SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - श्लो० २९ निर्णीतेरपि तदपनोददक्षत्वादसमारोपविषयेऽप्रवृत्तेः ।। २०९. त्रिरूपलिङ्गजतया विशेषोऽनुमितेर्मानतासाधक इति चेत्, साक्षादनुभवादुत्पादस्तर्हि -૦નાયરશ્મિ - બૌદ્ધ - અનુમાનને અપ્રમાણ માનવાની આપત્તિ અમને નહીં આવે. અનુમાન વસ્તુમાં રહેલા વિપરીત આકારને નિરાકરણ કરવામાં ચતુર = પ્રવણ છે, માટે અનુમિતિ તે નિર્ણય = વ્યવસાય કરતા વિશેષ હોવાથી પ્રમાણભૂત છે, પરંતુ નિર્ણય પ્રમાણભૂત નથી. જેનઃ- આમ તો નિર્ણય પણ વિપરીત આકારને દૂર કરવા માટે સમર્થ છે. જે પદાર્થના કોઈ અંશમાં સમારોપ (વિપરીત આકાર) રહેલો હોય, તે જ વસ્તુમાં વિપરીત આકારને દૂર કરવા દ્વારા જ નિર્ણયની પણ પ્રવૃત્તિ થાય છે. જેમકે, આ સ્થાણુ છે કે પુરુષ છે. આ પ્રકારની ઈહાની પ્રવૃત્તિ થયા બાદ, ઈતરાંશના નિરાકરણ દ્વારા “આ પુરુષ છે” એમ અપાયની પ્રવૃત્તિ થાય છે, આશય એ છે કે ઘટ જોયા પછી ઘટ કાળો છે કે લાલ? એવો સમારોપ થયો હોય, તો જ કાળો છે, એવો વિકલ્પ થાય છે. વાપીનો છે કે અમદાવાદનો ? એવો સમારોપ ન થયો હોય, તો તેનો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. તેથી જ તો જિનભદ્રગણી ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે, અપાયની ઉત્પત્તિ થયે છતે પ્રમાતા કહે છે, “આ પુરુષ છે' આમ પૂર્વપક્ષની સ્થાપના કરીને કહ્યું કે, “જેમ કમળના સો પાંદડા ભેદતા એમ જ લાગે કે, સર્વપાંદડાઓનો ભેદ એક સાથે થયો. તેમ આપણું જ્ઞાન એટલું સૂક્ષ્મ ન હોવાના કારણે, એમ જ લાગે કે સર્વ વિષયોની ઉપલબ્ધિ એક જ સાથે થાય છે, પણ તે યોગ્ય નથી, અવગ્રહ, ઈહા, વગેરેનો ક્રમ થયા વિના અપાય સુધી પહોચી શકાતું નથી. તેથી નિર્ણય પણ પૂર્વના સમારોપનો (ઈહા) વ્યવચ્છેદ કરીને પ્રવૃત્ત થતો હોવાના કારણે, અનુમાનની જેમ તેને પ્રમાણ જ માનવો પડે. (૨૦૯) બૌદ્ધઃ- અનુમિતિ પક્ષસત્ત્વ, સપક્ષસત્ત્વ, અને વિપક્ષાસત્ત્વ સ્વરૂપ ત્રણ લિંગવાળા હેતુથી ઉત્પન્ન થતી હોવાના કારણે, તેમાં કિંચિત્ અંશે વિશેષતા રહેલ હોવાથી તેમાં પ્રામાણ્ય રહેલું છે, નિર્ણયમાં નહીં. -अर्थसंप्रेक्षण(३१०) असमारोपविषयेऽप्रवृत्तेरिति । यत्रैव किंचिद्विपरीतमारोपितं भवति, तत्रैव तदपनोदद्वारेण निर्णयस्यापि प्रवृत्तिरित्यर्थः । तथा चागमे-किमयं स्थाणुः पुरुषो वेति ईहानन्तरमेव पुरुष एवायमित्यपायाभिधानात् । अत एव क्षमाश्रमणोऽपि-अब्भत्थेऽवाओ च्चिय कत्थइ लक्खिज्जइ इमो पुरिसो इति पूर्वपक्षयित्वा उप्पलदलसयवेहो व्व दुब्विभावत्तणेण पडिहाइ । સમયે વ સુસવનિવસને વિસયામુવીધી II (વિશે. મા. ૨૧૮-૨૧૧) इति परिहृतवान् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy