SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ) न्यायावतार - श्लो०५ १०२. तदबालप्रलपितप्रायमित्यवगन्तव्यम्, सर्वत्र साध्याविनाभावित्वस्यैव गमकत्वात् –૦નાયરશ્મિ – (૨) શેષવઃ- શેષ એટલે વ્યતિરેક, જે હેતુમાં કેવળ વ્યતિરેકવ્યાપ્તિ મળતી હોય તે હેતુ. (૩) સામાન્યતોદષ્ટ:- સામાન્યરૂપે અવય અને વ્યતિરેક બંને વ્યાપ્તિ જ્યાં મળતી હોય, તેવો હેતુ. અથવા (૧) પૂર્વવતુઃ- ‘પૂર્વ' એટલે સાધ્ય અને “વત્' એટલે વાળો. તેથી જે હેતુ વ્યાપ્તિ દ્વારા સાધ્યવાળો હોય, તેને “પૂર્વવતુ હતુ કહેવાય છે. (૨) શેષવતઃ- “શેષ” એટલે સાધ્યસજાતીય અને “વતું એટલે વાળો. તેથી જે હેતુ સાધ્યસજાતીય એવા સપક્ષવાળો હોય તેને “શેષવતુ” હેતુ કહેવાય છે. (૩) સામાન્યતોદષ્ટઃ- “સામાન્યતઃ' એટલે સામાન્યથી, અર્થાત્ વિપક્ષમાં “અદૃષ્ટ' એટલે ન જોવાયેલો. તેથી જે હેતુ વિપક્ષમાં જોવાતો નથી, તેને “સામાન્યતોડદૃષ્ટ” હેતુ કહેવાય છે. અથવા (૧) પૂર્વવત્ઃ- એટલે, કારણથી થતું કાર્યનું અનુમાન. જેમકે “ત્ર ભવિષ્યતિ વૃષ્ટિ, મેદોન્નતે?” અહીં મેઘોન્નતિરૂપ કારણથી વૃષ્ટિરૂપ કાર્યનું અનુમાન થાય છે – આ થયું પૂર્વવત્ લિંગક અનુમાન. (૨) શેષવતુઃ- એટલે, કાર્યથી થતું કારણનું અનુમાન. જેમકે નવી પરિવૃષ્ટિમારસંશ્વિની, શીધ્રતરસ્ત્રોતત્તે નવેનવIષ્ઠાવિનત્વે સતિ પૂર્ણત્વાત, તવચનહીવત્ અહીં ફળ-ફેનાદિ કાર્યોથી ઉપરિદેશમાં મેઘવર્ષારૂપ કારણનું અનુમાન થાય છે - આ થયું શેષવ લિંગક અનુમાન. (૩) સામાન્યતોડદષ્ટ - કાર્ય-કારણભાવ વિનાના એવા અવિનાભાવી વિશેષણથી વિશેષ્યનો બોધ કરવો તે. જેમ કે વતાવIબહરિપ્રવેશો નવાન, વત્નાવવિસ્વાત, સંપ્રતિપન્નપ્રવેશવ’ અહીં બગલાઓની પંક્તિરૂપ (બગલા ઉડતા હોય ત્યાં પાણી હોય) એવા અવિનાભાવી હેતુથી જળરૂપ વિશેષ્યનો બોધ થાય છે – આ અનુમાન થયું સામાન્યતોદષ્ટલિંગક અનુમાન. આ પ્રમાણે તૈયાયિકો લિંગના ત્રણ પ્રકાર માને છે. સાર - એ રીતે બૌદ્ધો ત્રણ પ્રકારે, વૈશેષિકો પાંચ પ્રકારે, અને નૈયાયિકો ત્રણ પ્રકારે લિંગ સ્વીકારે છે. ૦ ઈતરદર્શનકલ્પિત લિંગનું સ્વરૂપ બાળપ્રલાપપ્રાયઃ છે ૦ (૧૦૨) બૌદ્ધ, વૈશેષિક અને નૈયાયિક વડે કલ્પિત લિંગના પ્રકારો અને લિંગનું સ્વરૂપ બાળ જીવોના પ્રલાપ સમાન છે, કારણ કે ઉપર જેટલા લક્ષણો બનાવ્યા, તે બધામાં “જે સાધ્યનો અવિનાભાવી – સાધ્ય વિના જ ન હોય તેવો હેતુ જ સાધ્યનો ગમેક બને છે, અને સાધ્યના અવિનાભાવિત્વથી રહિત હેતુ ત્રિલક્ષણ્ય(પક્ષધર્મતા, સપક્ષે સત્ત્વ, વિપક્ષવ્યાવૃત્તિ)થી યુક્ત હોય તો પણ સાધ્યનો ચમક ન બની શકે. જો અવિનાભાવરહિત એવો ત્રલક્ષણ્યવાનું પણ હેતુ, સાધ્યનો ગમક માનવામાં આવે, તો “સર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy