SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ છે' ઉં ! પ્રસન્નતા અનુભવી.... દાદા પ્રેમસૂરિજીએ કર્મસાહિત્યનો ઉદ્ધાર કરાવ્યો - એક ભાવના હતી કે દ્રવ્યાનુયોગમાં આવતાં જૈનન્યાયના પદાર્થો વ્યાપક બને તે માટે કામ થવું જોઈએ. એ ભાવનાને મૂર્ત થતી જોઈ આનંદ થયો.. પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્યનિષ્ણાત આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા., વર્ધમાનતપોનિધિ યુવાશિબિર આદ્યપ્રણેતા આ.ભ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. તથા મેવાડદેશોદ્ધારક પૂજ્યપાદ આ.ભ. શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના દિવ્યાશીર્વાદ, પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર સુવિશાલગચ્છાધિપતિ આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા., પૂજ્યપાદ ૨૯૧ દીક્ષાદાનેશ્વરી પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી ગુરુદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની પરમકૃપા અને પ્રેરણાના બળે આ કાર્ય પૂર્ણ થયું છે અને ભવિષ્યમાં આવા ભગીરથ કાર્યો આ જ બળે થશે એવી શ્રદ્ધા છે. | દુરુહ અનેકાંતજયપતાકાનું કાર્ય પણ શરૂ કર્યું છે. સહુની સહભાવના અને ગુરુકૃપાથી એ કાર્ય પૂર્ણ નિર્વિઘ્નપણે પૂર્ણ થશે... સૂરિપ્રેમભુવનભાનુ જન્મશતાબ્દિ વર્ષનું સરસ મજાનું નિમિત્ત હતું. આખા સમુદાયમાં અનેક મહાત્માઓએ આ સુંદર નિમિત્તને પામી અનેક પ્રાચીન-અર્વાચીન ગ્રંથોનું કામ કર્યું. સહુની અનુમોદના.. આ જન્મશતાબ્દિ નિમિત્તે આ સાનુવાદ ન્યાયાવતાર ગ્રંથરત્ન જિજ્ઞાસુઓના હાથમાં આવી રહ્યો છે... એનો અનહદ આનંદ છે. દ્રવ્યાનુયોગના જૈન દાર્શનિક ગ્રંથો વધુ ને વધુ પામે... સહુ મુક્તિમાર્ગે જિનાજ્ઞાસાપેક્ષ જીવન જીવી અક્ષયસુખના સ્વામી બને – તેવી અભિલાષા.. પૂજ્ય દીક્ષાદાનેશ્વરી ગુરૂદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજીના ચરણરજ વિજયરશ્મિરત્નસૂરિ અષાઢ સુદ ૧૧, સોમ. તા. ૧૧-૭-૧૧, ગિરધરનગર, અ ને અમદાવાદ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy