SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨૫ न्यायावतार - श्लो०५ तादात्म्यतदुत्पत्तिरूपसंबन्धप्रतिबद्धलिङ्गसद्भावः न तद्विना तद्विषयं ज्ञानम्, न तज्ज्ञानमन्तरेण प्रागवधारितसंबन्धस्मरणम्, तदस्मरणे नानुमानमिति, अर्थाव्यभिचारित्वाद् भ्रान्तमपि प्रमाणमिति संगीर्यते । तदुक्तम् મસ્તિરો શાન્તિરિ સંવન્યતા પ્રા / રુતિ / १०९. तदपाकर्तुमाह-तदभ्रान्तमित्यादि । तदनुमानं भ्राम्यति स्वगोचरे विपर्यस्यतीति भ्रान्तम्, ततोऽन्यदभ्रान्तम्, अविपरीतार्थग्राहीति यावत्, इयं च प्रतिज्ञा; प्रमीयते यथावस्थितोऽर्थः परिच्छिद्यतेऽनेनेति प्रमाणम्, तद्भावस्तत्त्वं तस्मात्, अयं तु हेतुः; संगतमक्षाणामिति समक्षम्, –૦ન્યાયરશ્મિ - ઉત્તર- તે આ રીતે – બાહ્ય સ્વલક્ષણરૂપ પદાર્થ વિના, તાદાસ્ય-તદુત્પત્તિરૂપ સંબંધથી પ્રતિબદ્ધ એવા લિંગનો સદ્ભાવ અશક્ય છે. લિંગના સદ્દભાવ વિના લિંગવિષયક જ્ઞાન ન થાય. લિંગના જ્ઞાન વિના પૂર્વે અવધારેલા (સ્વલક્ષણ- લિંગ વચ્ચેના) સંબંધનું સ્મરણ પણ ન થાય, અને સંબંધના સ્મરણ વિના તો અનુમાન જ ન થઈ શકે – આમ ભ્રાન્ત એવું અનુમાન પણ, પરંપરયા સ્વલક્ષણ એવા અર્થને અવ્યભિચારી હોવાથી “પ્રમાણ' કહેવાય છે. કહ્યું છે કે - “જેમાં જે વસ્તુ નથી તેમાં તે વસ્તુનું ગ્રાહક જ્ઞાન, તે ભ્રમ હોવા છતાં, અર્થ સાથેના પરંપરા સંબંધના કારણે પ્રમા બને છે.” આમ અનુમાન, પરંપરયા સ્વલક્ષણનો સ્પર્શ કરતો હોવાથી, અંશતઃ ભલે પ્રમાણરૂપ મનાય, તો પણ તે સામાન્યનો (જે તત્ત્વ વસ્તુતઃ છે જ નહીં તેનો) પ્રતિભાસ કરાવતું હોવાથી, વાસ્તવમાં તો તે ભ્રાન્ત જ છે- એમ અમારો આશય છે. ૦ બોદ્ધની માન્યતા જ ભ્રાન્ત છે, અનુમાન નહીં – જેન ઉત્તરપક્ષ ૦ (૧૦૯) પૂર્વોક્ત બૌદ્ધની ખોટી માન્યતાને દૂર કરવા, આચાર્ય સિદ્ધસેનદિવાકરસૂરિજી કહે છે, કે તવબ્રાન્તમ્, પ્રમાણત્વ, સમક્ષવત્' સ્વ વિષયમાં જેને વિપર્યાસ થાય તેને બ્રાન્ત' કહેવાય, તેનાથી જે અન્ય હોય તે ‘અભ્રાંત' કહેવાય છે. “અનુમાન અભ્રાન્ત છે એટલે અનુમાન યથાવસ્થિત અર્થનો ગ્રાહી છે – આ પ્રતિજ્ઞા છે. "પ્રમાણત્વ એટલે પ્રમાણરૂપ હોવાથી, અર્થાત્ તેના દ્વારા યથાવસ્થિત અર્થનું જ્ઞાન થતું હોવાથી - આ હેતુ છે. ‘સમક્ષવત' એટલે પ્રત્યક્ષની જેમ - આ દૃષ્ટાંત છે. —શાસ્ત્રસંતો(92) "બ્રાન્તિર/ વસ્તુસરૂપેન પ્રમાામેવ" .વાર્તિજાત. રૂ/૧૦૧“તાર ચાયવાલી બ્રાન્તિft #સ્વત: પ્રHI " -ન્યાયવિ.ઘ..૭૮ "પ્રાન્તિર કર્થસંવર્ધીતઃ પ્રમા /" -7ોપ.પૂ.૩૦, સન્મતિ.ટી.કૃ.૪૮૧, દ્વિવિ.ટી.કૃ.૮૨ "તર્ભાિસ્તવBરો બ્રાન્તિરપિ સંઘાનતઃ પ્રમા /" -પ.પુ.દ્દદ્દા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy