SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ ) न्यायावतार - श्लो. १ अर्थाभावः प्रमाणाभावात्सेत्त्यतीत्यावर्तनात् । अथेन्द्रियवत् स्वयमविज्ञातोऽपि प्रमाणाभावोऽर्थाभावं ज्ञापयिष्यतीत्यभिदधीथा, तदयुक्तम, "तस्य तुच्छतया सकलशक्तिविरहलक्षणत्वात्, इन्द्रियस्य तु तद्विपर्यस्ततया ज्ञानोत्पादनक्षमत्वात् । ६१. तस्मात् “प्रत्यक्षमेव भूतलादिप्रतिनियतवस्तुग्राहितां बिभर्ति । यदि १०६तद्विपरीतघटादिप्रतियोगिवस्त्वन्तरवैविक्त्यं १० तस्याकलयति नान्यथा, विजातीयव्यवच्छेदाभावे तस्यैव –૦નાયરશ્મિ – મીમાંસક:- જેમ ઈન્દ્રિય અજ્ઞાત રહીને પણ વસ્તુનો પ્રકાશ કરે છે, તેમ પ્રમાણાભાવ પણ સ્વયં અજ્ઞાત હોવા છતાં અર્ધાભાવનો બોધ કરાવશે. ત્યારબાદ જ્ઞાત એવો અર્થભાવ, પ્રમાણપંચકાભાવની પણ સિદ્ધિ કરાવશે. આ રીતે ઈતરેતરાશ્રય દોષ પણ નહીં આવે અને અમુક વસ્તુ અંગે પ્રમાણાભાવની સિદ્ધિ થયે, તે વસ્તુ વિશે અભાવ પ્રમાણની પણ પ્રવૃત્તિ થઈ શકશે અને સવિષયક હોવાથી તેનું પ્રામાણ્ય પણ સાબિત થશે. જૈનઃ- “ઈન્દ્રિયની જેમ, અજ્ઞાત પણ પ્રમાણાભાવ, અર્ધાભાવની સિદ્ધિ કરાવે' - એ કથન યોગ્ય નથી, કારણ કે “પ્રમાણાભાવ” તુચ્છ હોવાથી, તેમાં કોઈ શક્તિ કે જ્ઞાન કરાવી શકવાનું સામર્થ્ય નથી, જ્યારે ઈન્દ્રિય તો સામર્થ્યવાન - અતુચ્છ હોવાથી, તેમાં જ્ઞાન કરાવવાનું સામર્થ્ય છે. તેથી પ્રમાણાભાવ અર્ધાભાવનો સાધક ન બની શકે. માટે પૂર્વોક્ત પરંપરા - અર્ધાભાવથી પ્રમાણપંચકાભાવની સિદ્ધિ, એનાથી અભાવપ્રમાણની પ્રવૃત્તિ અને સવિષયકતાસિદ્ધિ - ઘટી શકે નહીં. (૬૧) નિષ્કર્ષ- પ્રત્યક્ષ જ ભૂતલાદિ પ્રતિનિયત વસ્તુને ગ્રહણ કરવા સમર્થ છે અને જ્યારે ભૂતલાદિથી વિજાતીય એવી ઘટાદિ વસ્તુઓના રાહિત્યનો બોધ થાય, ત્યારે જ ભૂતલાદિનું ગ્રહણ પ્રતિનિયત રૂપે શક્ય છે. જો અન્યના વ્યવચ્છેદનું જ્ઞાન ન થાય તો ભૂતલાદિ પદાર્થનું સર્વ વસ્તુ સાથે સંકીર્ણરૂપે ગ્રહણ થવાથી પ્રતિનિયત બોધ જ નહીં થાય. એમ પ્રત્યક્ષ દ્વારા જ વિજાતીયના વ્યવચ્છેદનો બોધ થતો હોવાથી, એવો કોઈ વિષય જ શેષ –૦૩૫ર્થરસંક્ષિUI (१०५) अमुना यदित्यादिना वक्ष्यमाणप्रकारेण (१०६) तद्विपरीतेति । ततो भूतलाद्विलक्षणाम् । (૧૦૭) વૈવિવાં સાહિત્યમ્ ! (૧૦૮) તસ્ય ભૂતનચ | – શાસ્ત્રસંતોક0– (40) “નીરૂપરચ ાહ વિજ્ઞાનરુપણાનો પ્રમાણતા / ન યુવતે પ્રમેચ ના સંવિત્તિનક્ષT //" . तत्त्वसं.पं.पृ.४७८ "अपरिणामस्य अभावस्वभावत्वात् कथं तथाविधज्ञानजनने सामर्थ्य स्यात् ? कथं वा प्रामाण्यम् ।।" न्यायकु. पृ.४७५ "यतः प्रमाणपञ्चकाभावो निरुपाख्यत्वात् कथं प्रमेयाभावं परिच्छिन्द्यात् परिच्छित्तेनिधर्मत्वात् ।" -प्रमेयक.पृ.२०५, सन्मति.टी.पृ.५७८,स्या.र.पृ.३१०। (41) "gવખ્યામાવપ્રમાવિયર્ચ્યુમ સવંચાઈવ પ્રત્યક્ષારસમધિયાખ્યત્વસિદ્ધ /" -સ્વાર્થનો.y.૧૮૨, "तद्विषयस्य प्रत्यक्षादिभिः परिच्छिद्यमानतया तस्य ततो भेदानुपपत्तेः" न्यायकु.पृ.४६८, "अभावप्रमाणं તુ પ્રત્યક્ષ વાવવાન્તર્મવતિ" ચા.ર9.રૂ૧૦/ P Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy