SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायावतार - श्लो० २९ बोधरूपेणैवाविशिष्टत्वात् । तदेवं २९७बहिरन्तश्चैकानेकरूपत्वे प्रमाणतः स्थिते स्वलक्षणस्यान्यथा स्वाभ्युपेतदर्शनव्यवस्थायोगाद् नार्थवाद्यनेकान्तप्रकाशं प्रतिक्षेप्तुमर्हति ।। २०३. तथोररीकृतयोगाचारमतमपि बलादनेकान्तप्रकाशरज्जुरावेष्टयति, एकस्यापि ज्ञानस्यानेकवेद्यवेदकाकारतया प्रथनोपगतेः । एकयोगक्षेमत्वात् तदैक्यमिति चेन्न, –૦નાયરશ્મિ - સ્વીકારવામાં ન આવે, તો પછી ઉપર કહ્યા મુજબ સૌત્રાન્તિક મતની પણ સિદ્ધિ થઈ શકશે નહીં. આવી પરિસ્થિતિ હોવાના કારણે બાહ્ય પદાર્થોને સ્વીકાર કરનાર એવા સૌત્રાન્તિક બૌદ્ધવાદીઓ પણ અનેકાન્તનું ખંડન કરવા માટે સમર્થ નથી. ૦ (૨૦૩) યોગાચારમતમાં અનેકાન્તની ઉપપત્તિ ૦ જે બૌદ્ધો જ્ઞાન અને અર્થકારનો સંબંધ માને છે, અર્થાત્ માત્ર જ્ઞાન માને છે અથવા સાકારજ્ઞાનમાત્રામાં જ જેની એકાગ્રતા રહેલી છે એવા સાકારજ્ઞાનવાદી યોગાચારમતના સિદ્ધાન્તને પણ, પરાણે અનેકાન્તનું પ્રકાશરૂપી દોરડું વીંટળે છે. તેના વિના તેમના પોતાના સિદ્ધાન્તની પણ સિદ્ધિ થતી નથી. તેઓ પણ જ્ઞાનને એક સ્વીકારતા હોવા છતાં પણ, તેમાં અનેક એવા વેદ્ય-વેદકાકાર માને છે. આમ એકમાં અનેકત્વ રૂપ અનેકાન્ત સ્વીકાર્યો છે. યોગાચાર - એક જ જ્ઞાનમાં અનેક વેદ્ય-વેદકાકારો રહેલા છે, છતાં પણ તેઓ સાથે જ ઉત્પન્ન થાય છે, રહે છે, નાશ પામે છે, એમ એક જ યોગ-ક્ષેમ હોવાથી વસ્તુતઃ તે આકારો એક જ છે, તેથી અમને અનેકાન્તની આપત્તિ આવતી નથી. જેનઃ- એક યોગ-ક્ષેમ હોવાના કારણે એક જ્ઞાનના અનેક વેદ્ય-વેદક આકારમાં ઐક્ય માનવામાં આવે, તો પછી એક સાથે ઉત્પન્ન થતાં તથા નાશ પામતાંસાથે જાણવાવાળા એવા સર્વ સંતાનો (પુરુષોના) જ્ઞાનમાં પણ એક્યતાની આપત્તિ આવશે, કેમ કે એક યોગ-ક્ષેમપણું તો અહી પણ સમાનપણે રહેલ છે. -अर्थसंप्रेक्षण___ (२९७) बहिरन्तश्चेत्यादि । प्रमाणत एकानेकरूपत्वे स्वलक्षणस्य व्यवस्थिते इति संबन्धः । यथा च वृक्षादिवस्तूनां संनिहितासंनिहिताभ्यां स्पष्टास्पष्टप्रतिभासजनकत्वेन स्वलक्षणत्वम्, यस्यार्थस्य संनिधानासंनिधानाभ्यां ज्ञानप्रतिभासभेदः तत् स्वलक्षणमिति तल्लक्षणात्, तथान्तः-संवेदनस्यापि । तथा हि-स्मर्यमाणसंवेदनमसंनिहितत्वादस्फुटं प्रतिभाति, अनुभूयमानं तु संनिहितत्वात् स्फुटम्; यद्वा परसंतानवर्ति संवेदनमसंनिहितत्वादस्फुटम्, स्वसंतानवर्ति तु संनिहितत्वात् स्फुटम्, तस्मादन्तःसंवेदनस्यापि तल्लक्षणलक्षितत्वात् स्वलक्षणमिति । (२९८) योगाचारेति योजनं योगः, ज्ञानाकारयोः संबन्धः, तमाचरन्ति व्यवहरन्ति इति कर्मण्यण् इति अण, साकारज्ञानमात्रवादिन इत्यर्थः, योगः समाधिः साकारज्ञानमात्रैकाग्रता, तमाचरन्ति इति वा, पूर्ववत् अण् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy