SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬૫) TE न्यायावतार - श्लो. २९ २५४. अभावव्यापाराभावप्रतिपादकयुक्तिकलापेनेति चेत् मुग्धविप्रतारितोऽसि, तद्व्यापाराभावासिद्धेः, सदसद्रूपवस्तुनः समस्तक्रियासु व्यापारात् । २५५. भावतादात्म्येन व्यवस्थितस्याभावस्य व्यापारविरोधाभावात् । कथं भावाभावयोस्तादात्म्यम्? विरोधादिति चेत्, न, प्रमाणप्रसिद्ध विरोधाभावात् । तथा हि-घटादिकः पदार्थात्मा स्वरूपेण सन्, न पटादिरूपेणापि इति भावाभावात्मकः, यदि पुनः कथंचिन्नाभावात्मकः स्यात्, तदा पटादिरूपेणापि भावात् सर्वात्मकः प्राप्नोति, युक्तमेतत्, २५६. अत एव भेदप्रपञ्चविलयसिद्धिरिति चेत्, स्यादेतत्, यदि पटाद्यभावैकान्ताच्छून्यवादिनो मनोरथपूरणं न स्यात् । तथा हि-पटादिविविक्तो घटोऽनुभूयते, न च पटाद्यभावो भावेन सह –૦નાયરશ્મિ - ૦ પ્રત્યક્ષ અભાવાંશનો પણ ગ્રાહક છે – (૨૫૪) કદાચ એમ કહો કે, કે ઈન્દ્રિયોનો સંયોગ ભાવાંશની સાથે જ થાય છે. અભાવ, પ્રત્યક્ષના ઉત્પાદક રૂપે કોઈ વ્યાપાર જ કરતો નથી, માટે અભાવ તે પ્રત્યક્ષનો ઉત્પાદક બને નહીં પરંતુ તે ભોળા માણસ! તારા વ્હાલા મિત્રે તને ઠગી નાખ્યો. અભાવનો વ્યાપાર થતો નથી એ જ વાત અસિદ્ધ છે. સદ્-અસત્ રૂપ વસ્તુનો જ સમસ્ત ક્રિયાઓમાં વ્યાપાર થાય છે, એટલે ભાવની સાથે તાદામ્યરૂપે રહેલ અભાવનો વ્યાપાર થવામાં કોઈ વિરોધ નથી, એટલે કે અભાવ પણ અવશ્ય વ્યાપાર કરી શકે છે. (૨૫૫) શંકા- ભાવ અને અભાવ તે બન્ને વચ્ચે તો સહાનવસ્થાન વિરોધ છે, તો પછી તેમનું તાદાભ્ય કેવી રીતે ઘટી શકે ? સમાધાન - પ્રમાણથી સિદ્ધ એવા પદાર્થમાં વિરોધ સંભવી શકતો નથી. તે આ પ્રમાણેઃ- ઘટાદિ પદાર્થો તે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રયીને સત્ છે અને પટાદિ રૂપે અસત્ છે, તેથી સર્વ પદાર્થો ભાવાભાવોભાયાત્મક જ છે. જો તે વસ્તુ કથંચિત્ અભાવાત્મક ન હોય, તો પછી પટાદિ સ્વરૂપે પણ ઘટાદિની સત્તા હોવાના કારણે સર્વ વસ્તુ સર્વાત્મક સ્વીકારવી પડશે. ૦ અદ્વૈતવાદીઓના મતનું ખંડન ૦ (૨૫) બધી વસ્તુ સર્વાત્મક થઈ જશે આ પ્રમાણે કહ્યું, એટલે અવસરને પ્રાપ્ત કરીને અદ્વૈતવાદીઓ આ પ્રમાણે કહે છે કે, કે આ તો તમે સાચું જ કહ્યું કે, સર્વવસ્તુ સર્વાત્મક થઈ જશે તેથી જ તો અમે સ્વીકૃત કરેલ ભેદપ્રપંચના વિલયથી અદ્વૈતવાદની સિદ્ધિ થઈ શકે છે « જો આ રીતે તમે અદ્વૈતની સિદ્ધિ કરવા જશો, તો એ જ તર્કથી શુન્યવાદી અદ્વૈતનું ખંડન કરીને શૂન્યની સિદ્ધિ કરશે. તે આ પ્રમાણેઃ- પટથી ભિન્ન સ્વરૂપે ઘટનો અનુભવ થાય છે, પરંતુ પટ વગેરેનો અભાવ ભાવ –૦૩૫ર્થસંપ્રેક્ષ – (३७४) युक्तिकलापेनेति । भावांशेनैव संयोगो योग्यत्वादिन्द्रियस्य हि । इत्यादिना व्याप्रियते इति भावाभावात्मकं वस्त्विति शेषः । For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy