SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ न्यायावतार तदसद्भावेऽप्येवम् संबन्धाग्रहणादन्तर्व्याप्त्यभावेऽप्येवमिति व्यर्थैव बहिरुदाहृतिः, न हि सहदर्शनात् क्वचित् सर्वत्र तद्रूपता सिध्यति, व्यभिचारदर्शनात् । तस्मादगृहीतसंबन्धे प्रतिपाद्ये प्रमाणेन प्रतिबन्धः साध्यः, तत्सिद्धौ तत एव साध्यसिद्धेरकिंचित्करी दृष्टान्तोदाहृतिरिति न्यायविद्वांसो विदुरवबुध्यन्त इति । 136 १६४. इह च प्रकरणे शेषावयवानामुपनयनिगमनशुद्धिपञ्चकलक्षणानां संक्षिप्तरुचिન્યાયરશ્મિ ૦ O -O પક્ષથી ભિન્ન એવા અન્યસ્થળનું દૃષ્ટાંત બતાવવું વ્યર્થ છે, કારણ કે તેના દ્વારા ઈચ્છિત સાધ્યની સિદ્ધિ થતી નથી. કોઈક વસ્તુને એક – બે સ્થાનમાં સાથે જોવા માત્રથી, આ વસ્તુનું આની સાથે અવિનાભાવિત્વ રહેલું છે એવું સર્વત્ર સિદ્ધ થતું નથી, કારણ કે તેમાં વ્યભિચારની પણ પ્રાપ્તિ થાય છે, જેમકે "સ श्याम तत्पुत्रत्वात्, इतरतत्पुत्रवत्" यहीं जन्यपुत्रोनी साथै श्यामपशानो सहयार तो रहेलो छे, છતાં તેટલા માત્રથી વ્યાપ્તિ સિદ્ધ થઈ જતી નથી, છેલ્લો પુત્ર ગૌરવર્ણવાળો હોવાથી, વ્યભિચારની પ્રાપ્તિ થાય છે. તેથી જે વ્યક્તિએ હજી સુધી સાધ્ય- સાધન વચ્ચે અવિનાભાવ સંબંધને ગ્રહણ કર્યો નથી, તે વ્યક્તિને પહેલા ઉહ = તર્ક પ્રમાણ વડે વ્યાપ્તિ ગ્રહણ કરાવવી જોઈએ. વ્યાપ્તિનું ગ્રહણ થયે છતે, તેના દ્વારા જ પક્ષમાં સાધ્યની સિદ્ધિ થઈ જશે, તો પછી પક્ષથી ભિન્ન એવા દૃષ્ટાંતને જણાવવું નિરર્થક છે, આમ ન્યાયને = યથાર્થ પદાર્થને જાણાનારાઓ કહે છે. આમ બન્ને પક્ષોને આશ્રયીને દૃષ્ટાંતને જણાવવું નિરર્થક હોવાથી, જે વ્યક્તિ ગૃહીત કરેલા સંબંધને ભૂલી ગયો હોય, તેને સ્મરણ કરાવવા માટે જ તેની સાર્થકતા છે એમ નિશ્ચિત થયું. ૦ અનુમાનના શેષ અવયવોનું દિસૂચન ૦ (૧૬૪) પરાર્થાનુમાન યદ્યપિ વ્યુત્પન્નમતિવાળાની અપેક્ષાએ પક્ષ અને હેતુના વચન સ્વરૂપ બે અંગથી યુક્ત છે, તો પણ મંદબુદ્ધિવાળા જીવને આશ્રયીને, પક્ષ, હેતુ, દૃષ્ટાંત, ઉપનય તથા નિગમન અને તે પાંચની શુદ્ધિ, આમ દશાવયવ વાક્યપ્રયોગ કરવામાં આવે છે. આ પ્રકરણમાં પક્ષ, હેતુ અને ० शास्त्रसंलोक: 0 (136) "मन्दमतस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि " - प्रमाणनय. ३।४२ "अपि शब्दात् पक्षहेतूपक्षादिशुद्धयश्च पञ्च ग्राह्याः । तत उत्कृष्टं दशावयवं परार्थानुमानमित्युक्तं भवति। मध्यमं तु नवावयवादारभ्य यावद् द्व्यवयवम् । जघन्यं पुनः साधनमात्रोपन्यासस्वरूपम्। प्रतिपाद्यानां मन्द-व्युत्पन्न-अतिव्युत्पन्नत्वात्। तदुक्तम्-अन्यथाऽनुपपत्त्येकलक्षणं लिङ्गमिष्यते। प्रयोगपरिपाटी तु प्रतिपाद्यानुसारतः।।" - रत्नाकराव. ३।४२ "कत्थइ पंचावयवं दसहा वा सव्वहा ण पडिकुट्ठति " दशवै.नि. ५०। "लिङ्गं केवलमेव यत्र कथयत्येषा जघन्या कथा, द्व्यादीन्यत्र निवेदयत्यवयवानेषा भवेन्मध्यमा। उत्कृष्टा दशभिर्भवेदवयवैः सा जल्पितैरित्यमी, जैनैरेव विलोकिताः कृतधियां वादे त्रयः सत्पथाः" स्या. रत्ना. श्लो. ५११, पक्षादिशुद्धिपञ्चकस्वरूपं विस्तरतस्तु ततोऽवसेयम् । "मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तादिप्रयोगोऽप्युपयुज्यते, तथाहि - यः खलु क्षयोपशमविशेषादेव निर्णीतपक्षो दृष्टान्तस्मार्यप्रतिबन्धग्राहकप्रमाणस्मरणनिपुणोऽपरावयवाभ्यूहनसमर्थश्च भवति, तं Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy