SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૧ ) न्यायावतार - श्लो० २९ २१८. यदा तु शून्यवादी निरालम्बनाः सर्वे प्रत्ययाः प्रत्ययत्वात् स्वप्नप्रत्ययवदिति ३२७पराभिप्रायप्रवृत्तानुमानबलाद् भ्रान्ततामस्य कथयेत्, तदा तं प्रति सालम्बनाः सर्वे प्रत्ययाः प्रत्ययत्वात् जाग्रद्दशाप्रत्ययवदिति विपरीतानुमानमुपढौकनीयम् । स यदि दृष्टान्तस्य साध्यविकलतामुद्भावयेत्, तदा तदृष्टान्तेऽपि सा दर्शनीया । यदि पुनरसौ स्वप्नप्रत्ययस्य निरालम्बनत्वं भवद्भिरभिप्रेतमिति विलपन्नासितुं न दद्यात्, तदा स विकल्पतः पर्यनुयोज्य:अस्मदभ्युपगमा 'प्रमाणं भवतोऽप्रमाणं वा; 'प्रमाणं चेत्, यथा तबलाद् दृष्टान्तसमर्थनं तथा –૦ન્યાયરશ્મિ – ૦ (૨૧૮) શુન્યવાદીના બચાવનું ખંડન ૦ અનેકાન્તાત્મક જ્ઞાનની ભ્રાન્તતાને જણાવવા માટે શુન્યવાદી દ્વારા આ અનુમાન મુકવામાં આવે છે. “સર્વે પ્રત્યયા નિરાનિસ્વનઃ પ્રત્યયત્વતિ, સ્વપ્નપ્રત્યયેવતા જગતના સર્વજ્ઞાનો કોઈપણ આલંબન વિના ઉત્પન્ન થાય છે, કારણ કે જ્ઞાન સ્વરૂપ છે. જેમકે આલંબન વગર ઉત્પન્ન થતું સ્વપ્નજ્ઞાન. આની સામે પ્રતિપક્ષી અનુમાનને ઉપસ્થિત કરીને તેનું ખંડન કરવું. જેમકે – સર્વે પ્રત્યયા સહિતના પ્રત્યયત્વા, નીપ્રદ્શાપ્રત્યયવત્ ! કોઈપણ જ્ઞાન, કોઈને કોઈ આલંબનને અશ્રયીને ઉત્પન્ન થાય છે, કારણ કે તે જ્ઞાન સ્વરૂપ છે, જેમકે જાગ્રત અવસ્થામાં થતું જ્ઞાન. જો શૂન્યવાદી જાગ્રતદશા પ્રત્યય સ્વરૂપ દષ્ટાંતમાં સાધ્યવિકલ્પતા (સાલંબનપણાનો અભાવ) દોષનું ઉદુભાવન કરે, તો પછી તેના સ્વપ્નજ્ઞાનરૂપ દૃષ્ટાંતમાં પણ સાધ્યવિકલતા, એટલે કે નિરાલંબનપણું નથી તે જણાવવું જોઈએ. શૂન્યવાદી- અરે ! અમારા દૃષ્ટાંતમાં સાધ્યવિકલતા ક્યા છે? કારણ કે, સ્વપ્નજ્ઞાનનું નિરાલંબનપણું તો તમને પણ ઈષ્ટ જ છે ને... ૦ શૂન્યવાદીના શુન્યવાદનો શૂન્યવાદ ૦ જેનઃ- આ પ્રમાણે કહેતો એવો શૂન્યવાદી, જો શાંતિથી બેસવા દેવા માંગતો ન હોય, તો પછી તેને આ પ્રમાણે વિકલ્પ કરીને પ્રશ્ન કરવો જોઈએ, કે અમારા વડે સ્વીકાર કરાયેલ પદાર્થ તમને (૧) પ્રમાણ છે કે (૨) અપ્રમાણ ? જો અમારા વડે સ્વીકૃત પદાર્થ તમને પ્રમાણભૂત હોય, તો પછી જે પ્રમાણે તેના બળથી તમારું સ્વપ્નજ્ઞાન સ્વરૂપ દૃષ્ટાંતનું સમર્થન કરો છો, તે જ પ્રમાણે જાગ્રતદશાના વિષયભૂત એવા પદાર્થનું સમર્થન શા માટે કરતા નથી ? આ તો અર્ધજરતીય ન્યાય લગાડો છો. ૦૫ર્થસંપ્રેક્ષ[ – (રૂર૭) પરામિપ્રાયેતિ | રોડગ્રુપ*તાનુમાનો નૈનાદ્રિઃ | – શાત્રસંતો:– (162) "यच्चान्यदुक्तम् - सर्वे प्रत्यया निरालम्बनाः इत्यादि, तदप्यविचारितरमणीयम्, जाग्रत्प्रत्ययानां स्वरूपव्यतिरिक्तस्थिरस्थूलसाधारणस्तम्भकुम्भाद्यर्थोद्योतकत्वेन प्रत्यक्षतः प्रतीतेः। .... दृष्टान्तश्च साध्यविकलः, स्वप्नादिप्रत्ययानामपि बाह्यार्थालम्बनत्वेन निरालम्बनत्वाभावात्।" - न्यायकु. पृ. ૧૩૬/ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy