SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ न्यायावतार - आदिवाक्यम उत तद्ग्रहणम् | न तावत् तद्विकल्पनम्, विकल्पानां भवदभिप्रायेण स्वलक्षणान्तःप्रवेशाभावात्। तदुक्तम् १३'तेनान्यापोहविषयाः प्रोक्ताः सामान्यगोचराः । शब्दाश्च बुद्धयश्चैव वस्तुन्येषामसंभवात् ।। १ ।। इति । ९. अथ ब्रूयात्-यद्यपि विकल्पा: सामान्यं गोचरयन्ति तत्त्वतः, तथापि प्रत्यक्षविकल्पयोर्योगपद्येन प्रवृत्तेर्विमूढः प्रतिपत्ता विकल्पस्यापि स्वलक्षणनिष्ठतां व्यवस्यति । तथा चोक्तम् –૦નાયરશ્મિ – (૯) બૌદ્ધઃ- પરમાર્થથી તો વિકલ્પો સામાન્યને જ વિષય કરે છે, સ્વલક્ષણને નહીં. પરંતુ પ્રત્યક્ષ અને વિકલ્પની એક સાથે પ્રવૃત્તિ થતી હોવાથી, અજ્ઞાની જીવોને પ્રત્યક્ષ અને વિકલ્પની ભિન્નતાનો ખ્યાલ આવતો નથી. માટે જ માત્ર પ્રત્યક્ષ જ સ્વલક્ષણનિષ્ઠ હોવા છતાં, તે મૂઢ જીવ વિકલ્પ પણ સ્વલક્ષણનિષ્ઠ છે - આવો નિશ્ચય કરી બેસે છે. કહ્યું છે કે - “નિર્વિકલ્પ માનસજ્ઞાન અને સવિકલ્પ માનસજ્ઞાન - બંને એકસાથે પ્રવર્તતા હોવાથી અથવા તો નિર્વિકલ્પ પછી શીવ્રતયા સવિકલ્પ જ્ઞાન આવી જતું હોવાથી, અજ્ઞાની જીવો બને જ્ઞાનની ઐક્યતાનો નિશ્ચય કરી લે છે. (અર્થાતુ બંનેની ભિન્નતા પારખી શકતા નથી) આવી રીતે વિકલ્પ પણ સ્વલક્ષણનિષ્ઠ બની શકતો હોવાથી, તદધ્યવસાયનો “વસ્તુનો વિકલ્પ એવો અર્થ કરવામાં કોઈ બાધ નથી, માટે પ્રથમવિકલ્પ નિર્દષ્ટ જ છે. જેનઃ- તમે કહો છો, વાસનાજ વિકલ્પથી સ્વલક્ષણનો અધ્યવસાય થાય છે, પણ સ્પષ્ટ એવા પ્રત્યક્ષજ્ઞાનથી સાક્ષાત્કાર નહીં (જે જૈન માને છે, પણ તમારી પાસે તેના માટે કોઈ તર્ક નથી, માત્ર –૦૩૫ર્થસંપ્રેક્ષ— (१३) तेनेत्यादि । यत एवं वस्तुनि शब्दार्थेदोषस्तेन कारणेन, अन्यापोहविषया विकल्पबुद्धिप्रतिभासविषयाः शब्दा बुद्धयश्च प्रोक्ता आचार्यदिग्नागेन । किंभूता बुद्धयः ? सामान्यगोचराः सविकल्पिकाः न सर्वाः, निर्विकल्पाध्यक्षबुद्धीनां वस्तुविषयाभ्युपगमात् । बुद्धीनामेवैतद् विशेषणं न शब्दानाम्, तेषां सामान्यविषयत्वाव्यभिचारात्; किं कारणं, वस्तुन्येषां शब्दानां विकल्पानां चासंभवादिति । एतदर्थश्च विस्तरार्थिना प्रमाणवार्तिके कल्याणचन्द्रकृतटीकातोऽवसेयः । –શાસ્ત્રનો – (4) "વિકત્પત્તિવિશ્લેષુ તત્રિdg વિધ્યતા ततोऽन्यापोहनिष्ठत्वादुक्तान्यापोहकृच्छ्रुतिः।।" -प्रमा.वा. /१६४ | ૧. ગાયરૂપ સ્વલક્ષણનું નિર્વિકલ્પ, પછી ફરી નિર્વિકલ્પથી સ્વલક્ષણનું અને તે જ કાળે સવિકલ્પથી “ગ' વિગેરે વર્ણનું ગ્રહણ થાય છે વર્ણગ્રહણકાળે સ્વલક્ષણ પણ સામે હોવાથી તેનું પણ નિર્વિકલ્પ થાય. આમ યુગપદ્ધત્તિ હોવાથી બંનેનું ઐક્ય જણાય છે, જે વાસ્તવિક નથી. ૨. જેમ શાખા અને ચંદ્ર બંનેનું પ્રત્યક્ષ એક પછી એક થતું હોવા છતાં અત્યંત નજીક રહેલા હોવાથી, બંને સાથે જ દેખાયા, એવું ભાસે છે. તેમ, નિર્વિકલ્પ પછી તરત જ વિકલ્પ ઉત્પન્ન થતો હોવાથી બંનેનું ઐક્ય જણાય છે, જે વાસ્તવિક નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy