SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ २४० २१७. ३२६ किंच, योऽयं सितपीताद्यनेकाकारनिर्णयोऽसावपि स्वसंवेदनापेक्षयाद्वयरूप इति भवदभिप्रायः, यथा चानवस्थाभीरुतया सर्वं ज्ञानं स्वप्रकाशमभ्युपेतम्, तथा सर्वो निश्चयः स्वनिश्चायकोऽभ्युपगन्तव्यः, अन्यथा तत्राप्यनवस्थादोषोऽनुषज्येत, निश्चयाश्च सर्वथा स्वरूपं निश्चिनुयुः, नैकदेशेन यतो निश्चयैर्यन्न निश्चीयते रूपं तत्तेषां विषयः कथमिति स्वयमेव स्ववधाय प्रलपितम्, तथा चाद्वयस्य क्षणक्षयिरूपस्य तैर्ग्रहणे विपरीतारोपाभावादादित एव अनुत्थानं संसारस्येति युक्तिरिक्त एवामुक्ताभिमानः स्यात् । न चैवम्, भवभावस्य प्रतिप्राणिप्रसिद्धत्वात् । तन्नायमितरेतराविनिर्लुठितद्रव्यपर्यायप्रकाशो भ्रान्तः, , तद्विपरीतार्थोपस्थापकप्रमाणान्तराभावादिति स्थितम् । ૦ન્યાયરશ્મિ - ૦ (૨૧૭) જ્ઞાનનો સંપૂર્ણપણે નિર્ણય માનવામાં આપત્તિ ૦ વળી સફેદ, પીળો, લાલ વગેરે અનેકાકારોનો નિર્ણય પણ સ્વસંવેદનની અપેક્ષાએ અદ્વયસ્વરૂપવાળો જ છે, એવો તમારો અભિપ્રાય છે. જો જ્ઞાનને પર દ્વારા પ્રકાશ્ય સ્વીકારવામાં આવે, તો અન્ય-અન્ય જ્ઞાનની અપેક્ષા રહેતી હોવાથી અનવસ્થા દૂષણ આવે છે, તેના ડરથી તમે જ્ઞાનને સ્વયંપ્રકાશી રૂપે સ્વીકારેલ છે. તે જ પ્રમાણે સર્વ નિશ્ચયોનો પણ અનવસ્થાના ભયથી પોતાની મેળે જ નિશ્ચય થાય એમ માનવું જ પડે, વળી તે નિર્ણયનો નિશ્ચય પણ સર્વપ્રકારે થાય છે, નહીં કે એકદેશથી, કેમકે જે અંશનો નિશ્ચય ન કર્યો હોય તે તેનો વિષય જ ન કહેવાય. જો સર્વથા સ્વરૂપનો નિર્ણય કરે, તો સ્વસંવેદનની અપેક્ષાએ તેમાં અદ્બયરૂપ પણ છે, એટલે તેનો પણ નિર્ણય થઈ જશે. આ પ્રમાણે અદ્રયનું ગ્રહણ થતાં અનેકાકારનો આરોપ ન હોવાથી, બધા જ મુક્ત થઈ જશે તો પછી અમુક્ત જીવોની માન્યતા યુક્તિરહિત થઈ જશે, અને એ તો બરાબર નથી, કારણ કે સંસારની સત્તા તો દરેક પ્રાણીને પ્રસિદ્ધ છે. તેથી પરસ્પરથી કથંચિદ્ અભિન્ન એવા દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન (વિકલ્પ) ભ્રાન્ત નથી, કારણ કે તેનાથી વિપરીત એવા પદાર્થાન્તરનો સ્થાપક કોઈપણ પ્રમાણ નથી, એમ સિદ્ધાન્ત નિશ્ચિત थयो.. न्यायावतार -0 ० अर्थसंप्रेक्षण: (३२६) किं चेत्यादि । अयमभिप्रायः किल - सितपीताद्यनेकाकारनिर्णयः स्वसंवेदनापेक्षया भवदभिप्रायेणाद्वयरूपः, अनवस्थाभयाच्च स्वयं निर्णयेन स्वरूपं निर्णेतव्यम् तदपि सर्वथा, अन्यथा सितपीतादिनिर्णयेन यत् सितपीतादिनिर्णयरूपं स्वरूपं न निर्णीयते, अद्वयात्मकमपि तदात्मना तत् स्वरूपं तस्य निर्णयस्य विषयः कथम् ? नैव स्यादित्यर्थः । एवं चाद्वये गृहीते अनेकाकारारोपाभावादनुत्थानं संसारस्येति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy