SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - શ્લો २९ २३९ G २१६ . किं च सनानाकारकलुषितचैतन्यसामान्यस्यान्यथानुपपत्तिसामर्थ्यतस्तस्य सिद्धत्वादद्वयसंवेदनमसिद्धं साधयेदयम्, ३२५ अन्यथा निर्बन्धनतया साधनस्याप्रवृत्तेः तथा च स्थिरस्थूराद्युपलक्षितार्थांशवशाद् विशकलितपरमाणुक्षणक्षयिपर्यायतादात्म्यं साधयन्तमनेकान्तवादिनं न प्रतिक्षेप्तुमर्हति, युक्तेरुभयत्रापि तुल्यत्वात् । ૦ન્યાયરશ્મિ ૦ (૨૧૬) વળી આ જ્ઞાનાદ્વૈતવાદી સિદ્ધ એવા હેતુ દ્વારા, અસિદ્ધ એવા અદ્રયસંવેદનની સિદ્ધિ કરે છે. તે આ પ્રમાણે- અક્રયસંવેવનું અસ્તિ, નાનાવાસ્તુષિતવૈતન્યસામાન્યાન્યથાનુપપત્તેઃ । આ અનુમાનમાં નાના આકારથી કલુષિત એવા ચૈતન્યસામાન્યની અન્યથાનુપપત્તિના બળથી અદ્રયસંવેદનની સિદ્ધિ કરાય છે. શંકાઃ- કોઈપણ સાધ્યની સિદ્ધિ, સિદ્ધ એવા હેતુથી થાય છે. અસિદ્ધ હેતુથી નહીં. જ્ઞાનાદ્વૈતવાદી, અનેકાકારથી ક્લુષિત ચૈતન્યસામાન્યરૂપ હેતુથી જ્ઞાનાદ્વૈતની સિદ્ધિ કરે છે, પરંતુ તે તો અદ્વૈત જ સ્વીકારતો હોવાથી, અનેકાકાર સ્વરૂપ અસિદ્ધ હેતુથી સાધ્યની સિદ્ધિ કેવી રીતે કરી શકે ? સમાધાનઃ- યદ્યપિ અનેકાકારો તે અલીક છે, છતાં પણ નીલ - પીતાદિ જ્ઞાનોમાં અનુગત ચૈતન્યમાત્ર તો સિદ્ધ જ છે, આકાર અલીક હોવાથી જ તેના વિશેષણ સ્વરૂપે નાનાકારકલુષિતને રાખ્યું છે. હવે જો નાનાકારકલુષિત ચૈતન્યસામાન્યને સિદ્ધ સ્વીકારવામાં ન આવે તો અસિદ્ધ હેતુથી અદ્વૈતસાધક અનુમાનની પ્રવૃત્તિ ન થાય તો પછી અર્થના સ્થિર, સ્થૂલાદિ ઉપલક્ષિત અંશોની સાથે વિભિન્ન ક્ષણિક પરમાણુનું કથંચિદ્ તાદાત્મ્ય અનેકાન્તવાદી સિદ્ધ કરે, તો તેનો વિરોધ તમે કરી શકો નહીં, કારણ કે અનેકાકારના પ્રત્યક્ષના બળે અદ્રયજ્ઞાન સિદ્ધ થતું હોય, તો પછી સ્થિરાદિ પદાર્થના પ્રત્યક્ષના બળે ક્ષણિક એવા પરમાણુઓનું તેની સાથે તાદાત્મ્ય કેમ સિદ્ધ ન થઈ શકે ? યુક્તિ તો બન્ને ઠેકાણે સમાન રૂપે રહેલી છે. –ગર્થસંપ્રેક્ષા— (३२३) नानाकारकलुषितेत्यादि । अयं ज्ञानाद्वैतवादी नानाकारकलुषितचैतन्यसामान्यस्याद्वयसंवेदनान्यथानुपत्तिसामर्थ्यतोऽसिद्धं सदद्वयसंवेदनं साधयेत्, न चाद्वयज्ञानवादिनो नानाकारकलुषितस्य चैतन्यसामान्यस्य हेतुतयाभिधीयमानस्याद्वित्वेन तदसिद्धम्, यदसिद्धेन साध्यते इति दोषः, यत आह (३२४) तस्य सिद्धत्वादिति । यद्यपि नानाकारा अलीकास्तथापि नीलपीतादिज्ञानेष्वनुगतं चैतन्यमात्रं सिद्धमेव, आकारालीकत्वादेव च न नानाकारकलुषितमित्युक्तम् । ( ३२५) अन्यथेति । तदा नानाकारकलुषितं चैतन्यसामान्यं सिद्धं नाभ्युपगम्यते, तदा निर्हेतुकतया द्वयविज्ञानसाधकमनुमानं प्रवर्तेत | 0 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy