SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Cી - અને પૂ.મુ.શ્રી યશરત્નવિજયજી મસા.એ તેનો સરળ ભાષામાં અનુવાદ કર્યો છે. તેમનો પુરુષાર્થ કેવો ભગીરથ છે ? તે તો ગ્રંથનો અભ્યાસ કરનાર જ સમજી કે શકશે. તેમની આ શ્રુતભક્તિ અત્યંત અનુમોદનીય છે. વળી, વાચકોને તુલનાત્મક અભ્યાસ થાય અને સહાયતા રહે એ માટે સુંદર ટિપ્પણ અને આ જ ગ્રંથ પરની હારિભદ્રીય લઘુટીકાનું સંપાદન પણ તેમણે કર્યું છે, તે ધન્યવાદને યોગ્ય છે. બંને મુનિવરો અત્યંત યુવાન છે, લઘુવય-લઘુપર્યાયમાં તેમણે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ શક્તિ, જિનશાસનને ભવિષ્યમાં પણ વિશિષ્ટ લાભદાયક થાય, એવી શુભાભિલાષા. મુ. ભવ્યસુંદરવિજય.. હિં. વૈશાખ સુદ ૮, ૨૦૧૭ મલાડ (વેસ્ટ), મુંબઈ.. ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy