SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ 149 सकलावरणमुक्तात्म केवलं यत्प्रकाशते । प्रत्यक्षं सकलार्थात्मसततप्रतिभासनम् ।। २७ ।। Jain Education International सकलं समस्तमावृणोत्याव्रियते वा अनेनेत्यावरणम्, तत्स्वरूपप्रच्छादनं कर्मेत्यर्थः, सकलं च तदावरणं च सकलावरणं तेन मुक्तो रहितः आत्मा स्वरूपं यस्य तत्तथा, अत एव केवलमसहायं आवरणक्षयोपशमविचित्रतयैव बोधस्य नानाकारतया प्रवृत्तेः, सामस्त्येन पुनरावरणनिर्दलने विबन्धककारणवैकल्यादेकाकारतयैव तस्य विवर्तनात्, अतो ज्ञानान्तरनिरपेक्षं यत् प्रकाशते प्रथते निरुपाधिकं द्योतते इत्यर्थः, तत्परमार्थतः प्रत्यक्षम् । तदिदं सकलावरणमुक्तात्म ન્યાયરશ્મિ – Ꮕ શ્લોકાર્થઃ- સકલાવ૨ણોથી રહિત થયે છતે, સર્વ વસ્તુઓના સ્વરૂપને સતત પ્રકાશિત કરવાવાળું, કેવલજ્ઞાન તે પારમાર્થિક પ્રત્યક્ષ છે. (૨૭) = વિવેચનઃ- પારમાર્થિક પ્રત્યક્ષનું કારણ, સ્વરૂપ અને કાર્ય દ્વારા નિરૂપણ કરાય છે. જેના વડે આત્માના સ્વરૂપનું આચ્છાદન થાય છે, અથવા કરાય છે, એવા સમસ્ત કર્મોથી રહિત સ્વરૂપવાળા અને તેથી જ બીજા કોઈ જ્ઞાનની સહાયતા વિના પ્રકાશિત થનાર, તે પારમાર્થિક પ્રત્યક્ષ છે. જીવમાં આવરણના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે જ, જ્ઞાનની ભિન્ન-ભિન્ન આકારથી પ્રવૃત્તિ થાય છે તરતમતા દેખાય છે, પણ સમસ્તપણે આવરણનો ક્ષય થઈ જવાથી, પ્રતિબંધકનો અભાવ હોવાના કારણે, એકાકાર રૂપે જ તે જ્ઞાનનો પ્રતિભાસ થાય છે. આમ સતાવરણમુત્ત્તરત્ન એ પદ દ્વારા કારણનું નિરૂપણ કર્યું તથા વનું યત્ પ્રાશતે તેના દ્વારા સ્વરૂપનું નિરૂપણ કરીને, કાર્ય દ્વારા તેનું નિરૂપણ કરતા જણાવે છે, જગતના સર્વ પદાર્થોના સ્વરૂપને હંમેશા પ્રકાશિત કરનાર, આત્માના ધર્મરૂપે તથા કથંચિદ્ ભેદરૂપે વિવક્ષિત એવા જ્ઞાનમાં નિરૂપચરિત રીતે પારમાર્થિક શબ્દાર્થની ઉપપત્તિ થાય છે. આ કેવલજ્ઞાનને પરમાર્થિક પ્રત્યક્ષ એટલા માટે કહેવાય છે, કારણ કે પ્રત્યક્ષ શબ્દનો મુખ્યાર્થ અહીં જ ઘટી શકે છે. તે આ પ્રમાણેઃ- અક્ષ તે જીવનો પર્યાયવાચી શબ્દ છે, પ્રતિતં = આશ્રયીને, એટલે કે જીવને આશ્રયીને જ સાક્ષાત્ રૂપે જે ઉત્પન્ન થાય, તેને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. વ્યવહારિક પ્રત્યક્ષ તે વાસ્તવિક રીતે વિચારતા પરોક્ષ જ છે, કારણ કે તેમાં આત્માનો સાક્ષાત્ વ્યાપાર -० शास्त्रसंलोक: ~~ (149) "તંત્ સર્વથાવરળવિનયે ચેતનસ્ય સ્વપાવિર્ભાવો મુધ્ધ વતમ્।" - પ્રમાળમી. ૧/૧/૧૬) "ज्ञानावरणादीनां घातिकर्मणां प्रक्षये सति.... तच्चेन्द्रियादिसाहायकविरहात् सकलविषयत्वादसाधारणत्वाच्च केवलम् इत्यागमे प्रसिद्धम् । " - स्वो वृ. । "सर्वप्रकाशसामर्थ्यं ज्ञानावरणसंक्षयात्" • न्यायवि. २।१९१। "सर्वार्थग्रहसामर्थ्यचैतन्यप्रतिबन्धिनाम् । कर्मणां विगमे कस्मात् सर्वानर्थान्न पश्यति" - न्यायवि. ३। २४। "सकलं तु सामग्रीविशेषतः समुद्भूतसमस्तावरणक्षयापेक्षं निखिलद्रव्यपर्यायसाक्षात्कारिस्वरूपं केवलज्ञानं । " प्रमाणनय. २ | २३ | "निखिलद्रव्यपर्यायसाक्षात्कारि વલજ્ઞાનમ્" - નૈનતર્જમાં. । - न्यायावतार For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy