SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ९५. 61 भवदभिप्रायेण न पश्यतीति १४३ धान्ध्यादान्ध्यमापद्येत' । यदि चेन्द्रियजमपि ज्ञानं विकल्पकलुषितमिष्येत, तदा तदपि मनोराज्यादिविकल्पवद् विकल्पान्तराविर्भावे सति निवर्तेत; नचैतदस्ति, संनिहितगोपिण्डगोचरस्य चक्षुर्जसंवेदनस्याश्वादिविषयविकल्पोदयेप्यनिवर्तनात्, १४४ संहृत सकलविकल्पस्यापि च परिस्फुटसंनिहितार्थविषयदर्शनसिद्धेः । तन्नाक्षजं ज्ञानं ન્યાયરશ્મિ ० -O કે શબ્દના જોડાણ વિના પણ પદાર્થનો બોધ થઈ શકે છે - એમ શબ્દરૂપ વિકલ્પ વિના જ પ્રત્યક્ષ થતું होवाथी, प्रत्यक्ष ते निर्विऽस्य छे. न्यायावतार श्लो० ४ (૩) જો ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પણ વિકલ્પથી કલુષિત માનશો, તો તે યથાર્થ જ્ઞાન પણ મનોરાજ્યના વિકલ્પની જેમ, અન્ય વિકલ્પનો જ્યારે આવિર્ભાવ થશે, ત્યારે નષ્ટ થઈ જશે. જેમ મનમાં રાજ્યનો વિકલ્પ ચાલતો હોય, ત્યારે બીજો વિકલ્પ આવતાં, તે વિકલ્પ નષ્ટ થાય છે, તેમ યથાર્થ જ્ઞાન પણ બીજો વિચાર આવ્યે નષ્ટ થઈ જશે, પણ એવું તો દેખાતું નથી, કારણ કે સંનિહિત એવી ગાયનું થયેલું ચક્ષુર્જન્ય પ્રત્યક્ષ અશ્વ વગેરે અન્ય પદાર્થવિષયક વિકલ્પ પેદા થવા છતાં નિવૃત્ત નથી થતું, એટલે સામે ગાય ઉભી હોય, તેનું પ્રત્યક્ષ થાય, હવે મનમાં ઘોડાનો વિચાર આવે તો પણ ગાયનું પ્રત્યક્ષ તો થાય જ છે. માટે ઈન્દ્રિયજન્ય જ્ઞાનને વિકલ્પથી કલુષિત ન માની શકાય. (૪) જે વ્યક્તિને સર્વ વિકલ્પો સંત થયા છે, અર્થાત્ જેઓ વિકલ્પાતીત દશામાં રહ્યા છે, જીવોને પણ સ્પષ્ટરૂપે સંનિહિત પદાર્થવિષયક પ્રત્યક્ષ થાય છે. જો વિકલ્પસહિત જ પ્રત્યક્ષ થતું હોય, તો તેને પ્રત્યક્ષ જ ન થવું જોઈએ. -0 - ● अर्थसंप्रेक्षण: (१४३) धान्ध्यादिति । धन्ध्यो जङः तस्य भावो धान्ध्यं जाड्यम् । विनिश्चयटीकायाम्-धन्ध्यो जड इति । क्वचित् ध्यान्ध्यादिति पाठस्तदैवं व्याख्या-धियो बुद्धेरान्ध्यं ध्यान्ध्यं जाड्यम्, परं नायं पौराणिकः । (१४४) संहृतेत्यादि । संहृतविकल्पावस्थायां संनिहितार्थविषयविशददर्शनाभिधानेनेन्द्रियजबोधस्य विकल्परूपतां निरस्यति, तथा हि- इन्द्रियजो घटादिबोधो विकल्परूपो न भवति, संहृतसकलविकल्पस्यापि पुंसो जायमानत्वात्, यः पुनर्विकल्परूपो नासौ संहृतसकलविकल्पस्य जायते, यथा मनोराज्यादिविकल्पः, न चायं संहृतसकलविकल्पस्य न जायते, तस्माद् विकल्परूपो न भवतीत्यत्रानुमानम् । विकल्परूपताभ्युपगमे संहृतसकलविकल्पस्य न प्रादुःष्यादिति बाधकम् । ० शास्त्रसंलोक: -0 (61) "तन्नामान्तरपरिकल्पनायामनवस्था ।। " - अष्टश, अष्टस. पृ. २४९ । "स्वाभिधानविशेषस्य निश्चयो यद्यपेक्षते। स्वाभिलापान्तरं नूनमनवस्था तदा न किम् ।।" तत्त्वार्थश्लो. पृ. १८७, सन्मति. टी. पृ. २४९ । "नास्मृतेन वाचकशब्देन अर्थो योज्यते । शब्दस्यापि स्मरणं तद्वाचकशब्दस्मृतेः । तस्यापि स्ववाचकशब्दस्मृतेरित्यनवस्था ।" न्या.वा.ता.टी. पृ. ८२ । (62) "संहृतसकलविकल्पावस्थायां रूपादिदर्शनं निर्विकल्पकं प्रत्यक्षतोऽनुभूयते" - न्यायवि.वि. पृ. ३२ । " संहृत्य सर्वतश्चिन्तां स्तिमितेनान्तरात्मना । स्थितोपि चक्षुषा रूपमीक्षते साक्षजा मतिः ।। " . प्रमाणवा. ३/१२४ · 0 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005549
Book TitleNyayavatara
Original Sutra AuthorN/A
AuthorSaumyangratnavijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2011
Total Pages408
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy