં પર્યાયપણું છે. આ પ્રમાણેની સ્થિતિ હોવાના કારણે,ભૂત અને ભાવિ ક્ષણનું સન્નિધાન ન – મર્થસપ્રેક્ષા— (३८४) इतरस्य क्षणक्षयिपरमाणुतत्त्वस्य । (३८५) तद्दर्शनेति । स्थिरस्थूरवस्तुदर्शनद्वारेण | For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ न्यायावतार - श्लो. २९ कारित्वप्रतिपादनं नास्मद्बाधाकरम्, पर्यायाणां क्रमभावितया वर्तमानपर्यायालिङ्गितस्यैव द्रव्यस्यार्थक्रियाकरणचतुरत्वात्, केवलं तत्रिकालव्यापि द्रष्टापि द्रव्यरूपतया यथाभूत एव, ततश्च क्षणिकपर्यायतिरोधानद्वारेण तद्रूपसंकलनात् स्थिरमेवेदं समस्तक्रियासु व्याप्रियते इति प्रतीतिवीथीमवतरति, स्थैर्यस्यापि तात्त्विकत्वात्, क्षणिकपर्यायाणां विद्यमानानामप्यग्रहणात्, प्राकृतलोकज्ञानस्यावरणक्षयोपशमापेक्षितया कतिचिदंशविषयत्वात् । यदि पुनर्द्रव्यबुद्धिः पर्यायपरंपरादर्शनबलायातत्वादतात्त्विकी कल्प्येत, तदा पूर्वपर्यायस्योत्तरपर्यायोत्पादने 'सान्वयत्वं निरन्वयत्वं वा वक्तव्यम्, गत्यन्तराभावात् । 'सान्वयत्वे द्रव्यं 'पर्यायान्तरेणाभिहितं स्यात्, निरन्वयत्वाच्च पुनर्निर्हेतुतयोत्तरपर्यायानुत्पादप्रसङ्गः । तन्नोभयरूपवस्तुव्यतिरेकेणार्थक्रियासिद्धिः। –૦નાયરશ્મિ – હોવાના કારણે, વર્તમાન ક્ષણ જ અર્થક્રિયા કરનાર છે – એ પ્રમાણેનું પ્રતિપાદન અમારા બાધ માટે થતું નથી, કારણ કે પર્યાયો ક્રમથી જ થાય છે. તેથી વર્તમાન પર્યાયથી યુક્ત દ્રવ્ય જ અર્થક્રિયા કરવામાં ચતુર છે, એવું જ અમે માનીએ છે. માત્ર ત્રણ કાળમાં રહેનારો દષ્ટા પણ દ્રવ્યરૂપથી તેવો જ રહે છે. તેથી ક્ષણિક પર્યાયોના તિરોધાન દ્વારા વસ્તુના સ્વરૂપનું સંકલન થતું હોવાના કારણે સ્થિર પદાર્થ જ સમસ્ત અર્થક્રિયામાં વ્યાપાર કરે છે એમ પ્રતીતિના માર્ગમાં અવતરણ થાય છે. તેથી ક્ષણિક પર્યાયોની જેમ સ્થિરતા પણ દ્રવ્યમાં તાત્ત્વિક જ છે, ક્ષણિક પર્યાયો પણ ત્યાં વિદ્યમાન હોવા છતાં તેનું ગ્રહણ થતું નથી. શંકા- દ્રવ્યમાં બન્ને અંશો વિદ્યમાન હોવા છતાં, એકનું ગ્રહણ થાય, અને અન્યનું નહી એવું કેમ? સમાધાન - સામાન્ય લોકોનું જ્ઞાન તે આવરણના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે, તેથી જે અંશમાં ક્ષયોપશમ થયો હોય તેટલા જ અમુક અંશોને જ્ઞાન વિષય કરે છે. જો તમે દ્રવ્યની બુદ્ધિન, પર્યાયની પરંપરાના દર્શન દ્વારા ઉત્પન્ન થયેલ હોવાના કારણે અતાત્ત્વિક માનશો, તો પછી અમે તમને પૂછીએ કે પૂર્વપર્યાય ઉત્તરપર્યાયને ઉત્પન્ન કરે તો તે સાન્વય ઉત્પન્ન કરે છે કે નિરન્વય ઉત્પન્ન કરે ? આ બે સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી. જો સાન્વય એટલે પૂર્વ-ઉત્તરપર્યાયમાં વાસ્તવિક રીતે સત્તા રાખનાર એવો કોઈ પદાર્થ સ્વીકાર કરશો તો તે સિદ્ધસાધન જ છે. દ્રવ્યને માત્ર તમે શબ્દ બદલી સાન્વય એવા નામથી જણાવ્યું છે, એના માત્રથી વસ્તુ બદલાઈ જતી નથી અને જો નિરન્વય એટલે પૂર્વ અને ઉત્તર પર્યાયની વચ્ચે કોઈ સંબંધ નથી, એમ સ્વીકારશો તો પછી ઉત્તરપર્યાયની ઉત્પત્તિમાં કોઈ કારણ જ વિદ્યમાન ન હોવાથી, તેની ઉત્પત્તિ જ નહીં થાય. તેથી દ્રવ્ય-પર્યાયોભયાત્મક વસ્તુને સ્વીકાર કર્યા વિના અર્થક્રિયા ઘટી શકતી નથી. –૦૩૫ર્થસંપ્રેક્ષા(૨૮૬) વીથ મમ | ‘પર્યાયાન્તરે નામાન્તરેખ | For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ર૬૬ न्यायावतार 10 २६४. ३८७न चार्थक्रिया वस्तुलक्षणम, शब्दविद्युत्प्रदीपादिचरमक्षणानां क्षणान्तरानारम्भकत्वेनावस्तुत्वप्राप्तः, तदवस्तुत्वे “पुनरुपान्त्यक्षणस्यापि वस्तुनि व्यापाराभावात्, एवं यावत्सर्वक्षणानां संकलिकयाऽवस्तुत्वम् । अथ क्षणान्तरानारम्भेऽपि स्वगोचरज्ञानजनकत्वमर्थक्रिया परिकल्प्येत, तथा सति अतीतभावपर्यायपरंपरापि योगिज्ञानगोचरतां यातीति वस्तुत्वं स्वीकुर्यात्, तन्नार्थक्रिया वस्तुलक्षणम, अपि तु उत्पादव्ययध्रौव्ययुक्तता, प्रमाणप्रतिष्ठितत्वात् । उत्पादव्ययौ ध्रौव्येण सह विरुद्धाविति चेत्, कुतोऽयं विरोधः, 'प्रमाणादेप्रमाणाद् वा । 'न तावदाद्यः पक्षः, -૦ન્યાયરશ્મિ – ૦ (૨૭૪) અર્થક્રિયાકારિત્વ વસ્તુનું લક્ષણ ન થઈ શકે ૦ તથા અર્થક્રિયા કારિત્વને પણ વસ્તુનું લક્ષણ બનાવી ન શકાય. જો અર્થક્રિયા (કાર્ય કરવું) તેને વસ્તુનું લક્ષણ બનાવવામાં આવે તો પછી શબ્દ, વિજળી, દીવા વગેરે પદાર્થોની ચરમ ક્ષણ, તે ક્ષણાન્તરને ઉત્પન્ન ન કરતી હોવાના કારણે, અવસ્તુ થઈ જશે. જો તે અંત્યક્ષણ અવસ્તુ થાય તો તેની ઉપાંત્યક્ષણ પણ અવસ્તુની ઉત્પાદક થવાથી, વસ્તુમાં વ્યાપાર કરી શકશે નહીં. આમ કરતાં કરતાં સર્વ ક્ષણોને અવસ્તુ માનવાની આપત્તિ આવે છે. | ઋજુસૂત્રવાદી- ભલે વિદ્યુતું વગેરેની ચરમ ક્ષણ, તે ક્ષણાન્તરને ઉત્પન્ન કરતી નથી, છતાં પણ પોતાના વિષયક જ્ઞાનને ઉત્પન્ન કરવા સ્વરૂપ અથક્રિયા તો તેમાં રહેલ જ છે, તેથી અવસ્તુ બનવાની આપત્તિ આવશે નહીં. જૈનઃ- જો આમ જ હોય તો પછી અતીત અને અનાગત પર્યાયની પરંપરા પણ યોગિજ્ઞાન (સર્વજ્ઞજ્ઞાન) ના વિષયરૂપ બને જ છે, તેથી અતીતાદિ પદાર્થો પણ વસ્તુ સ્વરૂપે સ્વીકારવા જોઈએ. માટે અર્થક્રિયાકારિત્વ તે વસ્તુનું લક્ષણ બનાવવું યોગ્ય નથી, પરંતુ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોવું, તે જ વસ્તુનું લક્ષણ સ્વીકારવું જોઈએ, કારણ કે પ્રમાણ વડે તે જ સિદ્ધ થયેલ છે. શંકા- ઉત્પાદ અને વ્યય તેનો ધ્રુવતાની સાથે વિરોધ છે, તેથી એક જ પદાર્થમાં આ ત્રણે વસ્તુ કેવી રીતે રહી શકે ? સમાધાનઃ- તમે વિરોધ-વિરોધ કરો છો, પરંતુ આ વિરોધ તમે કેવી રીતે ઉભાવન કર્યો પ્રમાણથી કે અપ્રમાણથી ? જો પ્રમાણથી વિરોધ છે, એમ કહેવામાં આવે તો તે યોગ્ય નથી, કારણ –૦૫ર્થસંપ્રેક્ષUT – (३८७) न चार्थक्रिया वस्तुलक्षणमिति । यदाह रागान्धावस्थायामपि धर्मकीर्तिःगच्छतु क्वापि ते स्वान्तः कान्ते कार्यं त्वयैव च । यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत् ।। इति । (३८८) उपान्त्येति । अन्तस्य समीपमुपान्तं तत्र भवमुपान्त्यम् दिगादिदेहांशाद् यः (सि. हे. ६રૂ-૧૨૪) રૂતિ યઃ | For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ २९७७ न्यायावतार - श्लो० २९ सर्वप्रमाणानां बहिरन्तस्तथाविधवस्तुद्योतनपटिष्ठतया प्रसाधितत्वात् । 'नापि द्वितीयः, अप्रमाणस्याकिंचित्करत्वात् । एतेन स्थूरतादूषणमपि प्रतिक्षिप्तम्, प्रतिभासहतत्वात्, तदपह्नवे विरोधोद्भावे तस्य निर्मूलतया प्रलापमात्रत्वात् । ___२६५. यत्पुनर्वर्तमानप्रकाशरूपतया तत्संबन्धवस्तुग्राहित्वं सर्वप्रमाणानामुदग्राहि तदयुक्तम, तेषामेकान्तेन वार्तमानिकत्वासिद्धेः, कथंचिदात्माव्यतिरेकित्वात, तस्य च कालत्रयव्यापकत्वात, तद्रूपतया तेषामप्यवस्थानात्, ततश्चात्मनोऽर्थग्रहणपरिणामरूपत्वात्। सर्वप्रमाणानां परिणामिन्येव वस्तुनि व्यापारो न क्षणिके | न चातीतानागतक्षणवर्तिवस्तुग्रहणेप्यनाद्यनन्तजन्मपरंपराग्रहणप्रसङ्गः, आवरणविच्छेदसापेक्षत्वात्, तस्यैव परमार्थतः संवेदनाविर्भावान्तरकारणत्वात्, ग्राह्यादेर्बहिरङ्गत्वात् । सामस्त्येन पुनरावरणविलये सति समस्तवस्तुविस्तारानाद्यनन्तक्षण –૦ન્યાયરશ્મિ - કે પ્રમાણ દ્વારા બાહ્ય કે આત્યંતર બધી વસ્તુઓ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત જ જણાય છે, એમ અમે ઘણી વખત સિદ્ધ કરેલ છે અને અપ્રમાણ દ્વારા એમ બીજો પક્ષ સ્વીકાર કરવામાં આવે, તો તે યોગ્ય નથી, કારણ કે અપ્રમાણથી કાંઈ સિદ્ધ થઈ શકતું નથી, એ કોઈ કામમાં આવતું નથી. આના દ્વારા જે તમે સ્થૂલતાને આશ્રયીને દૂષણો આપ્યા હતાં, તે પણ ખંડિત થયેલા જાણવા, સહુને સ્કૂલ પદાર્થનું જ પ્રત્યક્ષ થાય છે. પરમાણુ સ્વરૂપનું નહીં. જો સ્થૂલતાનું ખંડન કરો તો પ્રત્યક્ષ વિરોધ થાય છે, તેથી સ્થૂલતા વિષયક દૂષણો તો માત્ર બોલવા પૂરતા જ છે. (૨૫) વળી, તમે જે આ પ્રમાણે કહ્યું હતું કે સર્વપ્રમાણો વર્તમાનકાલીન વસ્તુને પ્રકાશ કરનાર હોવાથી તેઓ વર્તમાનકાળ સાથે જોડાયેલી વસ્તુને જ ગ્રહણ કરે છે. હું તે પણ અયુક્ત છે, કારણ કે પ્રમાણમાં એકાન્ત વર્તમાનપણાની સિદ્ધિ થઈ શકતી નથી, કારણ કે સર્વ પ્રતિભાસો તે આત્માથી કથંચિત્ અભિન્ન છે અને આત્મા તો ત્રણે કાળમાં રહેનાર વ્યાપક પદાર્થ છે. આત્મા અર્થગ્રહણ પરિણામ સ્વરૂપ હોવાના કારણે, આત્મા સ્વરૂપે પ્રમાણ પણ ત્રણે કાળમાં રહેનાર છે. સર્વ પ્રમાણોની પ્રવૃત્તિ, પરિણમન પામતી એવી વસ્તુ વિષે થાય છે, પણ ક્ષણિક પદાર્થમાં તેની પ્રવૃત્તિ થતી નથી. ૦ અનાદિકાલીન પદાર્થોને ગ્રહણ કરવાની આપત્તિ નિર્મૂળ ૦ અતીત-અનાગત ક્ષણવર્તી એવા પદાર્થને ગ્રહણ કરવામાં અનાદિ-અનંતકાળના સર્વ પદાર્થોને ગ્રહણ કરવાની આપત્તિ અમારે કાંઈ આવતી નથી, કારણ કે અતીત-અનાગત ક્ષણવર્તી વસ્તુનું ગ્રહણ તે આવરણના વિચ્છેદની અપેક્ષા રાખે છે. પારમાર્થિક રીતે જોવા જઈએ, તો આવરણનો વિચ્છેદ જ જ્ઞાનના આર્વિભાવ માટે આંતરિક કારણ છે. ગ્રાહ્ય એવા પદાર્થ વગેરે બહિરંગ કારણ છે. જો તમારે આવરણ કરનારા એવા જ્ઞાનાવરણ વગેરે કર્મોનો સંપૂર્ણ પણે વિલય થઈ ગયો હોય, તો પછી અનાદિ-અનંત પરંપરામાં આવેલ સર્વે પદાર્થોની અનાદિ-અનંત પરંપરાનો સાક્ષાત્કાર થાય છે, એમ માનવામાં કોઈ બાધા આવતી નથી, કેમ કે એ તો અમને ઈષ્ટ જ છે. કેવળજ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થનો For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ર૧૮ ન્યાયાવતાર ) परंपराग्रहणप्रसङ्गो ना(तो)नाबाधाकारी, इष्टत्वात् । तदेकदेशक्षयोपशमे पुनस्तदनुसारिणी बोधप्रवृत्तिरिति कियत्कालं भाविनि स्थूरे वस्तुनि प्राकृतलोकज्ञानानि प्रवर्तन्ते न संपूर्णे | न च तान्यलीकानि, तद्ग्राह्यांशस्यापि वस्तुनि भावात् तावतैव व्यवहारसिद्धेरिति । २६६. यच्चोक्तम्-क्षणिकतां गृह्णन्तोऽपि सदृशापरापरोत्पत्तिविप्रलब्धत्वाद् मन्दा नाध्यवस्यन्ति, मिथ्याविकल्पवशात् स्थिरताव्यवहारं च प्रवर्तयन्ति, तदयुक्तम, भवदाकूतेन सादृश्याभावात्, तदभावे तदुत्पाद्याभिमतभ्रान्तेर्निर्बीजतयोत्पत्तेरसंभवात् । तथा स्थिरतारोपोऽपि क्वचिद् गृहीतस्थिरत्वस्यैव युक्तो नान्यथा, यथा दृष्टविषधरस्य मन्दप्रकाशे रज्जुदर्शने विषधरारोपः, न च भवतां कदाचन स्थिरता प्रतीतिगोचरचारितामनुभवति, तत्कथं प्रतिक्षणमुदयापवर्गसंसर्गिणि सकले वस्तुनि प्रत्यक्षेणावलोकितेऽपि तदारोप इति तस्मात्तिरोहितक्षणविवर्तमलक्षितपरमाणुवैविक्त्यं वस्तु सांव्यवहारिकप्रमाणैर्गोचरीक्रियते । तत्तिरस्कारद्वारेण –૦નાયરશ્મિ – બોધ થાય જ છે. જો તે આવરણના એક દેશનો ક્ષયોપશમ થયો હોય તો જ્ઞાનની પ્રવૃત્તિ તેના અનુસાર થાય છે, તેના કારણે થોડા કાળ સુધી રહેનારા, અમુક જ સ્થૂલ પદાર્થોને વિષે સામાન્ય માણસોના જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે, સંપૂર્ણ પદાર્થોમાં તેની પ્રવૃત્તિ થતી નથી. જે જ્ઞાન સંપૂર્ણપણે થતું નથી, તે જ્ઞાન કાંઈ ખોટું નથી, કારણકે તે જ્ઞાનો વડે જે અંશ ગ્રહણ કરાયો છે, તે અંશ પણ વસ્તુમાં વિદ્યમાન જ છે અને એટલા અંશ માત્રથી જ વ્યવહારની સિદ્ધિ થઈ જાય છે. (૨૭૭) વળી જે તમે આ પ્રમાણે કહ્યું હતું કે કે ક્ષણિકતાને પ્રમાતા ગ્રહણ કરવા છતાં પણ સદશ અપર-અપર ઉત્પત્તિ થવાના કારણે ઠગાઈ જવાથી, મૂર્ખ વ્યક્તિઓ ક્ષણિકતાનો નિશ્ચય કરી શકતા નથી. ઉલટાનું મિથ્યા વિકલ્પના કારણે સ્થિરતાના વ્યવહારને પ્રવર્તાવે છે « તે પણ અયુક્ત છે, તમારા મતના અનુસાર સાદશ્ય નામની એવી કોઈ વસ્તુ જ હાજર નથી, કે જેથી સદશની પરંપરા આવે. જો સાદૃશ્યનો જ અભાવ હોય, તો પછી તેના દ્વારા ઉત્પન્ન થતી, તમને અભિપ્રેત એવી ભ્રાન્તિની ઉત્પત્તિ ક્યાંથી થશે ? વળી સ્થિરતાનો આરોપ પણ ત્યારે જ થઈ શકે, જો તે સ્થિરતાને કોઈક ઠેકાણે જોઈ હોય. જેમ કોઈ વ્યક્તિએ પહેલા સાપને જોયો હોય, તો જ તે વ્યક્તિ, જ્યારે મંદ પ્રકાશ હોય ત્યારે દોરડાને જોવાથી, સાપનો આરોપ કરી શકે, જો સાપ જોયો જ ન હોય તો આરોપ સંભવી શકતો નથી. તમારા વડે તો ક્યારે પણ સ્થિરતા જ્ઞાનના વિષય રૂપે કરાઈ જ નથી, તો પછી દરેક ક્ષણે ઉત્પન્ન થઈને નાશ પામનારી સકલ વસ્તુમાં પ્રત્યક્ષથી ક્ષણિકતા દેખાતે છતે પણ સ્થિરતાનો આરોપ કેવી રીતે સંભવી શકે ? તેથી સાંવ્યવહારિક એવા ઇન્દ્રિય જન્ય પ્રમાણો દ્વારા ક્ષણિકતા જેમાં તિરોહિત છે, ભિન્ન-ભિન્ન પરમાણુઓ જેમાં અલક્ષિત છે, તેવી અખંડ એવી સ્થિર-ઘૂર વસ્તુ વિષય કરાય છે. તેથી કાલાન્તરમાં રહેનારી, સ્થૂલતાને ધારણ કરતી વસ્તુનો અપલાપ કરીને નહીં દેખાયેલા એવા ક્ષણિક પરમાણુઓને સિદ્ધ કરતા અભિપ્રાયરૂપ ઋજુસૂત્રદુર્નય સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. તે જ અભિપ્રાય જો સ્થિરતા અને સ્થૂલતાની ઉપેક્ષા કરવા દ્વારા, ક્ષણિકતા, પરમાણુ સ્વરૂપતાને સ્થાપન For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० २९ अदृष्टक्षणक्षयिपरमाणुप्रतिष्ठापकोऽभिप्राय ऋजुसूत्रो दुर्नयसंज्ञामश्नुते, तदुपेक्षयैव तद्दर्शकस्य નયત્વાન્ ! કૃતિil २६७. तथा शब्दादयोऽपि ३८९सर्वथा शब्दाव्यतिरेकमर्थस्य समर्थयन्तो दुर्नयाः, तत्समर्थनार्थमुपन्यस्तस्य तत्प्रतीतौ प्रतीयमानत्वलक्षणस्य हेतोरनैकान्तिकत्वात् । तथा हिनायमेकान्तो यत्प्रतीतौ यत्प्रतीयते तत्ततोऽव्यतिरिक्तमेव, व्यतिरिक्तस्यापि पावकादेरन्यथानुपपन्नत्वलक्षणसंबन्धबलाद् धूमादिप्रतीतौ प्रतीयमानत्वात् । एवं शब्दोऽपि व्यतिरिक्तमप्यर्थं वाचकत्वात् प्रत्याययिष्यति, अव्यतिरेकस्य प्रत्यक्षादिबाधितत्वात्, शब्दाद्विवेकेनैवानुभूयमानत्वात्, –૦ન્યાયરશ્મિ – કરતો હોય, તો નયપણાની સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. આમ ઋજુસૂત્ર દુર્નય દ્વારા પ્રવૃત્ત થયેલ બૌદ્ધ વગેરે દર્શનોનું ખંડન સમાપ્ત થયું. ૦ ૨૧૭ ... શબ્દાદિ દુર્નયોથી પ્રવૃત્ત દર્શનોનું ખંડન. ૦ શબ્દાદિ પણ, જો અર્થને શબ્દથી એકાન્ત અભિન્ન રૂપે સમર્થન કરતા હોય તો તે દુર્નયપણાને પ્રાપ્ત કરે છે. કથંચિત્ શબ્દ અને અર્થનું અભિન્નપણું તો જૈનો વડે પણ સ્વીકારાયું છે, જે પૂર્વે મિરા મિહેયાહ રોફ મિન્ન ભિન્ન ૨' આના વડે જણાવ્યું છે. શબ્દથી અર્થને એકાન્ત અભિન્ન જણાવવા માટે ઉપન્યાસ કરાયેલ ‘તેની પ્રતીતિમાં, તેની પણ પ્રતીતિ થાય છે” એવો હેતુ વ્યભિચાર દિોષથી દૂષિત થયેલ છે. આ હેતુની અનેકાન્તિકતા આ પ્રમાણે જાણવી – એવો કોઈ એકાન્ત નિયમ નથી, કે જેની પ્રતીતિ થયે છતે જે પ્રતીત થાય છે તેનાથી અભિન્ન જ હોય. ભિન્ન એવી અગ્નિ વગેરે પણ અન્યથાનુપપત્તિ સંબંધથી જોડાયેલા એવા ધૂમની પ્રતીતિ થયે પ્રતીત થાય છે. એ જ પ્રમાણે શબ્દ પણ પોતાનાથી ભિન્ન એવા અર્થને, પોતે વાચક હોવાના કારણે જણાવી દેશે. શબ્દ અને અર્થની વચ્ચે એકાત્ત અભેદ તે પ્રત્યક્ષાદિ વડે બાધિત છે. શબ્દથી ભિન્ન રૂપે જ તેનો અનુભવ થાય છે. આ પ્રમાણે ધૂમથી અગ્નિના બોધમાં આ હેતુનો વ્યભિચાર નિશ્ચિત થયે છતે, શબ્દ તે અર્થનો વાચક હોવાથી શબ્દથી તે અભિન્ન છે એમ પણ સિદ્ધ થઈ શકશે નહીં, કારણ કે વાચક શબ્દો હોય તો પણ અર્થ તેનાથી અભિન્ન સિદ્ધ થતો નથી. તથા “જે જે પદાર્થો હોય તે પોતાના વાચક શબ્દથી યુક્ત જ હોય છે એવી વ્યાપ્તિને જણાવનાર કોઈપણ પ્રમાણ હાજર નથી. ઘટાદિ દૃષ્ટાંત માત્રથી આ વ્યાપ્તિનો નિર્ણય થઈ શકતો નથી, કારણ કે દ્રવ્યના ક્ષણિક અને અલક્ષ્ય એવા પર્યાયોને વિષે સંકેત ગ્રહણ કરવાનો કોઈ ઉપાય જ નથી. આ સંકેત ગ્રહણ કરવાનો કોઈ ઉપાય ન હોવાથી, પદાર્થને શબ્દ દ્વારા કહી શકાતો નથી, કેમ કે અર્થના બોધ પ્રત્યે સંકેત તે સહકારી કારણ છે. શબ્દ દ્વારા તે પદાર્થ કહી શકાતો ન હોવાના કારણે તે –૦૫ર્થસંપ્રેક્ષ[ — (३८९) सर्वथेति । एवं वदन् इदमाह-कथंचित् शब्दादव्यतिरेकोऽर्थस्याभ्युपगम्यते एव जैनैः । अयं चार्थः अभिहाणं अभिहेयाउ होइ भिन्नं अभिन्नं च इत्यादिना प्राग्दर्शित एवेति । For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ 0/३०० न्यायावतार 10 ३९०अस्मिंश्च हेतावनैकान्तिके स्थिते सर्वार्थानां स्ववाचकत्वसाधनद्वारेण शब्दाव्यतिरेकसाधनमपि दूरापास्तमेव । न चात्रापि प्रतिबन्धग्राहि प्रमाणम्-यो योऽर्थस्तेन तेन सवाचकेन भवितव्यम्, घटादिदृष्टान्तमात्रात्तदसिद्धेः, क्षणिकालक्ष्यद्रव्यविवर्तानां संकेतग्रहणोपायाभावेनाभिलपितुमशक्यतया अनभिलाप्यत्वसिद्धेश्च । क्षणभङ्गुरताप्रतिज्ञानं पुनरमीषामपि ऋजुसूत्रवन्निरसितव्यम् । २६८. तथा प्रत्येकमतापेक्षयापि स्वाभिप्रेतं प्रतिष्ठापयन्तस्तद्विपरीतं शब्दार्थं तिरस्कुर्वाणा दुर्नयतामात्मसात्कुर्वन्ति । एतावद्धि प्रमाणप्रतिष्ठितम्, यदुत विधिमुखेन शब्दोऽर्थस्य वाचक -न्यायश्भिપદાર્થમાં અનભિલાપ્યત્વની સિદ્ધિ થઈ જાય છે. કોઈ કોઈ પદાર્થોના પર્યાયો જ એવા હોય છે કે તેનો સ્પષ્ટ રૂપે અનુભવ થતો હોવા છતાં શબ્દ દ્વારા કહી શકાતું નથી. તેથી જ તો કહેવાયેલું છે કે “શેરડી, ખીર, અને ગોળ વગેરે પદાર્થોની મીઠાશમાં ઘણો ફરક છે, છતાં સરસ્વતી પણ તેને કહેવા માટે સમર્થ નથી” સિદ્ધાન્તના રહસ્યોને જાણનારા જિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવ્યું છે કે “અનભિલાપ્ય પદાર્થો કરતાં અનંતમો ભાગ જ શબ્દ દ્વારા અભિલાપ્ય છે અને જેટલા અભિલાપ્ય ભાવ છે તેનો અનંતમો ભાગ જ ઋતનિબદ્ધ છે.” શબ્દને વિષે કરેલી ક્ષણભંગુરતાની પ્રતિજ્ઞા પણ ઋજુસૂત્રની ક્ષણિકતાની જેમ ખંડન કરવા યોગ્ય છે. ०२७८ ... शह-सममि३०-सेवभूत id. मिरास... ० પૂર્વે શબ્દાદિ ત્રણેનો ભેગો મત લીધેલો. અહીં શબ્દ, સમભિરૂઢ, એવંભૂત એમ પ્રત્યેકના મતની સમાલોચના કરાય છે. જે લોકો પોતપોતાના મતની અપેક્ષાએ પોત-પોતાને અભિપ્રેત શબ્દનો અર્થ સ્થાપન કરે અને બીજી બાજુ પોતાના અભિપ્રાયથી વિપરીત શબ્દના અર્થનો તિરસ્કાર કરે છે તેઓ પણ દુર્નયપણાને પ્રાપ્ત કરે છે. પ્રમાણ દ્વારા આટલો જ નિશ્ચય થયો છે કે શબ્દ વિધિમુખે અર્થનો વાચક છે, પરંતુ એવો કોઈ નિયમ નથી કે આ શબ્દ આ જ પદાર્થનો વાચક છે, અન્યનો છે જ નહીં. -अर्थसंप्रेक्षण(३९०) अस्मिंश्च हेताविति । शब्दप्रतीतावर्थस्य प्रतीयमानत्वाद् इत्येवंरूपे । (३९१) अलक्ष्यद्रव्यविवर्तानामिति । बालानामपि अतिप्रतीतत्वात् अलक्ष्ये इत्युक्तम्, यावता स्फुटमनुभूयमाना अपि केचन वस्तूनां पर्याया अनभिलाप्या एव । यदुक्तम् इक्षुक्षीरगुडादीनां माधुर्यस्यान्तरं महत् । तथापि न तदाख्यातुं सरस्वत्यापि शक्यते ।। सिद्धान्तरहस्यं चात्रपन्नवणिज्जा भावा अणन्तभागो उ अणभिलप्पाणं । पन्नवणिज्जाणं पुण अणन्तभागो सुयनिबद्धो ।। (विशे. भा., १४१) [प्रज्ञापनीया भावा अनन्तभागश्चानभिलाप्यानाम् । प्रज्ञापनीयानां पुनरनन्तभागः श्रुतनिबद्धः ।।] -0 For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ રૂ૦૧૧) 5૩૧૩ न्यायावतार - श्लो. २९ इति, न पुनरयं नियमो यथायमस्यैव वाचको नान्यस्य, ३९२देशकालपुरुषसंकेतादिविचित्रतया सर्वशब्दानामपरापरार्थाभिधायकत्वोपपत्तेः, अर्थानामप्यनन्तधर्मत्वादेवापरापरशब्दवाच्यत्वाविरोधात्, तथैवाविगानेण व्यवहारदर्शनात्, ३९तदनिष्टौ ३२५तल्लोपप्रसङ्गात् । तस्मात् सर्वध्वनयो योग्यतया सर्वार्थवाचकाः, देशक्षयोपशमाद्यपेक्षया तु क्वचित कथंचित प्रतीतिं जनयन्ति । ततश्च क्वचिदनपेक्षितव्युत्पत्तिनिमित्ता रूढितः प्रवर्तन्ते, क्वचित् सामान्यव्युत्पत्तिसापेक्षाः, क्वचित्तत्कालवर्तिव्युत्पत्तिनिमित्तापेक्षयेति न तत्र प्रामाणिकेन नियतार्थाग्रहो विधेयः । अतोऽमी शब्दादयो यदा इतरेतराभिमतशब्दार्थोपेक्षया स्वाभिमतशब्दार्थं दर्शयन्ति, तदा नयाः, तस्यापि तत्र भावात् । परस्परबाधया प्रवर्तमानाः पुनर्दुर्नयरूपतां भजन्ति, निरालम्बनत्वादिति । –૦નાયરશ્મિ – એક જ શબ્દ તે ભિન્ન ભિન્ન દેશ, કાળ, પુરુષના સંકેતને અનુસરીને ભિન્ન-ભિન્ન અર્થને જણાવનાર બને છે. જેમકે ચોર શબ્દ ગુજરાતમાં ચોરી કરનાર માટે વપરાય છે અને તે જ દક્ષિણના લોકો માટે ભાત' માટે વપરાય છે. કર્કટી શબ્દ માલવિકાદિમાં ફળ વિશેષમાં રૂઢ છે અને તે જ ગુજરાતમાં યોનિ અર્થમાં રૂઢ છે ઇત્યાદિ. તથા સમસ્ત પદાર્થો અનંત ધર્મોથી યુક્ત હોવાના કારણે ભિન્ન ભિન્ન શબ્દો દ્વારા વાચ્ય બને એમાં કોઈ વિરોધ નથી. તે રૂપે જ વિવાદ વગર સર્વ ઠેકાણે (ઘોડાને કોઈ ઘોડો કહે કોઈ તેને જ અશ્વ પણ કહે છે.... વિગેરે) વ્યવહાર થતો દેખાય છે. જો તમે ભિન્ન-ભિન્ન શબ્દો દ્વારા આ પદાર્થ વાચ્ય છે એમ ન સ્વીકારો તો પછી આ વ્યવહારનો વિલોપ થવાની આપત્તિ આવે. તેથી નિષ્કર્ષ રૂપે એમ જ સ્વીકારવું જોઈએ, કે બધા શબ્દો યોગ્યતાની અપેક્ષાએ સર્વ અર્થને જણાવવાના સ્વભાવવાળા છે. દેશ-કાળ-ક્ષયોપશમ વગેરેની અપેક્ષાએ કોઈક જ શબ્દ કેટલાક જ પદાર્થોની પ્રતીતિને ઉત્પન્ન કરાવી શકે છે. આવી પરિસ્થિતિ હોવાથી કેટલાક શબ્દો વ્યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વગર માત્ર રૂઢિથી પ્રવર્તે છે, કેટલાક શબ્દો સામાન્ય વ્યુત્પત્તિને સાપેક્ષ રહીને પ્રવર્તે છે, વળી કેટલાક શબ્દો તે કાળમાં રહેલા વ્યુત્પત્તિ નિમિત્તને સાપેક્ષ રહીને પ્રવર્તે છે. તેથી પ્રામાણિક પુરુષોએ શબ્દ નિયત અર્થને જ ગ્રહણ કરનાર છે એમ આગ્રહ ન રાખવો જોઈએ. માટે આ શબ્દ વગેરે અભિપ્રાયો જ્યારે એક-બીજાને અભિમત શબ્દાર્થની અપેક્ષાએ પોતાના અભિમત એવા શબ્દાર્થને જણાવે ત્યારે તે નય કહેવાય છે, કારણ કે તે અર્થ પણ તે શબ્દમાં છે જ, પરંતુ જ્યારે એક-બીજાના ખંડન પૂર્વક આ અભિપ્રાયો પ્રવર્તે છે ત્યારે તે દુર્નયપણાને પ્રાપ્ત કરે છે, કારણ કે એવો કોઈ વિષય જ હાજર નથી. –૦૫ર્થસપ્રેક્ષા(३९२) देशकालेति । देशकालपुरुषेषु संकेत आदिर्येषां प्रस्तावादीनां ते तथा, तेषां विचित्रता, तया । तथा हि-कर्कटीशब्दो मालवकादौ फलविशेषे रूढः, गुर्जरादौ तु योन्यामिति । एवं कालादावपि द्रष्टव्यम् । (३९३) अविगानेनेति । विगानं वचनीयता विप्रतिपत्तिरिति यावत् । (३९४) तदनिष्टाविति । तस्य शब्दानामपरापरार्थाभिधायकत्वस्य, अर्थानां त्वपरापरशब्दाभिधेयत्वस्य । (३९५) तल्लोपः व्यवहारलोपः। For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ३०२ २६९. ननु च यद्येकैकधर्मसमर्थनपरायणाः शेषधर्मतिरस्कारकारिणोऽभिप्राया दुर्नयतां प्रतिपद्यन्ते, तदा वचनमप्येकधर्मकथनद्वारेण प्रवर्तमानं ३९६ सावधारणत्वाच्च शेषधर्मप्रतिक्षेपकारि अलीकमापद्यते, ततश्चानन्तधर्माध्यासितवस्तुसंदर्शकमेव वचनं यथावस्थितार्थप्रतिपादकत्वात्सत्यम्, न चैवं वचनप्रवृत्तिः, घटोऽयं शुक्लो मूर्त इत्याद्येकैकधर्मप्रतिपादननिष्ठतया व्यवहारे शब्दप्रयोगदर्शनात्, सर्वधर्माणां यौगपद्येन वक्तुमशक्यत्वात्, तदभिधायकानामप्यानन्त्यात्। न चैकैकधर्मसंदर्शकत्वेऽप्यमूनि वचनान्यलीकानि वक्तुं पार्यन्ते, समस्तशाब्दव्यवहारोच्छेदप्रसङ्गात्, तदलीकत्वे ततः प्रवृत्त्यसिद्धेरिति । २७०. अत्रोच्यते, इह तावद् द्वये वस्तुप्रतिपादकाः, लौकिकास्तत्त्वचिन्तकाश्च । तत्र प्रत्यक्षादिप्रसिद्धमर्थमर्थित्ववशाल्लौकिकास्तावद् मध्यस्थभावेन व्यवहारकाले व्यपदिशन्ति ન્યાયરશ્મિ – ૨૬૯ - પ્રશ્ન – એક એક ધર્મને સમર્થન ક૨વામાં પરાયણ અને શેષ ધર્મોને તિરસ્કાર કરનાર અભિપ્રાય જો દુર્રયપણાને પ્રાપ્ત કરતો હોય, તો પછી આ સંસારમાં જેટલા પણ વચનોની પ્રવૃત્તિ થાય છે તે પણ એક ધર્મને કહેતા હોવાથી અને અવધારણ સહિત હોવાથી શેષધર્મના ખંડન કરનાર છે, તેથી તે વચનો પણ ખોટા થઈ જશે. અનંતધર્માત્મક વસ્તુને જણાવનાર વચનો જ યથાવ્યવસ્થિત અર્થના પ્રતિપાદક હોવાના કારણે સાચા કહેવાશે, પરંતુ અનંતધર્માત્મક વસ્તુને કહેનારા વચનોની પ્રવૃત્તિ થતી તો દેખાતી નથી. માત્ર આ ઘટ છે, મૂર્ત છે, શ્યામ છે, શુક્લ છે, એમ એક-એક ધર્મને પ્રતિપાદન કરનારા જ શબ્દ વ્યવહારમાં પ્રયોગ થતાં દેખાય છે. એક સાથે એક વસ્તુમાં રહેલા અનંતા ધર્મો કહી શકાતા નથી અને તે ધર્મોને કહેનારા વચનો પણ અનંત હોવાથી, બધા એક સાથે બોલી શકાતા નથી, કારણ કે વચનની પ્રવૃત્તિ ક્રમપૂર્વક થાય છે. આ જે એક એક ધર્મોને જણાવનારા વચનો છે, તેને ખોટા કહેવા યોગ્ય નથી. જો તે વચનોને ખોટા કહેવામાં આવે તો સમસ્ત શબ્દ વ્યવહા૨નો ઉચ્છેદ થઈ જશે, કારણ કે તે ખોટા હોય તો પછી તેનાથી સાધ્ય પ્રવૃત્તિ વગેરેનો પણ અભાવ થઈ જશે, માટે એક ધર્મને સ્વીકારતા અભિપ્રાયને દુર્નય વગેરે કહેવું તે યોગ્ય નથી. न्यायावतार ૦ ૨૭૦ ...લૌકિક પુરુષોને આશ્રયીને શાબ્દ વ્યવહારની ઉપપત્તિ. O ઉત્તર - પહેલા એક વાત જાણી લો, કે આ જગતમાં વસ્તુને પ્રતિપાદન કરનારા બે પ્રકારના વ્યક્તિઓ છે (૧) લૌકિક અને (૨) તત્ત્વચિંતકો. તેમાં જે લૌકિક પુરુષો છે, તે પ્રત્યક્ષાદિ પ્રમાણો દ્વારા પ્રસિદ્ધ અનંતધર્માત્મક પદાર્થને વિષે પોતાને જે અંશને જાણવાની ઈચ્છા હોય, પ્રયોજન હોય, તે અંશને મુખ્ય કરીને, અન્યધર્મોને તિરસ્કાર કર્યા વગર, મધ્યસ્થપણાથી વ્યવહારકાળમાં ‘આ નીલકમળ સુગંધી અને કોમળ છે' આ પ્રમાણે વચન પ્રયોગ કરતા, તે ધર્મીમાં રહેલા અન્ય ધર્મોના -૦૬ર્થસંપ્રેક્ષ– (રૂ૧૬) સાવધારળત્વા—તિ । "સર્વ વાળ્યું સાવધારાન્" - રૂતિ ન્યાયાત્ | -0 For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० २९ રૂ૦રૂ @ यदुत नीलमुत्पलं सुगन्धि कोमलमिति, न तु तद्धर्मिगतधर्मान्तरग्रहणनिराकरणयोराद्रियन्ते, अनर्थित्वात्, तावतैव विवक्षितव्यवहारपरिसमाप्तेः । न च तद्वचनानामलीकता, शेषधर्मान्तरप्रतिक्षेपाभावात्, तत्प्रतिक्षेपकारिणामेवालीकत्वात् । परः सर्वं वचनं सावधारणमिति न्यायात् तेषामपि शेषधर्मतिरस्कारित्वसिद्धर्भवन्नीत्यालीकतापद्यते इति चेत्, न, अवधारणस्य तदसंभवमात्रव्यवच्छेदे व्यापारात् । अनेकपुरुषसंपूर्णे सदसि द्वारादौ स्थितस्य किमत्र देवदत्तः समस्ति नास्तीति वा दोलायमानबुद्धेः केनचिदभिधीयते-यथा देवदत्तोऽस्तीति । अत्र यद्यप्युपन्यस्तपदद्वयस्य सावधारणता गम्यते, अन्यथा तदुच्चारणवैयर्थ्यप्रसङ्गात्, तथाप्यवधारणं तदसंभवमात्रं व्यवच्छिनत्ति, न शेषपुरुषान्तराणि । नापि पररूपेण नास्तित्वम्, ३९७तदव्यवच्छेदाभिप्रायेण प्रस्तुतवाक्यप्रयोगात्, प्रयोक्तुरभिप्रायादिसापेक्षतयैव ध्वनेः –૦નાયરશ્મિ – નિરાકરણ અથવા ગ્રહણ માટે આદર કરતા નથી, કારણ કે અન્ય અંશોને આશ્રયીને તેમને કોઈ પ્રયોજન, અપેક્ષા જ નથી. જેટલા ધર્મોનો તેમને સ્વીકાર કર્યો છે, તેના દ્વારા જ તેમને ઇચ્છિત એવા વ્યવહારની સિદ્ધિ થઈ જાય છે. લૌકિક પુરુષો વડે બોલાયેલા વચનો ખોટા નથી, કારણ કે ધર્મીમાં વિદ્યમાન અન્ય ધર્મોનું તે ખંડન કરતા નથી. જો તે ધર્માન્તરોને ખંડન કરનાર હોય તો પછી તેના વચનો ખોટા કહેવાય છે. શંકા - "સર્વ વાવયં સાવધારણમ્" આ ન્યાયથી જગતમાં જેટલા પણ વાક્યો હોય તે અવધારણ પૂર્વક જ હોય. કદાચ અવધારણ બોલાયેલ ન હોય તો પણ તેના જાણકાર વ્યક્તિ સમજી લે છે. હવે જો અવધારણ સહિત જ વાક્ય હોય તો પછી લૌકિક વાક્યો પણ શેષ ધર્મોને તિરસ્કાર કરવામાં પ્રવણ હોવાના કારણે, ખોટા જે ઠરશે ને ? સમાધાન - આ શંકા ત્યાં સુધી જ રહી શકે છે જ્યાં સુધી તેના ઉપર કુઠારાઘાત ન પડે. આ અવધારણનો પ્રયોગ વિશેષણ, વિશેષ્ય અને ક્રિયાપદની સાથે કરતા અનુક્રમે અયોગ, અન્યયોગ, અને અત્યન્તાયોગને જણાવે છે તે પૂર્વે પહેલી ગાથામાં સંખ્યા નિરૂપણ વખતે જણાવ્યું હતું. તેથી અવધારણનો પ્રયોગ તેના અસંભવનો વ્યવચ્છેદ કરવા માટે વપરાય છે. દા.ત. એક મોટો હોલ અનેક પુરુષોથી ભરેલો છે. ત્યાં દરવાજા પાસે ઉભેલા માણસને શંકા થઈ કે શું અહીં દેવદત્ત છે કે નહીં ? ત્યારે અંદર રહેલા કોઈ માણસે કહ્યું કે “અહીં દેવદત્ત છે' - દેવદત્ત છે, આ ઉપન્યાસ કરાયેલ બે પદરૂપ વાક્ય તે સાવધારણ છે એમ જણાય છે. જો અવધારણ સહિત માનવામાં ન આવે તો તેનું ઉચ્ચારણ કરવું વ્યર્થ થઈ જશે, કારણ કે કોઈ નિર્ણય કરાવી શકશે નહીં. અહીં અવધારણ હોવા છતાં -अर्थसंप्रेक्षण(३९७) तद्व्यवच्छेदाभिप्रायेणेति । तस्य देवदत्तादेरसंभवमात्रस्य व्यवच्छेदाभिप्रायेण, देवदत्तोऽस्तीति वाक्यस्योच्चारणात् । 'अप्रयोगाद्' इति तु पाठे किमित्यवधारणम् । शेषपुरुषान्तराणि पररूपेण नास्तित्वं च न व्यवच्छिनत्ति इत्याह For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार स्वार्थप्रतिपादनसामर्थ्यात् । न च वाच्यवाचकभावलक्षणसंबन्धानर्थक्यम्, २३९८ तदभावे ३९९प्रयोक्त्रभिप्रायादिमात्रेण रूपस्यैव नियोक्तुमशक्यत्वात् । न च समस्तधर्मयुक्तमेव वस्तु प्रतिपादयद्वचनं सत्यमित्यभिदध्महे, येनैकैकधर्मालिङ्गितवस्तुसंदर्शकानामलीकता स्यात्, किं तर्हि संभवदर्थप्रतिपादकं सत्यमिति, संभवन्ति च शेषधर्माप्रतिक्षेपे वचनगोचरापन्ना धर्माः, तस्मात् तत्प्रतिपादकं सत्यमेव । यदा तु दुर्नयमताभिनिविष्टबुद्धिभिस्तीर्थान्तरीयैस्तद्धर्मिगतधर्मान्तरनिराकरणाभिप्रायेणैव सावधारणं तत् प्रयुज्यते, यथा नित्यमेव वस्तु अनित्यमेव वेत्यादि, तदा निरालम्बनत्वादलीकतां प्राप्नुवत्केन वार्येत ? ન્યાયરશ્મિ ૦ ३०४ 0 નથી પણ તેના અસંભવ માત્રનો વ્યવચ્છેદ કરાય છે, નહીં કે શેષ પુરુષોનો, અર્થાત્ દેવદત્ત છે જ, એમ નહીં – એ નિર્ણય ક૨ાવશે. દેવદત્ત જ છે, બીજા નહીં, એવો નિર્ણય નહીં. તથા અવધારણ દ્વારા ‘પરરૂપથી નાસ્તિત્વનો' વ્યવચ્છેદ કરાતો નથી, અર્થાત્ 'વેવવત્તઃ અસ્તિ વ' અહીં એવકાર, ‘ટેવવત્તો નાસ્તિ’ નો વ્યવચ્છેદ કરે છે, પરરૂપથી નાસ્તિત્વનો નહીં. જો અપ્રયોગાત્ પાઠ કલ્પીએ તો શેષ પુરુષાન્તરના પરરૂપથી નાસ્તિત્વના વ્યવચ્છેદના અભિપ્રાયથી દેવદત્ત છે એ પ્રયોગ કરાયો નથી. વાક્ય એક જ હોવા છતાં, પ્રયોગ કરનાર વ્યક્તિનો અભિપ્રાય, સંકેત વગેરેની સાપેક્ષ રહીને જ, શબ્દ પોતાના અર્થને પ્રતિપાદન કરવા માટે સમર્થ છે. તેથી એમને જણાવે છે, અન્યને નહીં. એટલે વક્તાનો અભિપ્રાય સભામાં અસ્તિત્વનો જણાવવાનો હોવાથી, પરરૂપથી નાસ્તિત્વ ન જણાય. શંકા - જો પ્રયોકતાના અભિપ્રાયથી શબ્દ પોતાના અર્થને જણાવતો હોય તો વાચ્ય-વાચકભાવ સંબંધને સ્વીકારવાની શી જરૂર છે ? સમાધાન – આ શંકા યોગ્ય નથી, કારણ કે વાચ્ય-વાચકભાવ સંબંધ વિના પ્રયોકતાના અભિપ્રાય માત્રથી શબ્દમાં પોતાનું સ્વરૂપ (અર્થવાચકત્વરૂપ) જ જોડી નહીં શકાય. અમે કાંઈ એવું નથી કહેતા કે સમસ્તધર્મથી યુક્ત જ વસ્તુને પ્રતિપાદન કરનારૂં વચન સત્ય છે, કે જેથી એકધર્મને જણાવનાર એવું વચન તે ખોટું થાય, પરંતુ અમારી વ્યાખ્યા એટલી જ છે કે સંભવિત અર્થને પ્રતિપાદન કરનાર વચન તે સાચું. શેષ ધર્મોને તિરસ્કાર કર્યા વિના વચનના વિષય રૂપે થયેલા ધર્મો તે સંભવિત છે. તેથી સંભવિત અર્થના પ્રતિપાદક હોવાના કારણે એક ધર્મને કહેનાર વચન તે સત્ય જ છે. જ્યારે દુર્રયના મતથી અભિનિવિષ્ટ થયેલી બુદ્ધિવાળા એવા અન્ય દર્શનકારો વડે તે ધર્મીમાં રહેલ અન્ય ધર્મોના નિરાકરણના અભિપ્રાયથી જ અવધારણ સહિત વાક્ય પ્રયોગ કરાય કે ‘વસ્તુ નિત્ય જ છે, અનિત્ય જ છે' ત્યારે એક ધર્મથી યુક્ત એવી કોઈપણ વસ્તુ વિષય રૂપે ન હોવાના કારણે આ વચનોને ખોટા કહેવામાં કોણ રોકી શકે ? એટલે આ ખોટા જ કહેવાય છે. -० अर्थसंप्रेक्षण० (३९८) तदिति । तेषां शेषपुरुषान्तराणां पररूपेण नास्तित्वस्य व्यवच्छेदाभिप्रायेण प्रस्तुतवाक्यानभिधानात् । (३९९) प्रयोक्त्रभिप्रायादीति । आदिशब्दात् संकेतादिग्रहः । For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ३०५॥ 180 न्यायावतार - श्लो० २९ २७१. तत्त्वचिन्तकाः पुनः प्रत्यक्षादिप्रमाणसिद्धमनेकान्तात्मकं वस्तु दर्शयन्तो द्वेधा दर्शयेयुः, तद्यथा-विकलादेशेन सकलादेशेन वा । तत्र विकलादेशो नयाधीनः, सकलादेशः प्रमाणायत्तः । तथा हि-यदा मध्यस्थभावेनार्थित्ववशात् किंचिद्धर्मं प्रतिपिपादयिषवः शेषधर्मस्वीकरणनिराकरणविमुखया धिया वाचं प्रयुञ्जते तदा तत्त्वचिन्तका अपि लौकिकवत् संमुग्धाकारतयाचक्षते-यदुत जीवोऽस्ति कर्ता प्रमाता भोक्तेत्यादि, अतः संपूर्णवस्तुप्रतिपादनाभावाद् विकलादेशोऽभिधीयते, नयमतेन संभवद्धर्माणां दर्शनमात्रमित्यर्थः । यदा तु प्रमाणव्यापारमविकलं परामृश्य प्रतिपादयितुमभिप्रयन्ति, ४००तदाङ्गीकृतगुणप्रधानभावा अशेषधर्मसूचककथंचित्पर्यायस्याच्छब्द न्यायरश्मि ०२७१ ... तत्पर्थितडीने माश्रयीने २००६ व्यवडा२... ० વસ્તુને પ્રતિપાદન કરનારા જો તત્ત્વચિંતકો હોય તો તેઓ પ્રત્યક્ષાદિ પ્રમાણથી પ્રસિદ્ધ અનેકાન્તાત્મક વસ્તુને બે પ્રકારે જણાવે છે - (૧) વિકલાદેશથી અથવા (૨) સકલાદેશથી. તેમાં વિકલાદેશ તે નયને આધીન છે અને સકલાદેશ પ્રમાણને આધીન છે. તે આ પ્રમાણે - જ્યારે મધ્યસ્થભાવથી અર્થીપણાને આશ્રયીને કોઈક ધર્મીને પ્રતિપાદન કરવાની ઈચ્છાવાળા, શેષ ધર્મના સ્વીકાર અને નિરાકરણથી વિમુખ એવી બુદ્ધિથી વચનનો પ્રયોગ કરે છે ત્યારે તત્ત્વચિંતકો પણ લૌકિક પુરુષોની જેમ સંમુગ્ધાકારવાળા थईन साम ४ छ , '®q , उता छ, प्रभात। छ, भोता छ' वगैरे . तेथी संपू वस्तुने પ્રતિપાદન ન કરતા હોવાના કારણે તે વિકલાદેશ કહેવાય છે, કેમ કે નયના અનુસાર તો સંભવિત ધર્મોનું જ પ્રતિપાદન કરાય છે. જ્યારે અવિકલ એવા પ્રમાણના વ્યાપારનો વિચાર કરીને પ્રતિપાદન કરવા માટે પ્રયોક્તા ઈચ્છા કરે છે, ત્યારે અંગીકાર કરાયેલ વસ્તુના અનંતધર્મોને વિષે ગૌણ-પ્રધાનભાવ વડે અશેષ ધર્મોને -अर्थसंप्रेक्षण(४००) अङ्गीकृतेत्यादि । अङ्गीकृता गुणप्रधानभावाभ्यामशेषाश्च ते धर्माश्च तेषां सूचकः, कथंचिच्छब्दः पर्यायो नामान्तरं यस्य स कथंचित्पर्यायः, स चासौ स्याच्छब्दश्च तेनालंकृतया ।।२९ ।। -शास्त्रसंलोक(180) "तत्र प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्यादभेदोपचाराद्वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः। नयविषयीकृतस्य वस्तुधर्मस्य भेदवृत्तिप्राधान्याद् भेदोपचाराद् वा क्रमेणाभिधायकं वाक्यं विकलादेशः" - जैनतर्कभा. | प्रमाणनय. ४/४४, ४५। स्या. मं.। "तथा चोक्तम् - सकलादेशः प्रमाणाधीनो विकलादेशो नयाधीन इति" - सर्वार्थसि. १६ । “यत्र यदा यौगपद्यं तदा सकलादेशः। एकगुणमुखेनाशेषवस्तुरूपसंग्रहात् सकलादेशः। यदा तु क्रमं तदा विकलादेशः (पृ. १८०).... "निरंशस्यापि गुणभेदादंशकल्पना विकलादेशः..." राजवा. पृ. १८१। "सकलादेशो हि यौगपद्येनाशेषधर्मात्मकं वस्तु कालादिभिरभेदवृत्त्या प्रतिपादयति अभेदोपचारेण वा, तस्य प्रमाणाधीनत्वात् । विकलादेशस्तु क्रमेण भेदोपचारेण भेदप्राधान्येन वा। तत्त्वार्थश्लो. पृ. १३६, प्रमेयक. पृ. ६८२, सप्तभंगित.। 0 - For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ર૬ न्यायावतार 10 भूषितया सावधारणया वाचा दर्शयन्ति स्यादस्त्येव जीवः इत्यादिकया, अतोऽयं स्याच्छब्दसंसूचिताभ्यन्तरीभूतानन्तधर्मकस्य साक्षादुपन्यस्तजीवशब्दक्रियाभ्यां प्रधानीकृतात्मभावस्यावधारणव्यवच्छिन्नतदसंभवस्य वस्तुनः संदर्शकत्वात् सकलादेश इत्युच्यते, प्रमाणप्रतिपन्नसंपूर्णार्थकथनमिति यावत् । तदुक्तम् सा ज्ञेयविशेषगतिर्नयप्रमाणात्मिका भवेत्तत्र । ___सकलग्राहि तु मानं विकलग्राही नयो ज्ञेयः ।। २७२. तदिदमुक्तं भवति-नयप्रमाणाभिज्ञः स्याद्वादी सकलविकलादेशावधिकृत्य वस्तुस्वरूपप्रतिपिपादयिषया यद्यद् ब्रूते तत्तत् सत्यम्, संभवदर्थगोचरत्वात् । दुर्नयमतावलम्बिनः पुनरेकान्तवादिनो यद्यदाचक्षते तत्तदलीकम्, असंभवदर्थविषयत्वादिति ।। २९ ।। २७३. सांप्रतममुमेवार्थं द्रढयन् सिद्धान्तेऽप्येकैकनयमतप्रवृत्तानि सूत्राणि न संपूर्णार्थाभिधायका –૦ન્યાયરશ્મિ – જણાવનાર, કથંચિદ્રના પર્યાયવાચી એવા “સ્યા’ શબ્દથી વિભૂષિત અવધારણ સહિત એવા વચન વડે જણાવે છે “ચાત્યેવ નીવા” આ વચનને સકલાદેશ કહેવાય છે, કારણ કે આ વચનમાં એવી વસ્તુ દેખાડાય છે જેમાં ગૌણ રૂપે અનંત ધર્મો “ચાત્' શબ્દ દ્વારા સૂચિત કરાયા છે અને સાક્ષાત્ રૂપે ઉપન્યાસ કરાયેલા “જીવ” શબ્દ અને “અસ્તિ' ક્રિયાપદ વડે તેનું સ્વરૂપ પ્રધાનવડે જણાવાયેલ છે તથા એવ' રૂપ અવધારણ દ્વારા અસ્તિત્વના) અસંભવનો વ્યવચ્છેદ કરાયેલ છે. તેથી આ વચન, પ્રમાણ વડે જણાયેલ વસ્તુને સંપૂર્ણપણે જણાવનાર હોવાથી સકલાદેશ કહેવાય છે. તેથી જ આ પ્રમાણે કહેવાયેલ છે કે “ય વિશેષનું જે જ્ઞાન થશે, તે કાં તો નયાત્મક હશે અથવા પ્રમાણાત્મક હશે. આમાંથી સકલને ગ્રહણ કરનાર જે હોય તે પ્રમાણ અને વિકલને ગ્રહણ કરનાર જે હોય તે નય જાણવો જોઈએ, ૨૭ર આ ગાથાનો સંપૂર્ણ નિષ્કર્ષ આ પ્રમાણે છે - નય અને પ્રમાણને જાણનાર એવા સ્યાદ્વાદી સકલાદેશ અને વિકલાદેશને આશ્રયીને વસ્તુના સ્વરૂપને પ્રતિપાદન કરવાની ઈચ્છાથી જે જે વચનોને બોલે છે તે તે વચનો સાચા છે, કારણ કે સંભવિત એવા પદાર્થને તેઓએ વિષય કર્યા છે અને એની સામે દુર્નયમતનું આલંબન લેનારા એકાન્તવાદીઓ જે કોઈપણ વચનોને બોલે છે તે સર્વ વચનો ખોટા જાણવા, કારણ કે તેમના વડે સ્વીકાર કરાયેલ વચનનો વિષયભૂત પદાર્થ આ જગતમાં સંભવિત જ નથી. આ પ્રમાણે અનેકાન્તવાદ, નય, દુર્નયની વ્યવસ્થા કરનારું આ કાવ્ય સમાપ્ત થયું (૨૯) ૦ ૨૭૩. અપેક્ષઓએ શ્રુતના ત્રણ ભેદ. ૦ આ ઉપર કહેલા પદાર્થને જ દઢ કરતા જણાવે છે, કે શાસ્ત્રમાં પણ એક-એક નયના કારણે પ્રવૃત્ત થયેલા સૂત્રો તે સંપૂર્ણ પદાર્થને કહેનારા નથી, પરંતુ તેના સમુદાયના અભિપ્રાયથી પ્રવૃત્ત થયેલ સૂત્ર હોય, તે જ સંપૂર્ણ વસ્તુને જણાવનાર છે, એમ નિવેદન કરતા જણાવે છે - For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ 39 ) न्यायावतार - श्लो. ३० नीति, अपि तु तत्समुदायाभिप्रायप्रवृत्तमविकलवस्तुनिवेदकमिति दर्शयन्नाह 18'નાનામેનિઝાનાં પ્રવૃત્તેિ શ્રુતાત્મન ! संपूर्णार्थविनिश्चायि स्याद्वादश्रुतमुच्यते ।। ३० ।। इह त्रिविधं श्रुतम्, तद्यथा-मिथ्याश्रुतम्, नयश्रुतम्, स्याद्वादश्रुतम् । तत्र श्रूयते इति श्रुतमागमः, मिथ्या अलीकं श्रुतं मिथ्याश्रुतम्, तच्च दुर्नयाभिप्रायप्रवृत्ततीर्थिकसंबन्धि, निर्गोचरत्वात् । तथा नयैर्हेतुभूतैः श्रुतं नयश्रुतम्, एतच्चार्हदागमान्तर्गतमेव, एकनयाभिप्रायप्रतिबद्धं, यथा –૦નાયરશ્મિ – શ્લોકાર્થ – એક એક ધર્મોને ગ્રહણ કરવામાં લીન એવા નયોની શ્રુત-આગમના માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. જે સંપૂર્ણ વસ્તુને નિશ્ચય કરાવે છે તેને સ્યાદ્વાદશ્રુત કહેવાય છે. (૩૦) વિવેચન - જે સંભળાય તે શ્રુત એટલે આગમ.આ શ્રુત ત્રણ પ્રકારના છે (૧) મિથ્યાશ્રુત, (૨) નયકૃત, (૩) સ્યાદ્વાદશ્રુત મિથ્યા એટલે ખોટું, ખોટું શ્રત હોય તે મિથ્યાશ્રુત કહેવાય છે. આ દુર્નયના અભિપ્રાયોથી પ્રવૃત્ત થયેલા દર્શનોને આશ્રયીને જાણવું, કારણ કે તેમને સ્વીકૃત કરેલ આગમનો (વચનનો) યથાવસ્થિત કોઈ વિષય નથી. કારણભૂત એવા નયો વડે જે શ્રુત પ્રગટ થયું, તે નયશ્રુત કહેવાય છે. જે કોઈપણ એક નયના અભિપ્રાયથી પ્રવૃત્ત થયેલ છે, તે અરિહંત પરમાત્માના આગમની અંતર્ગત જ છે, કારણ કે સર્વ નયના સમુદાય રૂપ જ અરિહંત પરમાત્માના આગમ છે, જેમકે "પપુષ્પન્ને નેરા વિસ્ત" વર્તમાન કાળમાં ઉત્પન્ન થયેલો નારકી નાશ પામે છે, કારણ કે ઋજુસૂત્રનયના અભિપ્રાયથી ક્ષણિકતાનો સંભવ પણ છે જ. અહીં કદાચ કોઈ એમ કહે કે 9 નારકીઓનું જઘન્ય આયુષ્ય તો દશ હજાર વર્ષ પ્રમાણ કહેવાયેલું છે, તો પછી તે એક જ ક્ષણમાં કેવી રીતે નાશ પામી જાય. પરંતુ તમે આનો ભાવાર્થ સમજ્યા નથી. ઋજુસૂત્રનયના અભિપ્રાયથી જે સમયે નારકી ઉત્પન્ન થયો તે સમયે તે નારકીની સંપૂર્ણ આયુષ્ય સ્થિતિ હતી, પ્રથમ સમયે જે પર્યાયવિશિષ્ટ દ્રવ્ય હતું, તે જ નારકીને ઉત્પત્તિના બીજા સમયે એક સમય ન્યૂન સંપૂર્ણ સ્થિતિ સ્વરૂપ થાય છે. પર્યાય બીજા સમયે બદલાય છે. તેથી દ્રવ્ય પણ કથંચિત્ બદલાય છે. આમ ક્ષણિકતા સ્પષ્ટ રહેલી છે. — –શાસ્ત્રસંતો – (181) "ઉપયો કૃતજી ચોક્કવિનયસંજ્ઞતી / ચાકૂતિ સત્તાવેણો નય વિસંથા* - નથી. શ. ફરી "તલુજી-ઉપયોગો કૃતસ્ય તો પ્રમાણનયમેવતઃ " સિદ્ધિવિ. ટી. પૃ. ૪ / For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ३०८ न्यायावतार 10 ४०१ पडुप्पो नेरइए विणस्सइ' इत्यादि, ४०२ऋजुसूत्रनयाभिप्रायेण क्षणिकत्वस्यापि तत्र संभवात्। २७४. तथा निर्दिश्यमानधर्मव्यतिरिक्ताशेषधर्मान्तरसंसूचकेन ४० स्याता युक्तो वादोऽभिप्रेतधर्मवचनं स्याद्वादः, तदात्मकं श्रुतं स्याद्वादश्रुतम् । तत् किंभूतमुच्यते इत्याह-संपूर्णोऽविकलः स चासावर्थश्च तद्विनिश्चायि तन्निर्णयहेतुत्वादेवमभिधीयते, परमार्थतः पुनः समस्तवस्तुस्वरूपप्रतिपादीत्यर्थः, शब्दात्मकत्वात्, निश्चयस्य बोधरूपत्वादिति । नयश्रुतं तर्हि संपूर्णार्थविनिश्चायि कस्मान्न भवति इत्याह-नयानां नैगमादीनामेकनिष्ठानामेकधर्मग्रहणपर्यवसितानां श्रुतवमनि आगममार्गे प्रवृत्तेः प्रवर्तनात् न तदेकैकाभिप्रायप्रतिबद्धं संपूर्णार्थविनिश्चायि, तत्समुदायस्यैव संपूर्णार्थविनिश्चायकत्वादित्याकूतम् ।। ३० ।। २७५. तदेवं नयप्रमाणस्वरूपं प्रतिपाद्याधुनाऽशेषनयप्रमाणव्यापकं तेषां तत्र -०न्यायश्भि(૨૭૪) તથા બતાવાતા ધર્મથી ભિન્ન એવા અશેષ ધર્માન્તરોને સૂચિત કરતો ‘સ્યા’ શબ્દથી યુક્ત એવો વાદ, એટલે અભિપ્રેત ધર્મનું કથન તેને સ્યાદ્વાદ કહેવાય છે અને તદાત્મક જે શ્રુત તેને સ્યાદ્વાદશ્રુત કહેવાય છે. આ સ્યાદ્વાદશ્રુત સંપૂર્ણ એવા અર્થના નિશ્ચયમાં કારણભૂત હોવાથી ઉપચારથી વસ્તુનો નિશ્ચાયક કહેવાય છે. પારમાર્થિક રીતે શ્રુત તે શબ્દાત્મક હોવાથી, સમસ્તવસ્તુનો પ્રતિપાદક છે, નિશ્ચાયક નથી, કારણ કે નિશ્ચય તે બોધરૂપ છે. નયશ્રુત તે સંપૂર્ણ પદાર્થનો નિશ્ચાયક હોતો નથી, કારણ કે નૈગમાદિ નયો તે વસ્તુના એક-એક ધર્મને ગ્રહણ કરીને શ્રુત માર્ગમાં પ્રવૃત્ત થયેલા છે, તેથી એક-એક અભિપ્રાયથી યુક્ત રૂપે પ્રવૃત્ત થયેલ હોવાના કારણે સંપૂર્ણ અર્થના નિશ્ચાયક =પ્રતિપાદક નથી. એ નયોનો સમુદાય જ સંપૂર્ણ વસ્તુને ગ્રહણ કરનાર હોય છે, એમ અહીં અભિપ્રાય छ. (30) ૦ (૨૭૫) પ્રમાતાનું સ્વરૂપ ૦ આ પ્રમાણે નય અને પ્રમાણના સ્વરૂપનું પ્રતિપાદન કરીને, તે નય-પ્રમાણોનું કથંચિત્ તાદાભ્ય ત્યાં હોવાથી, સંપૂર્ણ નય અને પ્રમાણમાં વ્યાપક એવા પ્રમાતાના સ્વરૂપને ગ્રંથકાર મહર્ષિ જણાવે છે. -अर्थसंप्रेक्षण__ (४०१) पडुप्पन्नेति सांप्रतमुत्पन्नस्तत्कालोत्पन्न इत्यर्थः । निरयो दुर्गतिस्तत्र भवो नैरयिको नारकिक: स नश्यति । (४०२) अथ कथं तत्क्षणोत्पन्नस्य तस्य विनाशः नारकिकाणां जघन्यतोऽपि दशवर्षसहस्रस्थायित्वस्यागमेऽभिधानात् इत्याह ऋजुसूत्रेत्यादि । अयमभिप्रायः-यावन्तो नयास्तावत्समुदायरूपोऽर्हदागमः, "सव्वनयमयं जिणमयं" इति वचनात् । यतो यथा यत्समयविशिष्टः संपूर्णस्वस्थितिधर्मा च प्रथमसमये नैरयिक आसीत्, न तथा द्वितीयसमये इति ऋजुसूत्राभिप्रायेण स्पष्टैव क्षणिकतेति । (४०३) स्यातेति । अस्तेर्यात्प्रत्ययान्तस्य प्रतिरूपकोऽनेकान्तार्थवृत्तिः स्याच्छब्दोऽव्ययः, अत्र तु सविभक्तिकनिर्देशः शब्दरूपापेक्षया; तेन स्याता, स्यादित्यनेन शब्देन युक्तो वाद इत्यर्थः ।। ३० ।। 0 For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० ३१ तादात्म्येनावस्थानात् प्रमातारमभिधातुकाम आह - 182, 'प्रमाता स्वान्यनिर्भासी कर्ता भोक्ता विवृत्तिमान् । स्वसंवेदनसंसिद्धो जीवः क्षित्याद्यनात्मकः ।। ३१ ।। 1 तत्र ४०४ त्रिकालजीवनाज्जीवः प्राणधारक आत्मेत्यर्थः, स प्रमिणोतीति प्रमाता प्रमेयपरिच्छेदकः । किंभूतः सन्नित्याह-स्वान्यौ आत्मपरौ निर्भासयितुं उद्द्योतयितुं शीलमस्येति स्वान्यनिर्भासी, स्वस्वरूपार्थयोः प्रकाशक इति यावत् । तथा करोतीति कर्ता, भुङ्क्ते इति ૦ન્યાયરશ્મિ – -O श्लोङार्थ:- व ते 'प्रभाता = ज्ञाता छे, स्व खने परनो प्रकाश छे, डर्ता छे, लोडता छे, પરિણમનશીલ છે, સ્વસંવેદન સિદ્ધ, પંચભૂતાનાત્મક સ્વરૂપવાળો છે (૩૧) વિવેચનઃ- ગ્રંથકાર મહર્ષિ નય-પ્રમાણમાં વ્યાપક એવા જીવના સ્વરૂપને જણાવતા કહે છે કે, ત્રણે કાળમાં જે જીવે છે તે જીવ એટલે પ્રાણને ધારણ કરનાર આત્મા તેને જીવ કહેવાય છે. તેમાં द्रव्य आएगो दृश प्रारना छे:- स्पर्शन, रसन, ध्राएा, नयन अने श्रोत्र आा पांय ईन्द्रियो, भन, वयन અને કાયા આ ત્રણ બળ, ઉચ્છવાસ-નિઃશ્વાસ અને આયુષ્ય આ દશ પ્રાણોને ધારણ કરનાર હોવાથી જીવ કહેવાય છે. યદ્યપિ જે આત્માઓ કર્મનો ક્ષય કરીને મુક્ત થયા છે તેઓને આ દશ પ્રાણો સંભવતા નથી, કેમ કે તે શરીરને આશ્રયીને રહેલા છે, છતાં પણ જીવનું લક્ષણ તેમાં ન જવાથી અજીવ બનવાની આપત્તિ આવતી નથી, કેમકે મુક્તિની પહેલા યથાસંભવ રીતે તેમને દશવિધ પ્રાણોને ધારણ કર્યા હતાં, તેથી ઉપચારથી તેમને જીવ કહી શકાય અથવા તો ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિકદર્શન સ્વરૂપ બે પ્રકારના ભાવ પ્રાણોને ધારણ કરનાર હોવાથી જીવન રહેલું છે, એટલે જીવ છે. પ્રાણોની ● अर्थसंप्रेक्षण० -0 (४०४) त्रिकालजीवनादिति । जीवनं पञ्चेन्द्रियमनोवाक्कायोच्छ्वासनिःश्वासायुर्लक्षणदशविधप्राणधारणम्, तच्च यद्यपि मुक्तानां न संभवति, तथापि नाव्यापकम्, यतो मुक्तात्मानो मुक्तेरर्वाग् यथासंभवं दशविधानपि प्राणान् धारितवन्तः इत्युपचाराद् मुक्तावस्थायामजीवितवन्तोऽपि जीवन्त इत्युच्यन्ते । यद्वा क्षायिकज्ञानदर्शनलक्षणं द्विविधभावप्राणधारणं जीवनम्, अस्मिंश्च पक्षे त्रिकालप्राणधारणं निरुपचारं मुक्तजीवानां विस्पष्टमेव । ३०९ -0 ० शास्त्रसंलोक: (182) "यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मकलस्य च संसर्ता परिनिर्वाता स ह्यात्मा नान्यलक्षणः " शास्त्रवा. श्लो. ९० । तत्र ज्ञानादिधर्मेभ्यो भिन्नाभिन्नो विवृत्तिमान्। शुभाशुभकर्मकर्ता भोक्ता कर्मकलस्य च।। चैतन्यलक्षणो जीवो.... ।। षड्. समु. का. ४८, ४९ । "प्रमाता प्रत्यक्षादिसिद्ध आत्मा, चैतन्यस्वरूपः परिणामी कर्ता साक्षाद्भोक्ता स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः पौद्गलिकादृष्टवांश्चायम् । " - प्रमाणनय. ५५, ५६ । "स्वपराभासी परिणाम्यात्मा प्रमाता" - प्रमाणमी. १।१।४२ । For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ न्यायावतार 10 भोक्ता । विवर्तनमपरापरपर्यायेषु गमनं विवृत्तिः परिणामः, सा विद्यते यस्येति विवृत्तिमान्। स्व आत्मा संवेद्यतेऽनेनेति स्वसंवेदनं तेन सम्यक सिद्धः प्रतिष्ठितः प्रतीतो वा स्वसंवेदनसंसिद्धः। क्षितिः पृथिव्यादिर्येषां तानि क्षित्यादीनि, आदिशब्दादम्बुतेजोवाय्वाकाशानि गृह्यन्ते । न विद्यते आत्मा स्वरूपमस्येत्यनात्मकः, किं स्वस्वरूपापेक्षया ? न, क्षित्यादीनामनात्मकः क्षित्याद्यनात्मकः क्षित्यादिस्वरूपो न भवतीत्यर्थः । तत्र 'जीवः प्रमाता' इत्यनेन ये पारमार्थिकं प्रमातारं नाभ्युपगच्छन्ति अपितु विज्ञानक्षणपरंपरानुभवबलप्रबोधितानादिप्ररूढवासनासंपादितसत्ताकं मिथ्याविकल्पपरिकल्पितमपारमार्थिकं तं मन्यन्ते प्रतिक्षणविलयवादिनः तान्निराचष्टे, क्षणविलयस्य प्रागेव प्रतिषिद्धत्वात्, बहिरन्तश्च परिणामिवस्तुनः प्रसाधनात्। २७६. ननु च घटादयस्तावद्विनाशमाविशन्तो दृश्यन्ते, तेषां च विनाशो लकुटादिकारणकलापेन अविनश्वरस्वभावानां वा क्रियेत विनश्वरस्वभावानां वा । 'यद्याद्यः कल्पः, तदयुक्तम्, –૦નાયરશ્મિ – આ વ્યુત્પત્તિની અપેક્ષાએ નિરૂપચરિત રીતે મુક્તાત્માઓમાં જીવ પદનો વ્યપદેશ થઈ શકે છે. આ જીવ (૧) પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે વસ્તુને વિશેષ પ્રકારે જાણતો હોવાથી પ્રમાતા કહેવાય છે (૨) પોતાના સ્વરૂપ અને પદાર્થનો અવભાસક હોવાથી સ્વાનિર્ભસી. (૩) પોતાના કર્મો વગેરેનો કરનાર હોવાથી કર્તા (૪) કરેલા કર્મોને સાક્ષાત્ રીતે ભોગવતો હોવાથી ભોક્તા (૫) અલગ-અલગ પર્યાયોને પ્રાપ્ત કરવા તેને નિવૃત્તિ = પરિણામ કહેવાય છે અને તે પરિણામ જેમને વિદ્યમાન છે તે વિવૃત્તિમાન (૬) સ્વસંવેદનસિદ્ધ છે એટલે જે પોતાનું સંવેદન કરાવે, તે સ્વસંવેદન, તેનાથી પ્રતીત છે (૭) પૃથ્વી, અપૂ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતોનું સ્વરૂપ જેને વિદ્યમાન નથી તેને પંચભૂતાનાત્મક (પોતાના સ્વરૂપની અપેક્ષાએ તો વિદ્યમાન જ છે.) આ સર્વ વિશેષણો આત્માના ભિન્ન-ભિન્ન સ્વરૂપને સ્વીકાર કરવાવાળા દર્શનોને ખંડન કરવાના અભિપ્રાયથી પ્રવૃત્ત થયેલ છે. ૦ (૨૭૬) બૌદ્ધમતથી ક્ષણિક પ્રમાતાની આશંકા અને ખંડન ૦ અહીં જીવ, પ્રમેયનો પરિચ્છેદક એવા પ્રમાતા છે, આ કહેવા દ્વારા જે બૌદ્ધ દર્શનકારો (ક્ષણિકવાદી) પારમાર્થિક પ્રમાતાને સ્વીકારતા નથી, પરંતુ વિજ્ઞાનક્ષણની પરંપરાના અનુભવના બળથી પ્રબોધિત થયેલ, અનાદિકાલીન વાસનાના કારણે ઉત્પન્ન થયેલ, મિથ્યા વિકલ્પથી જ તેની કલ્પના થતી હોવાથી તે અપારમાર્થિક છે, એમ સ્વીકાર કરે છે, તેમનું ખંડન થાય છે. પદાર્થનો ક્ષણમાં નાશ થાય, એ વાતનું ખંડન તો પૂર્વે કરેલ છે અને સાથે-સાથે બાહ્ય કે આત્યંતર વસ્તુઓ પરિણામી છે, તે પહેલા સિદ્ધ કરેલ છે. ૦ બૌદ્ધ દ્વારા ક્ષણિકતાની સિદ્ધિ માટે પૂર્વપક્ષ ૦ બૌદ્ધ પોતાના પૂર્વપક્ષને જણાવતા કહે છે કે, ઘટ વગેરે પદાર્થો નાશ થતા દેખાય છે. જે ઘટાદિ For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ ) न्यायावतार - श्लो० ३१ स्वभावस्य प्रच्यावयितुमशक्यत्वात्, तस्य नियतरूपत्वात्, अन्यथा स्वभावत्वायोगात्। अथैवंभूत एव तस्य स्वभावः स्वकारणबलायातो यदुत विनाशकारणमासाद्य विनयति इति ब्रूषे, तथापि तद्विनाशकारणसंनिधानं किं 'यादृच्छिकम्, उत ४०५२तत्स्वभावसंपाद्यमेव । 'यद्याद्यः कल्पः, तदा संनिहितस्यापि तत्प्रत्यनीकप्रत्ययोपनिपातेन निवर्तनात ४० तत्संनिधापकहेतूनामपि स्वसंनिधापककारणकलापसापेक्षत्वात् संनिहितानामपि प्रतिद्वन्द्विना निवर्तनात्, ४०७यादृच्छिकत्वाच्च -૦નાયરશ્મિ - પદાર્થો લાકડી વગેરેથી નાશ કરાય છે, તે ઘટાદિ પદાર્થો (૧) અવિનશ્વર સ્વભાવવાળા છે કે (૨) વિનશ્વર સ્વભાવવાળા છે ? જો અવિનશ્વર સ્વભાવવાળા સ્વરૂપ પહેલો પક્ષ સ્વીકારાય તો તે યોગ્ય નથી, કારણ કે સ્વભાવ કોઈના વડે પણ દૂર કરી શકાય તેમ નથી, કેમ કે સ્વભાવ તો નિયત હોય છે અને જો નિયત ન હોય તો પછી તે સ્વભાવ પણ બની શકે નહીં. શંકા- તે પદાર્થનો એક પ્રકારનો પોતાના કારણોથી ઉત્પન્ન થયેલો એવો સ્વભાવ જ છે, કે જેથી વિનાશક કારણસામગ્રી હાજર થવાથી નાશ પામશે. સમાધાન- આ જે વિનાશક કારણનું સન્નિધાન થાય છે તે (૧) યાચ્છિક (સ્વેચ્છાનુસાર) છે કે (૨) તે પદાર્થના સ્વભાવ દ્વારા જ તે આવે છે. જો પ્રથમ પક્ષ સ્વીકાર કરવામાં આવે, તો પછી સન્નિહિત વિનાશક સામગ્રી પણ વિરોધી સામગ્રીથી દૂર થઈ જશે. અર્થાત્ વિનાશ જ નહીં થાય. શંકા- તે વિનાશક સામગ્રીના કારણો હાજર હોવાથી, વિરોધી સામગ્રી આવવા છતાં તે સામગ્રી ઉત્પન્ન થાય જ છે. સમાધાન - અરે ! તે વિનાશક સામગ્રીના કારણો પણ પોતાના કારણથી જન્ય છે, એટલે તે કારણો પણ વિરોધી સામગ્રી હાજર થતાં દૂર થઈ જશે. વિનાશક સામગ્રી પાદચ્છિક છે, એટલે તે આવે જ એવો કોઈ નિયમ ન થઈ શકે. તેથી પોતાના વિનાશક કારણનો સમૂહ અસંનિહિત હોવાથી, કોઈક ઘટાદિ ક્યારેક વિનાશ ન પણ પામે-એવું બને, પરંતુ ઘટાદિનો નાશ ન થવો તે તો અનિષ્ટ છે, કારણકે જેટલા પણ કૃતક એટલે કોઈના દ્વારા બનાવાયેલ હોય તે સર્વનો વિનાશ થાય જ છે, એમાં કોઈને પણ વિવાદ નથી. માટે ઘટ નિત્ય થઈ જવાની આપત્તિ આવતી હોવાના કારણે પ્રથમ પક્ષ સ્વીકાર્ય નથી. —अर्थसंप्रेक्षण___ (४०५) तत्स्वभावेति विनाश्यस्वभावसंपाद्यम् । (४०६) तत्संनिधापकहेतूनामिति । तस्य विनाशकारणमुद्गरादेरुपसर्गहेतवः पाण्यादयः । (४०७) ननु यदृच्छा स्वेच्छावृत्तिरुच्यते, तत्कथमिह हेत्वपेक्षा युज्यते ? सत्यम्, विनाशस्वभावात् यादृच्छिकत्वमिह विवक्षितं न निर्हेतुकत्वम्, निर्हेतुकत्वमपि चाधिकृत्याभिधास्यति यादृच्छिकेत्यादि । –શાસ્ત્રસંનો— (183) "नन्वनित्यत्वे सत्यपि यस्य घटादिकस्य यदैव मुद्गरादिसामग्रीसाकल्यं तदैव तद्विनश्वरमाकल्पेत न पुनः प्रतिक्षणम्। ततो विनाशकारणापेक्षाणामनित्यानामपि पदार्थानां न क्षणिकत्वमिति" - षड्. સમુ. ટી./ For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Q.३१२ न्यायावतार 0 नावश्यंभावि तत्संनिधानम्, ततश्चासंनिहितस्वविनाशकारणकदम्बकः कश्चित्घटादिन विनश्येदपि, अनिष्टं चैतत्, सर्वकृतकानां विनाशाविगानात् । अथ द्वितीयः पक्षः, तथा सति पश्चादपि तबलाद्विनाशहेतवः संनिधास्यन्ति इति प्रथमक्षणे एव संनिदधतु, तथापि क्षणिकतैवार्थस्य | २७७. स्वहेतोरेव नियतकालात् परतोऽयं स्वविनाशहेतुं संनिधापयिष्यतीति एवंरूपो जात इति चेत्, न, एवमपि क्षणभङ्गुरतायाता । तथा हि-स्वहेतुना किलासौ वर्षात्परतः स्वविनाशहेतुसंनिधापनक्षमस्वभावो व्यधायि, स च तस्योत्पादक्षणात् 'द्वितीयक्षणे स्वभावोऽस्ति न 'वा ? 'अस्ति चेत्, तथा सति पुनर्वर्षं तेन स्थातव्यम्, एवं यावद्वर्षोपान्त्यक्षणेऽपि यदि तत्स्वभाव एवासौ तदापरमपि वर्षान्तरं स्थितिरापद्येत, तदा चानन्तकल्पस्थायी भावः -०न्यायश्मिહવે જો મુદ્દગારાદિનું સન્નિધાન તે વિનાશ્ય એવા પદાર્થના સ્વભાવથી જ થાય છે, એમ બીજો પક્ષ સ્વીકાર કરશો, તો પછી પાછળથી પણ ઘટાદિ પદાર્થના સ્વભાવના કારણે જ વિનાશક સામગ્રી હાજર થવાની છે, તેના કરતા તો સ્વભાવ પહેલા પણ વિદ્યમાન હોવાથી પહેલા જ તે સામગ્રી હાજર થઈ જાય, તો શું વાંધો છે ? અને જો આ પ્રમાણે સ્વીકાર કરશો તો પદાર્થની ક્ષણિકતા જ સિદ્ધ થશે. (૨૭૭) શંકા- તે પદાર્થોની પોતાના કારણો દ્વારા એવી રીતે જ ઉત્પત્તિ થઈ છે, કે તે અમુકકાળ પછી જ પોતાને નાશ કરનાર નાશકને લાવશે. સમાધાનઃ- આ પ્રમાણે માનશો તો ક્ષણભંગુરતા જ લમણે આવવાની છે. તે આ પ્રમાણેઃપોતાની કારણ સામગ્રી વડે આ પદાર્થમાં એવો સ્વભાવ કરાયો કે, એક વર્ષ પછી વિનાશક કારણ સામગ્રીની હાજરી થશે,તો પછી અમે પૂછીએ, કે આ સ્વભાવ તેની ઉત્પત્તિના બીજી ક્ષણે (૧) વિદ્યમાન છે કે (૨) અવિદ્યમાન છે ? જો એ સ્વભાવ બીજી ક્ષણે પણ વિદ્યમાન છે, તો પછી ત્યારથી માંડીને એક વર્ષ સુધી તેને રહેવું જોઈએ. તે પ્રમાણે વર્ષ પૂરૂ થવાના ઉપાજ્ય ક્ષણમાં પણ તે સ્વભાવ તો છે જ. તેથી ફરીથી એક વર્ષ સુધી રહેવું જોઈએ અને આ પ્રમાણે કરતાં તે પદાર્થ અનંતકલ્પો સુધી વિદ્યમાન રહેશે, અર્થાત્ નિત્ય થઈ જશે, કારણ કે પોતાનો એક વર્ષ રહેવાનો સ્વભાવ તેને છોડ્યો નથી. હવે જો આ આપત્તિથી બચવા માટે બીજી ક્ષણે તે સ્વભાવ રહેતો નથી એમ સ્વીકાર કરશો તો -अर्थसंप्रेक्षण(४०८) कल्पस्थायीति । युगं द्वादशसाहस्रं कल्पं विद्धि चतुर्युगम् - इति लौकिकाः कल्पमाहुः । -शास्त्रसंलोक(184) "यतो मुद्गरादिसंनिधाने सति योऽस्य घटादिकस्यान्त्यावस्थायां विनाशस्वभावः, स स्वभावस्तस्यैवोत्पत्तिसमये विद्यते, न वा। विद्यते चेत्, आपतितं तर्हि तदुत्पत्तिसमनन्तरमेव विनश्वरत्वम् । अथ न विद्यते स स्वभाव उत्पत्तिसमये, ..... ततो भूयोऽपि तेन तावत्कालं स्थेयम्, एवं च मुद्गरादिघातशतयातेऽपि न विनाशो भवेत्, जातं कल्पान्तस्थायित्वं घटादेः," - षड्. समु. टी.। "अथ कालान्तरस्थायिको विनाशहेतुना विनाशः क्रियते। न, कालान्तरस्थायित्वे नित्यतैव स्यात्। येन हि स्वभावेन भावः संवत्सरं स्थितः, स चेत् संवत्सरान्तेऽपि स्वभावः, पुनरन्यत् संवत्सरान्तरमासितव्यम् ।" . न्याया. वा. वृ. का. ५६ / 0 For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० ३१ ૩૧રૂ છે स्यात्, अप्रच्युतवर्षस्थायिस्वभावत्वादिति । अथ द्वितीयक्षणे नास्ति स स्वभाव इति ब्रूषे, हन्त क्षणिकत्वमेवाढौकते, अतादवस्थ्यस्य तल्लक्षणत्वात् । २७८. किं च । विनाशहेतुर्भावस्य विनाशं 'व्यतिरिक्तमव्यतिरिक्तं वा कुर्यात्, 'व्यतिरिक्तकरणे न किंचित् कृतं स्यात्, ततश्च भावस्तादवस्थ्यमनुभवेत् । तत्संबन्धः क्रियते इति चेत्, संबन्धस्य तादात्म्यतदुत्पत्तिव्यतिरिक्तस्य प्रतिषेधात् । न चानयोरन्यतरः संबन्धोऽत्र समस्ति, व्यतिरेकिणा सार्धं तादात्म्यायोगात्, ४१०अन्यहेतुकस्य पश्चादुत्पन्नस्य तदुत्पत्तिवैकल्यात् । तन्न व्यतिरिक्तो विनाशः कर्तुं युक्तः । अव्यतिरिक्तकरणे पुनस्तमेव भावं विनाशहेतुः करोतीति प्राप्तम्, अव्यतिरेकस्य तद्रूपतालक्षणत्वात् । न चासौ कर्तव्यः, स्वहेतोरेव निष्पन्नत्वात्, – ન્યાયરશ્મિ - પછી પાછી ક્ષણિકતા જ આવી જાય છે, કારણ કે તે સ્વરૂપે ન રહેવું એ જ ક્ષણિકતાનું લક્ષણ છે અને આ પદાર્થ પૂર્વનો સ્વભાવ બીજી ક્ષણે છોડી દે, તો પછી ક્ષણિકતા જ આવી જાય. (૨૭૮) વળી બીજું એ કે વિનાશના કારણો પદાર્થનો નાશ કરે છે, તો શું તે નાશ તે પદાર્થથી (૧) ભિન્ન છે કે (૨) અભિન્ન? જો નાશને પદાર્થથી ભિન્ન માનશો, તો પછી તે વિનાશે પદાર્થ ઉપર તો કાંઈ વિશેષ કર્યું નહીં, તેથી તે પદાર્થનો તે સ્વરૂપે જ હંમેશા રહેવાનો અનુભવ થવો જોઈએ. શંકા- વિનાશના કારણો વિનાશને પદાર્થની સાથે સંબંધ કરાવવાનું કામ કરે છે, તેથી નાશનું જોડાણ પદાર્થની સાથે થતાં નિત્યતાની આપત્તિ આવશે નહીં. સમાધાન - વિનાશનો પદાર્થની સાથે સંબંધ કરાવનારો ક્યો સંબંધ સ્વીકાર કરો છો ? તે સંબંધ કાં તો તાદાભ્ય હોય અથવા તદુત્પત્તિ. આ બે સંબંધ સિવાય બીજા કોઈપણ સંબંધો વિદ્યમાન નથી. હવે આ બન્ને સંબંધો પદાર્થ અને વિનાશની વચ્ચે ઘટતા નથી. વિનાશ તે પદાર્થથી અત્યંત ભિન્ન છે અને અત્યંત ભિન્ન એવા પદાર્થની સાથે તાદામ્ય સંબંધ ઘટી શકતો નથી, કારણ કે તાદાસ્ય તો અભિન્ન પદાર્થોની વચ્ચે જ હોય છે. તથા ઘટાદિ પદાર્થોની પછી ઉત્પન્ન થયેલા, અન્ય વિનાશક હેતુ જેમાં કારણ છે એવા વિનાશમાં તદુત્પત્તિ સંબંધ પણ ઘટી શકતો નથી. જો તદુત્પત્તિ સંબંધ હોય તો ઘટ ઉત્પન્ન થતાં જ અન્ય કારણ નિરપેક્ષ રીતે નાશ ઉત્પન્ન થાય, માટે ભિન્ન એવો વિનાશ, વિનાશક સામગ્રી વડે કરાય છે, એમ માનવું યોગ્ય નથી. હવે જો વિનાશના કારણો વિનાશને વિનાશ્યથી અભિન્ન કરે છે, એમ બીજો પક્ષ સ્વીકાર કરો તો પછી તે પદાર્થને જ કરે છે એમ અર્થ થયો, કારણ કે અભિન્નતાનું તરૂપતા જ લક્ષણ છે. હવે પદાર્થ તો સ્વહેતુથી જ ઉત્પન્ન થયો છે, તેને કરવાનો નથી અને કરે તો પણ તેનું અવસ્થાન જ થાય, નાશ નહીં. તેથી અવિનશ્વર સ્વભાવવાળા એવા પદાર્થોનો નાશ કોઈપણ રીતે પાછળથી થવો સંભવિત જ નથી. માટે ઘટાદિ પદાર્થો અવિનશ્વર સ્વભાવવાળા –૦૫ર્થસંપ્રેક્ષ— (४०९) अत्रेति । भावविनाशयोः । (४१०) अन्येत्यादि । मुद्गरहेतुकस्य विनाश्योत्तरकालभाविनो विनाशस्य घटादेविनाश्यदुत्पत्त्यभावात् । For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ८३१४ न्यायावतार तत्करणे च तस्यावस्थानमेव स्यान्न प्रलयः । तन्न अविनश्वरस्वभावानां पश्चात् कथंचिदपि विनाशः कर्तुं शक्यः, `विनश्वरस्वभावानां पुनः स्वहेतुबलायातत्वात् प्रागपि प्रतिक्षणभावी न कारणान्तरापेक्षः, स्वभावस्य नियतरूपत्वात्, तस्मात् प्राणिति अद्यापि प्रतिक्षणविलय इति । २७९. अत्रोच्यते-सत्यमेतत् किं तु यथा विनाशकारणायोगात् प्रतिक्षणभावीति नाशो भवद्भिः प्रतिपद्यते, ४११ तथैव स्थित्युत्पत्ती प्रतिक्षणभाविन्यौ किं न प्रतिपद्येते, तद्धेतूनामपि विचार्यमाणानामयोगात् । तथा हि-स्थितिहेतुना तावत्स्वयमस्थिरस्वभावा भावाः स्थाप्येरन् `स्थिरस्वभावा वा । न तावत्प्रथमः पक्षः क्षोदं क्षमते, स्वभावस्यान्यथा कर्तुमशक्यत्वात्, तस्य प्रतिनियतरूपत्वात्, चेतनाचेतनस्वभाववत्, अन्यथा स्वभावताहानेः । द्वितीयपक्षे पुनः ન્યાયરશ્મિ છે, એમ સ્વીકારવું યોગ્ય નથી. ન હવે જો તે પદાર્થો વિનાશ થવાના સ્વભાવવાળા જ પોતાના કારણો દ્વારા ઉત્પન્ન થયેલા છે તો પછી તે વિનાશ દરેક ક્ષણે થવો જોઈએ, તેના વિનાશ માટે કારણાન્તરની અપેક્ષા ન હોવી જોઈએ, કારણ કે તેનો વિનશ્વર સ્વભાવ તો હંમેશા માટે રહેવાનો જ છે, તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. તેથી પદાર્થોના નાશ માટે કોઈપણ કારણ સામગ્રીની અપેક્ષા રહેતી નથી. દરેક ક્ષણે-ક્ષણે તે પદાર્થ પોતાના સ્વભાવથી નાશ પામે છે. આમ નિત્ય એવો કોઈપણ આત્મા આ જગતમાં વિદ્યમાન નથી એમ સિદ્ધ થાય છે. ઇતિ બૌદ્ધ પૂર્વપક્ષ ૦ બૌદ્ધ પ્રદર્શિત આત્મ ક્ષણિકતાનું ખંડન - ઉત્તરપક્ષ O (૨૭૯) બૌદ્ધ દ્વારા કરાયેલા પૂર્વપક્ષનું ખંડન હવે કરાય છેઃ- તમે જે આ પ્રમાણે કહ્યું કે → વિનાશના કારણોનો અભાવ હોવાના કારણે પ્રતિક્ષણ તે પદાર્થનો નાશ થાય છે – આ વાત તમારી એકદમ સાચી છે, પરંતુ જેમ વિનાશનું કોઈ કારણ ન હોવાના કારણે દરેક ક્ષણે પદાર્થનો વિનાશ થાય છે તેમ તમે સ્વીકારો છો, તે જ પ્રમાણે સ્થિતિ અને ઉત્પત્તિને કરનાર એવી સામગ્રી પણ બુદ્ધિથી વિચાર કરતા ઘટતી ન હોવાના કારણે ઉત્પત્તિ અને સ્થિતિ પણ દરેક ક્ષણે થાય છે, એમ શા માટે સ્વીકાર કરતા નથી. તેની ભાવના આ પ્રમાણે જાણવીઃ- સ્થિતિના કારણો વડે શું (૧) પોતે અસ્થિરસ્વભાવવાળા પદાર્થોને સ્થાપન કરાય છે કે (૨) સ્થિર સ્વભાવવાળા પદાર્થોને સ્થાપન કરાય છે. જો પહેલો પક્ષ સ્વીકાર કરો, તો તે અમારા તર્કોને સહન કરવા માટે સમર્થ નથી. તે પદાર્થ પોતે અસ્થિર સ્વભાવવાળો હોય, તો પછી હજારો કારણો આવી જાય તો પણ તેને સ્થિર ન કરી શકે, કેમ કે સ્વભાવને બદલવાની તાકાત કોઈની પાસે નથી. જેમ ચેતન અને અચેતનનો પોતાનો સ્વભાવ. જો -अर्थसंप्रेक्षण: (४११) तथैवेति । स्थित्युत्पत्त्योः प्रतिक्षणभावित्वं बौद्धस्याभीष्टमेव परं तथैव निर्हेतुकत्वेनैवेत्यत्र साध्यम् । For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ) o न्यायावतार - श्लो० ३१ स्वयं स्थिरस्वभावानां किं स्थितिहेतुना ? परः स्थितिर्नेष्यते एव, तेनानभ्युपगतोपालम्भ एवायमिति चेत्, हन्त हतोऽसि, एवं हि भावाः क्षणमात्रमपि न तिष्ठेयुः । क्षणभाविनीष्यते एवेति चेत्, सा तर्हि अस्थितिस्वभावानां हेतुशतैरपि कर्तुं न पार्यते इति ब्रूमः | तत्स्वभावत्वे पुनर्हेतुव्यापारनैरर्थक्यात् । अहेतुका सती सकलकालं भवतीति दत्तो जलाञ्जलिः प्रतिक्षणविलयस्य, २८०. तथोत्पादहेतुरपि 'तत्स्वभावस्योत्पत्तिं विदध्यात् अतत्स्वभावस्य वा । 'न तावदाद्यः पक्षः कक्षीकर्तुं युक्तः, स्वयमुत्पादकस्योत्पादने व्याप्रियमाणो हि हेतुः पिष्टं पिनष्टि, शङ्ख –૦નાયરશ્મિ – તેમાં કાંઈ ફેરફાર થતો હોય, તો પછી તે સ્વભાવ તરીકે જ કહી ન શકાય. જો બીજો પક્ષ સ્વીકારી કરવામાં આવે તો તે યોગ્ય નથી, પદાર્થ પોતે રહેવાના સ્વભાવવાળો છે, તો પછી તેને રાખવા માટે અન્ય કારણોની અપેક્ષા શું કરવા રાખવાની, તે સર્વકારણો વ્યર્થ જ છે. શંકા - અમે સ્થિતિને સ્વીકાર કરતાં જ નથી, તો પછી જે વસ્તુ માની જ ન હોય, તે વસ્તુનો ઠપકો અમને શા માટે આપો છો ? સમાધાનઃ- આ તો અત્યંત ખેદની વાત છે, આ પ્રમાણે સ્વીકારતા તમને માન્ય પણ વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. સ્થિતિ જો સ્વીકારશો નહીં તો પદાર્થ ક્ષણમાત્ર પણ રહી શકશે નહીં અને જો એમ કહો કે અમે એક ક્ષણની સ્થિતિનો સ્વીકાર કરીએ છે, તો પછી તે અસ્થિર સ્વભાવવાળો એવો પદાર્થ હોય, તો એક સમય પણ પદાર્થોની સ્થિતિ, હજારો હેતુઓ આવી જાય તો પણ થાય નહીં અને જો પદાર્થ પોતે એક ક્ષણ રહેવાના સ્વભાવવાળો છે, તો પછી ત્યાં સ્થિતિને કરાવનાર એવા હેતુઓનો વ્યાપાર નિરર્થક થઈ જશે અને જો આ ક્ષણસ્થિતિને નિહેતુક સ્વીકાર કરશો તો પછી સ્થિતિ હંમેશા થવાની આપત્તિ આવશે. સ્થિતિ હંમેશા થતી હોવાના કારણે તમારા ક્ષણિક સિદ્ધાન્તને ગંગાજલ સમર્પણ કરી દેવો પડશે અર્થાત્ તમારો સિદ્ધાન્ત નષ્ટ થઈ જશે. ૦ ઉત્પાદ હેતુઓમાં વિકલ્પ ૦ (૨૮૦) આ જ પ્રમાણે ઉત્પાદના હેતુઓ તે (૧) ઉત્પત્તિ થવાના સ્વભાવવાળા પદાર્થોની ઉત્પત્તિ કરે છે કે (૨) ઉત્પન્ન ન થવાના સ્વભાવવાળા પદાર્થની ઉત્પત્તિ કરે છે ? જો ઉત્પન્ન થવાના સ્વભાવવાળા પદાર્થોને ઉત્પાદક હેતુઓ ઉત્પન્ન કરે છે એમ પ્રથમ પક્ષ સ્વીકાર કરવામાં આવે તો તે યોગ્ય નથી, કારણ કે પોતે ઉત્પન્ન થવાના સ્વભાવવાળો છે, તેથી તેની ઉત્પત્તિ માટે વ્યાપાર કરતા હેતુઓ ધોળા એવા શંખને ધોળો કરવાની ચેષ્ટા કરે છે, પીસાયેલાને ફરીથી પીસે છે. તે કારણ સામગ્રીનો અભાવ હોય, તો પણ તે પદાર્થ પોતાના સ્વભાવથી ઉત્પન્ન થઈ જ જવાનો છે. તેથી પ્રથમ પક્ષ સ્વીકાર કરવો યોગ્ય નથી, જો બીજો પક્ષ સ્વીકાર કરાય છે, અનુત્પત્તિ સ્વભાવવાળા એવા પદાર્થને કારણો ઉત્પન્ન કરે છે તે પણ યોગ્ય નથી, જે પોતે અનુત્પત્તિ સ્વભાવવાળો હોય તેને કોઈપણ ઉત્પન્ન કરી શકતો નથી. પોતે ઉત્પન્ન થવાના સ્વભાવવાળો ન હોવા છતાં પણ ઉત્પત્તિ થતી હોય, તો For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ३१६ न्यायावतार धवलयतीति, तदभावेऽपि स्वयोग्यतयोत्पत्तेः । नापि द्वितीयः कल्पोऽङ्गीकरणार्हः, स्वयमनुत्पत्तिधर्मकस्योत्पादयितुमशक्यत्वात्, अन्यथा शशविषाणादयोऽप्युत्पाद्यकोटिमध्यासीरन्, विशेषाभावात्, ततश्च न कश्चिदत्यन्ताभावः स्यात् । तद्यथा-निर्हेतुकत्वात् नाशः प्रतिक्षणभावी, तथैव दर्शितयुक्तेः स्थित्युत्पत्ती अपीति त्रयाक्रान्तं सकलवस्तुजातमभ्युपगन्तव्यम्, तथा सति वोऽपि जीवत्वचैतन्यद्रव्यत्वादिभिः स्थेमानमाबिभ्राण एव हर्षविषादादिभिरपरापरार्थग्रहणपरिणामैश्चोत्पादव्ययधर्मकः पारमार्थिकः प्रमातेति बलात् सिद्धिमध्यास्ते । २८१. ४१२ननु च यद्युत्पादव्ययस्थितीनां निर्हेतुकत्वात् सकलकालभाविता भवद्भिः साध्यते, तदान्वयव्यतिरेकाभ्यां प्रत्यक्षादिप्रमाणप्रसिद्धः खल्वयं तत्कारणकलापव्यापारः कथं नेयः ? न चायमपनोतुं शक्यः । तथा हि-कुलालादिकारणव्रातव्यापारे घटादयः समुपलभ्यन्ते, तदभावे ∞ન્યાયરશ્મિ ૦ O ० પછી આકાશપુષ્પ, શશવિષાણ વગેરે પદાર્થોની ઉત્પત્તિ થવામાં, કોઈપણ પરમેશ્વર રોકી શકશે નહીં અને જો શવિષાણ વગેરે પદાર્થોની ઉત્પત્તિ થતી હોય તો પછી આ જગતમાં કોઈપણ પદાર્થનો અત્યંતાભાવ મળશે જ નહીં. તેથી જેમ નાશ નિર્હેતુક હોવાના કારણે દરેક ક્ષણે થાય છે, તેમ ઉપર જણાવેલ યુક્તિ અનુસારે સ્થિતિ અને ઉત્પત્તિ પણ નિર્દેતુક હોવાના કારણે હંમેશા થવી જોઈએ. આ પરિસ્થિતિ હોવાના કારણે ઉત્પાદ, નાશ અને સ્થિતિ એ ત્રણેથી યુક્ત જ સર્વ વસ્તુઓ સ્વીકાર કરવી ४ भेजे. આમ સર્વ પદાર્થો જો ત્રયાત્મક હોય તો પછી આ જીવ દ્રવ્ય પણ ચૈતન્ય, જીવત્વ, દ્રવ્યત્વ વગેરે ધર્મોની અપેક્ષાએ સ્થિતિને ધારણ કરતો હોતે છતે હર્ષ, વિષાદ વગેરે દ્વારા અને ભિન્ન-ભિન્ન પદાર્થોને ગ્રહણ કરવાના પરિણામની અપેક્ષાએ, ઉત્પાદ-વ્યયધર્મથી યુક્ત જ પારમાર્થિક પ્રમાતા છે, એની સિદ્ધિ બળથી પણ થઈ જશે. (૨૮૧) શંકાઃ- જો તમે ઉત્પાદ-વ્યય અને સ્થતિને નિર્હેતુક હોવાના કારણે સકલકાળમાં થાય છે, એમ સિદ્ધ કરો છો, તો પછી અન્વય-વ્યતિરેક દ્વારા, પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પ્રસિદ્ધ ઉત્પાદાદિની સકલ સામગ્રીના વ્યાપારની સંગતિ શી રીતે કરશો ? આ કારણસામગ્રીનો લોપ ક૨વો પણ યોગ્ય નથી. તે આ પ્રમાણે – કુંભાર, દંડ, ચક્ર, ચીવર વગેરે કારણ સામગ્રીઓનો વ્યાપાર થાય ત્યારે જ ઘટાદિની ઉપલબ્ધિ થાય છે એમ અન્વય મળે છે તથા તે કારણ સામગ્રીનો અભાવ હોય તો ઘટાદિની - अर्थसंप्रेक्षण० -0 (४१२) ननु चेत्यादि । पूर्वं हि बौद्धेन विनाशस्य निर्हेतुकत्वेऽभिहिते परोपन्यस्ते युक्तिकलापेनैव मत्पक्षः सेत्स्यतीति मन्यमानेनाचार्येणोत्पादस्थिती अपि निर्हेतुके प्रत्यपादिषाताम्, तटस्थः पुनः सर्वत्रापि सहेतुकत्वं पश्यन्नेवं पूर्वपक्षयति । समाधानाभिप्रायस्तु सकलमपि त्रिलोकीगतं मृदादिद्रव्यमात्मनैव प्रतिक्षणमुदयव्ययध्रौव्यात्मकम्, कुलाललगुडादयस्तु घटघटीकपालादिविशेषकरणे एव व्याप्रियन्ते इति । -0 For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ રૂ995) न्यायावतार - श्लो० ३१ च नोपलभ्यन्ते इति तज्जन्या इत्युच्यन्ते, स्थितिरपि विनाशकारणसंनिधानात् प्राक् तबलादेव, तथा नाशोऽपि मुद्गरादिसंनिधानासंनिधानाभ्यां सदसत्तामनुभवतस्तत्कृतः प्रतीयते, नाहेतुकः, तत्कथमेतदिति । २८२. अत्रोच्यते-न वयं सर्वथा हेतूनां व्यापार वारयामः, किं तर्हि स्वयमुत्पादव्ययस्थित्यात्मना विवर्तमानस्य द्रव्यस्य हेतवस्तद्विशेषकरणे व्यापारमनुभवन्ति, तेनैव सार्धं तेषामन्वयव्यतिरेकानुकरणदर्शनात्, दृष्टस्य चापह्नवेऽस्माकमप्रवृत्तत्वात्, प्रतीतियुक्तिलक्षणद्वयपक्षपातित्वात्, केवलं प्रतीतिविकलां युक्तिं युक्तिविनाकृतां वा प्रतीतिं नाङ्गीकुर्महे, असंभवदर्थगोचरतया निरालम्बनत्वात्तस्या इत्यास्तां तावत् । २८३. 'स्वान्यनिसि' इत्यनेन प्रागुक्तस्वपराभासि प्रमाणविशेषणवन्मीमांसकान् –૦ન્યાયરશ્મિ - ઉપલબ્ધિ થતી નથી એમ વ્યતિરેક મળે છે. તેથી અન્વય-વ્યતિરેકના બળથી ઘટાદિ પદાર્થો કુંભાર વગેરેથી જન્ય છે. એમ નિશ્ચિત થાય છે, એમ સ્થિતિ પણ વિનાશ કારણના સંનિધાન પહેલા જ પોતાના કારણોથી હોય છે, નાશ પણ મુગરાદિ સામગ્રીના સંનિધાન અને અસંનિધાનના કારણે સત્ અને અસત્પણાને અનુભવતા પ્રતીત થાય છે, તેથી અન્વય-વ્યતિરેકના બળથી ઉત્પાદ, નાશ અને સ્થિતિ સહેતુક રૂપે જ પ્રતીત થાય છે, તો પછી તેને નિહેતુક કેવી રીતે કહી શકાય ? (૨૮૨) સમાધાન - આ શંકાનો જવાબ આપતા ટીકાકાર મહર્ષિ જણાવે છે કે, અમે જૈનો કાંઈ હેતુનો વ્યાપાર સંપૂર્ણપણે હોતો નથી એમ કહેતા નથી, પરંતુ અમે એટલું જ કહીએ છીએ, કે દ્રવ્ય પોતે ઉત્પાદ, વ્યય અને સ્થિતિ સ્વરૂપે રહેનાર છે અને એમાં કંઈક અંશે વિશેષતાને ઉત્પન્ન કરવા માટે જ આ હેતુઓ વ્યાપાર કરે છે, કારણ કે દ્રવ્યમાં ઉત્પન્ન થયેલી વિશેષતાની સાથે ઉત્પાદક વગેરે હેતુઓના અન્વય-વ્યતિરેકનું અનુસરણ દેખાયેલું છે. જે વસ્તુ સંસારમાં પ્રસિદ્ધ હોય એ પદાર્થોને લોપ કરવામાં અમારી પ્રવૃત્તિ નથી, કારણ કે અમે પ્રતીતિ અને યુક્તિ આ બન્ને પક્ષોને સ્વીકારનારા છીએ. જે પદાર્થમાં યુક્તિ નથી પરંતુ માત્ર પ્રતીતિ છે, તે પદાર્થનો વિષય અસંભવિત હોવાથી તથા જેમાં યુક્તિ છે પરંતુ પ્રતીતિ નથી તે પદાર્થનો કોઈ આલંબન ન હોવાથી, તે સ્વીકાર કરવા યોગ્ય નથી. તેથી પ્રતીતિ અને યુક્તિથી યુક્ત એવા પદાર્થને જ સ્વીકારવો જોઈએ. તેથી આત્મા, જીવ તે ક્ષણની પરંપરા સ્વરૂપ એકાન્ત અનિત્ય સિદ્ધ થતો નથી પરંતુ કથંચિત્ નિત્ય એવો જીવ સિદ્ધ થાય છે. જે પદાર્થોનું જ્ઞાન કરનાર પ્રમાતા છે. इति प्रमाता पद व्याख्यानं ૦ “સ્વા નિર્માસિ' પદની સાર્થકતા ૦ (૨૮૩) જીવનું બીજું વિશેષણ "સ્વા નિર્માસિ" એટલે કે પોતાને અને પોતાનાથી ભિન્ન એવા પદાર્થને જણાવનાર છે. તેના દ્વારા "સ્વપરીવમાસી જ્ઞાનું પ્રમા" આ પ્રમાણના વિશેષણની જેમ For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ૧૮ 185 न्यायावतार 10 परोक्षबुद्धिवादिनो योगाचारांश्च ज्ञानमात्रवादिनः प्रतिक्षिपति । कथम् ? ज्ञानज्ञानिनोः कथंचिदभेदेन तदुक्तन्यायाविशेषादिति । ___ २८४. 'कर्ता भोक्ता' इति विशेषणद्वयेन सांख्यमतं विकुट्टयति, कर्ता सन् भोक्तापि इति काक्वोपन्यासात्, ४१३अकर्तुर्भोगानुपपत्तेः, भुजिक्रियानिर्वर्तनसमर्थस्यैव भोक्तृत्वात् । जपाकुसुमादिसंनिधानवशात् स्फटिके रक्तत्वादिव्यपदेशवदकर्तुरपि प्रकृत्युपधानवशात् सुखदुःखादिभोगव्यपदेशो युक्तः । तथा हि-४१४ प्रकृतिविकारदर्पणाकारबुद्धिसंक्रान्तानां -न्यायश्भिનિત્યપરોક્ષ જ્ઞાનવાદી એવા મીમાંસકો તથા જ્ઞાનાદ્વૈતવાદી એવા યોગાચારમતાવલંબી વાદીઓનું ખંડન થયેલું જાણવું, કારણ કે જ્ઞાન અને જ્ઞાની બન્ને કથંચિત્ અભિન્ન છે એટલે જ્ઞાનના વિષયમાં પૂર્વે ४ युक्तिमा ४५वी ती, ते शानीन (मात्मान) विषयमi ५९। भविशेष५५ वी... sil, मोsu पहनी सार्थ॥ ० (૨૮૪) ત્યાર બાદ ત્રીજા-ચોથા વિશેષણ “કર્તા-ભોક્તા' પદ દ્વારા ગ્રંથકારશ્રી સાંખ્યમતનું ખંડન કરે છે. સાંખ્યો ભોક્તા માને છે, કર્તા નથી માનતાં એટલે ‘કર્તા હોતે છતે ભોક્તા છે.' એમ કટાક્ષમાં કહ્યું છે, કારણ કે જે કર્તા હોતો નથી તેને ભોગની ઉપપત્તિ થઈ શકતી નથી. ભોગવવાની ક્રિયા કરવામાં સમર્થ હોય, તેમાં જ ભોસ્તૃત્વ ઘટી શકે છે. સાંખ્ય દર્શનવાળાની માન્યતા આ પ્રમાણે છેઃ- પુરૂષ ભોક્તા હોવા છતાં કર્તા નથી. પ્રકૃતિ કર્તા છે અને પુરુષ તેને ભોગવે છે. જેમ જાસુદના ફુલનું સંનિધાન થવાથી સ્ફટિકમાં નિર્મળતા હોવા છતાં લાલશનું કથન થાય છે, તેમ અકર્તા એવો પુરુષ પણ પ્રકૃતિના સંનિધાનના કારણે સુખ, દુઃખ વગેરેનો ભોગ કરનાર કહેવાય છે. તેઓની કતૃત્વ-ભોક્નત્વવ્યવસ્થા આ પ્રમાણે છે:- સત્ત્વ, રજસું અને તમન્ આ ત્રણ ગુણોની સામ્યવસ્થાને -अर्थसंप्रेक्षण(४१३) अकर्तुरिति । यदाहुः सांख्या:-प्रकृतिः करोति पुरुष उपभुङ्क्ते-इति । (४१४) प्रकृतिविकारेत्यादि । सत्त्वरजस्तमसां साम्यावस्था प्रकृतिः, तस्या विकारो वैषम्यम्, स चासौ निर्मलत्वेन प्रतिबिम्बोत्पत्तियोग्यत्वात् दर्पणाकारा चासौ बुद्धिश्च तत्र प्रतिबिम्बितानां सुखदुःखादिरूपाणामर्थानामात्मा प्रकृतिसंनिधानात् भोक्ताभिधीयते । अयमभिप्रायः-अर्थास्तावत् प्रकृत्यात्मके बुद्धिदर्पणे पूर्वं प्रतिबिम्ब्यन्ते, प्रकृत्यभिन्नत्वभावार्थप्रतिबिम्बवती बुद्धिः, आत्मनीत्येष प्रतिबिम्बलक्षणो भोगः । वादमहार्णवोऽप्यस्मिन् दर्शने स्थितः प्राह-बुद्धिदर्पणसंक्रान्तसमर्थप्रतिबिम्बकं द्वितीयदर्पणकल्पे पुंस्यध्यारोहति, तदेवं भोक्तृत्वमस्य, न तु विकारापत्तिः-इति । तथा चाहुरासुरिप्रभृतयः -शास्त्रसंलोक(185) "यत इन्द्रियद्वारेण सुखदुःखादयो विषया बुद्धौ प्रतिसंक्रामन्ति। बुद्धिश्चोभयमुखदर्पणाकारा । ततस्तस्यां चैतन्यशक्तिः प्रतिबिम्बते। ततः सुख्यहं दुःख्यहमित्युपचारः। आत्मा हि स्वं बुद्धेरव्यतिरिक्तमभिमन्यते।" - स्या. मं. का. १५/ For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. ३१ ३१९ ॥ सुखदुःखात्मकानामर्थानां पुरुषः संनिधानमात्रेण भोजको व्यपदिश्यते, बुद्ध्यध्यवसितमर्थं पुरुषश्चेतयते'-इति वचनादिति चेत्, न, कथंचित् सक्रियकर्ताव्यतिरेकेण प्रकृत्युपधानेऽ -न्यायरश्मि પ્રકૃતિ કહેવાય છે. આ પ્રકૃતિની વિષમતાને, તેનો વિકાર કહેવાય છે. આ પ્રકૃતિના વિકારભૂત અને નિર્મળ હોવાથી દર્પણાકાર જેવી બુદ્ધિ જ એક બાજુ સુખદુઃખાદિથી પ્રતિબિંબિત થાય છે, બીજી બાજુ પુરુષથી પ્રતિબિંબિત થાય છે. આમ સંનિધાન માત્ર થવાથી તે સુખાદિને ભોગવનાર છે, એમ વ્યપદેશ થાય છે. તેમાં પુરુષને વિકારી થવાની આપત્તિ આવતી નથી. માટે પુરુષ બુદ્ધિ વડે અધ્યવસિત કરેલા પદાર્થને ભોગવતો હોવાથી સાક્ષાત્ ભોક્તા નથી. ૦ સાંખ્યમતનું ખંડન-ઉત્તરપક્ષ ૦ આ સાંખ્યદર્શનવાળાઓ વડે કહેવાયેલો ભોગ, પ્રકૃતિનું સંનિધાન હોવા છતાં પણ, જો આત્માને કથંચિત્ સક્રિય સ્વીકારવામાં ન આવે તો તે પ્રકૃતિના સંનિધાનમાં પણ ઘટી શકતો નથી. જો પોતાના પૂર્વ સ્વરૂપને છોડવામાં ન આવે, તો પછી તે આત્મામાં કોઈપણ સુખ, દુઃખ વગેરેનો વ્યપદેશ થઈ શકતો નથી અને જો પૂર્વ સ્વરૂપનો ત્યાગ કરીને નવા સ્વરૂપને સ્વીકાર કરે છે, એમ સ્વીકારતા હો, —अर्थसंप्रेक्षणविविक्तेदृक्परिणती बुद्धौ भोगोऽस्य कथ्यते । प्रतिबिम्बोदयः स्वच्छे यथा चन्द्रमसोऽम्भसि ।। अस्यार्थः-विविक्ता स्पष्टा ईदृग् विषयाकारपरिणतेन्द्रियाकारा परिणतिर्यस्या बुद्धेः सा तथा, तस्यां सत्यामस्यात्मनो भोगः कथ्यते । किंस्वरूपः ? प्रतिबिम्बोदयः, न वास्तवः । प्रतिबिम्बमात्रे दृष्टान्तमाह - यथा चन्द्रमसो निर्मले जले प्रतिबिम्बनम्, एवं विशिष्टाकारपरिणताया बुद्धेरात्मनीति । विभक्तेत्यादिपाठान्तरेण व्याख्यानान्तरं तु हरिभद्रसूरिकृतं नेह प्रकाश्यते, बहुव्याख्याने व्यामोहप्रसङ्गात् । अन्ये तु विन्ध्यवासिप्रभृतयः पुरुषोऽविकृतात्मैव स्वनिर्भासमचेतनम् । मनः करोति सांनिध्यादुपाधिः स्फटिकं यथा ।। इति भोगमाचक्षते । व्याख्या-यथोपाधिर्जपापुष्पपद्मरागादिरतद्रूपमपि स्फटिकं स्वाकारां रक्तादिच्छायां करोति, एवमयमात्मा स्वरूपादप्रच्यवमानः चैतन्यं पुरुषस्य स्वं वचनमिति वचनादचेतनमपि मनो बुद्धिलक्षणमन्तःकरणं स्वनिर्भासं चेतनमिव करोति सांनिध्यात्, न पुनर्वस्तुतो मनसश्चेतन्यम्, विकारित्वात् । तथा हि-मनोऽचेतनम्, विकारित्वात्, घटवदिति ।। शास्त्रसंलोक (186) "न च तथापरिणामन्तरेण प्रतिसंक्रमोऽपि युक्तः, कथञ्चित् सक्रियात्मकताव्यतिरेकेण प्रकृत्युपधानेऽप्यन्यथात्वानुपपत्तेः अप्रच्युतप्राचीनरूपस्य च सुखदुःखादिभोगव्यपदेशानहत्वात्। तत्प्रच्यवे च प्राक्तनरूपत्यागेनोत्तररूपाध्यासिततया सक्रियत्वापत्तिः" - स्या. मं.। For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ३२० न्यायावतार प्यन्यथात्वानुपत्तेः, अप्रच्युतप्राचीनरूपस्य व्यपदेशानर्हत्वात्, तत्प्रच्यवे च प्राक्तनरूपत्यागेनोत्तररूपाध्यासिततया सक्रियत्वमापततीति न्यायात् । स्फटिकदृष्टान्तेऽपि जपाकुसुमादिसंनिधानादन्धोपलादौ रक्ततानाविर्भवन्ती तस्य तथाविधं परिणामं लक्षयति, अन्यथान्धोपलवत्तत्रापि न प्रादुःष्यात्, तन्नाक्रियस्य भोक्तृतोपपद्यते इति । २८५. 'विवृत्तिमान्' इत्यमुना त्वेकान्तनित्यमपरिणामिनं नैयायिकवैशेषिकादिप्रकल्पितं प्रमातारं निरस्यति, सर्वथा अविचलितरूपस्यार्थग्रहणपरिणामानुपपत्तेः । व्यतिरिक्तज्ञानसमवायादेकान्तनित्योऽपि प्रमिणोतीति चेत्, न, समवायस्य प्रागेव प्रतिक्षिप्तत्वात्, संबन्धान्तरस्य च व्यतिरेकिणा साकमनुपपत्तेः, अन्यत्र अन्यथानुपपन्नत्वात् । न च व्यतिरेकिणि ज्ञाने समस्ति, ४१६ तदग्राहकप्रमाणाभावात्, अव्यतिरेकानुभवस्य च ४१७ तदबाधकत्वात् । किं च यदि ૦ન્યાયરશ્મિ ૦ Ꮕ -O તો પછી તેને સક્રિય માન્યા વિના છૂટકો નથી. સ્ફટિકના દૃષ્ટાંતમાં પણ જાસુદના ફુલ વગેરેના સંનિધાનથી સ્ફટિકમાં ૨ક્તતા ઉત્પન્ન થાય છે અને અન્ધોપલ (કાળો પથ્થર) વગેરેમાં તે પ્રકારની રક્તતા પ્રગટ થતી નથી, તેથી સ્ફટિકમાં તેવા પ્રકારનો પરિણામ રહેલો છે તે જણાવે છે. જો તેમાં કોઈપણ પરિણામ થતો ન હોય તો પછી અન્ધોપલની જેમ તેમાં પણ ૨ક્તતાનો પ્રતિભાસ ન થવો જોઈએ. તેથી જો આત્મા અક્રિય હોય, એટલે કર્તા ન હોય, તો તેમાં ભોક્તત્વ ઘટી શકતું નથી. માટે આત્મા કર્તા પણ છે અને સાક્ષાત્ ભોક્તા પણ છે. ४१५ ૦ નૈયાયિક અભિમત એકાન્ત નિત્ય પ્રમાતા ખંડન ૦ (૨૮૫) ત્યાર બાદ પાંચમું વિશેષણ ‘વિવૃત્તિમાન્’ પરિણમનશીલ, આ વિશેષણ દ્વારા એકાન્ત નિત્ય અને અપરિણામી પ્રમાતાને સ્વીકાર કરતા નૈયાધિક-વૈશેષિક વગેરેનું નિરાકરણ કરાય છે, કારણ કે એકાન્તે જેના સ્વરૂપમાં ફેરફાર થતો નથી, એવો આત્મા અર્થને ગ્રહણ કરવાના પરિણામવાળો થઈ શકતો નથી. નૈયાયિકઃ- આત્મા એકાંતે નિત્ય છે, છતાં ભિન્ન એવા જ્ઞાનનો ત્યાં સમવાય સંબંધ હોવાથી, આત્મા પણ પદાર્થને જાણી શકશે. સ્યાદ્વાદીઃ- તમારૂં કથન અયુક્ત છે, કારણ કે આત્મામાં જ્ઞાનનું જોડાણ ક૨ના૨ કોઈ સમવાય સંબંધ છે જ નહીં, એવું અમે પહેલા જ કહી ગયા. પ્રશ્નઃ- સમવાય સિવાય બીજો તો કોઈ સંબંધ હશે ને ? ઉત્તરઃ- ના, કા.કે. સર્વથા ભિન્ન એવા જ્ઞાન-આત્મા વચ્ચે બીજો કોઈ સંબંધ પણ ઘટી શકતો નથી પ્રશ્નઃ- તો સ્યાદ્વાદ મતે પણ આત્માને શી રીતે જ્ઞાન થશે ? -० अर्थसंप्रेक्षण: (૪૧૬) અન્ધેતિ । અોપનઃ પ્રતિવિશ્વોત્પાવનાનર્દઃ વવદઃ પાષાઃ । (૪૧૬) તવિતિ અન્યથાનુપपन्नत्वम्। (४१७) तद्बाधकत्वात् व्यतिरेकबाधकत्वात् । For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧૭ न्यायावतार - श्लो० ३१ समवायबलादात्मनि ज्ञानं समवैति, तदा आत्मनां समवायस्य च विभुत्वादेकरूपत्वाच्च सर्वात्मसु किं न समवैति ? विशेषाभावात्, तथा च देवदत्तज्ञानेन यज्ञदत्तादयोऽप्यर्थतत्त्वं बुद्ध्येरन् । 'अन्यच्च विज्ञानोदयसमयेऽपि यादृशः प्रागवस्थायां तादृश एव संतिष्ठमानः प्रागप्रमा पश्चात् प्रमातेति ब्रुवाणः खलून्मत्ततामात्मनि आविर्भावयति, नापरमित्यास्तां तावत् । 187 २८६. पश्चार्धेन पुनर्भूतव्यतिरेकिणं स्वसंवेदनप्रत्यक्षनिर्ग्राह्यं जीवं दर्शयच्चार्वाकदर्शनं ૦ન્યાયરશ્મિ – -O ઉત્તરઃ- અમે તો આત્મા અને જ્ઞાન વચ્ચે કથંચિદ્ ભેદાભેદ સંબંધ માનીએ છીએ, માટે અહીં તો અન્યથાનુપપન્નત્વ (જ્ઞાન વિના આત્માનું અને આત્મા વિના જ્ઞાનનું ન હોવાપણાસ્વરૂપ) સંબંધ ઘટી શકતો હોવાથી, આત્માને જ્ઞાન થવાની માન્યતા દુર્ઘટ નથી. નેયાયિકઃ- ભિન્ન એવા જ્ઞાનમાં પણ, તેવો અન્યથાનુપપન્નત્વ સંબંધ માની લઈએ તો ? સ્યાદ્વાદીઃ- ના, કા.કે. ભિન્ન એવા જ્ઞાનમાં આવો સંબંધ છે, તેનું ગ્રાહક કોઈ પ્રમાણ નથી અને અભિન્નતાની પ્રતીતિ તેની બાધક છે. જ્ઞાન સ્વરૂપ આત્મા પદાર્થને જાણે છે, એવી જ બધાને પ્રતીતિ થાય છે. જુદા એવા જ્ઞાન થકી, આત્મા પદાર્થને જાણે છે, એવી તો કોઈને પ્રતીતિ નથી થતી. તેથી આત્માને એકાંતે નિત્ય માનવામાં આત્માનો અર્થગ્રહણ પરિણામ દુર્ઘટ છે. વળી બીજું એ કે, કદાચ તમારી માન્યતા પ્રમાણે સમવાય સંબંધથી, ભિન્ન એવું પણ જ્ઞાન આત્મામાં રહે છે એમ સ્વીકારી લઈએ, તો પણ આત્મા અને સમવાય તે બન્ને વિભુ છે, એક સ્વરૂપવાળા છે, તો પછી તે જ્ઞાન સર્વાત્માઓમાં શા માટે સમવાય સંબંધથી રહેતું નથી, કારણ કે વિશેષતા તો કાંઈ છે નહીં અને જો એક જ જ્ઞાન સર્વાત્માઓમાં સમવાય સંબંધથી રહેતું હોય, તો પછી દેવદત્તના જ્ઞાન વડે યજ્ઞદત્ત વગેરેને પણ અર્થ વિષયક બોધ થવાની આપત્તિ આવશે. વળી બીજી પણ એક વાત છે કે જ્ઞાનના ઉદય સમયે પણ આત્મા જેવી પૂર્વાવસ્થામાં હતો, તેવી જ અવસ્થામાં રહે છે એમ કહીને પછી પાછળથી એમ કહેવું કે ‘પહેલા આ અપ્રમાતા હતો હવે પ્રમાતા છે' આ તો માત્ર તમારી ઉન્મત્તતાનું પ્રગટીકરણ છે, બીજું કાંઈ નથી. આત્માને એકાન્તે નિત્ય માનવામાં આટલી બધી આપત્તિઓ આવતી હોવાથી, તેને કથંચિદૂ પરિણામી જ સ્વીકાર કરવા યોગ્ય છે. હવે ઘણી ચર્ચાથી સર્યું. ૦ ચાર્વાકાભિમત ભૂતાવ્યતિરિક્ત પ્રમાતા ખંડન ૦ (૨૮૬) ત્યાર બાદ શ્લોકના ઉત્તરાર્ધમાં પાંચભૂતથી ભિન્ન સ્વસંવેદન પ્રત્યક્ષથી ગ્રહણ કરવા યોગ્ય જીવ છે, એમ કહેવા દ્વારા ચાર્વાક દર્શનનું ખંડન કરેલ છે. જીવને જડાત્મક ભૂતોથી અભિન્ન સ્વીકારવામાં આવે, તો પછી હર્ષ એ તહિતલક્ષણ બોધરૂપ છે. હિતનો બોધ થાય તો હર્ષ થાય, જે -० शास्त्रसंलोक: (187) नापि कुटस्थनित्यता, यतो यथाविधः पूर्वदशायामात्मा, तथाविध एव चेज्ज्ञानोत्पत्तिस्मयेऽपि भवेत्, तदा प्रागिव कथमेष पदार्थपरिच्छेदकः स्यात् ? प्रतिनियतस्वरूपाप्रच्युतिरूपत्वात् कौटस्थ्यस्य, पदार्थपरिच्छेदे तु प्रागप्रमातुः प्रमातृरूपतया परिणामात् कुतः कौटस्थ्यमिति" - रत्नाकर. ७/५६ । For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ દરર ન્યાયાવતાર છે तिरस्कुरुते, जडात्मकभूताव्यतिरेके हि तद्धितलक्षणबोधरूपहर्षविषादादिविवर्तानुभवाभाव-प्रसङ्गात्। ननु च कायाकारपरिणतानि भूतान्येवात्मव्यतिरेकिणीं चेतनामुत्कालयन्ति, साच तथाविधपरिणामपरिणतेषु तेषु संतिष्ठते तदभावे पुनस्तेष्वेव निलीयते इति तद्व्यतिरेकानुभवेऽपि न परलोकयायिजीवसिद्धिः, इयतैव दृष्टव्यवहारोपपत्तेः । नैतदस्ति, द्वयं हि तावदेतत् संयोगमनुभवदुपलभ्यते-पञ्चभूतात्मकं शरीरं चेतना च । तत्रापि शरीरं बहिर्मुखाकारेण बोधनार्थरूपतया जडमनुभूयते, चेतना पुनरन्तर्मुखाकारेण स्वसंवेदनप्रत्यक्षेण साक्षाक्रियते, अत एवाव्यतिरेकः पक्षः प्रतिभासनिराकृतत्वान्नाशङ्कितः, व्यतिरेकिणोः पुनः प्रकाशमानयोः यदि भूतान्येव चेतनामुत्कालयन्तीति भवद्भिः परिकल्प्यते, तदा चेतनैव भवान्तरादुत्पत्तिस्थानमायाता पञ्चभूतभ्रान्तिजनकं शरीरं निर्वर्तयेत्, पुनर्भवान्तरं यातुकामा मुञ्चेत्, तत्तयाधिष्ठितं गमनादिचेष्टां कुर्यात्, तद्वियुक्तं पुनः काष्ठवत्तिष्ठेदिति जीवसंपाद्यमेव शरीरम्, न पुनरसौ तत्संपाद्य इति । –૦નાયરશ્મિ – જડમાં સંભવિત નથી. તે જ પ્રમાણે વિષાદ, સુખાદિ પર્યાયોનો પણ અનુભવ ન થવાની આપત્તિ આવશે. ચાર્વાક:- કાયાકાર રૂપે પરિણત થયેલા ભૂતો જ આત્માથી ભિન્ન એવી ચેતનાને ઉત્પન્ન કરે અને આ ઉત્પન્ન થયેલી ચેતના પણ કાયાકાર રૂપે પરિણત થયેલા ભૂતોમાં રહે છે અને કાયાકાર રૂપે પરિણત થયેલા ભૂતોનો અભાવ થાય તો પછી ચેતના તેમાં જ લયલીન થઈ જાય છે. આમ ચેતનાનો ભિન્ન સ્વરૂપે અનુભવ હોવા છતાં પણ પરલોકમાં જનારા એવા કોઈ જીવની સિદ્ધિ થતી નથી. ભૂતોની આવી પ્રક્રિયાના આધારે જ દૃષ્ટવ્યવહારની સંગતિ થઈ જાય છે, તો પછી પરલોકાનુયાયી આત્માની શું કરવા કલ્પના કરવાની ? જૈનઃ- આ તમારા વડે કહેવાયેલી વાત યોગ્ય નથી. અહી સંયોગનો અનુભવ કરતી બે વસ્તુ દેખાય છે. (૧) પંચભૂતાત્મક શરીર અને (૨) ચેતના તેમાં શરીર તે બહિર્મુખાકારવાળું, જ્ઞાનનાવિષય સ્વરૂપ હોવાથી જડ રૂપે અનુભવ કરાય છે અને ચેતના અંતર્મુખાકારવાળી હોવાથી સ્વસંવેદન પ્રત્યક્ષ દ્વારા સાક્ષાત્કાર કરાય છે. તેથી જ શરીર અને ચેતના વચ્ચેનો અભિન્નતા પક્ષ પ્રતિભાસથી નિરાકૃત હોવાના કારણે, તેની આશંકા અહીં કરેલ નથી અને પરસ્પર ભિન્ન રૂપે જણાતા શરીર અને ચેતનામાં ભૂત જ ચેતનાને ઉત્પન્ન કરે છે, એવી જો તમે કલ્પના કરતા હો, તો પછી અમે પણ આ પ્રમાણે કલ્પના કરી શકીએ છે કે, ચેતના જ ભવાન્તરથી ઉત્પત્તિ સ્થાનમાં આવીને પંચભૂતની ભ્રાન્તિના જનક એવા શરીરને બનાવે છે અને જ્યારે ચેતના ભવાન્તરમાં જવાની ઈચ્છાવાળી થાય, ત્યારે શરીરને છોડી દે છે. તે શરીર ચેતના વડે અધિષ્ઠિત ગમનાદિ ચેષ્ટાને કરે છે અને જ્યારે તે ચેતનાથી વિયુક્ત થાય છે ત્યારે લાકડાની માફક સ્થિર થઈ જાય છે. આમ અન્વય-વ્યતિરેક પ્રાપ્ત થતાં હોવાના કારણે જીવ દ્વારા જ આ શરીર બનાવાયું છે, પરંતુ શરીર દ્વારા કાંઈ જીવની નિષ્પત્તિ થતી નથી. – સિપ્રેક્ષ[0 (४१८) उत्कालयन्तीति । कल-पिल-डिप क्षेपे चुरादावदन्तः, अधिकीकुर्वन्तीत्यर्थः ।। For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार श्लो० ३१ एतत्परिकल्पनं युक्ततरं पश्यामः, जीवस्य चेतनावतः सकर्मकतयापरापरभवभ्रमणपरापरशरीरनिर्वर्तनयोरुपपद्यमानत्वात् । भवान्तरादागच्छन्नुत्पत्तिस्थानं जीवोऽध्यक्षेण नोपलभ्यते इति चेत्, भूतान्यपि तर्हि कायाकारधारणद्वारेण चेतनामुत्कालयन्तीति प्रत्यक्षेण नोपलक्ष्यते इति समानो न्यायः । 188 - २८७. अथ कायाकारपरिणतेष्वेव भूतेषु चेतनोपलभ्यते नान्यदा इत्यन्यथानुपपत्तिवशात् ४१९तज्जन्येति परिकल्प्यते, एवं तर्हि मृतावस्थायां कायाकारमाबिभ्राणेष्वपि नोपलब्धा, कायाकारपरिणामो वा कादाचित्कतया हेत्वन्तरापेक्षी इत्यन्यथानुपपत्तिवशादेव ४२० तन्निर्वर्तनक्षमा ∞ન્યાયરશ્મિ – -O અને આ પ્રમાણે કલ્પના કરવી પણ અત્યંત યુક્ત લાગે છે, કારણ કે ચેતનાવાન્ એવો જીવ તે સકર્મક હોવાના કારણે અન્ય-અન્ય ભવમાં ભ્રમણ તથા તેને અનુરૂપ એવા અન્ય-અન્ય શરીરની રચના વગેરે ઘટી શકે છે. ચાર્વાકઃ- તમે કહ્યું કે જીવ ભવાન્તરથી આવે છે વગેરે, પરંતુ પ્રત્યક્ષથી તો ભવાન્તરથી આવતો કોઈ જીવ દેખાતો નથી, તેથી તમારી આ કલ્પના યોગ્ય નથી. જૈનઃ- તો પછી આવી આપત્તિ તમારે પણ આવશે જ, કારણ કે કાયાકારને ધા૨ણ ક૨તા ભૂતો પણ ચેતનાને ઉત્પન્ન કરતા હોય એમ ક્યારે પણ પ્રત્યક્ષથી દેખાયું નથી, આક્ષેપ-પરિહાર તો તમારે અને અમારે સમાન રૂપે જ રહેલા છે. રૂર? O ૦ (૨૮૭) કાયાકાર પરિણતભૂતોમાંથી ચૈતન્ય ઉત્પત્તિ અસિદ્ધ ૦ ચાર્વાકઃ- અમારી પાસે તો પ્રમાણ છે, કાયકારરૂપે પરિણત થયેલા ભૂતોમાં જ ચેતનાની ઉપલબ્ધિ થાય છે, તેનાથી અન્યકાળે થતી નથી, આમ અન્યથાનુપપત્તિના બળથી અમે નિશ્ચિત કર્યું છે કે, પંચભૂતાત્મક શરીરમાંથી જ ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. જૈનઃ- આ તમારી વ્યાપ્તિ જ યોગ્ય નથી. મૃતાવસ્થામાં કાયાકાર રૂપે પરિણત થયેલા ભૂતો છે, છતાં પણ ચેતનાની ઉપલબ્ધિ થતી નથી અથવા કાયાકારનો પરિણામ તે અમુક જ કાળ રહેનાર હોવાથી તેની ઉત્પત્તિ માટે અન્ય કારણની અપેક્ષા રહે છે. તો પછી આની હેત્વત્તર વિના અનુત્પત્તિ હોવાથી જ શરીરની રચના કરવામાં સમર્થ ચેતના તે ભવાન્તરમાંથી આવેલા જીવની જ છે, એ પ્રમાણે અમે માનીએ છે. વળી બીજી વાત એ પણ છે કે, જીવમાં કર્મ અને ચૈતન્યનું જોડાણ હોવાથી, 0 -०अर्थसंप्रेक्षण - (४१९) तज्जन्येति कायाकारपरिणामजन्या । (४२०) तन्निर्वर्तनेति कायाकारपरिणामोत्पादनसमर्था। ० शास्त्रसंलोक०(188) "ननु कायाकारपरिणतेभ्यो भूतेभ्यश्चैतन्यं समुत्पद्यते, तद्भाव एव चैतन्यभावात्, मद्याङ्गेभ्यो मदशक्तिवत् इत्याद्यनुमानाद्भवत्येव चैतन्यस्य भूतकार्यत्वसिद्धिरिति चेत्, न तद्भाव एव तद्भावादिति हेतोरनैकान्तिकत्वात्, मृतावस्थायां तद्भावेऽपि चैतन्यस्याभावात् । " - षड्. समु. टी. । For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ३२४ न्यायावतार चेतना भवान्तरागतचेतना जीवसंबन्धिनीति प्रतिपद्यामहे । किं च, जीवस्तावत् कर्मचैतन्यसंबन्धाच्छरीरनिर्वर्तनार्थं प्रवर्तत इति युक्तमेवैतत्, भूतानि पुनः किंभूतानि चेतनाकरणे प्रवर्तेरन् 'सचेतनानि निश्चेतनानि वा ? 'यद्याद्यः कल्पः, ततो विकल्पयुगलमवतरतितच्चैतन्यं तेभ्यो ^भिन्नमभिन्नं वा ? यदि भिन्नं तदा ४२१ पुरुषशरीरवत् ४ २२ तत्रापि भूतैः सह वर्तमानमपि भूतविलक्षणमात्मकारणमनुमापयतीति ४२३ तदवस्थैव जीवसिद्धिः । अथाभिन्नम्, तथा सति समस्तभूतानामैक्यं प्रसजति, एकचैतन्याव्यतिरिक्तत्वात्, तत्स्वरूपवत् । निजनिजचैतन्याव्यतिरेकीणि भूतानि तेनायमदोष इति चेन्न, तत्संपाद्यपुरुषशरीरेऽपि तज्जन्यपञ्चचैतन्यप्रसङ्गात् । ૦ ∞ન્યાયરશ્મિ ૦ શરીરની રચના કરવા માટે જીવ પ્રવૃત્તિ કરે છે તે માનવું યુક્ત જ છે, પરંતુ આ ભૂતો કયા સ્વરૂપવાળા હોતે છતે ચેતનાને પ્રગટ કરવા માટે પ્રવૃત્તિ ક૨શે ? શું તેઓ (૧) સચેતન છે કે (૨) અચેતન છે ? જો સચેતન સ્વરૂપ પહેલો કલ્પ ગ્રહણ કરશો, તો અહીં બે વિકલ્પોનું અવતરણ થાય છે. તે ચેતના ભૂતોથી (૧A) ભિન્ન છે કે (૧B) અભિન્ન છે ? જો તે ચેતનાને ભૂતોથી ભિન્ન સ્વીકારો, તો પછી જેમ પુરુષના શરીરમાં ૨હેલ ચૈતન્ય તે પોતાની ઉત્પત્તિમાં શ૨ી૨જનક ભૂતોમાં ચૈતન્યની કલ્પના કરાવે છે, તે જ પ્રમાણે તે ભૂતોની સાથે રહેનાર ચૈતન્ય પણ, પોતાના જનક તરીકે ભૂતથી વિલક્ષણ પોતાની ઉત્પત્તિમાં કારણભૂત એવા અન્ય ચૈતન્યનું અનુમાન કરાવે છે અને તે ચૈતન્ય જ જીવ છે, આમ જીવની સિદ્ધિ થાય છે. જો ચૈતન્ય ભૂતોથી અભિન્ન છે, એમ બીજો પક્ષ સ્વીકારવામાં આવે, તો પછી જેટલા ભૂતો છે તે સર્વે એક થવાની આપત્તિ આવશે, કારણ કે એક જ ચૈતન્યથી અભિન્ન છે, પોતાના સ્વરૂપની જેમ, અર્થાત્, સ્વરૂપથી અભિન્ન હોવાથી જેમ પદાર્થ અને સ્વરૂપ એક છે, તેમ ચૈતન્યથી અભિન્ન હોવાથી પોતે અને ચૈતન્ય એક છે, તેથી બધા ભૂતો એક જ થઈ જશે. ચાર્વાકઃ- દરેક ભૂતોનું ચૈતન્ય ભિન્ન-ભિન્ન હોય છે અને તેવું ચૈતન્ય તેનાથી અભિન્ન છે, આ પ્રમાણે હોવાથી બધા ભૂતોમાં ઐક્યતાની આપત્તિ આવતી નથી. જૈનઃ- તો પછી પાંચભૂતોના સમુદાય વડે બનેલ પુરુષના શરીરમાં પણ તે પાંચ ભૂતોથી અભિન્ન રૂપે રહેલ પોત-પોતાનું ચૈતન્ય આવવાથી તેમાં પાંચ પ્રકારના ચૈતન્ય માનવાની આપત્તિ આવશે જ . -૦૬ર્થસંપ્રેક્ષળ– ની (४२१) पुरुषशरीरेत्यादि । यथा पुरुषशरीरे यच्चैतन्यं तत् स्वोत्पत्तये शरीरजनकेषु भूतेषु चैतन्यं कल्पयति । (४२२) तत्रापीति । तेष्वपि भूतेषु तैर्भूतैः सह वर्तते यच्चैतन्यं तदपि स्वजनकेषु भूतेषु तेभ्यो भूतेभ्यो भिन्नमात्महेतुमपरं चैतन्यं गमयतीति । (४२३) तदवस्थेति । अनवच्छिन्नचैतन्यसंतानस्य जीवरूपत्वादित्यभिप्रायः । For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो. ३१ ३२५० २८८. पञ्चापि संभूय बृहत्पुरुषचैतन्यं बहवस्तिला इव तैलघटं जनयन्तीति चेत्, तत्तर्हि पुरुषचैतन्यं किं तेषामेव संयोगो यद्वा तदुत्पाद्यमन्यदेव ? 'यद्याद्यः कल्पः, तदयुक्तम्, चैतन्यानां परस्परं मिश्रणाभावेन संयोगविरोधात्, इतरथा बहुपुरुषचैतन्यानि संभूय बृहत्तमचैतन्यान्तरमारभेरन् । अथ द्वितीयः पक्षः, तत्रापि तेषां किमन्वयोऽस्ति नास्ति वा ? Aयद्यस्ति, तदयुक्तम्, प्राग्वत्तज्जन्यचैतन्यपञ्चरूपतापत्तेः । २Bअथ नास्ति, तदप्यचारु, ४२४निरन्वयोत्पादस्य प्रमाणबाधितत्वात्, तन्न सचेतनानि भूतानि चेतनाकरणे व्यापारभाजि -न्यायश्भि ० (२८८) १४६ चैतन्यथी उत्पत्ति प्रसिद्ध ० ચાર્વાક - જેમ ઘણા બધા તલને પીલવામાં આવે, ત્યારે તેમાંથી એક જ તેલનો ઘડો ભરાય છે, તેમ આ પાંચ ચૈતન્યો પણ ભેગા મળીને પુરુષના શરીરમાં એક બૃહત્ ચૈતન્યને ઉત્પન્ન કરશે. તેથી શરીરમાં પાંચ ચૈતન્ય માનવાની આપત્તિ આવતી નથી. જૈનઃ- આ તમારા સમાધાન પ્રત્યે અમારો પ્રશ્ન છે કે, પુરુષમાં ઉત્પન્ન થયેલ બૃહત્ ચૈતન્ય શું (૧) તે પાંચ ચૈતન્યના સંયોગ માત્ર છે કે (૨) તેનાથી ઉત્પન્ન કરવા યોગ્ય એવી બીજી કોઈ વસ્તુ છે? જો પહેલો પક્ષ સ્વીકાર કરો, તો તે અયુક્ત છે, કારણ કે ચૈતન્યનું પરસ્પર મિશ્રણ થઈ શકતું નથી, તેથી તેઓના સંયોગ દ્વારા બૃહત્ ચૈતન્ય ઉત્પન્ન થાય છે, તે વાતમાં વિરોધ રહેલો છે. જો સંયોગ માત્રથી બૃહતુચૈતન્ય બની જતું હોય, તો પછી ઘણા પુરુષોમાં રહેલા ચૈતન્યનું પરસ્પર મિશ્રણ થવાના કારણે અત્યંત મોટા એવા ચૈતન્યની ઉત્પત્તિ થવાની આપત્તિ ઉભી રહેશે. હવે જો બૃહતુચૈતન્ય એ પાંચ ચૈતન્યથી ઉત્પન્ન કરવા યોગ્ય ભિન્ન વસ્તુ છે, એમ બીજો પક્ષ સ્વીકારશો, તો ત્યાં પાછા બે વિકલ્પો પડે છે, શું (૨A) પુરુષ ચૈતન્યમાં ભૂત ચૈતન્યનો અન્વય છે કે (૨B) ભૂત ચૈતન્યનો અન્વય —अर्थसंप्रेक्षण(४२४) निरन्वयोत्पादस्य प्रमाणबाधित्वादिति । अनुवृत्तव्यावृत्तवस्तुग्रहणपरिणामः प्रत्यक्षं, यथा च तेन मृत्पिण्डादुत्पद्यमानं घटादि मृद्रव्यात्मनानुगतम्, घटघटीशरावोदञ्चनाद्यपि पर्यायापेक्षया व्यावृत्तं वीक्ष्यते, ते च भेदाविशेषेऽपि घटपटादिष्विव स्थासकोशादिषु विलक्षणैव प्रतिपत्तिः, तथा चैतन्यमपि पूर्वचैतन्यादुत्पद्यमानं चिद्रूपतयानुवृत्तं सितपीतादिबोधरूपतया तु व्यावृत्तं स्वसंवेदनप्रत्यक्षेणैव व्यवस्थाप्यते इति प्रत्यक्षसिद्धान्वयः, तेन च निरन्वयोत्पादैकान्तो बाधितः । तथानुमानबाधितमपि तथा हि-पूर्वो ज्ञानक्षण उत्पद्यमानक्षणात् कथंचिदभेदी, उपादानत्वे सति कारणत्वात्, यः पुनः कथंचिदभेदी न भवति नासावुपादानत्वे सति कारणम्, यथा आलोकः, न चायमुपादानत्वे सति न कारणम्, तस्मात् कथंचिदभेदीति । उपादानत्वं हि कार्ये कथंचित् स्वकर्मारोपकत्वेन व्याप्तम्, तच्च सहकारिणामपि प्रसङ्गादेकान्तभेदे नोपपद्यते । ततो भेदात्तन्निवर्तमानं स्वव्याप्यमुपादानत्वमपि निवर्तयतीति व्याप्तिसिद्धिः । ततः स्थितमेतत् प्रमाणबाधितत्वादिति । For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર ) भवितुमर्हन्ति । नापि निश्चेतनानि, तेषामत्यन्तविलक्षणतया चैतन्योत्पादविरोधात्, इतरथा –૦નાયરશ્મિ – નથી ? જો અન્વય રહેલો છે એવો પહેલો પક્ષ સ્વીકારાય, તો તે અયુક્ત છે, કારણ કે પહેલાની જેમ પુરુષ ચૈતન્યમાં પાંચ ભૂતના પાંચ ચૈતન્ય માનવાની આપત્તિ આવશે. હવે જો આ આપત્તિથી બચવા નિરન્વય સ્વરૂપ બીજો પક્ષ સ્વીકાર કરો, તો તે અત્યંત અસુંદર છે, કારણ કે નિરન્વયોત્પાદ પ્રમાણથી બાધિત છે. તે આ પ્રમાણેઃ- પ્રત્યક્ષ અનુવૃત્ત અને વ્યાવૃત્ત વસ્તુનું ગ્રહણ કરે છે. જેમ માટીના પિંડથી ઉત્પન્ન થતા ઘટાદિના પ્રત્યક્ષમાં, માટી દ્રવ્યરૂપે અનુવર્તમાન જણાય છે અને ઘટ, ઘટી, શરાવ, ઉદંચન વગેરે પર્યાયની અપેક્ષાએ વ્યાવૃત્ત રૂપે દેખાય છે, કારણ કે ત્યાં પણ ઘટ-પટાદિની જેમ સ્થાસ-કોશ વગેરેમાં વિલક્ષણતાની બુદ્ધિ થાય છે. તે જ પ્રમાણે ચૈતન્ય પણ ચૈતન્યદ્વારા ઉત્પન્ન થતું હોવાના કારણે ચિરૂપતાનું અનુવર્તન છે અને સિત-પીત વગેરે ભિન્ન-ભિન્ન બોધરૂપતાથી તે વ્યાવૃત્ત છે, એમ સ્વસંવેદન પ્રત્યક્ષ દ્વારા નિશ્ચિત કરાયું છે. આ પ્રમાણે અન્વયે પ્રત્યક્ષસિદ્ધ છે અને નિરન્વયોત્પાદ તે એકાન્ત બાધિત છે. તે બાધ કેવી રીતે આવે છે, તે જણાવે છે:- પૂર્વની જ્ઞાનક્ષણ ઉત્પન્ન થતી ક્ષણથી કથંચિત્ અભિન્નરૂપ છે, કેમ કે તે તેનું ઉપાદાન કારણ છે. જેનો ઉત્તરજ્ઞાનક્ષણથી કથંચિત્ અભેદ હોતો નથી તે ઉપાદાન કારણ પણ બની શકતો નથી, જેમકે આલોક. આ પૂર્વજ્ઞાનક્ષણ પણ ઉપાદાન હોતે છતે કારણ છે, તેથી તે કથંચિત્ અભિન્ન સ્વરૂપ છે. ઉપાદાન તેને કહેવાય જે પોતાના કાર્યમાં કથંચિત્ સ્વકર્મનું આરોપણ કરતો હોય. જો એકાન્ત ભિન્નમાં પણ સ્વકર્મનો આરોપ થઈ શકતો હોય, તો સહકારી કારણ પણ ભિન્ન હોવાથી, સ્વકર્મનો આરોપ કરશે અને તેથી તેનામાં પણ ઉપાદાનનું લક્ષણ જતું રહેશે, પરંતુ તે ઈષ્ટ નથી. તેથી એકાન્ત ભેદમાંથી નિવર્તન થતું સ્વકર્મારોપત્ર પોતાના વ્યાપ્ય એવા ઉપાદાનનું નિવર્તન કરે છે. માટે નિરન્વયોત્પાદ પ્રમાણથી બાધિત હોવાને કારણે, બીજો પક્ષ પણ ક્ષેમકર નથી. તેથી સચેતન એવા ભૂતો ચેતનાને ઉત્પન્ન કરવા માટે વ્યાપાર કરી શકતા નથી. તથા મૂળ જે બીજો પક્ષ કે અચેતન એવા —૦૫થેસપેક્ષા— (४२५) अत्यन्तविलक्षणतया चैतन्योत्पादविरोधादिति । अयमभिप्रायः-भूतैश्चैतन्यं जन्यते इति भूतान्येव चैतन्यरूपतया परिणमन्ते इति परिणाम एवोत्पादार्थो भवतामभिप्रेतः, न चैकान्तवैलक्षण्ये परिणामो घटामियर्ति, एतच्च प्रत्यक्षसिद्धमेव, तथापि दृढत्वाद् विप्रतिपत्तेरनुमानमप्यभिधीयते-चैतन्यं विजातीयपरिणामो न भवति, उत्पत्तिमत्त्वात्, यदुत्पत्तिमत् न तद्विजातीयपरिणामः, यथा मृदात्मना सजातीयस्य मृत्पिण्डस्य परिणामो घटः, उत्पत्तिमच्चैतन्यम्, तस्मात् न विजातीयपरिणामः । उत्पत्तिमत्त्वं सजातीयपरिणामत्वेन व्याप्तम्, तद्विरुद्धं च विजातीयपरिणामत्वम् । तत उत्पत्तिमत्त्वं स्वव्यापकविरुद्धाद् विजातीयपरिणामत्वाद् विनिवृत्तं सत् सजातीयपरिणामत्वेऽवतिष्ठते इति विरुद्धव्यापकोपलब्धिः । सजातीयपरिणामत्वं वा साध्यम् । चैतन्यं सजातीयकारणपरिणामम्, उत्पत्तिमत्त्वात्, यदेवं तदेवम्, यथा मृत्परिणामो घटः; तथा चेदम् सजातीयपरिणामम् । तन्न निश्चेतनानि भूतानि चेतनाकरणे प्रवृत्तिभाजि भवितुमर्हन्तीति स्थितम् । For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार - श्लो० ३१ सिकतादयस्तैलादिकरणे व्याप्रियेरन् । २८९. किं च तत्समुदायमात्रसाध्यं वा चैतन्यं स्यात, विशिष्टतत्परिणामसाध्यं वा? 'न तावदाद्या क्लृप्तिः, इलाजलानलानिलनभस्तलमीलनेऽपि चेतनानुपलब्धेः । द्वितीयविक्लृप्तौ पुनः किं वैशिष्ट्यमिति वाच्यम् । कायाकारपरिणाम इति चेत्, स तर्हि सर्वदा कस्मान्न भवति? कुतश्चिद्धत्वन्तरापेक्षणादिति चेत्, तत्तर्हि हेत्वन्तरं भवान्तरायातजीवचैतन्यमित्यनुमिमीमहे, –૦ન્યાયરશ્મિ – ભૂતો ચેતનાને ઉત્પન્ન કરે છે, તે પણ યોગ્ય નથી, કારણ કે નિચેતન એવા ભૂતો ચૈતન્યથી અત્યંત વિલક્ષણ હોવાના કારણે ચૈતન્યને ઉત્પન્ન કરી શકતા નથી. જો અત્યંત વિલક્ષણ વસ્તુ પણ તે કાર્યને કરી શકતી હોય, તો પછી રેતીમાંથી પણ તેલની પ્રાપ્તિ થવી જોઈએ. અહીં અભિપ્રાય આ પ્રમાણે છે- “ભૂતો વડે ચૈતન્યની ઉત્પત્તિ થાય છે આનો અર્થ એ જ થયો, કે ભૂતો જ ચૈતન્યરૂપે પરિણત થાય છે, માટે પરિણામ જ ઉત્પત્તિના અર્થ તરીકે તમને અભિપ્રેત છે. વસ્તુ અત્યંત વિલક્ષણ હોય તેમાં પરિણામપણું ઘટી શકતું નથી. તે તો સર્વને પ્રત્યક્ષસિદ્ધ છે. દોરામાંથી કાંઈ ઘડો ન બને અને માટીમાંથી કાંઈ કપડું ન બને તો પણ આ વિષયમાં અત્યંત ભ્રમ હોવાના કારણે તેને દૂર કરવા માટે અહીં અનુમાન પ્રસ્તુત કરાય છે - ૦ અનુમાન દ્વારા ભૂતચેતન્યનો નિરાસ ૦. चैतन्यं विजातीयपरिणामो न भवति, उत्पत्तिमत्त्वात् । ચૈતન્ય વિજાતીય પદાર્થના પરિણામરૂપ થઈ શકતો નથી, કારણ કે તે ઉત્પત્તિમાનું છે. જે જે ઉત્પત્તિમાનું હોય છે તે તે વિજાતીયના પરિણામ હોતા નથી. જેમકે માટી સ્વરૂપથી સજાતીય એવા મૃદુપિંડના પરિણામરૂપ ઘટ. આ ચૈતન્યપણ ઉત્પત્તિવાળું છે, તેથી તે વિજાતીય વસ્તુના પરિણામ સ્વરૂપ ન થઈ શકે. ઉત્પત્તિમત્ત્વ તે સજાતીય પરિણામથી વ્યાપ્ત છે, એટલે જ્યાં જ્યાં ઉત્પત્તિમત્ત્વ છે ત્યાં ત્યાં સજાતીય પરિણામ છે. આ સજાતીય પરિણામથી વિજાતીય પરિણામ વિરૂદ્ધ છે. તેથી ઉત્પત્તિમત્ત્વ પોતાના વ્યાપકથી વિરૂદ્ધ એવા વિજાતીય પરિણામથી નિવૃત્ત થતાં સજાતીય પરિણામમાં રહે છે. તેથી આ વિરુદ્ધવ્યાપકોપલબ્ધિ સ્વરૂપ હેતુ અહીં જાણવો. અથવા તો સજાતીય પરિણામને સાધ્યરૂપે રાખીને, અનુમાન આ પ્રમાણે થશે- ચૈતન્ય સનાતીયવIRપરિણામરુપ, ઉત્પત્તિજ્વાત્ ચૈતન્ય સજાતીય કારણનો પરિણામ છે. ઉત્પત્તિમાનું હોવાથી, જે ઉત્પત્તિમાનું હોય છે તે સજાતીય કારણના પરિણામરૂપ હોય છે જેમ કે માટીના પરિણામરૂપ ઘટ, તે પ્રમાણે ચૈતન્ય પણ સજાતીયના પરિણામરૂપ છે. આ રીતે નિચેતન ભૂતો ચેતનને ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્તિ કરે, તે યોગ્ય નથી, એ નિશ્ચિત થયું. (૨૮૯) વળી આ ચૈતન્ય તે શું (૧) ભૂતના સમુદાય માત્રથી ઉત્પન્ન થાય છે કે (૨) ભૂતના કોઈ વિશિષ્ટપરિણામથી ઉત્પન્ન થાય છે ? તેમાં પહેલો પક્ષ તે સ્વીકારવા યોગ્ય નથી, કારણ કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચભૂતો ભેગા થઈ જાય તો પણ ચેતનાની ઉપલબ્ધિ થતી નથી. જો વિશિષ્ટ પરિણામથી ઉત્પન્ન થાય, એમ બીજો પક્ષ સ્વીકારો, તો પછી તેમાં કયું વૈશિસ્ત્ર For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ 189 न्यायावतार 10 तस्यैव कायाकारपरिणामसाध्यचैतन्यानुरूपोपादानकारणत्वात्, तद्विरहे कायाकारपरिणाम-सद्भावेऽपि मृतावस्थायां तदभावात् गमनादिचेष्टानुपलब्धेः, तन्न कायाकारपरिणामजन्यचैतन्यम्, अपि तु स एव तज्जन्य इति युक्तं पश्यामः | २९०. न प्रत्यक्षादन्यत् प्रमाणमस्ति, न च तेन परलोकगमनागमनादिकं चैतन्यस्योपलक्ष्यते, तेन दृष्टान्येव भूतानि तत्कारणतया कल्पनीयानीति चेत, न, केवलप्रत्यक्षप्रतिक्षेपेण प्रमाणान्तराणां प्रागेव प्रसाधितत्वात्, तथा च भूयास्यनुमानानि परलोकानुयायिजीवसाधकानि प्रवर्तेरन् । "तद्यथा-तदहर्जातबालकस्य आद्यस्तनाभिलाषः पूर्वाभिलाषपूर्वकः, अभिलाषत्वात्, –૦નાયરશ્મિ – રહેલું છે? જો કાયાકારના પરિણામને વૈશિસ્ત્ર કહેશો, તો પછી તે કાયાકાર હંમેશા શા માટે નથી હોતો ? ચાર્વાક- કોઈ અન્ય કારણની અપેક્ષા રાખે છે, તેથી કાયાકાર હંમેશા નથી હોતો.... જૈન - પરંતુ આમ કહેવામાં તો હેવન્તર તરીકે અનુમાન દ્વારા ભવાન્તરથી આવનાર જીવનું ચૈતન્ય જ સિદ્ધ થશે, કારણ કે તે જ કાયાકાર પરિણામથી સાધ્ય એવા ચૈતન્યનું ઉપાદાન કારણ છે. ભવાન્તરથી આવનાર જીવના ચૈતન્યના અભાવમાં કાયાકાર પરિણામની વિદ્યમાનતા હોવા છતાં પણ, મૃતાવસ્થામાં ચૈતન્યને અનુરૂપ ઉપાદાન કારણનો અભાવ હોવાથી, ગમનાદિ ચેષ્ટાની ઉપલબ્ધિ થતી નથી. તેથી કાયાકાર પરિણામથી જન્ય ચૈતન્ય નથી, પરંતુ ચૈતન્ય દ્વારા જ કાયાકારપરિણામ જન્ય છે, એમ માનવું યોગ્ય જણાય છે. ૦ (૨૯૦) પરલોક ગમનાગમન કરતા આત્માની સિદ્ધિ છે. ચાર્વાકઃ- પ્રત્યક્ષ સિવાય અન્ય કોઈ પ્રમાણ જ નથી અને પ્રત્યક્ષ દ્વારા પરલોકમાં જતો અથવા આવતો કોઈપણ ચૈતન્યવાનું જીવ દેખાતો નથી. માટે ચૈતન્યના કારણરૂપે દેખાતા એવા ભૂતો જ સ્વીકારવા યોગ્ય છે. જેનઃ- માત્ર પ્રત્યક્ષ જ એક પ્રમાણ છે, એ વાતનું પહેલા ખંડન કરીને, પ્રમાણાન્તર છે તેનું સ્થાપન કરેલ છે. તથા ઘણા અનુમાનો પરલોકમાં ગમનાગમન કરનારા એવા જીવની સિદ્ધિ કરે છે. તે આ પ્રમાણેઃ- તવર્નાતવનિર્ચ માઘસ્તનામનીષ: પૂર્વામિનીષપૂર્વઃ, મનીષત્ની તે જ દિવસે જન્મેલા બાળકને સ્તનપાન કરવાની ઈચ્છા થાય છે. તે પહેલાની ઈચ્છાપૂર્વક છે, કારણ કે –શાસ્ત્રસંનો— (189) "स च विवृत्तिमान् परलोकयायी। तत्र चानुमानमिदम् - तदहर्जातबालकस्याद्यस्तन्याभिलाषः पूर्वाभिलाषपूर्वकः, अभिलाषत्वात्, द्वितीयदिनाद्यस्तनाभिलाषवत्। तदिदमनुमानमाद्यस्तनाभिलाषस्याभिलाषान्तरपूर्वकत्वमनुमापयदर्थापत्त्या परलोकगामिनं जीवमाक्षिपति, तज्जन्मन्यभिलाषान्तराभावादिति ચિતમ /" - ૧૯. સમુ. ટી./. इति शम For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાવતાર - પત્નો રૂલ 'રૂર છે द्वितीयदिवसादिस्तनाभिलाषवत् । तदिदमनुमानमाद्यस्तनाभिलाषस्याभिलाषान्तरपूर्वकत्वमनुमापर्यंदापत्त्या परलोकयायिजीवमाक्षिपति, तज्जन्मन्यभिलाषान्तराभावात्, ४२७ एवमन्यदप्युदाहार्यमित्यास्तां तावत् । तदयं स्वपरप्रकाशः कर्ता भोक्ता नित्यानित्यात्मको भूतविलक्षणः –૦ન્યાયરશ્મિ - તે અભિલાષ સ્વરૂપ છે, બીજા દિવસના સ્તનપાનની જેમ. આ અનુમાન આદ્યસ્તનપાનની અભિલાષા અન્યાભિલાષપૂર્વક હોય છે એમ જણાવતા અર્થપત્તિથી પરલોકમાંથી આવેલા જીવની સિદ્ધિ કરે છે, કારણ કે તે ભવમાં તો અન્યાભિલાષ છે નહીં. અર્થપત્તિની પ્રવૃત્તિ આ પ્રમાણે જાણવી - જેમ હાથમાં રહેલ અગ્નિના સંયોગથી પ્રત્યક્ષથી દેખાતા એવા ફોડલા દ્વારા અગ્નિની બાળવાની શક્તિની કલ્પના કરાય છે, તે જ પ્રકારે આ અનુમાન દ્વારા અનુમાન કરતાં જન્મના આદ્યસ્તાનપાનની અભિલાષાની પૂર્વની અભિલાષા, ચેતનવાનું જીવ વિના ઉત્પન્ન થઈ શકતી નથી, અન્યથા તો કમળ વગેરે પદાર્થોને પણ તે અભિલાષા પ્રગટવી જોઈએ. આમ પરલોકથી આવેલા ચેતનવાનું જીવની સિદ્ધિ થાય છે. જીવને સિદ્ધ કરનાર અન્ય પણ અનુમાનો વિદ્યમાન છે. જેમકે નીવચ્છરીરમ્ સર્ભિવમ્, પ્રવિમર્ત્તી/ જીવતું શરીર, આત્માથી યુક્ત છે, કારણ કે પ્રાણાદિવાળું છે. જે નિરાત્મક હોય તે પ્રાણાદિવાળો પણ હોતો નથી, જેમકે કે ઘટાદિ. જીવતું શરીર પ્રાણાદિવાળું છે, તેથી તે સાત્મક પણ છે. ઈત્યાદિ દ્વારા આત્માની સિદ્ધિ થાય છે. તેથી આત્મા, તે પ્રમાતા, સ્વ-પર પ્રકાશક, કર્તા, સાક્ષાત્ ભોક્તા, નિત્યાનિત્યાત્મક તથા પાંચભૂતોથી વિલક્ષણ છે. વળી સાક્ષાત્કાર કરાયેલા પોતાના અમુક પર્યાય વડે અનુમિત કરાયા છે અનાદિ-અનંત કાળભાવી પોતાના અનંત પર્યાયો જેના વડે, તેવો જીવ છે. પોતાના વડે પ્રત્યક્ષ કરાયેલા અમુક પર્યાયો તે સત્ત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, ચિરૂપત્ર વગેરે છે. આના દ્વારા અનુમાન કરાય છે. વર્તમાનમાં રહેલ આત્માના પર્યાય, તે તે જ આત્માના અન્ય પર્યાયપૂર્વક છે, કારણ કે પૂર્વપર્યાયાન્તર વિના વર્તમાનપર્યાયની ઉત્પત્તિ થઈ શકતી નથી. જેના વિના જે વસ્તુની ઉત્પત્તિ ન થતી હોય તે વસ્તુ તપૂર્વક કહેવાય છે. જેમ બીજ વિના ઉત્પન્ન ન થતાં અંકુરાને બીજપૂર્વક કહેવાય છે. તેમ પૂર્વપર્યાય વિના આત્માના વર્તમાન પર્યાયની ઉત્પત્તિ થતી નથી, તેથી તે પણ તપૂર્વક કહેવાય છે. જો આમ સ્વીકારવામાં ન આવે તો પછી વર્તમાનપર્યાય નિર્દેતુક માનવાની આપત્તિ આવશે. તેથી પૂર્વપર્યાયથી યુક્ત એવા આત્માને સ્વીકારવો જ જોઈએ. તે જ પ્રમાણે વર્તમાન પર્યાય પણ પર્યાયાન્તરને ઉત્પન્ન કરે છે, કેમ કે તે વસ્તુ છે. જે જે વસ્તુ હોય છે તે તે પર્યાયાન્તરને ઉત્પન્ન કરનાર હોય છે. જેમકે ઘટ તે વસ્તુ છે તો તે કપાલ સ્વરૂપ પર્યાયાન્તરને –૦૫ર્થસંપ્રેક્ષા— ___ (४२६) अर्थापत्त्येति । यथा करतलाग्निसंयोगात् स्फोटः प्रत्यक्षेणोपलक्ष्यमाणो वह्नाहिकां शक्तिमुपकल्पयतीति, एवमेतस्मादनुमानादनुमीयमानो जन्माद्यस्तनाभिलाषात् प्राचीनोऽभिलाषश्चेतनावन्तमन्तरेणनोपपद्यते, स्तम्भकुम्भाम्भोरुहादेरपि प्रसङ्गात् । यश्चेतनावान् स परलोकयायी जीव इति । (४२७) एवमन्यदप्युदाहार्यमिति । सात्मकं जीवच्छरीरम्, प्राणादिमत्त्वात्, यत् पुनर्निरात्मकं न तत् प्राणादिमत् यथा कुम्भः, प्राणादिमच्च जीवच्छरीरम्, तस्मात् सात्मकमिति । For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Q.३३० न्यायावतार 10 ४२ साक्षात्कृतकतिचिन्निजपर्यायानुमितानाद्यनन्तकालभाविनिजानन्तपर्यायविवर्तः प्रमाणप्रतिष्ठितः पारमार्थिको जीवः ४२९सकलनयप्रमाणव्यापकः प्रमातेति स्थितम् ।। ३१ ।। २९१. सांप्रतं पर्यन्तश्लोकेन प्रकरणार्थमुपसंहरन्नाह प्रमाणादिव्यवस्थेयमनादिनिधनात्मिका । सर्वसंव्यवहर्तृणां प्रसिद्धापि प्रकीर्तिता ।। ३२ ।। -न्यायश्मिઉત્પન્ન કરે છે, તેમ આ વિવાદના સ્થાનભૂત એવો આત્મા પણ પર્યાયાન્તરને ઉત્પન્ન કરવો જ જોઈએ. જો પર્યાયાન્તરને ઉત્પન્ન ન કરે તો પછી તેને અવસ્તુ માનવાની આપત્તિ આવશે. પર્યાય તે પર્યાયવાનું થી ભિન્ન નથી, તેથી વસ્તુ જ વસ્તુ અન્તરથી જન્ય પણ છે અને વસ્તુ અન્તરની જનિકા પણ છે, એમ નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. આવો જે નિશ્ચિત કરાયેલો પ્રમાતા પ્રમાણથી પ્રતિષ્ઠિત છે, પારમાર્થિક છે અને સકલ પ્રમાણ અને નયમાં વ્યાપક છે, કારણ કે આત્મા જ્ઞાનરૂપ છે અને નય તથા પ્રમાણ જ્ઞાનના વિશેષ સ્વરૂપ જ છે, તેથી જેમ વૃક્ષત્વનું વિશેષ સ્વરૂપ શિંશપા વૃક્ષત્વ સામાન્યને વ્યાપ્ય હોય છે, તેમ જ્ઞાન વિશેષાત્મક નય અને પ્રમાણે તે પણ સામાન્ય એવા જ્ઞાન સ્વરૂપ આત્માને વ્યાપ્ય છે. તેથી આત્મા તે નય-પ્રમાણનો વ્યાપક છે એમ સિદ્ધ થયું. આમ ઉપરોક્ત સર્વ વિશેષણોથી વિશિષ્ટ એવો પ્રમાતા छ म सिद्धान्त, नी थयो. (३२) ૦ પ્રમાણાદિની વ્યવસ્થા અનાદિકાલીન છે ૦. (૨૯૧) હવે આ ગ્રંથના અંતિમ શ્લોક વડે આ પ્રકરણના અર્થનો ઉપસંહાર કરતા જણાવે છે. લોકાર્થઃ- આ પ્રમાણાદિ તત્ત્વોની વ્યવસ્થા અનાદિ- અનંતકાલીન છે અને સર્વ વ્યવહારી પુરુષોને સામાન્ય રૂપે ખબર છે, છતાં પણ અમારા વડે અહીં કહેવાયેલી છે. (૩૨) -अर्थसंप्रेक्षण(४२८) साक्षादित्यादि । स्वसंवेदनप्रत्यक्षीकृतैः सत्त्वप्रमेयत्वद्रव्यत्वचिद्रूपत्वादिभिः कतिपयैः स्वपर्यायैरनुमितोऽनाद्यनन्तकालभाविनामात्मीयानन्तपर्यायाणां व्यावृत्तः परिणामो यस्य जीवस्य स तथा । तथा हि-वर्तमानात्मपर्यायास्तदात्मपर्यायान्तरपूर्वकाः, तान् विना तदनुपपत्तेः, यद्विना यन्नोपपद्यते तत् तत्पूर्वकम् यथा बीजमन्तरेणानुत्पद्यमानोऽकुरो बीजपूर्वः, नोत्पद्यन्ते च पूर्वपर्यायान्तरेण वर्तमानपर्यायाः, अतस्तेऽपि तत्पर्वकाः । निर्हेतकत्वप्रसङगो विपर्यये बाधकं प्रमाणम | एवं वर्तमानाः पर्यायाः पर्यायान्तरजनकाः, वस्तुत्वात्, यद् वस्तु तत् पर्यायान्तरस्य जनकम्, यथा घटः कपालानाम्, वस्तूनि च विवादाध्यासिताः, तस्मात् पर्यायान्तरजनकाः । अत्राप्यवस्तुत्वप्रसङ्गो विपर्यये बाधकः, पर्यायाणां च पर्यायिणोऽभिन्नत्वात् वस्तु वस्त्वन्तरस्य जन्यं जनकं चेत्युक्तं भवति । (४२९) सकलनयप्रमाणव्यापक इति । ज्ञातुराशयात्मानो (नीयमाना) नयाः, प्रमाणानि प्रागभिहितस्वरूपाणि, ततः सकलशब्देन विशेषणसमासे तेषां व्यापकः वृक्षत्वमिव शिंशपात्वस्य । अयमभिप्रायः-आत्मा हि ज्ञानरूपो नयप्रमाणे तु ज्ञानविशेषरूपे, ततो यथा वृक्षत्वविशेषः शिंशपात्वं वृक्षत्वसामान्येन व्याप्यते, एवं ज्ञानविशेषात्मके नयप्रमाणे सामान्यज्ञानरूपेणात्मना व्याप्येते इति ।। ३१ ।। For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ३३१॥ न्यायावतार - श्लो. ३२ प्रमाणानि प्रत्यक्षादीनि, आदिशब्दात् नयपरिग्रहस्तेषां व्यवस्था प्रतिनियतलक्षणादिरूपा मर्यादा सेयमनन्तरोक्तस्थित्या प्रकीर्तितेति संसर्गः । किंभूता ? आह-आदिः प्रभवः, निधनं पर्यन्तः, न विद्यते आदिनिधने यस्यासौ तथाविध आत्मा स्वरूपमस्याः सा अनादिनिधनात्मिका सर्वसंव्यवहर्तृणां ४३°लौकिकतीथिकादिभेदभिन्नसमस्तव्यवहारवतां प्रसिद्धापि रूढापि, तदप्रसिद्धौ निखिलव्यवहारोच्छेदप्रसङ्गात्, तदुच्छेदे च विचारानुत्थानेन कस्यचित्तत्त्वस्य न प्रतिष्ठितिः, प्रकीर्तिता संशब्दिता, अव्युत्पन्नविप्रतिपन्नव्यामोहापोहायेति गम्यते, प्रमाणसिद्धेऽप्यर्थे प्रबलावरणकुदर्शनवासनादितः केषांचिदनध्यवसायविपर्यासरूपव्यामोहसद्भावात्, तदपनोदार्थं च सति सामर्थ्य करुणावतां प्रवृत्तेरिति ।। ३२ ।। २९२.५ स्याद्वारकेसरिसुभीषणनादभीतेरुत्रस्तलोलनयनान प्रपलायमानान । हेतुर्नयाश्रितकुतीथिमृगाननन्यत्राणान विहाय जिनमेति तमाश्रयध्वम् ।।9 ।। न्यायशश्मવિવેચનઃ- પ્રત્યક્ષાદિ પ્રમાણ તથા નૈગમ વગેરે નયોની લક્ષણાદિ સ્વરૂપ વ્યવસ્થા અનાદિકાળથી ચાલે છે અને અનંતકાળ સુધી ચાલશે. આ વ્યવસ્થા તે ખેડૂત વગેરે સામાન્ય લોકો, નૈયાયિક વગેરે પરતીર્થિકો અને શેષ પાખંડીઓ વગેરે જેટલા પણ વ્યવહારી પુરુષો છે તેમાં પ્રચલિત છે. જો તેમને આ વ્યવસ્થા ખબર જ ન હોય તો પછી સકલ વ્યવહારનો ઉચ્છેદ થવાની આપત્તિ આવે અને જો લોક વ્યવહારનો ઉચ્છેદ થઈ જાય તો પછી કોઈપણ વિચારણાની ઉપપત્તિ જ થશે નહીં, કોઈપણ વાસ્તવિક તત્ત્વની પ્રતિષ્ઠા થશે નહીં. પ્રમાણથી પ્રસિદ્ધ એવા પદાર્થમાં પણ પ્રબળ એવા કર્મનું આવરણ, કુદર્શનની વાસના, ઠગના વચનોના કારણે જે અવ્યુત્પન્ન લોકોને અનધ્યવસાય તથા વિપ્રતિપન્ન = ઉલટી રીતે જાણેલા લોકોને વિપર્યાસ સ્વરૂપ વ્યામોહ થાય છે, તેને દૂર કરવા જ આ વ્યવસ્થા કહી છે, કારણ કે પોતાની પાસે સામર્થ્ય હોતે છતે કરૂણાવાનું એવા પુરુષની પ્રવૃત્તિ થાય જ છે, કરૂણાવાનું અને સમર્થ એવા સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રંથની રચના, આ जाणन वोन। ५१२ भाटे 5री छे. ते अंथरत्न ४५ पाभो.. ४५ पाभो... (३२) ૦ વૃત્તિકારની પ્રશસ્તિ ) (૨૯૨) હવે શાસ્ત્રની સમાપ્તિમાં ટીકાકાર મહર્ષિ સિદ્ધર્ષિગણી પરમમંગલના પદ સ્વરૂપ, ઐશ્વર્યવાનું એવા જીનેશ્વર ભગવંતો ઉપર, તેઓ અત્યંત અનુરાગવાળા હોવાથી, અતિવાત્સલ્યપણાથી -अर्थसंप्रेक्षण(४३०) लौकिकतीर्थिकादीति । लौकिका हलधरादयः, तीथिका नैयायिकादयः, आदिशब्दात् शेषपाखण्डिपरिग्रहः । (४३१) वासनादित इति । आदिशब्दात् विप्रतारकवचनादिग्रहः ।। ३२ ।। साम्प्रतं शास्त्रपरिसमाप्तौ शास्त्रकृत् सिद्धः परममङ्गलपदे भगवति जिने स्वयमत्यन्तानुरागादतिवत्सलतया परेषामपि तदा तदाधानाय तावदुपदेशमाह- (४३२) स्याद्वादेत्यादि । स्याच्छब्दो अस्तेर्यात्प्रत्ययान्तस्य प्रतिरूपकोऽव्ययः, स च यद्यपि विधिविचारणास्तित्वविवादानेकान्तसंशयाद्यर्थवृत्तिः, तथाऽप्यनेकान्तवृत्तिरिह गृह्यते, For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ 0 રૂરૂર ન્યાયાવતાર) २९३.४३ भक्तिर्मया भगवति प्रकटीकृतेयं तछासनांशकथनान मतिः स्वकीया । मोहादतो यदिह किंचिदभूदसाधु तत्साधवः कृतकृपा मयि शोधयन्तु ।।२।। २९४. "न्यायावतारविवृतिं विविधां विधित्सोः सिद्धः शुभो य इह पुण्यचयस्ततो मे। नित्यः परार्थकरणोधतमाभवान्ताद भूयाग्जिनेन्द्रमतलम्पटमेव चेतः ।। 3 ।। –૦નાયરશ્મિ ૦—– અન્યોને પણ પરમાત્મા વિષે અત્યંત ભક્તિ કરવા યોગ્ય છે, તેનો ઉપદેશ આપતા જણાવે છે - શ્લોકાર્ધ - સ્યાદ્વાદું રૂપી સિંહના વાદકાળ ઉત્પન્ન થયેલા અત્યંત ભયંકર એવા શબ્દથી ડરીને, ભયથી ચકળવકળ થતી આંખોવાળા અને ભાગતા, નયને આશ્રિત કુતીર્થિ રૂપી મૃગોને છોડીને, આ ‘સત્ત્વ' વગેરે હેતુઓ શરણથી રહિત પુરુષની જેમ, શરણ કરવા માટે કોઈ વ્યક્તિને શોધતાં-શોધતાં અને જ્યારે કોઈ બીજું શરણ નથી, ત્યારે અનન્ય શરણ્ય સ્વરૂપે જિનેશ્વરપરમાત્માનું આશ્રય ગ્રહણ કરે છે. અન્ય સર્વ પરમતોમાં આ હેતુઓ જાય, તો તેઓ હેત્વાભાસ બની જાય છે, પરંતુ જૈન દર્શનમાં આવતાં જ તે હેતુઓ પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તેથી હે ભવ્ય જીવો ! તમે પણ તે અનન્યશરણભૂત એવા તીર્થંકર પરમાત્માની જ સેવા, સ્તુતિ, ભક્તિ, બહુમાન, આજ્ઞાપાલન વગેરે કરો.. (૧). (૨૯૩) શ્લોકાર્થ- પરમાત્માના આગમરૂપી શાસનના એક અંશને કહેવા દ્વારા, મેં આ પરમાત્માને પ્રત્યે માત્ર ભક્તિ પ્રગટ કરી છે, પરંતુ મેં કાંઈ પોતાની બુદ્ધિના પાંડિત્યને પ્રગટ કર્યું નથી. તેથી આ ટીકાને લખતાં લખતાં અજ્ઞાનવશ જે કાંઈપણ ભૂલ રહી ગઈ હોય, તેને સજ્જન પુરુષોએ મારા ઉપર કૃપા કરીને, શુદ્ધિ કરવી. આ શ્લોકમાં ટીકાકાર મહર્ષિની પરમાત્માના શાસન પ્રત્યેની ભક્તિ, પોતાની લઘુતા, સરળતા, નિખાલસતા, પાપભીરુતા વગેરે ગુણો દેખાઈ આવે છે. (૨) (૨૯૪) શ્લોકાર્થ:- ભિન્ન-ભિન્ન પ્રકારે ન્યાયાવતાર ગ્રંથની ટીકા કરવાની ઈચ્છાવાળા એવા મને જેટલો પણ પુણ્યસંચય થયો હોય, તેના દ્વારા જ્યાં સુધી મને મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી મારૂં ચિત્ત, હંમેશા પરાર્થ કરવામાં ઉદ્યત અને જિનેશ્વર પરમાત્માના દર્શન = મતમાં તત્પર રહે, એવી ભાવના ભાવું છું. (૩) --૦૩૫ર્થસંપ્રેક્ષI—– एकान्तप्रतिक्षेपस्यैवात्र प्रस्तुतत्वात्, तेनोपलक्षितो वादो स्याद्वादः, स एव केसरिसिंहः, कि कित ज्ञानेइत्यस्य औणादिके दन्त्यादौ सरप्रत्यये केसरः सटा, तथा च शृङ्गारप्रकाशेऽपि-के मस्तके सरतीति केसर इत्यखण्डयत् । स चायं केसरशब्द पुनपुंसकः, मत्वर्थीयेन्प्रत्ययान्तश्च सिंहे वर्तते, तस्यातिभैरवः परप्रवादिमृगपूगभयंकरत्वाद् नादो वादकालभावी वाग्विलासस्तस्मात् भीतिस्तस्याः । अयमत्र समुदायार्थःशरणविकलपुरुष इव हेतुः सत्त्वादिः कमपि शरणाय शरण्यं मार्यमाणः स्याद्वादसिंहनादभयात् स्वयमपि पलायमानान् कुतीर्थिमृगान् परित्यज्यानन्याशरणतयायं जिनमाश्रयति । अन्यत्र क्वचित् कथंचित् हेत्वाभासतोपपत्त्या अत्रैव स्वरूपं लभते, तमेव जिनं यूयमपि भव्याः भजध्वम् । युक्तं चैतत् पक्षपातरहितानां सर्वहेतुपुरःसरमेव मतेर्निवेशादिति । यथैकान्तक्षणिकत्वे नित्यत्वे वा न कश्चित् हेतुरुपपद्यते, तथा प्रागेव स्वयमेव वृत्तिकृता प्रपञ्चितमिति ।। (४३३) अधुना औद्धत्यमात्मनः परिहरन् For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ३३३ न्यायावतार - श्लो० ३२ इति न्यायावतारविवृतिः समाप्ता ॥ कृतिरियमाचार्यसिद्धव्याख्यानिकस्य । ग्रन्थाग्रम २०७३ ।। -न्यायश्भिસિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાંત, સચ્ચારિત્રચૂડામણિ આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મેવાડદેશોધારક, ૪૦૦ અઠ્ઠમના તપસ્વી આ. શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમશાસનપ્રભાવક, દીક્ષાદાનેશ્વરી, યુવા જાગૃતિ પ્રેરક, ભવોદધિતારક આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા અને તેમના શિષ્યરત્ન, પડદર્શનનિષ્ણાત, ગુરુદેવ આ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાની શુભાશિષ, કૃપાથી આ ગ્રંથરત્નનું ગુર્જર વિવેચન સમાપ્ત થયું || शुभं भूयात् श्रीश्रमणसंघस्य ।। || नमो जिनशासनाय ।। ।। इति शम् ।। -अर्थसंप्रेक्षणसुलभत्वात् छद्मस्थानां मोहस्य शास्त्रशोधने, ततः प्रार्थयन्नाह भक्तिरित्यादि । तच्छासनांशेति । तस्य भगवतो जिनस्य शासनमागमः, तस्यांशो लवस्तदभिधानात् । अत इति । यतो भक्तिर्व्यक्ता कृता, न तु गर्वोद्धरकंधरतया स्वमनीषिका प्रकाशितेति ।। (४३४) सांप्रतं वैदग्ध्यात् स्वाभिधानं दर्शयन् ग्रन्थकारः परमपदप्राप्तौ बीजभूतां प्रार्थनामाह न्यायेत्यादि । सिद्ध इति । निष्पन्नः । अथ च व्याजेन ग्रन्थकर्ता स्वनामाभिधानद्वारेण सिद्धव्याख्याता प्रकरणमिदमकरोदिति प्रकाशितम् । जिनेन्द्रमतलम्पट इति । ननु च लाम्पट्यं सर्वानर्थहेतुत्वेन न प्रेक्षावतां प्रार्थनाविषयः, तत्कथं तद् भूयादित्याशास्यते ? सत्यम्, विषयाद्यभिष्वङ्गरूपमेव लाम्पट्यमनर्थपरंपराहेतुत्वेन न प्रेक्षावद्भिराकाझ्यते । श्रवणमननध्यानादिरूपतया तु भगवद्वचनविषयं तत्परत्वं लाम्पट्यमपि परंपरया परमपदप्राप्तिहेतुत्वेन दक्षं प्रेक्षावतामाकाक्ष्यमाणं परमाभ्युदयहेतुरेव । अक्षामधाम्नोऽभयदेवसूरे नोरिवोज्जृम्भितभव्यपद्मात् । अभूत्ततो हर्षपुरीयगच्छे श्रीहेमचन्द्रप्रभुरंशुराशिः ।। १ ।। जीयात्तृणीकृतजगत्रितयो महिम्ना श्रीहेमसूरिरिति शिष्यमणिस्तदीयः । क्षीरोदविभ्रमयशःपटलेन येन शुभ्रीकृता दश दिशो मलधारिणापि ।। २ ।। शैशवेऽभ्यस्यता तर्कं रतिं तत्रैव वाञ्छता ।। तस्य शिष्यलवेनेदं चक्रे किमपि टिप्पनम् ।। ३ ।। । न्यायावतारविवृतौ विषमं विभज्य किंचिन्मया यदिह पुण्यमवापि शुद्धम् । संत्यज्य मोहमखिलं भुवि शश्वदेव भट्रैकभूमिरमुना तु समस्तलोकः ।। ४ ।। इति न्यायावतारटिप्पनकं समाप्तम् ।। ग्रन्थाग्रं १०५३ ।। For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार ३३४० ANDIT परिशिष्ट CHAND For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Q.३३५ न्यायावतार 10 न्यायावतारस्य मूलसूत्राणि प्रमाणं स्वपराभासि ज्ञानं बाधविवर्जितम् । प्रत्यक्षं च परोक्षं च द्विधा मेयविनिश्चयात् ।। १ ।। प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः । प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम् ।। २ ।। प्रसिद्धानां प्रमाणानां लक्षणोक्तौ प्रयोजनम् । तद्व्यामोहनिवृत्तिः स्याद् व्यामूढमनसामिह ।। ३ ।। अपरोक्षतयाऽर्थस्य ग्राहकं ज्ञानमीदृशम् । प्रत्यक्षमितरद् ज्ञेयं परोक्षं ग्रहणेक्षया ।। ४ ।। साध्याविनाभुनो लिङ्गात् साध्यनिश्चायकं स्मृतम् । अनुमानं तदभ्रान्तं प्रमाणत्वात् समक्षवत् ।। ५ ।। न प्रत्यक्षमपि भ्रान्तं प्रमाणत्वविनिश्चयात् । भ्रान्तं प्रमाणमित्येतद्, विरुद्धवचनं यतः ।। ६ ।। सकलप्रतिभासस्य भ्रान्तत्वासिद्धितः स्फुटम् । प्रमाणं स्वान्यनिश्चायि द्वयसिद्धौ प्रसिद्ध्यति ।। ७ ।। दृष्टेष्टाव्याहताद्वाक्यात् परमार्थाभिधायिनः । तत्त्वग्राहितयोत्पन्नं मानं शाब्दं प्रकीर्तितम् ।। ८ ।। आप्तोपज्ञमनुल्लङ्घ्यमदृष्टेष्टविरोधकम् । तत्त्वोपदेशकृत् सार्वं शास्त्रं कापथघट्टनम् ।। ९ ।। स्वनिश्चयवदन्येषां निश्चयोत्पादनं बुधैः । परार्थं मानमाख्यातं वाक्यं तदुपचारतः ।। १० ।। For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार ३३६॥ प्रत्यक्षेणानुमानेन प्रसिद्धार्थप्रकाशनात् । परस्य तदुपायत्वात् परार्थत्वं द्वयोरपि ।। ११ ।। प्रत्यक्षप्रतिपन्नार्थप्रतिपादि च यद्वचः । प्रत्यक्षं प्रतिभासस्य निमित्तत्वात्तदुच्यते ।। १२ ।। साध्याविनाभुवो हेतोर्वचो यत् प्रतिपादकम् । परार्थमनुमानं तत् पक्षादिवचनात्मकम् ।। १३ ।। साध्याभ्युपगमः पक्षः प्रत्यक्षाद्यनिराकृतः । तत्प्रयोगोऽत्र कर्त्तव्यो हेतोर्गोचरदीपकः || १४ ।। अन्यथा वाद्यभिप्रेतहेतुगोचरमोहितः । प्रत्याय्यस्य भवेद्धेतुर्विरुद्धारेकितो यथा ।। १५ ।। धानुष्कगुणसंप्रेक्षिजनस्य परिविध्यतः | धानुष्कस्य विना लक्ष्यनिर्देशेन गुणेतरौ ।। १६ ।। हेतोस्तथोपपत्त्या वा स्यात् प्रयोगोऽन्यथापि वा । द्विविधोऽन्यतरेणापि साध्यसिद्धिर्भवेदिति ।। १७ ।। साधसाधनयोर्व्याप्तिर्यत्र निश्चीयतेतराम् । साधर्येण स दृष्टान्तः सम्बन्धस्मरणान्मतः ।। १८ ।। साध्ये निवर्तमाने तु साधनस्याप्यसम्भवः | ख्याप्यते यत्र दृष्टान्तो वैधये॒णेति स स्मृतः ।। १९ ।। अन्तर्व्याप्त्यैव साध्यस्य सिद्धर्बहिरुदाहृतिः । व्यर्था स्यात्तदसद्भावेऽप्येवं न्यायविदो विदुः ।। २० ।। प्रतिपाद्यस्य यः सिद्धः पक्षाभासोऽस्ति लिङ्गतः । लोकस्ववचनाभ्यां च बाधितोऽनेकधा मतः ।। २१ ।। For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ 0.३३७ न्यायावतार 10 अन्यथानुपपन्नत्वं हेतोर्लक्षणमीरितम् । तदप्रतीतिसन्देहविपर्यासैस्तदाभता ।। २२ ।। असिद्धस्त्वप्रतीतो यो योऽन्यथैवोपपद्यते । विरुद्धो योऽन्यथाप्यत्र युक्तोऽनैकान्तिकः स तु ।। २३ ।। साधर्म्यणात्र दृष्टान्तदोषा न्यायविदीरिताः । अपलक्षणहेतूत्थाः साध्यादिविकलादयः ।। २४ ।। वैधhणात्र दृष्टान्तदोषा न्यायविदीरिताः । साध्यसाधनयुग्मानामनिवृत्तेश्च संशयात् ।। २५ ।। वाद्युक्ते साधने प्रोक्तदोषाणामुद्भावनम् । दूषणं निरवद्ये तु दूषणाभासनामकम् ।। २६ ।। सकलावरणमुक्तात्म केवलं यत् प्रकाशते । प्रत्यक्षं सकलार्थात्मसततप्रतिभासनम् ।। २७ ।। प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्तनम् । केवलस्य सुखोपेक्षे शेषस्यादानहानधीः ।। २८ ।। अनेकान्तात्मकं वस्तु गोचरः सर्वसंविदाम् ।। एकदेशविशिष्टोऽर्थो नयस्य विषयो मतः ।। २९ ।। नयानामेकनिष्ठानां प्रवृत्तेः श्रुतवम॑नि । सम्पूर्णार्थविनिश्चायि स्याद्वादश्रुतमुच्यते ।। ३० ।। प्रमाता स्वान्यनिर्भासी कर्ता भोक्ता विवृत्तिमान् । स्वसंवेदनसंसिद्धो जीवः क्षित्याद्यनात्मकः ।। ३१ ।। प्रमाणादिव्यवस्थेयमनादिनिधनात्मिका । सर्वसंव्यवहतॄणां प्रसिद्धापि प्रकीर्तिता ।। ३२ ।। For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार ३३८10 श्रीसिद्धसेनदिवाकरसूरिविरचितसूत्रानुसारिणी सूरिपुरन्दरश्रीहरिभद्रसूरिकृतावचूरिरुपा न्यायावतारहारिभद्री ॥ आदिवाक्यम् - प्रमाणव्युत्पादनार्थमिदमारभ्यते ।। हारिभद्री - प्रमाणेत्यादि, अनेन च तादात्म्यतदुत्पत्तिलक्षणसंबन्धविकलतया ध्वनेर्बहिरर्थं प्रति प्रामाण्यायोगादभिधेयादिसूचनद्वारोत्पन्नसंशयमुखेन श्रोतारः श्रवणं प्रति प्रोत्साह्यन्त इति धर्मोत्तरो मन्यते । तदयुक्तम्, यदि हि शब्दस्यार्थप्रकाशनं प्रति सामर्थ्यं नास्ति तत्कथमसावभिधेयादिं सूचयति। __ अर्घटस्त्वाह न श्रावकोत्साहकमेतत्प्रामाण्याभावात् । किन्तु प्रकरणार्थकथनावसरोपस्थितपरोपन्यस्तहेत्वसिद्धतोद्भाव्यते इति । तदयुक्ततरम्, यदीदमप्रमाणं सदभिधेयादीनि साक्षाल्लक्षयन्न प्रवर्तते, तत्कथं परोपन्यस्तहेत्वसिद्धतां कथयति । तस्मादिदं प्रमाणभूतं सदभिधेयादीनि साक्षाल्लक्षयत्प्रेक्षावतः प्रवर्तयति इति प्रकरणादावुपन्यस्तम् । तत्राभिधेयं वाच्यम् । तच्चेह प्रमाणम्, तस्यैव प्रकरणेन प्रतिपाद्यत्वात् । तत् प्रमाणेत्यवयवेन लक्षयति । प्रयोजनं द्वेधा श्रोतुः कर्तुश्च । पुनरपि द्विविधमनन्तरं व्यवहितं च । तत्र श्रोतुरनन्तरं तत्प्रमाणविषया व्युत्पत्तिः, कर्तुः व्युत्पाद्यमानस्य प्राज्ञत्वात्शिष्यस्य व्युत्पादनम् । तत्रात्मप्रयोजनं दर्शयन्नारभ्यते इत्यस्य मयेति पदसापेक्षत्वात्, शिष्यप्रयोजनं तु व्युत्पदित्यनेनोपसर्गधातुसमुदायेनैव तदंतर्गतं लप्स्यते इत्यभिप्रायवान् कर्तात्मव्यापारं णिजन्तेन निर्दर्शयति प्रमाणव्युत्पादनार्थमिति । व्यवहितप्रयोजनं तु द्वेधा व्यावहारिकं पारमार्थिकं च । व्यावहारिकं हेयोपादेयोपेक्षणीयेष्वर्थेषु हानोपादानोपेक्षालक्षणम् । पारमार्थिकमभ्युदयनिःश्रेयसावाप्तिरिति । एतत् साक्षादनुक्तमप्यनन्तरप्रयोजनफलत्वात् तद्वचनेनैवाक्षिप्तमवगन्तव्यम् । सम्बन्धस्तूपायोपेयलक्षणः । अधुनाक्षरार्थः - येनार्थं परिच्छिद्यार्थक्रियासमर्थार्थप्रार्थनया प्रवर्तन्ते प्रमातारस्तदेवेह ज्ञानमात्मना सह धर्मिरुपतया तादात्म्येऽपि धर्मरुपतया व्यतिरिक्तं प्रमीयतेऽनेनेति प्रमाणम्, तस्य व्युत्पादनं परपरिकल्पितलक्षणादिव्युदासेन स्वाभिप्रेतलक्षणादिस्वरूपप्रकाशनम् । तदर्थमर्थशब्दः प्रयोजनपर्यायः, इदमित्यर्थरूपतया स्वचेतसि वर्तमानं बहिःशब्दरूपतयाऽऽरभ्यते इति वाक्यादिरचनया क्रियते । प्रमाणं प्रति लक्षणादिषु विप्रतिपद्यन्ते परे । लक्षणे, प्रमाणमविसंवादिज्ञानमिति सौगताः | For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ३३९ न्यायावतार ७ अनधिगतार्थाधिगन्तृ प्रमाणमिति मीमांसकाः । अर्थोपलब्धिहेतुः प्रमाणमिति नैयायिकादयः इत्यादि।। तत्र लक्षणसंख्याविप्रतिपत्ती निराचिकीर्षुराह - प्रमाणं स्वपराभासि, ज्ञानं बाधविवर्जितम्। प्रत्यक्षं च परोक्षं च, द्विधा मेयविनिश्चयात् ।। १ ।। हारिभद्री - प्रमाणमित्यादि, पूर्वार्द्धन लक्षणविप्रतिपत्तिमुत्तरार्द्धन संख्याविप्रतिपत्तिं निराचष्टे । लक्षणं पररूपेभ्यो व्यावर्तनक्षमोऽसाधारणो धर्मो लक्ष्यते लक्ष्यं परिछिद्यतेऽनेनेति । प्रमाणमिति पूर्ववत् स्व आत्मा, परोऽर्थः, तावाभासयितुं शीलं यस्य तत्तथा । ज्ञायते निश्चीयते तत्त्वं येन तज्ज्ञानम् । बाध्यतेऽनेनेति बाधः विपरीतार्थोपस्थापकप्रमाणप्रवृत्तिस्तेन विशेषेण वर्जितं रहितं यत्तत्प्रमाणम्। स्वपराभासीत्यनेन ये स्वाभास्येव ज्ञानं मन्यन्ते ज्ञानवादिनो बौद्धविशेषाः, ये च पराभास्येव मीमांसकादयस्ते निरस्ताः । ज्ञानमित्यनेन तु यन्नैयायिकादिभिः पर्यकल्पि संनिकर्षः प्रमाणमिति तन्निरस्यति, जडत्वात् तस्य ग्राहकत्वायोगात् । बाधविवर्जितमित्यनेन यत्तिमिरादिदोषतः कुशास्त्राध्ययनतो वा ज्ञानं भवति तत्प्रतिक्षिपति । समस्तलक्षणेन तु यत्परोक्तमनधिगतार्थाधिगन्तृ प्रमाणमर्थोपलब्धिहेतुः प्रमाणमिति तन्निरस्थात् ।। अथ तत्संख्या - प्रत्यक्षं चेत्यादि, अक्षमिन्द्रियं प्रतिगतं प्रत्यक्षं यदिन्द्रियमाश्रित्योज्जिहीतेऽर्थसाक्षात्कारि तत् । अक्षेभ्यः परतो वर्तते इति परोक्षमक्षव्यापारनिरपेक्षम् । चशब्दौ प्रत्यक्षपरोक्षयोस्तुल्यकक्षतां लक्षयतः, द्वयोरपि प्रामाण्यं प्रत्यविशेषात्। द्विधैवेत्यनेन परपरिकल्पितसंख्यान्तरं निराचष्टे | तथा यदपि परैरुक्तद्वयातिरिक्तं प्रमाणसंख्यान्तरं प्रत्यज्ञायि, तत्र यत्पर्यालोच्यमानमुपमानार्थापत्तिवत् प्रमाणं, तदनयोरेवान्तर्भावनीयम् । यत्तु नास्कन्दति प्रामाण्यं तन्निरसनीयम्। सूत्रावयवेन प्रकृतनियमकारणमाह - द्विधैवेति काकाक्षिगोलकन्यायेनात्रापि संबन्धनीयम् - मेयविनिश्चयादिति, ततोऽयमों द्वाभ्यामेव प्रकाराभ्यां प्रमेयस्य विनिश्चयात् द्वे एव प्रमाणे। __ अयमभिप्रायः . स्वसंवेदनापेक्षया निखिलज्ञानानामेकरूपत्वेऽपि बहिरर्थं चापेक्ष्य कश्चिच्चक्षुरादिसामग्रीबललब्धसत्ताकः स्वावयवव्यापिनं कालान्तरसंचरिष्णुं स्थगितक्षणविवर्तमलक्षितपरमाणुपारिमाण्डल्यं संनिहितं विशदनिर्भासं सामान्यमाकारं साक्षात्कारकुर्वाणः प्रकाशः प्रथते तत्र प्रत्यक्षव्यवहारः । यश्च लिङ्गशब्दादिद्वारेण नियतानियतसामान्याकारावलोकी परिस्फुटतारहितो बोधः स परोक्षतां स्वीकरोति ।। १ ।। For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ३४० 10 न्यायावतार प्रसिद्धानि प्रमाणानि, व्यवहारश्च तत्कृतः । प्रमाणलक्षणस्योक्ती, ज्ञायते न प्रयोजनम् ।। २ ।। हारिभद्री - प्रसिद्धानीत्यादि, प्रसिद्धानि प्ररूढानि अधुनाऽसाध्यानीत्यर्थः । प्रमाणानि प्रत्यक्षादीनि, परोक्षगतभेदापेक्षया बहुवचनम् । आसतां तावत्प्रमाणानि व्यवहारोऽपि तत्कृतः, चशब्दोऽपिशब्दार्थः । अथ परप्रमाणेत्यादि - प्रमाणलक्षणस्योक्तौ पररूपव्यावर्त्तनक्षमासाधारणधर्मकथनरूपायां ज्ञायते निर्णीयतेऽस्माभिर्न प्रयोजनं तत्फलम्, अतिसूक्ष्मत्वात्तावकाभिसंधेरिति काक्वा प्रश्नयत्युल्लुण्ठयति च ।। २ ।। अथाचार्यो गृहितस्तावकीनोऽभिप्रायः इति तत्साफल्यमावेदयति - प्रसिद्धानां प्रमाणानां, लक्षणोक्तौ प्रयोजनम् । तद्व्यामोहनिवृत्तिः, स्याद्व्यामूढमनसामिह ।। ३ ।। हारिभद्री - प्रसिद्धानामित्यादि, प्रतिप्राणि संप्रसिद्धानि प्रमाणानि । तथापि केचिद् विततमोहावष्टब्धान्तकरणास्तत्स्वरूपमनुभवन्तोऽपि न लक्षयन्ति । ततो यथावस्थितप्रमाणलक्षणाविर्भावेन व्यामोहं तेषामपसारयाम इति नः चेतः।। तदिदं प्रयोजनम् - 'तद्व्यामोहनिवृत्तिः' तस्मिन् प्रमाणलक्षणे व्यामोहो विपरीतता 'स्यात्' भवेत् । केषामित्याह - व्यामूढं विपरीतं ग्रस्तं मनो येषां ते, इहेति लोके ।। ३ ।। अथ प्रत्यक्षलक्षणं लक्षयति - अपरोक्षतयार्थस्य, ग्राहकं ज्ञानमीदृशम् । प्रत्यक्षमितरज्ज्ञेयं, परोक्षं ग्रहणेक्षया ।। ४ ।। हारिभद्री - अपरोक्षतयेत्यादि, अत्र प्रत्यक्षमिति लक्ष्यनिर्देशः, अपरोक्षतयार्थस्य ग्राहकं ज्ञानमिति लक्षणनिर्देशः परोक्षोऽक्षगोचरातीतस्ततोऽन्योऽपरोक्षस्तद्भावस्तत्ता तया । अर्यते इत्यवगम्यते इत्यर्थः, अर्थ्यतेऽभिलष्यते दाहपाकाद्यर्थक्रियार्थमिति वा । तस्य ग्राहकं व्यवसायात्मकतया परिच्छेदकं यज्ज्ञानं तदीदृशमीदृगेव प्रत्यक्षम्। __तत्र ज्ञानात् सांख्याभिमतम् - श्रोत्रादिवृत्तिः प्रत्यक्षमित्यपास्तम् । अर्थस्य ग्राहकमित्यनेन ग्रहणेक्षयेति सापेक्षत्वात् ये बहिरपि भावग्रहणप्रवणं प्रत्यक्षं न मन्यन्ते तान्निरस्यति । अपरोक्षतयेत्यनेन तु परोक्षलक्षणसंकीर्णतां तिरस्कुरुते । ईदृशमित्यनेन पूर्वोक्तविशेषणसंमीलनेन परपरिकल्पितस्य प्रत्यक्षतां प्रतिक्षिपति। For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ 0.३४१ न्यायावतार 10 अथ परोक्षं इतरदित्यादि, प्रत्यक्षादितरदसाक्षात्कारिज्ञानं परोक्षमवगन्तव्यम् । तदपि स्वसंवेदनापेक्षया प्रत्यक्षमेव बहिरर्थापेक्षया परोक्षमिति दर्शयति । ग्रहणेक्षयेति ग्रहणमर्थाद् बहिः प्रवर्त्तनम्, तस्येक्षा पर्यालोच्यता तया । एकरूपमप्येतत्प्रतिपाद्यापेक्षया शाब्दमनुमानं चेति द्विविधम् ।। ४ ।। अथानुमानमनुमानयन्ति साध्याविनाभुनो लिङ्गात्साध्यनिश्चायकं स्मृतम् । अनुमानं तदभ्रान्तं, प्रमाणत्वात्समक्षवत् ।। ५ ।। हारिभद्री - अनुमानमिति लक्ष्यम्, साध्याविनाभुनो लिङ्गात्साध्यनिश्चायकमिति लक्षणम् । लिङ्गग्रहण-साध्याविनाभावित्वलिङ्गसम्बन्धस्मरणकालात्पश्चाद् मीयते परिच्छिद्यतेऽर्थोऽनुमेयपावकादिर्येन तदनुमानमिति ज्ञानम् । तत्किम्भूतम् ? साध्यनिश्चायकमिति साधनमर्हति साधयितुं वा शक्य इति साध्योऽनुमेयः तस्य निश्चायकं तत्स्वरूपनिर्णायकं तत् । कुतो ? लिङ्गात् लिङ्ग्यते गम्यतेऽर्थोऽनेनेति लिङ्गं हेतुः । कीदृग्लिङ्गात् ? 'साध्याविनाभुनो' विना भवतीति विनाभु, ततोऽन्यदविनाभु, साध्यं विमुच्य यन्न भवतीत्यर्थः । तस्मात्साध्यनिश्चायकं ज्ञानमनुमानमिति स्मृतं नीतिविद्भिरिति । तत्र लिङ्गात्साध्यनिश्चायकमित्यनेनास्य प्रत्यक्षलक्षणसंकीर्णतां वारयति | साध्याविनाभुन इत्यनेन तु परप्रणीतलिङ्गलक्षणव्युदासः । तदभ्रान्तमित्यनेन सौगतप्रतिक्षेपः । तदनुमानं भ्राम्यति स्वगोचरे विपर्यस्यतीति भ्रान्तम्, तदन्यदभ्रान्तमिति प्रतिज्ञा, प्रमाणत्वात् अयं हेतुः, संगतमक्षाणामिति समक्षं तदिव तद्वदिति दृष्टान्तः । एतेन सर्वावयवसूचितम् ।। ५ ।। अथ ज्ञानाद्वैतवादी समक्षलक्षणे दृष्टान्तस्य साध्यविकलतां कथयतीति तन्मतविकुट्टनार्थमाह न प्रत्यक्षमपि भ्रान्तं, प्रमाणत्वविनिश्चयात् । भ्रान्तं प्रमाणमित्येतद् विरुद्धं वचनं यतः ।। ६ ।। हारिभद्री - न प्रत्यक्षमपीत्यादि, यद्भवतश्चेतसि वर्त्तते न केवलमनुमानं भ्रान्तं किन्तु प्रत्यक्षमपि दृष्टान्ततयोपात्तं भ्रान्तमेव । सर्वमालम्बने भ्रान्तमिति वचनात्तदेतन्न, कुत इत्याह प्रमाणत्वविनिश्चयादिति, प्रमाणभावनिर्णयादित्यर्थः । भ्रान्तताप्रमाणतयोर्विरोधसाधनेन हेतुमाह भ्रान्तमित्यादि, भ्रान्तं विपर्यस्तमथ च प्रमाणं ग्राह्यपरिच्छेदहेतुरित्येतद्वचनमेवंविधार्थप्रत्यायको ध्वनिर्विरुद्धं, पूर्वापरव्याहतार्थगर्भत्वात् । । ६ ।। अत्रापि तस्यैव शासनम् - For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार सकलप्रतिभासस्य भ्रान्तत्वासिद्धितः स्फुटम् । प्रमाणं स्वान्यनिश्चायि, द्वयसिद्धौ प्रसिध्यति ॥ ७ ॥ हरिभद्री - सकलेत्यादि, एवं मन्यते - योऽपि समस्तसंवेदनस्य भ्रान्ततां प्रतिजानीते, तेनापि तत्साधकस्याभ्रान्तताऽभ्युपगन्तव्या । ततश्च सकलप्रतिभासस्य समस्तसंवेदनस्य भ्रान्तत्वासिद्धितो विपर्यस्तत्वानिष्पत्तेः यत् स्फुटं स्वान्यनिश्चायि सुनिश्चिततया स्वपरप्रकाशकं तत्प्रमाणमिति संबन्धः । तच्च द्वयसिद्धौ स्वरूपार्थलक्षणयुग्मनिष्पत्तौ निष्पद्यते ।। ७ ।। अथ स्वार्थानुमानं प्रतिपाद्याल्पवक्तव्यत्वात्शाब्दलक्षणमाह - दृष्टेष्टाव्याहताद्वाक्यात्परमार्थाभिधायिनः । तत्त्वग्राहितयोत्पन्नं, मानं शाब्दं प्रकीर्तितम् ।। ८ । हारिभद्री - दृष्टेष्टेत्यादि, शाब्दमिति लक्ष्यम्, दृष्टेष्टेत्यादि लक्षणम् । दृष्टेन प्रमाणावलोकितेन इष्टः प्रतिपिपादयिषितोऽव्याहतोऽनिराकृतोऽर्थादर्थो यस्मिन्वाक्ये तत्तथा, प्रमाणनिश्चितार्थाबाधितम् । तस्मात्परमोऽकृत्रिमः पुरुषोपयोगी शक्यानुष्ठानो वाऽर्थो वाच्यस्तमभिधातुं शीलं यस्य तत्तथा । ततस्तत्त्वग्राहितयोत्पन्नं प्रकृतवाक्यप्रतिपादितार्थादानशीलतया लब्धसत्ताकं यन्मानं तच्छाब्दं प्रकीर्तितमुपवर्णितम् । तत्र दृष्टेष्टेत्यनेन कुतीर्थिकवचसां लौकिकविप्रतारकोक्तीनां च शाब्दतां निरस्यति । वाक्यादित्यनेन तु वाक्यस्यैव शाब्दत्वम्, न पदस्य, तस्य प्रतिपिपादयिषितार्थस्यानभिधानात् । परमार्थाभिधायिन इत्यमुनाऽशक्यानुष्ठानोपदेशस्य पुरुषानुपयोगिनश्च तत्तिरस्कुरुते । तत्त्वग्राहितयोत्पन्नमित्यमुना त्वेवंभूतादपि श्रोतृदोषाद् विपरीतार्थग्राहकस्य शाब्दत्वं निराचष्टे । मानमित्यनेन त्वन्तर्गतप्रोपसर्गार्थेन शाब्दे परस्याप्रामाण्यबुद्धिं वारयति । शाब्दं द्विधा, लौकिकं च शास्त्रजं च । तत्रेदं द्वयोरपि सामान्यं लक्षणम् ।। ८ ।। अधुना यादृशात् शास्त्रात्तदुत्पद्यते तदाह ३४२ NO - आप्तोपज्ञमनुल्लङ्घ्यमदृष्टेष्टविरोधकम् । तत्त्वोपदेशकृत्सार्वं, शास्त्रं कापथघट्टनम् ।। ९ ।। हारिभद्री - आप्तेत्यादि, शास्ति शिक्षयति जीवादितत्त्वं शिष्यतेऽनेनेति वा शास्त्रम् । तत्किम्भूतमिति तद्विशेषणान्याह । आप्तः प्रक्षीणाशेषरागादिदोषगणस्तेनोपज्ञमादावुपलब्धमनेनापौरुषेयापोहमाह, पुरुषव्यापाराभावे वचनाभावात् । अत एवोल्लङ्घ्यते प्राबल्येन गम्यतेऽभिभूयतेऽनेनेत्युल्लङ्घ्यं ततोऽन्यदनुल्लङ्घ्यम् । For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ३४३ न्यायावतार 10 अत एव दृष्टेन प्रमाणनिर्णितेनेष्टस्य तद्वाच्यस्य विरोधो यस्मिंस्तत्तथा तदेव दृष्टेष्टविरोधकम् । यदि वा, दृष्टः प्रमाणेन, इष्टो वचनान्तरेण, तयोर्विरोधकं यत्, ततोऽन्यददृष्टेष्टविरोधकम्, अबाधितार्थाभिधायीत्यर्थः । तत्त्वं जीवादयः पदार्थास्तेषामुपदेशः स्वरूपप्रकाशनं तं करोतीति । तथाऽत एव सार्वं सर्वस्मै हितं । कुत्सिताः पन्थानः कापथाः तीर्थान्तरीयास्तेषां घट्टनं विचालनम् । ईदृशादेव शास्त्रज्जातं शाब्दं प्रमाणम् ।। ९ ।।। अथ परार्थानुमानप्रस्तावः, पारार्थ्यं हि द्वयोरपि प्रत्यक्षानुमानयोः सामान्येन समर्थयति - स्वनिश्चयवदन्येषां, निश्चयोत्पादनं बुधैः । परार्थं मानमाख्यातं, वाक्यं तदुपचारतः ।। १० ।। हारिभद्री - अत्र परार्थं मानमिति लक्ष्यम्, स्वनिश्चयवदित्यादि लक्षणम्, स्व आत्मा तस्य निश्चयः प्रमेयाधिगमः, तद्वदन्येषां प्रतिपाद्यानां निश्चयोत्पादनं प्रमेयपरिच्छेदकज्ञानप्रादुर्भावनम्, यथात्मनिर्णयस्तथा परेषां ज्ञानजननमिति । तद्वाक्यं न ज्ञानम्, कथं जडस्य प्रामाण्यमित्याह - तदुपचारतस्तस्य ज्ञानस्योपचारोऽतद्रूपस्याऽपि तद्रूपत्वेन ग्रहणम् । प्रतिपाद्यगतं प्रतिपादकगतं वा ज्ञानं तत्रोपचर्यते ।। १० ।। । सौगतमते निर्विकल्पकं प्रत्यक्षमतो न शब्दजन्यमित्यतोऽनुमानं दृष्टान्तीकृत्य प्रत्यक्षस्यापि परार्थतां समर्थयति - प्रत्यक्षेणानुमानेन, प्रसिद्धार्थप्रकाशनात् । परस्य तदुपायत्वात्, परार्थत्वं द्वयोरपि ।। ११ ।। हारिभद्री - प्रत्यक्षेत्यादि, प्रत्यक्षेणाप्यनुमानेनेव प्रसिद्धार्थप्रकाशनात् स्वप्रतीतप्रमेयप्रत्यायकत्वात्परार्थत्वं प्रतिपाद्यप्रयोजनत्वम्, द्वयोरपि प्रत्यक्षानुमानयोः तुल्यकारणत्वात् । इहापीवशब्दौ लुप्तनिर्दिष्टौ द्रष्टव्यौ, तदर्थावगमनात् । अयमभिप्रायः - यथानुमानप्रतीतोऽर्थः परस्मै प्रतिपाद्यमानो वचनरूपापन्नः परार्थमनुमानं तथा प्रत्यक्षप्रतीतोऽपि, तुल्यत्वात् ।। ११ ।। अथ परार्थस्वरूपमाह - प्रत्यक्षप्रतिपन्नार्थप्रतिपादि च यद्वचः । प्रत्यक्षं प्रतिभासस्य, निमित्तत्वात्तदुच्यते ।। १२ ।। हारिभद्री - प्रत्यक्षेत्यादि, यद्वचः प्रत्यक्षप्रतिपन्नार्थप्रतिपादि साक्षात्कारिज्ञानगोचरकथनचतुरं तत्प्रत्यक्षमुच्यते । तच्च प्रत्यक्षरूपमेवोच्यमानं प्रत्यक्षम् । विप्रतिपन्नं प्रति अनुमानद्वारेणोच्यमानमनुमानमेव । For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार ३४४७ चशब्देनानेकार्थत्वात् दर्शयति - वचनं कुतः प्रत्यक्षमित्याह - प्रतिभासस्य निमित्तत्वात् प्रतिपाद्यप्रत्यक्षप्रकाशहेतुत्वादुपचारेणोच्यत इत्यर्थः ।। १२ ।। अनुमानमाह - साध्याविनाभुवो हेतोर्वचो यत्प्रतिपादकम् । परार्थमनुमानं तत्पक्षादिवचनात्मकम् ।। १३ ।। हारिभद्री - साध्येत्यादि, हिनोति गमयत्यर्थमिति हेतुः तस्य साध्याविनाभुवः प्राङ्निरूपितस्य यद्वचः प्रतिपादकं संदर्शकं तदनुमानप्रकाशहेतुत्वात्परार्थमनुमानं । तत्कीदृशमित्याह - पक्षो वक्ष्यमाणलक्षणः स आदिर्येषां हेतुदृष्टान्तोपनयनिगमनादीनां तानि तथा, तेषां वचनानि प्रतिपादकध्वनयस्तान्येवात्मा स्वरूपं यस्य तत्पक्षादिवचनात्मकम्। ननु पूर्वं हेतुरूपमेवोक्तं परार्थमनुमानमधुना तु पक्षादिवचनात्मकमिति वदतः पूर्वापरव्याहतार्थवाचोयुक्तिः । न, एवं मन्यते - नैकः प्रकारः परार्थानुमानस्य । किं तर्हि, यथा यथा परस्य सुखेन प्रमेयप्रतीतिर्भवति तथा तथा यत्नतः प्रत्यायनीयः। तत्र दशावयवं साधनं प्रतिपादनोपायः, तद्यथा - पक्षादयः पञ्च तच्छुद्धयश्च । तत्र यदा प्रतिपाद्यप्रक्रमादेव निर्णीतपक्षोऽविस्मृतदृष्टान्तस्मार्यप्रतिबन्धग्राहकप्रमाणो व्युत्पन्नमतित्वाच्छेषावयवाभ्युहनसर्मथश्च भवति, यद्वाऽत्यन्ताभ्यासात्तावतैव प्रमेयमवबुध्यते तदा हेतुरेवोपन्यस्यते, शेषाणां नैरर्थ्यक्यात् । यदा त्वनिर्णीतपक्षस्तदाऽकाण्ड एव हेतूपन्यासोऽयुक्तः स्यादिति पक्षोऽप्याख्यायते । अस्मर्यमाणे प्रतिबन्धग्राहिणि प्रमाणे दृष्टान्तोऽपि । स्मृतेऽपि प्रमाणे दार्टीतिके योजयितुमजानानस्योपनयोऽपि । तथापि साकाङ्क्षस्य निगमनम् । तथा यत्र पक्षादौ स्वरूपविप्रतिपत्तिस्तत्र तच्छुद्धिः प्रमाणेन कर्तव्या, इतरथा तेषां स्वसाध्यासाधनात् । सर्वेषां चामीषां साधनावयवत्वम्, प्रतिपाद्यप्रतीत्युपायत्वात् ।। १३ ।। अथ पक्षं लक्ष्यति साध्याभ्युपगमः पक्षः प्रत्यक्षाद्यनिराकृतः । तत्प्रयोगोऽत्र कर्तव्यो हेतोर्गोचरदीपकः ।। १४ ।। हारिभद्री - साध्येत्यादि, पच्यत इति पक्षो व्यक्तीक्रियते इति भावः । किंभूतः 'साध्याभ्युपगमः' साध्यस्याभ्युपगमोऽङ्गीकरणं प्राश्निकानां पुरतः प्रतीज्ञास्वीकारः । पुनः किंरूपः 'प्रत्यक्षाद्यनिराकृतः' For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार .३४५ प्रत्यक्षं साक्षात्कारिसंवेदनमादिशब्दादनुमानस्ववचनलोका गृह्यन्ते तैरनिराकृतोऽबाधितः पक्ष इति सण्टङ्कः | ___ स दृष्टव्यो, न च दर्शनीय इति यो मन्यते तं प्रत्याह - तस्य पक्षस्य प्रयोगोऽभिधानमत्र परार्थानुमानप्रस्तावे कर्तव्यो विधेयः । कुतः हेतोः पूर्वोक्तस्वरूपस्य गोचरः दीपक इति । हेत्वर्थतृतीयाद्या इति वचनाद्विषयसंदर्शकत्वादित्यर्थः । अयमभिप्रायः - न हि सर्वत्र प्रतिवादिनः प्रक्रमादेव निर्णीतपक्षस्य कूर्चशोभापुरस्सरं हेतुरूपन्यस्यते, अपितु क्वचित् कथंचित् ।।१४।। ततो यदाद्यापि पक्षार्थं न जानीते, तदा हेतावुपन्यस्ते विषयव्यामोहाद् भ्रान्तिलक्षणो दोषः स्यादित्याह - अन्यथा वाद्यभिप्रेतहेतुगोचरमोहिनः । प्रत्याय्यस्य भवेद्धेतुर्विरुद्धारेकितो यथा ।। १५ ।। हारिभद्री - अन्यथेत्यादि, अन्यथेत्युक्तवैपरीत्ये पक्षप्रयोगाकरणे इति । वादिनो हेतूपन्यासकर्तुरभिप्रेतोऽभिमतः स चासौ हेतुगोचरश्च, तत्र मुह्यति दोलायते तच्छीलश्च यः, तस्य प्रत्याय्यस्य प्रतिवादिनो हेतुः विरुद्धारेकितो भवेद् विरोधशङ्काकलङ्कित इत्यर्थः । ततश्च सम्यग्हेतावपि विपक्ष एवायं वर्तते इति व्यामोहाद्विरुद्धदूषणमभिदधते ।। १५ ।। अमुमेवार्थं दृष्टान्तेनाह यथेतिपूर्वश्लोके तदुपन्यासार्थः - ___धानुष्कगुणसंप्रेक्षिजनस्य परिविध्यतः | धानुष्कस्य विना, लक्ष्यनिर्देशेन गुणेतरौ ।। १६ ।। हारिभद्री - धानुष्केत्यादि, यथा लक्ष्यनिर्देशं विना धानुष्कस्येषु प्रक्षिपतो यौ गुणदोषौ तौ तद्दर्शिजनस्य विपर्यस्तावपि प्रतिभातः, गुणोऽपि दोषतया दोषोऽपि गुणतया । तथा पक्षनिर्देशं विना हेतुमुपन्यस्यतो वादिनो यौ स्वाभिप्रेतसाध्यसाधनसामर्थ्यासामर्थ्यलक्षणौ गुणदोषौ प्राश्निकप्रतिवाद्यादीनां विपरीतावपि प्रतिभात इति भावार्थः । अक्षरार्थस्तु धनुषा चरति धानुष्कस्तस्य गुणो लक्ष्यवेधप्रावीण्यलक्षणः तत्संप्रेक्षिजनस्य संप्रेक्षणशीलस्य परिविध्यतो यथा कथंचित् बाणं मुञ्चत इत्यर्थः, धानुष्कस्य चापधरस्य विना लक्ष्यनिर्देशेन वेध्यनिष्टङ्कनमृते गुणेतरौ तौ ||१६|| अथ हेतुस्वरूपं निरूपयति । For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार ३४६७ हेतोस्तथोपपत्त्या वा स्यात्प्रयोगोऽन्यथापि वा ।। द्विविधोऽन्यतरेणापि साध्यसिद्धिर्भवेदिति ।। १७ ।। हारिभद्री - परार्थानुमानस्य वचनरूपत्वाद् द्वैविध्यमाह - हेतोर्द्विविधः प्रयोगः स्यादिति संबन्धः । कथमित्याह - तथैव साध्यसद्भाव एवोपपत्तिर्विद्यमानता तया तथोपपत्त्या, यथाऽग्निरत्र धूमस्य तथैवोपपत्तेः । अन्यथेतिपदेऽवयवे समुदायोपचारादन्यथाऽनुपपत्तिं लक्षयति । अन्यथा साध्यव्यतिरेकेऽनुपपत्तिरविद्यमानता तयाऽन्यथानुपपत्त्यैव हेतोः प्रयोगः स्यात्, यथाऽग्निरत्र धूमान्यथानुपपत्तेः । उभयमप्येकत्र न प्रयोक्तव्यमित्याह-अन्यतरेणापि एकेनापि साध्यस्य प्रतिपिपादयिषितार्थस्य सिद्धिर्निष्पत्तिः प्रतिपाद्यप्रतीतावारोहणं भवेदिति यस्मात्, तस्मान्न द्वे अपि प्रयोक्तव्ये ।। १७ ।। अथ दृष्टान्तलक्षणावसरः । स द्वधा साधर्मेण वैधर्मेण च । तत्र साधर्म्यदृष्टान्तं स्पष्टयति साध्यसाधनयोाप्तिर्यत्र निश्चीयतेतराम्। साधम्र्येण स दृष्टान्तः संबन्धस्मरणान्मतः ।। १८ ।। हारिभद्री - साध्येत्यादि, दृष्टयोरवलोकितयोः साध्यसाधनयोः अन्तः परिनिष्ठितिः यस्मिन्निति दृष्टान्तः समानो धर्मोऽस्येति सधर्मा तद्भावः साधर्म्यं तेन । स किंविधो भवतीत्याह - साध्यं जिज्ञासितार्थात्मकम्, साधनं तद्गमको हेतुस्तयोः साध्यसाधनयोर्व्याप्तिरिदमनेन विना न भवतीत्येवंरूपा, यत्र क्वचिन्निश्चीयतेतरां अतिशयेन निर्णीयते सः साधर्म्यदृष्टान्तः । यथा - अग्निरत्र धूमस्य तथैवोपपत्तेः महानसवदिति। अयं चाविस्मृतप्रतिबन्धे प्रतिवादिनि न प्रयोक्तव्य इत्याह - संबन्धस्मरणादिति । यब्लोपे पञ्चमी, प्राग्गृहीतविस्मृतसंबन्धस्मरणमधिकृत्य मतोऽभिप्रेतोऽयं नीतिविदाम्, नान्यथा । यदा हि प्रतिपाद्योऽद्यापि संबन्धं साध्याविनाभावित्वलक्षणं नावबुध्यते, तदा प्रमाणेन संबन्धो ग्राहणीयः, न दृष्टान्तमात्रेण, न हि सहदर्शनादेव क्वचित्सर्वत्रेदममुना विना न भवतीति सिध्यति, अतिप्रसंगात् ।। १८ ।। इदानीं वैधर्म्यदृष्टान्तमुपदर्शयति - साध्ये निवर्तमाने तु साधनस्याप्यसंभवः । ख्याप्यते यत्र दृष्टान्ते वैधhणेति स स्मृतः ।। १९ ।। हारिभद्री - साध्येत्यादि, विसदृशो धर्मोऽस्येति विधर्मा, तद्भावो वैधर्म्यम्, तेन वैधhण दृष्टान्तः । कीदृगित्याह - साध्ये गम्ये निवर्तमाने असंभवति, तुशब्दोऽवधारणार्थो भिन्नक्रमः, स च साधनस्यासंभव एवेत्यत्र द्रष्टव्यः । ख्याप्यते प्रतिपाद्यते यत्र दृष्टान्ते स वैधhण भवति, For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Q/३४७ न्यायावतार 10 इतिशब्देन संबन्धस्मरणादिति ।। १९ ।। इदमत्रापि संबध्नाति - अस्यापि स्मर्यमाणे संबन्धे प्रयोगायोगादिति कुत एतदित्याह - अन्तर्व्याप्त्यैव साध्यस्य सिद्धेर्बहिरुदाहृतिः । व्यर्था स्यात्तदसद्भावेऽप्येवं न्यायविदो विदुः ।। २० ।। हारिभद्री - अन्तरित्यादि, अन्यदा हि स्मर्यमाणे वा संबन्धे प्रयुज्येत, अगृहीते वा । यद्याद्य पक्षः, सोऽयुक्तः, यदा सर्वत्र साध्याविनाभाविनं हेतुं स्मरति प्रतिपाद्यः, तदा पक्षेऽपि तमवबुध्य कथं साध्यं न प्रतिपद्येत ? ततश्चान्तः पक्षमध्ये व्याप्तिः साधनस्य साध्याक्रान्तत्वमन्तर्व्याप्तिः, तथैव साध्यस्यगम्यस्य सिद्धेः प्रतीतेः बहिर्विवक्षितधर्मिणोऽन्यत्र दृष्टान्तधर्मिण्युदाहृतिर्व्याप्तिदर्शनरूपा व्यर्थाः निष्प्रयोजना, तत्प्रत्याय्यार्थाभावात् द्वितीयपक्षस्यापि निर्दोषतां निरस्यन्नाह - तदसद्भावेऽप्येवं संबन्धाग्रहणादन्ताप्त्यभावेऽप्येवमिति व्यथैव बहिरुदाहृतिः, न हि सहदर्शनात् क्वचित् सर्वत्र तद्रूपता सिध्यति, व्यभिचारात् । तस्मादगृहीतसंबन्धे प्रतिपाद्ये प्रमाणेन प्रतिबन्धः साध्यः, तत्सिद्धौ तत एव साध्यसिद्धरकिंचित्करी दृष्टान्तोदाहृतिरिति न्यायविदो विद्वांसोऽवबुध्यन्ते । इह शेषावयवानामुपनयनिगमनशुद्धिपञ्चकलक्षणानां संक्षिप्तरुचिसत्त्वानुग्रहपरत्वादस्य यद्यपि साक्षाल्लक्षणं नोक्तम्, तथाप्यत एव प्रतिपादितावयवत्रयाद् बुद्धिमद्भिरुन्नेयम् । यतोऽवयवापेक्षया जघन्यमध्यमोत्कृष्टास्तिस्त्रः कथा भवन्ति । तत्र हेतुप्रतिपादनमात्रं जघन्या । द्व्याद्यवयवनिवेदनं मध्यमा । संपूर्णदशावयवकथनमुत्कृष्टा ।। २० ।। ___ एवं पक्षादिलक्षणं प्रतिपाद्येदानी हेयज्ञाने सत्युपादेयं व्यक्ततरं वेद्यत इति तद्व्युदस्ताः पक्षहेतुदृष्टान्ताभासा वक्तव्याः । तत्र पक्षलक्षणव्युदस्तान् पक्षाभासानाह - प्रतिपाद्यस्य यः सिद्धः पक्षाभासोऽस्ति लिङ्गतः । लोकस्ववचनाभ्यां च बाधितोऽनेकधा मतः ।। २१ ।। हारिभद्री - प्रतिपाद्येत्यादि, पक्षस्थानोपन्यस्तत्वात् तत्कार्याकरणाच्च पक्षवदाभासते इति पक्षाभासः । असावेनकधा अनेकप्रकारो मतः । कथमित्याह - प्रतिपाद्यस्य प्रतिवादिनो यः कश्चित्सिद्धः प्रतीतावारूढ एव स पक्षाभासः, साध्यस्यैव पक्षत्वात्, सिद्धस्य साधनानहत्वात्, अतिप्रसक्तेः । ___ तथाऽक्षलिङ्गतोऽध्यक्षहेतुभ्यां लोक-स्ववचनाभ्यां बाधितस्तिरस्कृतो यः स पक्षाभासः । तत्र प्रतिपाद्यसिद्धो यथा - पौद्गलिको घट इत्यादि । प्रत्यक्षबाधितो यथा - निरंशानि स्वलक्षणानि । अनुमानबाधितो यथा - नास्ति सर्वज्ञ इति । लोकबाधितो यथा - गम्या माता इति । For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार स्ववचनबाधितो यथा- न सन्ति सर्वे भावाः ।। २१ ।। सांप्रतं हेतुलक्षणं स्मारयन् तदपास्तान् हेत्वाभासानाह - अन्यथानुपपन्नत्वं, हेतोर्लक्षणमीरितम् । तदप्रतीतिसंदेहविपर्यासैस्तदाभता ।। २२ ।। हारिभद्र - अन्यथेत्यादि, हेतोर्लक्षणमसाधारणधर्मरूपं यदीरितं गमितमनेकार्थत्वाद्वा प्रतिपादितं स्वार्थानुमानप्रस्तावे यदुतान्यथानुपपन्नत्वमिति, तस्याप्रतीतिरनध्यवसायः, संदेहो दोलायमानता, विपर्यासो वैपरीत्यनिर्णयः, अप्रतीतिश्चेत्यादिद्वन्द्वः पश्चात् तदा सह तत्पुरुषः, तैस्तदप्रतीतिसंदेहविपर्यासैः, तदाभता आभानमाभा तस्येव सम्यग्हेतोरिवाभा अस्येति तदाभस्तद्भावः तत्ता, हेत्वाभासता भवतीत्यर्थः ।। २२ ।। अधुना येन लक्षणेन यन्नामा हेत्वाभासो भवति तद्दर्शयति - असिद्धस्त्वप्रतीतो यो योऽन्यथैवोपपद्यते । विरूद्धो योऽन्यथाप्यत्र युक्तोऽनैकान्तिकः स तु ।। २३ ।। 7 हारिभद्री - असिद्धेत्यादि, यः कश्चिदप्रतीतः प्रतीत्याऽगोचरीकृतोऽनिश्चितः सोऽसिद्धनामा हेत्वाभासः । तुशब्दः त्रयस्यापि भेदोद्योतकः । यस्त्वन्यथैव साध्यं विनैव, विपक्ष एवेति यावत्, उपपद्यते संभवति स विरुद्धाभिधानो हेत्वाभासः । यः पुनरन्यथाऽपि साध्यविपर्ययेणापि युक्तो घटमानकः, अपिशब्दात् साध्येनापि, सोऽत्र व्यतिकरे अनैकान्तिकसंज्ञो ज्ञातव्यः । तत्र प्रतिप्राणिप्रसिद्धप्रमाणप्रतिष्ठितानेकान्तविरूद्धबुद्धिभिः कणभक्षाक्षपादबुद्धादिशिष्यकैरुपन्यस्यमानाः सर्व एव हेतवः, तद्यथा एकान्तेनानित्यः शब्दो नित्यो वा, सत्त्वात्, उत्पत्तिमत्त्वात्, कृतकत्वात्, प्रत्यभिज्ञायमानत्वात् - इत्यादयो विवक्षयासिद्धविरुद्धानैकान्तिकतां स्वीकुर्वन्ति । तथाहि - अनित्यैकान्ते तावदसिद्धाः सर्व एव हेतवः, चाक्षुषत्ववत् तेषां ध्वनावविद्यमानत्वात्, असदादिव्यवच्छेदेनाऽलीकसंवृतिविकल्पितत्वात्, पारमार्थिकत्वे त्वेकस्यानेकरूपापत्त्याऽनेकान्तवादापत्तिः। नित्यैकान्तेऽपि धर्मिणोऽत्यन्तव्यतिरिक्तानामपारमार्थिकानां वा स्वसाधनधर्माणां प्रमाणेनाप्रतीतत्वादसिद्धता द्रष्टव्या, अविनिर्लुठितरूपाणां सकलधर्माणां प्रत्यक्षादिप्रमाणप्रसिद्धत्वेन निह्नोतुमशक्यत्वात् । तथा विरुद्धतापि पक्षद्वयेऽपि निर्दिश्यमानाः सर्व एव हेतवोऽनैकान्तिकतामात्मसात्कुर्वन्ति, परस्परविरुद्धाव्यभिचारितत्वात्, समानयुक्त्युपन्यासेन विपक्षेऽपि दर्शयितुं शक्यत्वात्। अनित्यवादी नित्यवादिनं प्रति प्रमाणयति सर्वं क्षणिकम्, अक्षणि सत्त्वात्, क्रमयौगपद्याभ्यामर्थक्रियाविरोधात्, ततोऽर्थक्रिया व्यावर्तमाना स्वक्रोडीकृतां सत्तां व्यावर्तयेदिति - ३४८ For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ०३४९ न्यायावतार क्षणिके चणिकत्वसिद्धिः । तथा नित्यवादी पुनरेवं प्रमाणयति सर्वं नित्यम्, सत्त्वात्, सदसत्कालयोरर्थक्रियाविरोधात्, तल्लक्षणं सत्त्वं नावस्थां बध्नाति ततो निवर्तमानाऽनन्यशरणतया नित्यं साधयति । तदेवमेकान्तद्वयेऽपि ये हेतवस्ते युक्तेः समानतया विरुद्धं न व्यभिचरन्ति ।।२३।। - अथ दृष्टान्तलक्षणव्युदस्तान् दृष्टान्ताभासान् स्पष्टयति साधर्म्येणात्र दृष्टान्तदोषा न्यायविदीरिताः । अपलक्षणहेतूत्थाः साध्यादिविकलादयः ।। २४ ।। हारिभद्री - साधर्म्येणेत्यादि, साधनं साध्याक्रान्तमुपदर्शयितुमभिप्रेतं यस्मिंस्तत्साधर्म्यम् तेन, अत्र व्यतिकरे, दूष्यन्ते इति दोषाः, दृष्टान्ता एव दोषाः दृष्टान्तदोषाः, दृष्टान्ताभासा इत्यर्थः, न्यायविदीरिता विद्वद्भिर्गदिताः । साध्यं गम्यम्, आदिशब्दात् साधनोभयपरिग्रहः, तद्विकलास्तच्छून्याः, आदिशब्दात् संदिग्धसाध्यसाधनोभयधर्मा गृह्यन्ते । किंभूता एते इत्याह- अपगतं लक्षणं येभ्यस्ते तथा च ते हेतवश्च तेभ्य उत्थानं येषां तेऽपलक्षणहेतूत्थाः । तत्र साध्यविकलो यथा - भ्रान्तमनुमानम, प्रमाणत्वात्, प्रत्यक्षवत् । प्रत्यक्षस्य भ्रान्तताविकलत्वात्। साधनविकलो यथा - जाग्रत्संवेदनं भ्रान्तम्, प्रमाणत्वात्, स्वप्नसंवेदनवत् । स्वप्नसंवेदनस्य प्रमाणतावैकल्यात् । उभयविकलो यथा - नास्ति सर्वज्ञः, प्रत्यक्षाद्यनुपलब्धत्वात्, घटवत् । घटस्य सत्त्वात् प्रत्यक्षादिभिरुपलब्धेश्च । संदिग्धसाध्यधर्मो यथा - वीतरागोऽयम्, मरणधर्मत्वात्, रथ्यापुरुषवदिति । संदिग्धसाधनधर्मो यथा - मरणधर्माऽयम्, रागादिमत्त्वात्, रथ्यापुरुषवत् । संदिग्धोभयधर्मो यथा - असर्वज्ञोऽयम्, रागादिमत्त्वात्, रथ्यापुरुषवदिति । ननु परैरन्यदपि दृष्टान्ताभासत्रयमभिहितं तत्किं नोक्तम् ? तस्य दृष्टान्तदोषाभावात् ।। २४ ।। अथ वैधर्म्यदृष्टान्ताभासान् प्रतिपादयति - वैधर्म्येणाऽत्र दृष्टान्तदोषा न्यायविदीरिताः । साध्यसाधनयुग्मानामनिवृत्तेश्च संशयात् ।। २५ ।। हारिभद्री - वैधर्म्येत्यादि, साध्याभावः साधनाभावाक्रान्तो दर्शयितुमभिप्रेतो यस्मिंस्तद्वैधर्म्यम्, तेनात्र दृष्टान्तदोषा न्यायविदीरिता इति पूर्ववद्दत्तार्थम् । साध्यसाधनयुग्मानां गम्यगमकोभयानां अनिवृत्तेरनिवर्तनात्, चशब्दस्य व्यवहितप्रयोगात् संशयाच्च, निवृत्तिसंदेहाच्चेत्यर्थः । तदनेन षड् दृष्टान्ताभासाः सूचिताः । तद्यथा - १, साध्याव्यतिरेकी; २, साधनाव्यतिरेकी; ३, साध्यसाधनाव्यतिरेकी; तथा ४, संदिग्धसाध्यव्यतिरेकी ५, संदिग्धसाधनव्यतिरेकी; ६, संदिग्धोभयव्यतिरेकी । तत्राद्यो For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ३५०० न्यायावतार यथा - भ्रान्तमनुमानं प्रमाणत्वादित्यत्र यत्पुनर्भ्रान्तं न भवति न तत्प्रमाणं तद्यथा स्वप्नज्ञानमिति । द्वितीयो यथा-निर्विकल्पकं प्रत्यक्षम् प्रमाणत्वादित्यत्र यत्पुनः सविकल्पकं न तत् प्रमाणम्, यथाऽनुमानम्। तृतीयो यथा - नित्यानित्यः शब्दः सत्त्वादित्यत्र यः पुनर्न नित्यानित्यः स न सन्, तद्यथा घटः । चतुर्थो यथा - असर्वज्ञः कपिलः आर्यचतुष्ट्यप्रतिपादकत्वादित्यत्र यः सर्वज्ञः स आर्यसत्यचतुष्ट्यं प्रत्यपीपदत्, यथा शौद्धोदनिः । पञ्चमो यथा - अनादेयवाक्यः कश्चिद् रागादिमत्त्वात्, यः पुनरादेयवाक्यो न स रागादिमान्, यथा सुगतः । षष्ठो यथा - न वीतरागाः कपिलादयः करूणास्पदेष्वप्यकरुणापरीतचित्ततयादत्तनिजमांसशकलत्वात्, ये वीतरागास्ते करुणापरीतचित्ततया दत्तनिजमांसशकलाः, यथा बोधिसत्त्वा इति ।। ___ परैरपरेऽपि दृष्टान्ताभासास्त्रयोऽविमृश्यभाषितया दर्शिताः । तद्यथा - अव्यतिरेकः, अप्रदर्शितव्यतिरेकः, विपरीतव्यतिरेकः तेऽस्माभिरयुक्तत्वात् न दर्शिताः । तथाहि - अव्यतिरेकस्तैर्दर्शितः, यथा - अवीतरागः कश्चित्, वक्तृत्वादित्यत्र य पुनर्वीतरागो न स वक्ता, यथोपलखण्ड इति । अयुक्तश्चायम्, अव्यतिरेकिताया हेतुदोषत्वात् । तथाप्रदर्शितव्यतिरेकविपरीतव्यतिरेको वक्तुमयुक्तौ, तयोर्वक्तृदोषत्वात्, एतच्च पूर्वस्मिन्नपि भावनीयम् ।। २५ ।। अधुना साभासं दूषणमभिदधति - वाद्युक्ते साधने प्रोक्तदोषाणामुद्भावनम् । दूषणं निरवद्ये तु दूषणाभासनामकम् ।। २६ ।। ___ हारिभद्री - वाद्युक्तेत्यादि, वदनशीलो वादी प्रत्यायकस्तेनोक्ते उपन्यस्ते, कस्मिन् ? साधने, साध्यते प्रतिपाद्यते प्रतीतावारोप्यते अनुमेयं येन तत्साधनम् । तच्चानेकरूपं प्राक् प्रत्यपादि । तद्यथा क्वचिद्धतुरेवैक इत्यादि । तत्रेह सम्यग्साधनस्य दूषयितुमशक्यत्वात्, साधनाभास एव तत्सामोपपत्तेः । साधनाभासमेव दूषणोपनिपातात् प्रागवस्थायामनिर्ज्ञातं सामान्येन साधनध्वनिनोक्तम्, तत्र प्रोक्तदोषाणां प्रत्यक्षादिनिराकृतपक्षासिद्धादिहेतुसाध्यादिविकलदृष्टान्ताद्युपन्यासलक्षणानामुद्भावनं प्राश्निकानां पुरतः प्रकाशनं यत् तद् दूष्यते - स्वाभिप्रेतसाध्यप्रत्यायनवैकल्यलक्षणं विकृति नीयते साधनमनेनेति दूषणम् । ___अधुना तदाभासतामाह - निर्गतं सम्यक्प्रवृत्तत्वादवद्यं पापं पक्षादिदोषलक्षणं दौष्ट्यमस्मादिति निरवद्यम्, तस्मिन् साधने वादिनोक्त इति वर्तते, तथापि मत्सरितया प्रमृद्योदरं यदविद्यमानानां दोषाणामुद्भावनं तदूषणवदाभासत इति दूषणाभासम्, तदेव नाम संज्ञा यस्य तत्तथा, समर्थसाधनोपन्यस्तत्वात् साधिते साध्ये सतामप्यपशब्दादिदोषाणां यदुद्भावनं तदपि दूषणाभासनामकमिति तुशब्देन ज्ञेयम् ।। २६ ।। For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ३५१ न्यायावतार 10 अधुना पारमार्थिकप्रत्यक्षं लक्षयति - सकलावरणमुक्तात्म केवलं यत्प्रकाशते । प्रत्यक्षं सकलार्थात्मसततप्रतिभासनम् ।। २७ ।। हारिभद्री - सकलेत्यादि, सकलं समस्तमावृणोत्याव्रियते वा अनेनेत्यावरणम्, तत्स्वरूपप्रच्छादनं कर्मेत्यर्थः, सकलं च तदावरणं च सकलावरणं तेन मुक्तो रहितः आत्मा स्वरूपं यस्य तत्तथा, अत एव केवलमसहायम्, सामस्त्येन पुनरावरणनिर्दलने विबन्धककारणवैकल्यादेकाकारतयैव तस्य विवर्तनात्, अतो ज्ञानान्तरनिरपेक्षं यत् प्रकाशते प्रथते, तत्परमार्थतः प्रत्यक्षम् । तदिदं सकलेत्यादिहेतुद्वारेण तथा केवलमिति स्वरूपतो निरूप्याधुना कार्यद्वारेण निरूपयति - सकलार्थात्मनां समस्तवस्तुस्वरूपाणां सततप्रतिभासनम् अनवरतप्रकाशनं सकलात्मप्रतिभासनम्, प्रतिभास्यतेऽनेनेति प्रतिभासनम् । अस्य च पारमार्थिकत्वम्, निरुपचरितशब्दार्थोपपत्तेः । तथाहि - अक्षशब्दो जीवपर्यायस्ततश्चाक्षं प्रति वर्तते इति प्रत्यक्षम्, यत्रात्मनः साक्षाद् व्यापारः, व्यावहारिक पुनरिन्द्रियव्यवहितात्मव्यापारसंपाद्यत्वात् परमार्थतः परोक्षमेव । ननु लक्षणमेवाभिधाय स्वरूपं न साधितमिति कोऽभिप्राय इति । अत्रोच्यते - ये मिथ्याबुद्धयोऽदः प्रति विप्रतिपद्यन्ते, तेषां मिथ्याधीकृतबुद्धित्वादवधारणीयतामनेन दर्शयति । किमस्य प्रतिपादकं प्रमाणमिति चेत्, एते ब्रूमः - समस्ति समस्तवस्तुगोचरं विशददर्शनम्, तद्गोचराऽनुमानप्रवृत्तेः । इह यदेवं तदेवं, यथा चित्रभानोः । प्रवर्तते च सकलार्थविषयमनुमानम्, अतस्तदवलोकिना विशददर्शनेनापि भाव्यम् । सर्वार्थविषयकं किमनुमानमिति चेत् । उच्यते - इह यदस्ति तत्सर्वं स्थित्युदयापवर्गमनुभवति, वस्तुत्वात्, यद्वस्तु तत्स्थेमजन्मप्रलयैः क्रोडीकृतम् । तद्यथा - अङ्गुलिरङ्गुलित्ववक्रत्वर्जुत्वापेक्षया, वस्तु च तदस्ति, अतः प्रस्तुतत्रयाक्रान्तमित्यनुमानम् । इदमेवानुमानं ज्ञानक्रियाभ्यासातिशयानिखिलावरणविच्छेदे विबन्धककारणाभावाद् विशददर्शनीभवति ।। २७ ।। इदानीं क्रमप्राप्तां गोचरविप्रतिपत्तिं बहुवक्तव्यत्वादनिराकृत्य तावत्फलविप्रतिपत्तिं निराचिर्कीषुराह प्रमाणस्य फलं साक्षादज्ञानविनिवर्तनम् । केवलस्य सुखोपेक्षे शेषस्यादानहानधीः ।। २८ ।। हारिभद्री - प्रमाणस्येत्यादि, द्विविधं हि प्रमाणस्य फलम्-साक्षादसाक्षाच्च, तत्र साक्षादज्ञानमनध्यवसायः प्रमेयापरिच्छित्तिस्तस्य विनिवर्तनं विशेषेण प्रलयापादनं प्रमाणस्य फलम्, अज्ञानोद्दलनद्वारेण तस्य प्रवृत्तेः, तस्य च सर्वानर्थमूलतया प्रमात्रपकारित्वात् तन्निवर्तनस्य प्रयोजनता For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार युक्तैव, एतच्चानन्तरप्रयोजनं सर्वज्ञानामेकरूपत्वात् सामान्येनोक्तम् । व्यवहितप्रयोजनं विभागेनाह - केवलस्य सर्वज्ञज्ञानस्य सुखं वैषयिकसुखातीतपरमाह्लादानुभवः, उपेक्षा साक्षात् समस्तार्थानुभवेऽपि हानोपादानेच्छाभावान्मध्यस्थवृत्तिता, ते सुखोपेक्षे फलमित्यर्थः। शेषस्य तद्व्यतिरिक्तप्राकृतलोकप्रमाणस्यादानं ग्रहणं हानं परित्यागस्तयोर्धर्बुद्धिरादानहानधीः सा फलं इति यावत् ।। २८ ।। अधुना गोचरविप्रतिपत्तिं निराचष्टे - ३५२ अनेकान्तात्मकं वस्तु गोचरः सर्वसंविदाम् । एकदेशविशिष्टोऽर्थो नयस्य विषयो मतः ।।२९।। हारिभद्री - अनेकत्यादि, अनेके बहवोऽन्ता अंशा धर्मा वा आत्मनः स्वरूपाणि यस्य तदनेकान्तात्मकम् । किं तत् ? वस्तु बहिरन्तश्च, गोचरो विषयः सर्वसंविदां सर्वज्ञानानामनेकान्तमन्तरेण संवेदनप्रसरस्य व्यवच्छेदात्, भ्रान्तसंवेदनानामप्यनेकान्तोद्योतनपटिष्ठतया प्रवृत्तेः, केवलं केषुचिदंशेषु विसंवादकत्वादप्रमाणानि । तदयमभिप्रायः - यदा संवेदनसामान्यमप्यनेकान्तमन्तरेण न प्रवर्तते, तदा तद्विशेषणभूतं प्रमाणं एकान्ते वर्तिष्यते इति दूरापास्तमेव, तथाप्यनादिमिथ्याभिनिवेशा बहवोऽत्र विप्रतिपद्यन्ते इति सर्वप्रमाणानामनेकान्तविषयत्वसाधकं प्रमाणमेतत् । यत्प्रमाणं तत्परस्पराविनिर्लुठितानेकधर्माध्यासितवस्तुनो ग्राहकम्, तस्यैव तत्र प्रतिभासात्, यद्यत्र प्रतिभाति तदेव तद्गोचरतयाऽभ्युपगन्तव्यम्। तद्यथा-निरादीनवनयनप्रभवदर्शने प्रतिभासमानं पाटलया जपापुष्पम् ।। - अथ नयस्वरूपं प्ररूपयति - एकेत्यादि, अनन्तधर्माध्यसितं वस्तु स्वाभिप्रेतैकधर्मविशिष्टं नयति प्रापयति संवेदनमिति नयः, प्रमाणप्रवृत्तेरुत्तरकालभावी परामर्शः । तस्य विषयः नयस्य गोचरो मतोऽभिप्रेत एकदेशेनानित्यत्वादिधर्मलक्षणेन विशिष्टः पररूपेभ्यो व्यवच्छिन्नोऽर्थः प्रमेयरूपः, प्रमाणमेवंविधमेवार्थं गृह्णाति - इति स्वाकूतेन तेन व्यवस्थापनात् । प्रमाणप्रतिपन्नार्थैकदेशपरामर्शो नय इति नयलक्षणम्, सर्वनयविशेषानुयायित्वात्पररूपव्यावर्तनक्षमत्वाच्चास्य । संख्यया पुनरनन्ता एते, अनन्तधर्मत्वाद्वस्तुनः, तदेकधर्मपर्यायावसिताभिप्रायाणां च नयत्वात्, तथापि चिरन्तनाचार्यैः सर्वसंग्राहिसत्ताभिप्रायपरिकल्पनाद्वारेण सप्त नयाः प्रतिपादिताः । तद्यथा नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दसमभिरूढैवंभूता नया इत्यतस्त एव वर्ण्यन्ते । कथमेते सर्वाभिप्रायसंग्राहकाः इति चेत्, उच्यते-अभिप्रायस्तावदर्थद्वारेण शब्दद्वारेण वा प्रवर्तते, अर्थश्च सामान्यरूपो विशेषरूपो वा, शब्दोऽपि रूढितो व्युत्पत्तितश्च, व्युत्पत्तिरपि सामान्यनिमित्तप्रयुक्ता तत्कालभाविनिमित्तप्रयुक्ता वा स्यात् । For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ३५३ न्यायावतार 10 तत्र ये केचनार्थनिरूपणप्रवणाः प्रमात्रभिप्रायास्ते सर्वेप्याद्यनयचतुष्ट्येऽन्तर्भवति, तत्रापि ये परस्परविशकलितौ सामान्यविशेषाविच्छन्ति तत्समुदायरूपो नैगमः । ये पुनः केवलं सामान्य वाञ्छन्ति तत्समूहसंपाद्यः संग्रहः । ये पुनरनपेक्षितशास्त्रीयसामान्यविशेषं लोकव्यवहारमवतरन्तं घटादिकं पदार्थमभिप्रेयन्ति तन्निचयजन्यो व्यवहारः । ये तु क्षणक्षयिलक्षणा विशेषाः सत्या इति तत्संघातघटित ऋजुसूत्रः | तथा ये रूढितः शब्दानां प्रवृत्तिं वाञ्छन्ति तन्निवहसाध्यः शब्दः । ये तु व्युत्पत्तितो ध्वनीनां प्रवृत्तिं वाञ्छन्ति नान्यथा, तद्द्वारजन्यः समभिरूढः इति । ये तु वर्तमानकालभाविव्युत्पत्तिनिमित्तमधिकृत्य शब्दाः प्रवर्तन्ते नान्यथेति मन्यन्ते, तत्संघटितः खल्वेवंभूतः । तदेवं न कश्चिद्विकल्पोऽस्ति वस्तुगोचरो योऽत्र नयसप्तके नान्तर्यातीति सर्वाभिप्रायसंग्राहका एत । तत्र गमनं गमः परिच्छेदः, निश्चितो गमो निगमो विविक्तवस्तुग्रहणं, स एव नैगमः प्रज्ञादित्वात्सिद्धम् । यदि वा, निगम्यन्ते नियतं परिच्छिद्यन्ते इति निगमाः अस्तेिषु भवो योऽभिप्रायो नियतपरिच्छेदः स नैगमः | सङ्गृह्णाति अशेषविशेषतिरोधानद्वारेण सामान्यरूपतया जगदादत्ते इति संग्रहः । व्यवहरणं व्यवह्रियते वाऽनेन लौकिकैरभिप्रायेणेति व्यवहारः । ऋजु प्रगुणमकुटिलमतीतानागतवक्रपरित्यागाद्वर्तमानक्षणविवर्तिवस्तुनो रूपं सूत्रयति निष्टङ्कितं दर्शयतीति ऋजुसूत्रः । शब्द्यते आहूयतेऽनेनाभिप्रायेणार्थ इति शब्दः । समेकीभावेनाभिरोहति व्युत्पत्तिनिमित्तमास्कन्दति शब्दप्रवृत्तौ योऽभिप्रायः स समभिरूढः । एवंशब्दः प्रकारवचनः, ततश्चैवं यथा व्युत्पादितः तं प्रकारं भूतः प्राप्तो यः शब्दः स एवंभूतः, तत्समर्थनप्रधानोऽभिप्रायोऽप्येवंभूतः, तद्विषयत्वात्, विषयशब्देन विषयिणोऽभिधानात् ।। २९ ।। अधुना सिद्धान्तोक्तेन नयस्वरूपं द्रढयति - ___नयानामेकनिष्ठानां प्रवृत्तेः श्रुतवम॑नि । संपूर्णार्थविनिश्चायि स्याद्वादश्रुतमुच्यते ।। ३० ।। हारिभद्री - नयेत्यादि, इह त्रिविधं श्रुतम्, तद्यथा - मिथ्याश्रुतम्, नयश्रुतम्, स्याद्वादश्रुतञ्च । [श्रूयते इति श्रुतमागमः, मिथ्या अलीकं श्रुतम् मिथ्याश्रुतम्, नयैर्हेतुभूतैः श्रुतं नयश्रुतम्, निर्दिश्चमानधर्मव्यतिरिक्ताशेषधर्मान्तरसंसूचकेन स्याता युक्तो वादः स्याद्वादः, तदात्मकं श्रुतं स्याद्वादश्रुतम् । तत् किंभूतमुच्यते इत्याह-] संपूर्णोऽविकलः स चासावर्थश्च तद्विनिश्चायि तन्निर्णयहेतुत्वादेवमभिधीयते, परमार्थतः पुनः समस्तवस्तुप्रतिपादीत्यर्थः । नयश्रुतं कस्मादेवंभूतं नेत्याह - नयानां नैगमादीनामेकधर्मग्रहणपर्यवसितानां श्रुतवम॑नि आगममार्गे प्रवृत्तेः प्रवर्तनात् न ताव[त ?]देकैकाभिप्रायप्रतिबद्धं संपूर्णार्थविनिश्चायि ।। ३० ।। तदेवं नयस्वरूपं प्ररूप्य संप्रति प्रमातारमाह - For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ ३५४० न्यायावतार प्रमाता स्वान्यनिर्भासी कर्ता भोक्ता विवृत्तिमान् । स्वसंवेदनसंसिद्धो जीवः क्षित्याद्यनात्मकः || ३१ ।। हारिभद्री - तत्र त्रिकालजीवनाज्जीव, प्राणधारक आत्मेत्यर्थः, प्रमिणोतीति प्रमाताऽर्थपरिच्छेदकः । किंभूतः सन्नित्याह - स्वान्यौ आत्मपरौ निर्भासयितुं उद्दयोतयितुं शीलमस्येति स्वान्यनिर्भासी, स्वरूपार्थयोः प्रकाशकः । तथा करोतीति कर्ता, भुङ्क्ते इति भोक्ता । विवर्तनमपरापरपर्यायेषु गमनं विवृत्तिः, सा विद्यते यस्येति विवृत्तिमान् । स्व आत्मा संवेद्यतेऽनेनेति स्वसंवेदनं तेन सम्यक् सिद्धः प्रतिष्ठितः प्रतीतो वा स्वसंवेदनसंसिद्धः। क्षितिः पृथिव्यादिर्येषां तानि क्षित्यादीनि, आदिशब्दादम्बुतेजोवाय्वाकाशानि गृह्यन्ते । न विद्यते आत्मा स्वरूपमस्येत्यनात्मकः, किं स्वस्वरूपापेक्षया ? न, क्षित्यादीनामनात्मकः क्षित्यादिस्वरूपो न भवतीत्यर्थः । तत्र 'जीवः प्रमाता' इत्यनेन ये पारमार्थिकं प्रमातारं नाभ्युपगच्छन्ति सौगताः तान्निराचष्टे । 'स्वान्यनिर्भासी' इत्यनेन प्राग्वत् मीमांसकान् परोक्षबुद्धिवादिनो योगाचारांश्च प्रतिक्षिपति । 'कर्ता भोक्ता' इत्यनेन सांख्यमतं विकुट्टयति । 'विवृत्तिमान्' इत्यमुना तु नैयायिकाद्यभिमतैकान्तनित्यापरिणामिप्रमातृप्रतिक्षेपः । पाश्चात्यार्द्धन चार्वाककल्पितं पंचभूताव्यतिरेकिणं प्रमातारं निराकुरुते ।। ३१ ।। सांप्रतं पर्यन्तश्लोकेनोपसंहरन्नाह - प्रमाणादिव्यवस्थेयमनादिनिधनात्मिका । सर्वसंव्यवहर्तृणां प्रसिद्धापि प्रकीर्तिताः ।। ३२ ।। हारिभद्री - प्रमाणानि प्रत्यक्षादीनि, आदिशब्दात् नयपरिग्रहस्तेषां व्यवस्था प्रतिनियतलक्षणादिरूपा मर्यादा, सेयमनादिनिधनात्मिका, सर्वसंव्यवहर्तृणां प्रसिद्धापि प्रकीर्तिता संशब्दिता । आदिः प्रभवः, निधनं पर्यन्तः, न विद्यते आदिनिधने यस्यासौ तथाविध आत्मा स्वरूपमस्य सा अनादिनिधनात्मिका । सर्वसंव्यवहर्तृणां लोकिकतीर्थिकादिभेदभिन्नसमस्तव्यवहारवतां प्रसिद्धाऽपि प्ररूढाऽपीत्यर्थः ।। ३२ ।। चार्वाकोऽध्यक्षमेकं, सुगतकणभुजौ सानुमानं, सशाब्दं तद्वैतं पारमर्षः, सहितमुपमया तत्त्रयं चाक्षपादः । अर्थापत्त्या प्रभाकृद् वदति, स निखिलं मन्यते भट्ट एतत् साभावं, द्रे प्रमाणे जिनपतिसमये स्पष्टोऽस्पष्टश्च ।। इति प्रमाणकाव्यम् ।। इति न्यायावतारसूत्रस्य श्रीहरिभद्रसूरिकृतावचूरिः ।। For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ 0/३५५ न्यायावतार 10 श्रीशान्त्याचार्यविरचितं न्यायावतारसूत्रवार्तिकम्।। ||१|| ||२|| ।।३।। १. सामान्यलक्षणपरिच्छेदः | नमः सर्वज्ञाय। हिताहितार्थसंप्राप्ति-त्यागयोर्यन्निबन्धनम् । तत् प्रमाणं प्रवक्ष्यामि सिद्धसेनार्कसूत्रितम् प्रमाणं खपराभासि ज्ञानं बाधविवर्जितम् । प्रत्यक्षं च परोक्षं च द्विधा मेयविनिश्चयात् ।। इति शास्त्रार्थसंग्रहः।। सन्निकर्षादिकं नैव प्रमाणं तदसंभवात् । अवभासो व्यवसायो न तु ग्रहणमात्रकम् दीपवन्नोपपद्येत बाह्यवस्तुप्रकाशकम् । अनात्मवेदने ज्ञाने जगदान्ध्यं प्रसज्यते प्रत्यक्षं च परोक्षं च ग्राहकं नोपपत्तिमत् । बाधनात् संशयाद्यासे सूक्तं सामान्यलक्षणम् वेदेश्वरादयो नैव प्रमाणं बाधसंभवात्। प्रमाणं बाधवैकल्पादहस्तत्त्वार्थवेदनः वचसोऽपौरुषेयत्वं नाऽविशेषात् पटादिवत् । स्वरूपेण विशेषेण न सिद्धं भूधरादिषु विरुद्धं चेष्टघातेन न कार्यं कर्तृसाधनम् । प्रकृतेरन्तरज्ञानं पुंसो नित्यमथाऽन्यथा नित्यत्वे सर्वदा मोक्षोऽनित्यत्वे न तदुद्भवः । कालवैपुल्ययोग्यत्वकुशलाभ्याससंभवे ||४|| ||५|| ||६|| |७|| ||८|| ।।९।। For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ ३५६७ ||१०|| ||११|| ||१२|| ||१३|| ||१४|| न्यायावतार आवृतिप्रक्षयाज्ज्ञानं सार्वज्ञ्यमुपजायते । सदहेतुकमस्तीह सदैव क्ष्मादितत्त्ववत् आहारासक्तिचैतन्यं जन्मादौ मध्यवत्तथा । अन्त्यसामग्र्यवद्धेतुः संपूर्णः कार्यकृत्सदा ज्योतिः साक्षात्कृतिः कश्चित् संपूर्णस्तत्त्ववेदने । ।। सामान्यलक्षणपरिच्छेदः ।। २. प्रत्यक्षपरिच्छेदः। ज्ञात्रपेक्षं प्रमेयस्य द्वैविध्यं न तु वास्तवम् दूरासन्नादिभेदेन प्रतिभासं भिनत्ति यत् । तत् प्रत्यक्षं परोक्षं तु ततोऽन्यद् वस्तु कीर्तितम् तन्निमितं द्विधा मानं न त्रिधा नैकधा ततः । सादृश्यं चेत् प्रमेयं स्यात् वैलक्षण्यं न किं तथा अर्थापत्तेर्न मानत्वं नियमेन विना कृतम् | प्रमाणपञ्चकाभावेऽभावोऽभावेन गम्यते न, नास्तीति यतो ज्ञानं नाध्यक्षाद्भिन्नगोचरम् । अभावोऽपि च नैवास्ति प्रमेयो वस्तुनः पृथक प्रत्यक्षं विशदं ज्ञानं त्रिधेन्द्रियमनिन्द्रियम् । योगजं चेति वैशद्यमिदन्त्वेनावभासनम् जीवांशात् कर्मनिर्मुक्तादिन्द्रियाण्यधितिष्ठतः । जातमिन्द्रियजं ज्ञानं विनेन्द्रियमनिन्द्रियम् स्मृत्यूहादिकमित्येके प्रातिभं च तथाऽपरे । स्वप्नविज्ञानमित्यन्ये खसंवेदनमेव नः मनःसंज्ञस्य जीवस्य ज्ञानावृत्तिशमक्षयौ । यतश्चित्रौ ततो ज्ञानयोगपद्यं न दुष्यति जिनस्यांशेषु सर्वेषु कर्मणः प्रक्षयेऽक्रमम् । ज्ञानदर्शनमन्येषां न तथेत्यागमावधः ||१५|| ||१६|| ||१७|| ||१८।। ||१९|| ||२०|| ||२१|| For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ३५७ न्यायावतार 10 ||२२|| ||२३|| ||२४।। ||२५|| ।२६।। ||२७|| तत्रेन्द्रियजमध्यक्षमेकांशव्यवसायकम् । वेदनं च परोक्षं च योगजं तु तदन्यथा द्रव्यपर्यायसामान्यविशेषास्तस्य गोचराः। अविस्पष्टास्तयेव स्युरनध्यक्षस्य गोचराः न जडस्यावभासोऽस्ति भेदाभेदविकल्पनात् । न भिन्नविषयं ज्ञानं शून्यं वा यदि वा ततः ज्ञानशून्यवतो नास्ति निरासेऽर्थस्य साधनम् । संवित्सिद्धिप्रतिक्षेपे कथं स्यात् तद्यवस्थितिः पर्ययस्यन्ति पर्याया द्रव्यं द्रवति सर्वदा । सदृशः परिणामो यः तत् सामान्यं द्विधा स्थितम् विपरीतो विशेषश्च तान्युगपद् व्यवस्यति। तेन तत्कल्पनाज्ञानं न तु शब्दार्थयोजनात् निरंशपरमाणूनामभासे स्थौल्यवेदने । प्रत्यक्षं कल्पनायुक्तं प्रत्यक्षेणैव सिध्यति नासंयुक्तैर्न संयुक्तैर्निरंशैः क्रियते महत् । अयोगे प्रतिभासोऽपि संयोगेऽप्यणुमात्रकम् भिन्नदेशस्वरूपाणामणूनामग्रहे सति। तत्स्थौल्यं यदि कल्पेत नावभासेत किंचन नैतदस्ति यतो नास्ति स्थौल्यमेकान्ततस्ततः । भिन्नमस्ति समानं तु रूपमंशेन केनचित् अथास्तु युगपद्भासो द्रव्य-पर्याययोः स्फुटम् । तथापि कल्पना नैषा शब्दोल्लेखविवर्जिता चकास्ति योजितं यत्र सोपाधिकमनेकधा । वस्तु तत् कल्पनाज्ञानं निरंशाप्रतिभासने भेदज्ञानात् प्रतीयन्ते यथा भेदाः परिस्फुटम् । तथैवाभेदविज्ञानादभेदस्य व्यवस्थितिः ||२८।। ||२९|| ।।३०।। ||३१।। ||३२|| ||३३|| ||३४|| For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार घटमौलिसुवर्णेषु बुद्धिर्भेदावभासिनी । संविन्निष्ठा हि भावानां स्थितिः काऽत्र विरुद्धता प्रतीतेस्तु फलं नान्यत् प्रमाणं न ततः परम् । अताद्रूप्येऽपि योग्यत्वान्नियतार्थस्य वेदकम् ।। प्रत्यक्षपरिच्छेदः । । ३. अनुमानपरिच्छेदः । पूर्वमेव परोक्षस्य विषयः प्रतिपादितः । प्रमाणफलसद्भावो ज्ञेयः प्रत्यक्षवहुधैः परोक्षं द्विविधं प्राहुर्लिङ्गशब्दसमुद्भवम् । लैङ्गिकात् प्रत्यभिज्ञादि भिन्नमन्ये प्रचक्षते परोपदेशजं श्रौतं मतिं शेषं जगुर्जिनाः । परोक्षं प्रत्यभिज्ञादि त्रिधा श्रौतं न युक्तिमत् अन्यथेहादिकं सर्वं श्रौतमेवं प्रसज्यते । यच्चोक्तं नागमापेक्षं मानं तज्जाड्यजृम्भितम् लिङ्गाल्लिङ्गिनि यज्ज्ञानमनुमानं तदेकधा । प्रत्येति हि यथा वादी प्रतिवाद्यपि तत् तथा उपचारेण चेत् तत् स्यादनवस्था प्रसज्यते । अन्यस्यासाधनादाह लक्षणे हेतु-साध्ययोः 'अन्यथाऽनुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम् । नान्यथाऽनुपपन्नत्वं यत्र तत्र त्रयेण किम्' कार्यकारणसद्भावस्तादात्म्यं चेत् प्रतीयते। प्रत्यक्षपूर्वकात् तर्कात् कथं नानुपपन्नता व्यतिरेकाऽनुपपत्तिश्चेदन्वयनिबन्धनम् । कथं सत्त्वं विना तेन क्षणिकत्वप्रसाधकम् विनाप्यन्वयमात्मादौ प्राणादिः साधनं यदा । तदा स्यान्नान्वयापेक्षा हेतोः साध्यस्य साधने For Personal & Private Use Only ।।३५।। ।।३६।। ।।३७।। ।।३८ ।। ।।३९।। ।। ४० ।। ।।४१।। ।। ४२ ।। ।।४३।। ।।४४।। ३५८ ।।४५।। ।।४६ ।। OF Page #401 -------------------------------------------------------------------------- ________________ Q.३५९ न्यायावतार10 ||४७।। 11४८।। ||४९।। ||५०|| ||५१।। ||५२|| ||५३|| संबन्धिभ्यां विभिन्नश्चेत् संबन्धः स्यान्न लोष्टवत् । अनवस्था प्रसज्येत तदन्यपरिकल्पने कृतिकोदयपूरादेः कालादिपरिकल्पनात् । यदि स्यात् पक्षधर्मत्वं चाक्षुषत्वं न किं ध्वनौ समानपरिणामस्य द्वयस्य नियमग्रहे। नाशक्तिर्न च वैकल्यं साधनस्य प्रसज्यते इष्टं साधयितुं शक्यं वादिना साध्यमन्यथा । साध्याभासमशक्यत्वात् साधनागोचरत्वतः यथा सर्वगमध्यक्षं बहिरन्तरनात्मकम् । नित्यमेकान्ततः सत्त्वात् धर्मः प्रेत्यासुखप्रदः रूपाद्यसिद्धितोऽसिद्धो विरुद्धोऽनुपपत्तिमान् । साध्याभावं विना हेतुः व्यभिचारी विपक्षगः असिद्धः सिद्धसेनस्य विरुद्धो मल्लवादिनः | द्वेधा समन्तभद्रस्य हेतुरेकान्तसाधने || अनुमानपरिच्छेदः ।। ४. आगमपरिच्छेदः । ताप-च्छेद-कषैः शुद्धं वचनं त्वागमं विदुः । तापो ह्याप्तप्रणीतत्वमाप्तो रागादिसंक्षयात् कषः पूर्वापराघातश्छेदो मानसमन्वयः । 'विधिनियमभङ्गवृत्तिव्यतिरिक्तत्वादनर्थकवचोवत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम्' । । आगमपरिच्छेदः ।। सूत्रं सूत्रकृता कृतं मुकुलितं सद्भरिबीजैर्धनम्, तद्वाचः किल वार्तिकं मृदु मया प्रोक्तं शिशूनां कृते। भानोर्यत्किरणैर्विकासि कमलं नेन्दोः करैस्तत् तथा, यद्वेन्दूदयतो विकासि जलजं भानोर्न तस्मिन् गतिः [ समाप्तमिदं न्यायावतारसूत्रवार्तिकम्। ] ||५४|| |५५|| 11५६।। ||५७।। For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार ३६०० न्यायावतारस्य परिशिष्टानि पृष्ठ १२३ १११ ६८ ५९ (१) श्री सिद्धर्षिटीकोद्धृतानां श्लोकानां सूची अतस्मिंस्तद्ग्रहो भ्रान्तिः (दिङ्नाग - प्रमाणसमुच्चय) अनुमेयेऽथ तत्तुल्ये (दिङनाग - प्रमाणसमुच्चय) । गृहीत्वा वस्तुसद्भावं (कुमरिल - श्लोकवार्तिक) तस्माद्यदृश्यते तत्स्यात् (कुमरिल - श्लोकवार्तिक) तेनान्यापोहविषयाः (दिङनाग - प्रमाणसमुच्चय) न तावदिन्द्रियेणैषा (कुमारिल - श्लोकवार्तिक) प्रत्यक्षं कल्पनापोढ० (धर्मकीर्ति - न्यायबिन्दु) प्रमाणपञ्चकं यत्र (कुमारिल - श्लोकवार्तिक) मनसो युगपद्वृत्तेः (दिङनाग - प्रमाणसमुच्चय) विकल्पयोनयः शब्दाः सा ज्ञेयविशेषगतिः ९५ १४७ ३०६ पृष्ठ १२७ २५३ (२) टिप्पनोद्धृतानां श्लोकानां सूची अणुहूयदिट्ठचिन्तिय (जिनभद्र - विशे.भा.) अनिरूपिततत्त्वार्था () अन्यदेव हि सामान्यं (संग्रहश्लोक) अप्सु गन्धो रसश्चासौ (कुमारिल - श्लोकवार्तिक) अब्भत्थेऽवाओ च्चिय (जिनभद्र - विशे.भा.) अभिहाणं अभिहेयाउ अयोगं योगमपरैः (धर्मकीर्ति - प्रमाणविनिश्चय) अर्थो ज्ञानसमन्वितो ६६ २३३ २६१ For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार 10 () २५५ ३०० १०२ २३३ .३६१ आहुर्विधातृ प्रत्यक्षं इक्षुक्षीरगुडादीनां उद्ग्राहितमुपन्यस्ते उप्पलदलसयवेहो एकस्यापि ध्वनेर्वाच्यं एगन्तेण परोक्खं कीदृग्गवय इत्येवं केसिंचि इंदियाइं क्षीरे दधि भवेदेवं गच्छतु क्वापि ते स्वान्तः २७३ (अजय-कोश) (जिनभद्र - विशे.भा.) (संग्रहश्लोक) (जिनभद्र - विशे.भा.) (कुमारिल - श्लोकवार्तिक) (जिनभद्र - विशे.भा.) (कुमारिल - श्लोकवार्तिक) (धर्मकीर्ति - प्रमाणविनिश्चय) (संग्रहश्लोक) (जिनभद्र - विशे.भा.) (गौड-कोश) (संग्रहश्लोक) (संग्रहश्लोक) (माघ-शिशुपालवध) (धर्मकीर्ति-प्रमाणविनिश्चय) २७१ चार्वाकोऽध्यक्षमेकं जीवो अक्खो तं पई ज्ञानात्मचक्रशकटे तत्रर्जुसूत्रनीतिः स्यात् तथाविधस्य तस्यापि तदवितथमवादीः दीपवन्नोपपद्येत धूमनिमित्तं नाणं न चावस्तुन एते स्युः नवि इंदियाई नान्यथेहार्थसद्भावो ५५ (कुमारिल - श्लोकवार्तिक) () (धर्मकीर्ती - प्रमाणविनिश्चय) (कुमारिल - श्लोकवार्तिक) () २९० नास्तिता पयसो दनि नित्यं सत्त्वमसत्त्वं वा निर्विशेषं न सामान्य पञ्चविंशतितत्त्वज्ञो २७६ (सांख्याः) 30 For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ न्यायावतार पदानां संहतिर्वाक्यं पन्नवणिज्जा भावा पारंपर्येण साक्षाच्च पुरुषोऽविकृतात्मैव प्रकृतेर्लिङ्गवचने प्रत्यक्षमनुमानं च मणिप्रदीपप्रभयोः यथा तथा यथार्थत्वे यश्चोभयोः समो दोषः युगं द्वादशसहस्त्रं वस्त्वसंकरसिद्धिश्च विच्छेदो न वि दाहो विरोधे लिङ्गसंख्यादि विविक्तेदृक्परिणतौ विशेषणविशेष्याभ्यां व्यवच्छेदफलं वाक्यं व्यवहारस्तु तामेव शिरसोऽवयवा निम्ना सद्रूपतानतिक्रान्त सामर्थ्यवर्णनायां च अभिधानकोश धर्मबिन्दु न्यायकुमुदचन्द्र () (जिनभद्र - विशे.भा.) () (विन्ध्यवासिप्रभृतयः) () (मीमांसकाः) (धर्मकीर्ति - प्रमाणविनिश्चय) (धर्मकीर्ति - प्रमाणविनिश्चय) (कुमारिल - श्लोकवार्तिक) (लौकिकाः) (कुमारिल - श्लोकवार्तिक) () (संग्रहश्लोक) (कुमारिल - श्लोकवार्तिक) ( संग्रह श्लोक ) () (३) टीकाद्वये नामग्राहं निर्दिष्टानां ग्रन्थानां सूची ३६२ ९९ ३१२ ६६ ९ (संग्रहश्लोक) २६९ ३१९ (आसुरिप्रभृतयः) (धर्मकीर्ति-प्रमाणविनिश्चय) ५३ (धर्मकीर्ति-प्रमाणविनिश्चय) ५३ For Personal & Private Use Only २८ ३०० २१३ ३१९ २३८ २९ १२१ १२१ २५७ ६६ २५५ १०१ Page #405 -------------------------------------------------------------------------- ________________ 0/३६३ न्यायावतार 10 न्यायशास्त्रम् (गौतमीयं) प्रमाणवार्तिक टीका प्रमाणविनिश्चय बौद्धालंकार विनिश्चय - (see प्रमाणविनिश्चय) विनिश्चयटीका (धर्मोत्तरकृता) वैशेषिकीयसूत्र शृङ्गारप्रकाश सिद्धहेम (४) टीकाद्वये नामग्राहं निर्दिष्टानां ग्रन्थकृतां सूची धर्मोत्तर प्रभाकर प्रभाचन्द्र प्रशस्तपाद भद्रबाहु माघ अजय अभिधानकोशकर्तारः (वसुबन्धु) अर्चट आसुरि इश्वरकृष्ण उद्योतकर कन्दलीकार (श्रीधर) कल्याणचन्द्र क्षमाश्रमण (जिनभद्र) गौड ज्ञानश्री दिङनाग वसुबन्धु वादमहार्णव विन्ध्यवासी व्योमशिव श्रीधर धर्मकीर्ति FO For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ (पूज्यश्रीसिद्धसेनदिवाकरसूरिस्तुतयः कवयः सिद्धसेनाद्या वयं तु कवयो मताः । मणय : पद्मरागाद्या ननु काचोपि मेचकः ॥ ३९ ॥ प्रवादि-करियूथानां केशरी नयकेशरः । सिद्धसेनकविर्जीयाद्विकल्प-नखरांकुरः ॥ ४० ॥ - भगवज्जिनसेनकृत आदिपुराण प्र. पर्व. जगत्प्रसिद्धबोधस्य वृषभस्येव निस्तुषाः । बोधयन्ति सतां बुद्धिं सिद्धसेनस्य सूक्तयः ॥ ३० ॥ - श्रीजिनसेनाचार्यकृत हरिवंशपुराण यदुक्तकल्पलतिकां सिञ्चन्तः करुणामृतैः । कवयः सिद्धसेनाद्या वर्धयन्तु हृदि स्थिताः ॥ श्रीकल्याणकीर्तिकृत यशोधरचरित्र आयरियसिद्धसेणेण, सम्मइए पइट्ठिअजसेण । दूसमणिसादिवागर-कप्पत्तणओ तदक्खेणं ॥ १०४८ ॥ -श्रीहरिभद्रसूरिकृत पंचवस्तुक क्व सिद्धसेनस्तुतयो महार्था अशिक्षितालापकला क्व चैषा। तथापि यूथाधिपतेः पथस्थः स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ॥ - श्रीहेमचन्द्राचार्यकृत अयोगव्यवच्छेदिका For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ जेण विणा लोगस्सवि ववहारो सव्वहा न निव्वडइ / तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स // જેના વિના જગતના વ્યવહાર સથિા નિવહિ ના થાય, તે જગતના એક માત્ર ગુરુસમાન સનકાતિવાદને નમસ્કાર થાઓoo વનભાનુરિ રાતા, For Personal & Private Use Only www.DESIGN BY