SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ न्यायावतार तदिव समक्षवदिति दृष्टान्तः तदिदमनुमानस्य भ्रान्ततानिराकारकं संपूर्णावयम्, उपनयनिगमनयोरवयवत्रयप्रतिपादनेनैवाक्षिप्तत्वात् प्रमाणं सूचितम् । ११०. प्रयोगस्त्वेवं द्रष्टव्यः - अभ्रान्तमनुमानम्, प्रमाणत्वात्, इह यत् यत् प्रमाणं तत्तदभ्रान्तं यथा समक्षम्, तथा च प्रमाणं भवद्भिरभ्युपगम्यते अनुमानम्, तस्मात्प्रमाणत्वादभ्रान्तमिति प्रतिपद्यन्तामिति । तत्रार्थवादी तावत्समक्षलक्षणे दृष्टान्ते साध्यविकलतामाविर्भावयितुं न पारयति, स्वयमेव समक्षस्याभ्रान्ततयाभ्युपगमात् । 94 93 १११. "शून्यवादिनः समस्तापलापित्वात् प्रमाणप्रमेयव्यवहारं प्रत्ययोग्यतैवेति न तमधिकृत्य ન્યાયરશ્મિ ૦ પ્રતિજ્ઞા, હેતુ અને દૃષ્ટાંતથી શેષ બે = ઉપનય અને નિગમનનો પણ આક્ષેપ થઈ જવાથી, પંચાવયવોથી પૂર્ણ એવું આ (અનુમાનની અભ્રાંતતા સાધી આપે એવું પ્રસ્તુત) અનુમાન પ્રમાણ કહેવાયું. (૧૧૦) અનુમાનપ્રયોગ આ રીતે કરવો - “અનુમાન (પક્ષ) અભ્રાન્ત છે (સાધ્ય), કારણ કે પ્રમાણરૂપ છે (હેતુ) જે જે પ્રમાણરૂપ હોય તે બધા અભ્રાંત હોય છે. જેમ કે પ્રત્યક્ષ (દૃષ્ટાંત) વળી તમારા વડે અનુમાન પણ પ્રમાણરૂપે સ્વીકારાયું છે. પ્રમાણરૂપ હોવાથી તેને અભ્રાન્ત પણ માનવું જ પડશે.” આ અનુમાનપ્રયોગમાં અર્થવાદી (જે બાહ્યાર્થ સ્વીકાર કરે છે એવા વૈભાષિક અને સૌત્રાંતિક કે જેઓ બૌદ્ધ દર્શનના જ ભેદો છે. તેઓ) ‘સમક્ષ-પ્રત્યક્ષ' રૂપ દૃષ્ટાંતમાં સાધ્યની (અભ્રાંતત્વની) વિકલતા તો ન જ બતાવી શકે, કારણ કે તેઓ પોતે જ પ્રત્યક્ષને અભ્રાન્ત સ્વીકારે છે. જેમ કે ‘પ્રત્યક્ષ લ્પનાપોમમ્રાન્તમ્' ભાવ એ છે કે જેઓ બાહ્ય અર્થને સ્વીકારે છે. તેમના મતે તો પ્રત્યક્ષ, પ્રમાણ છે - અભ્રાન્ત છે, એટલે દૃષ્ટાંતમાં હેતુ-સાધ્ય બંને રહે છે. (૧૧૧) હવે જે શૂન્યવાદી (માધ્યમિક બૌદ્ધ) બાહ્ય અર્થને માનતો નથી, તેના મતે તો પ્રત્યક્ષ પણ ભ્રાન્ત છે. (કારણ કે અસત્ એવા અર્થને જણાવે છે) તેથી તે દૃષ્ટાંત (પ્રત્યક્ષ) સાધ્યવિકલ (અભ્રાન્તત્વરહિત) હોવાનું દૂષણ આપી શકે,પણ તે લોકો તો સમસ્ત વસ્તુનો અપલાપ કરનારા છે, તેઓ પ્રમાણ – પ્રમેયના વ્યવહાર માટે પણ અયોગ્ય છે. માટે તેઓને આશ્રયીને ‘પ્રમાળાત્' એ હેતુને લાગતા દોષોનો પરિહાર કરવો જરૂરી નથી, કારણકે તેઓ, પ્રસ્તુત હેતુનો જે અનુમાનથી -० शास्त्रसंलोक: -0 Jain Education International (93) "અનુમાને પ્રમાળમ્, અવિસંવાત્વાત્, પ્રત્યક્ષવત્... ચવસ્તુવિષયત્વગ્વાચાસિદ્ધમ્, પ્રત્યક્ષવત્ સામાન્યવિશેષહાર્થનોવત્વાત્તસ્યા" -ચા.રત્ના.પૃ.૨૬૭, પ્રમેય.પૃ.૪૬ । (94) "માવા યેન નિષ્યન્તે, તદ્રુનું નાસ્તિ તત્ત્વતઃ। યસ્તાવેજમને આ પં તેષાં ન વિદ્યતે।।" પ્રમાળવા. રૂ/૩૬૦, ઘૃતîતત્ અષ્ટસ૪.પૃ. ૧૧૬, સન્મતિ.ટી.પૃ.૩૭૬,તત્ત્વાર્થરનો.પૃ.૧૪૬, शास्त्रवा.टी. पृ.२१४, स्या. रत्ना. पृ. १८१। "यथैव गन्धर्वपुरं मरीचिका यथैव माया सुपिनं यथैव। स्वभावशून्या तु निमित्तभावना तथोपमान् जानथ सर्वधर्मान् ।।" माध्यमिकवृ. संस्कृतपरी.पृ.१७७ । નવ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy