SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ © ૨૦૮ न्यायावतार 10 प्रवर्तते, तस्य तस्य ग्राहकं किंचित् प्रत्यक्षमुदयपदवीं समासादयति, यथा २७३चित्रभानोः | प्रवर्तते च सकलार्थविषयमनुमानम्, अतस्तदवलोकिना विशददर्शनेनापि भाव्यमिति | ૧૮૭. સર્વાર્થવિષયવં વિમનુમાનં પ્રવર્તત રૂતિ વેત ! રૂમવિ ફૂમ-ફર" યદ્યસ્તિ તત सर्वं स्थित्युदयापवर्गसंसर्गमनुभवति, वस्तुत्वात्, यद्यद्वस्तु तत्तत् स्थेमजन्मप्रलयैः क्रोडीकृतम्। तद्यथा-अङ्गुलिरङ्गुलित्ववक्रत्वर्जुत्वापेक्षयेति, वस्तु च यदस्ति, अतः प्रस्तुतत्रयाक्रान्तं –0ન્યાયરમિ – ૦ કેવળજ્ઞાન પ્રસાધક પ્રમાણ ૦ કેવળજ્ઞાનની આ જગતમાં વિદ્યમાનતાને જણાવનારું પ્રમાણ જણાવતા કહે છે કે, "સમસ્તવસ્તુવિચારોવર સમસ્ત વિશવર્ણન તવરાનુમાનપ્રવૃત્તેિઃ " જગતની સમસ્ત વસ્તુને વિષય કરનાર, કોઈને કોઈ અતિવિશદ પ્રત્યક્ષ વિદ્યમાન છે, કારણ કે તદ્વિષયકાનુમાનની પ્રવૃત્તિ થાય છે. આ સંસારમાં જે જે વિષયને આશ્રયીને અનુમાનની પ્રવૃત્તિ થાય છે, તે તે પદાર્થો વિષે તેનું ગ્રાહક પ્રત્યક્ષ હોય જ છે. જેમકે ધૂમને જોવા દ્વારા પર્વત ઉપર અગ્નિનું અનુમાન થાય છે, તો તેનું ક્યારેક કોઈ વ્યક્તિને પ્રત્યક્ષ પણ થાય જ છે. તે જ પ્રમાણે સમસ્તવસ્તુવિષયક અનુમાનની પ્રવૃત્તિ થાય છે, તેથી તેને વિષય કરનારું એવું કોઈને કોઈ વિશદ પ્રત્યક્ષ હોવું જ જોઈએ. આ અનુમાન દ્વારા કેવલજ્ઞાનની વિદ્યમાનતા આ જગતમાં સિદ્ધ થાય છે. ૦ 187 સમસ્ત વસ્તુને વિષય કરનાર અનુમાનની સિદ્ધિ ૦. કદાચ પૂર્વપક્ષવાદી મીમાંસક વગેરે એમ કહે કે, કેવળજ્ઞાનને સિદ્ધ કરવા માટે ઉપન્યાસ કરેલા અનુમાનનો હેતુ, તારાનુમાનપ્રવૃત્તેિઃ તે અસિદ્ધ છે, કારણ કે તેવા કોઈપણ અનુમાનની હાજરી છે જ નહીં, પરંતુ તે યોગ્ય નથી, સમસ્ત વસ્તુને વિષય કરનારું અનુમાન અમારી પાસે વિદ્યમાન છે, તેથી અસિદ્ધતા દોષ યુક્તિયુક્ત નથી. તે આ પ્રમાણે- સર્વ વસ્તુ, સ્થિત્યુટયા વસંસમનુમતિ વસ્તુત્વાન્ ! આ સંસારમાં જે જે પદાર્થોનું અસ્તિત્વ છે, તે સર્વે સ્થિતિ, ઉત્પાદ તથા નાશનો અનુભવ કરે છે, કારણ કે વસ્તુ છે. જેમકે આંગળી તે વસ્તુ છે, તો તે આંગળીમાં આંગળીપણાની અપેક્ષાએ સ્થિરતા = ધ્રુવતા રહેલ છે, તે આંગળીને વાળો તો તેનો વકત્વ સ્વરૂપે ઉત્પાદ થયો અને સરળતા રૂપે નાશ થયો. આમ આંગળીમાં ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય ત્રણે વિદ્યમાન છે. આ જ દરેક પદાર્થોને વિષય કરનારું, અનેકાન્તને સિદ્ધ કરનારું, એવું અનુમાન જ્યારે જ્ઞાન અને ક્રિયાના અભ્યાસના –૦૫ર્થસંક્ષિા — | (ર૭૩) ચિત્રમાનો રિતિ વને (ર૭૪) રરોમેતિ સ્થિરણ્ય માવઃ પૃથ્યાવિત્વામિનિ સ્થાશે, ध्रौव्यमित्यर्थः । -શાસ્ત્રસંતો(150) "उत्पादव्ययध्रौव्ययुक्तं सत् (तत्त्वार्थ. ५/२९) इति सकलपदार्थविषयस्योपदेशस्य सामान्यतः सम्भवात् । न चास्याप्रामाण्यम्, अनुमानादिप्रमाणसंवादतः प्रामाण्यसिद्धेः। अनुमानादिप्रवर्तनद्वारेण વૈતર્થંભ્યાસે શું ન સનવિષયાભ્યાસસંમવઃ ? . સમ્મ. ટી. p. ર૪૬ / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy