SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ) न्यायावतार - श्लो० २९ माविर्भावयितुंनोत्सहते, तदभ्युपगतिव्यतिरेकेण निजदर्शनव्यवस्थानुपपत्तेः । तथा हि-बहिस्तावदेकं कारणमपरापरसामग्र्यन्तःपातितयानेककार्यकार्यावेद्यते, यथा रूपं २४स्वोत्तरक्षणं स्वावगाहिज्ञानादिकं च युगपज्जनयति । यदि चैकक्षणवर्तिनः सामग्रीभेदेन भेदमनुभवत एव भिन्नदेशनानाकार्यकारिता, तथा सति २८५नित्यपक्षोदितं दूषणं स्वमस्तकोपनिपाति स्यात्, तस्यापि २८६तथैव भिन्नकालकार्यनिवर्तनेऽपि भेदाभावप्रसङ्गात्। तथा प्रतिभासभेदेन क्षणक्षयिरूपादिस्वलक्षणत्वाभ्युपगमश्चैवं –૦ન્યાયરશ્મિ - તેઓ અનેકાન્તનો સ્વીકાર આ પ્રમાણે કરે છે - બાહ્ય કોઈ એક જ કારણ, ભિન્ન-ભિન્ન સામગ્રીઓના સહકારથી અનેક કાર્યને ઉત્પન્ન કરે છે. જેમકે - એક જ રૂપ પદાર્થ તે ઉપાદાન કારણ રૂપે રહીને સ્વોત્તરવર્તી રૂપક્ષણને ઉત્પન્ન કરે છે, સહકારી કારણ રૂપે રહીને રસાદિ પ્રત્યે કારણ બને છે, ચક્ષુ, આલોક, મનસ્કાર, વગેરે જ્ઞાનને ઉત્પન્ન કરનારી સામગ્રી સાથે અંતર્ભાવિત થઈને પોતાને વિષય કરનારા જ્ઞાનને પ્રત્યે આલંબન = વિષયરૂપે કારણ બને છે. આમ એક જ રૂપણ એક સાથે ઉપાદાન, સહકારી, આલંબન કારણ થઈને, પોતાની ઉત્તરક્ષણ, રસાદિ પદાર્થો, જ્ઞાન વગેરે અનેક કાર્યોને ઉત્પન્ન કરે છે. ૦ અનેકાન્તાત્મકતા ન સ્વીકારતા દોષોની પરંપરા ૦ આમ સ્વીકાર કરતા સૌત્રાન્તિકોને પ્રશ્ન કરાય છે કે, જો એક જ ક્ષણિક રૂપાદિ પદાર્થ, સામગ્રીભેદથી ભેદનો અનુભવ કરવા દ્વારા જ, ભિન્નદેશમાં રહેલા ભિન્ન-ભિન્ન કાર્યો કરી શકે છે. જો ભેદ ન સ્વીકારાય તો ઉત્પન્ન થતાં સર્વ કાર્યોનો સ્વભાવ પણ એક જ સ્વીકારવો પડશે. આમ સ્વીકારતા તો તમારા દ્વારા નિત્યપક્ષમાં જે દૂષણ અપાય છે, તે તમારા માથે જ આવી જશે. દૂષણ એ અપાય છે કે, નિત્ય વસ્તુ એક સ્વભાવવાળી હોવાથી જુદા જુદા કાળે, જુદું જુદું કાર્ય કરી શકે નહીં, તેથી અનિત્ય જ માનવી પડે. હવે જો એક રૂપષણ સામગ્રીભેદન જુદા-જુદા કાર્ય કરે તો નિત્યવાદી પણ એમ કહે કે, નિત્યવસ્તુ કાળભેદે જુદા-જુદા કાર્ય એક સ્વભાવથી જ કરે તો શું વાંધો ? વળી, તમે દરેક ક્ષણે જુદા-જુદો પ્રતિભાસ થતો હોવાથી, રૂપાદિ સ્વલક્ષણને ક્ષણિકરૂપે સ્વીકાર કરો છો તે પણ નિષ્કારણ થઈ જશે, કારણ કે કૂટસ્થતાને ધારણ કરતો પણ દ્રવ્ય, જુદી જુદી સહકારી કારણસામગ્રીના કારણે, નવું, જુનું આદિ પર્યાયો, રૂપ, રસ, ગંધ, સ્પર્શનું જ્ઞાન ઉત્પન્ન થવા રૂપ —अर्थसंप्रेक्षण(२८४) स्वोत्तरेत्यादि । स्व आत्मीयः स चासौ उत्तरक्षणश्च, यद्वा स्वस्मादुत्तरः स्वोत्तरः स चासौ क्षणश्चेति, स्वस्योत्तरक्षणः स्वोत्तरक्षण इति वा । स्वमात्मानमवगाहते विषयीकरोतीत्येवंशीलं स्वावगाहि, तच्च तत ज्ञानं चेति । आदिशब्दात सहकारिकारणभावेन रसालोकादिकार्यजननग्रहः । (२८५) नित्यपक्षोदितमिति । एकस्य भिन्नकालानेककार्यजनकस्वभावत्वे विरुद्धधर्माध्यासादनेकत्वमिति । (२८६) तथैवेति । यथैककालमेकमनेकदेशं नानाकार्यं कुर्वदप्येकमेव, तथा अभिन्नकालानेककार्यवर्तनेऽप्येकमेवेति स्थायित्वसिद्धिः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy