SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ) 88 न्यायावतार - श्लो. ५ १०५. एतेन सात्मकं जीवच्छरीरम्, प्राणादिमत्त्वात्, निरात्मकत्वे तद्वैकल्यप्रसङ्गात्, घटादिवद्, इत्ययमपि गमको व्याख्यातः, साध्यार्थान्यथानुपपन्नत्वस्यात्रापि सद्भावात् । पक्षधर्मत्वान्वययोस्त्वलक्षणतया प्रतिपादनात् । तथा कार्यस्वभावानुपलब्धिरूपलिङ्गत्रयनियमोऽपि किल तादात्म्यतदुत्पत्तिलक्षणसंबन्धास्तित्वमेतेष्वेवेति यः क्रियते, सोप्ययुक्तः, प्रकृतसंबन्धद्वयविकलस्यापि रूपादे रसादिगमकत्वदर्शनात् । १०६. मा भूत्तस्य तादात्म्यतदुत्पत्तिभ्यां गमकत्वम्, समवायाद्भविष्यति; तथापि नान्यथानुपपन्नत्वमेव हेतोर्लक्षणमिति यदि वैशेषिको मन्येत सोऽन्यथा निर्लोठनीयः । स हि विकल्पतः पर्यनुयोज्यः, समवायिभ्यः समवायोऽभिन्नो भिन्नो वा । यद्यभिन्नः, समवायिन एव –૦નાયરશ્મિ (૧૦૫) એ જ રીતે “નીવછરીર સાભ પ્રાતિમસ્વીત' એ પ્રયોગ પણ સમજવો. અહીં પણ અન્વય મળતો નથી, કારણ કે સપક્ષ કોઈ છે જ નહીં. (સાધ્ય, પક્ષને છોડીને ક્યાંય રહેતો નથી) છતાં અહીં પણ સાધ્યા થાનુપપન્નત્વ હેતુમાં છે. (કારણ કે જો આત્મા (સાધ્ય) ન હોય તો પ્રાણાદિમત્ત્વ (હેતુ) ન હોય, એટલે હેતુ સમ્યગુ-ગમક બને છે. તથા ત્રણ લિંગનું સમર્થન કરતા તમે જે કહ્યું હતું કે “તાદાભ્ય અને તદુત્પત્તિ રૂપ સંબંધ માત્ર કાર્ય, સ્વભાવ અને અનુપલબ્ધિરૂપ ત્રણ લિંગમાં જ છે” - તે પણ અયુક્ત છે, કારણકે ‘પત્ર રસ પા' વગેરે સ્થળે તાદાઓ અને તદુત્પત્તિરૂપ સંબંધ ન હોવા છતાં, રૂ૫ સ્વરૂપ હેતુ તે રસરૂપ સાધ્યનો ગમક બનતો જોવાય છે, કારણ કે જ્યાં રૂપ હોય ત્યાં રસ હોય જ.(અથવા કેરીનો પીળો રંગ, મીઠા રસનો ગમક બને છે) (૧૦૬) વૈશેષિક - રૂપાદિ, તે રસાદિના ગમક તાદાસ્ય કે તદુત્પત્તિસંબંધથી નહીં, પણ સમવાય સંબંધથી બને છે. (સ્વાશ્રયસમવેતત્વ = સ્વ એટલે રૂપ તેનો આશ્રય = કેરી વગેરે, તેમાં સમવેત રસ - આવા સમવાય સંબંધથી જ રૂપ તે રસનો ગમક બનશે) માટે હેતુનું ‘અન્યાથાનુપપન્નત્વ = અવિનાભાવરૂપ લક્ષણ માનવાની કોઈ જરૂર નથી. જૈનઃ- જે સમવાયથી તમે રૂપાદિ રસાદિના ગમક માનો છો, તે “સમવાય સમવાયીથી અભિન્ન છે કે ભિન્ન ? વૈશેષિક - અભિન્ન છે. જૈનઃ- તો, સમવાયીથી અભિન્ન એવા સમવાયીના સ્વરૂપનું જેમ પૃથગુ અસ્તિત્વ નથી, તેમ સમવાયનું પણ પૃથગુ અસ્તિત્વ નહીં રહે. તો પછી તેના સહારે રૂપાદિ રસાદિના કઈ રીતે ગમક બન? વૈશેષિક - તો, સમવાયીથી સમવાયને ભિન્ન માનીશું. –શાસ્ત્રસંતો(88) “HIધ્યામાવે વિપક્ષે તુ ચોકસત્ત્વવ નિય? / સોગવિનામાવ વાસ્તુ દેતો પથાર વા* . ચા.રત્ના.કૃ.૬ર૧, તસ્વાર્થો ..૨૦૩, પ્રમેય.કૃ.૩૬ / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy