SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ હરરૂર न्यायावतार ર૦૭. પથ “સર્વથા વરતુદોડ નિર્વિવન્ય યત્રાશે પાશ્વાત્યં વ્યવહારવરિવ્યવસાયमुपजनयति, तत्रैव प्रमाणतामास्कन्दति नान्यत्रेति मन्येथाः, तथा सति यदनन्तरमर्थक्रियासमर्थार्थप्रार्थना पुरुषः प्रवर्तते स एव निर्णयः प्रामाण्यं स्वीकुर्यान्न निर्विकल्पकम्, ३० तज्जनकत्वेऽपि संनिकर्षादिवदित्यासज्येत । २०८. निर्विकल्पकमनधिगतार्थाधिगन्तृत्वात् प्रमाणं न व्यवसितिः तद्विकल्पत्वादिति चेन्न, अनुमितेरपि तद्वदप्रामाण्यप्रसङ्गात् । न च विपरीताकारनिराकरणचतुरतयानुमितिर्विशेषवती, –9ન્યાયરશ્મિ – (૨૦૭) બૌદ્ધ- નિર્વિકલ્પક પ્રત્યક્ષ દ્વારા સંપૂર્ણ પણે વસ્તુનું ગ્રહણ થવા છતાં પણ, જે અંશને આશ્રયીને પાછળથી વ્યવહારજનક વ્યવસાય = નિર્ણયની ઉત્પત્તિ થાય તે જ અંશમાં નિર્વિકલ્પક જ્ઞાન પ્રમાણ છે, પરંતુ જે અંશમાં પાછળથી વ્યવસાયની ઉત્પત્તિ થતી નથી એ અંશમાં તે પ્રમાણભૂત નથી. જૈન - જો તમારી આવી જ માન્યતા હોય તો પછી, જેના પછી અર્થક્રિયામાં સમર્થ એવા અર્થની પ્રાર્થનાથી પુરુષ પ્રવર્તે છે, તે પ્રવર્તક એવો વ્યવસાય જ પ્રમાણ થઈ જશે, કારણ કે વ્યવસાયજનકત્વ માત્રથી નિર્વિકલ્પને પ્રમાણ માનો, તો પછી સંનિકર્ષ પણ વ્યવસાયનું જનક હોવાથી પ્રમાણ થાય, જે માન્ય નથી, કારણ કે તે વ્યવહિત છે. વ્યવહિત હોવા છતાં કારણ મનાય તો પછી દેહાદિને પણ કારણ માનવાનો અતિપ્રસંગ આવે. તેથી પ્રવર્તક જ્ઞાન જ પ્રમાણ માનવું પડે, જે વ્યવસાય જ છે. એટલે નિર્વિકલ્પક જ્ઞાન પ્રમાણ થશે નહીં. (૨૦) બૌદ્ધઃ- “થપાતાથઘિાઝું પ્રમાણે આ વ્યાખ્યાના અનુસાર, પૂર્વે ન જાણેલ એવા વાર્તમાનિક ક્ષણિક પદાર્થને જણાવનાર હોવાથી નિર્વિકલ્પક જ્ઞાન પ્રમાણ છે, પરંતુ વ્યવસાય = નિર્ણય તે નિર્વિકલ્પક દ્વારા જણાયેલા પદાર્થને જ વિષયરૂપે ગ્રહણ કરે છે, તેથી વ્યવસાય પ્રમાણભૂત નથી. જેનઃ- આ પ્રમાણે સ્વીકાર કરશો તો પછી તમારા પગે જ કુઠારાઘાત પડશે, અનુમાનને તમારે અપ્રમાણ માનવો પડશે, કારણ કે અનુમાન પણ નિર્વિકલ્પક પ્રત્યક્ષ દ્વારા ગૃહીત પદાર્થને જ ગ્રહણ કરે છે. તેથી માતાથધર નૃત્વ અનુમાનમાં ન રહેતા અપ્રમાણિક માનવાની આપત્તિ આવશે. પ્રમાણ સંખ્યાનો વિલોપ થશે. –૦૩૫ર્થસંપ્રેક્ષ– (३०९) तज्जनकत्वे इति । निर्णयजनकत्वे संनिकर्षादिवद् इति । यथा प्रमाणभूतज्ञानजनकोऽपि संनिकर्षो न प्रमाणम्, देहादिभिरतिप्रसङ्गात्, तथा निर्विकल्पकमपीत्यर्थः । –શાસ્ત્રસંનો— (160) "વિજ્યમf જ્ઞાન વિજ્યોત્પત્તિશમિત્ત/ નિરોષવ્યવહાર તીરેન ભવત્યત:/" - 77. १३०६ / "तस्मादध्यवसायं कुर्वदेव प्रत्यक्षं प्रमाणं भवति। अकृते त्वध्यवसाये नीलबोधरूपत्वेनाવ્યવથાપિત મવતિ વિજ્ઞાન" . ન્યાયવિ. ટી. p. ૨૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy